________________
શ્રી શત્રુ જય
: પઃ ઃ
[ જૈન તીર્થોના
૧. સુલ નાયકજી શ્રી ધર્મનાથજી ભગવાન: સંવત ૧૮૬૦ પ્રતિષ્ઠા પાષાણની પ્રતિમા દ્
૨. સુલ નાયકજી શ્રી ધર્માંનાથજી ભગવાન્ સવત ૧૮૪૩ પ્રતિષ્ઠા પાષાણની પ્રતિમા ૭
વિમળશી
૧૯. જામનગરવાળાના દેહરાના રસ્તા તરફના ખારણાની પશ્ચિમ દિશા તરફ દહેરો ૧ તેમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની સ’વત ૧૮૪૩ માં અંજન શલાકાવાલી મુર્તિઓ છે. તેમાં પાષાણની પ્રતિમા ૧૦
૨૦. ઉપરના દહેરાના રસ્તા ઉપરના બારણાની આસપાસ એ નાની દહેરી છે તેની વિગત
૧. મુલ નાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન્ પાષાણુની પ્રતિમા ૪ છે. ૨. મુલ નાયક શ્રી સુવિધિનાથજી ભગવાન્ પ્રતિષ્ઠા સવંત ૧૯૨૮ પ્રતિમાજી ૯ છે.
૨૧. રસ્તા તરફ બારણાવાળી શા. હેમચંદ વીરજીની દહેરી ૧. સંવત ૧૮૧૦માં પ્રતિષ્ઠા મૂલ નાયક શ્રી ધર્માંનાથજી ભગવાન્ પ્રતિમા ૪.
૨૨. રસ્તા ઉપર દેરાસર ૧ જે અસલ સૂર્યકુંડના છેડાની કિનારી પર આવેલ છે. સ્કૂલ નાયકજી શ્રી સહસ્રરૂણા પાર્શ્વનાથ ભગવાન્ પ્રતિમા ૧૧.
૨૩. એ દહેરાની પાછળ દહેરી ૧ શ્રી આદિનાથજીની પ્રતિષ્ઠા સંવત ૧૮૬૦. પ્રતિમા ૭.
૨૪. ઉપલી દહેરી પાસે ચાતરા ઉપર પગલાંની દહેરી તથા છુટા પગલાં જોડી ૯.
૨૫. તેની પાછળ નગરવાળાના પશ્ચિમ મરણે દહેરી ૨.
૧. સંવત ૧૮૬૦ની અંજનશલાકાની શ્રી અજિતનાથજી ભગવાનની પ્રતિમાવાળી દહેરી પ્રતિમાજી ૩.
૨. પાટણવાલા ખીમચંદ તથા હીરાચંદ તથા કલાની પ્રતિષ્ઠિત સ. ૧૮૬૫ પ્રતિમાજી ૩.
૨૬. નગરવાળાની પડખે દહેરી ૧ પાલી તરફ છે તે પાટણવાળા વારા જોઇતા અખાદાસે સ. ૧૮૬૦માં બંધાવી છે. મૂલ નાયકજી શ્રી શ્રેયાંસનાથજી ભગવાન્ છે. પ્રતિમાજી ૮,
૨૭. પડખે દહેરી ૧ રાજમાઈની છે. પ્રતિમા ૮.
૨૮. રસ્તા ઉપર અમદાવાદવાળા સાંકળચંદની ભાર્યા ફુલકાર તથા મહાકારની દહેરી ૧, સ. ૧૯૨૫, મૂલ નાયકજી શ્રી વાસુપૂજ્યજી ભગવાન્ પ્રતિમા ૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com