________________
ઇતિહાસ ] : ૪૩૯ :
બનારસ બોધીસત્વનું મંદિર સૂપ છે. (જેને “અત્યારે બૌધ્ધ સારનાથ કહે છે અને આપણે તો સિંહપુરી કહીએ છીએ.) • કાશીથી અઢી એજન દ્વર ચંદ્રાવતી નગરી છે જ્યાં ત્રણ જગતને કલ્યાણકારી શ્રી ચંદ્રપ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર કલ્યાણક થયાં છે. અન્તમાં ગ્રંથકાર કહે છે કેगंगोदकेन च जिनद्वयजन्मना च प्रकाशि काशीनगरी नगरीयसीकै । तस्या इति व्यधितकल्पमनरुपभूते, श्रीमान् जिनप्रम इति प्रथितो मुनीद्रः ॥१॥
પૂવદેશીય પરિપાટીમાં કવિસમ કાશીને પરિચય આ પ્રમાણે આપે છે“હવઈ દેવી જઈ જૂની કાસી આસણ રાંજે વાસી, ભવિયા દૂર જઈ નાસી,
પાસ સુપાસ તીર્થંકર જનમ તેહનાં શૂભ અ૭ઈ અતિરમ પ્રતિમા પૂજ્યઈ ધરમ” ૯ ]
પાસ સુપાસ જનમહ જાણ સયલ તીરથના પાણી આણું, ઈન્દ્રઈ નિરમીત કૃપા તે દેવી નય આણંદ હુઉ પાસઈ કમઠ તપ તપઈ જૂઉ દીસઈ કેપસરૂપ ૧મા” પં. વિજયસાગર સમેતશિખર-તીર્થમાલા”માં લખે છે– “ગંગાતટી ત્રિણિ ચેત્ય વલિ જિનપાદુકા પૂછ અગર ઉખેવીએ, દિસઈ નગર મઝારિ ગિર જિનપ્રતિમા, ગ્યાન નહિં શિવલીંગને એ કા”
કાશીના બ્રાહ્મણે કાશી માટે કેટલે પક્ષપાત રાખે છે અને તીકરીથી પવિત્ર મગધ ભૂમિ માટે કેટલે દ્વેષ રાખે છે. તે માટે કવિના શબ્દો વાંચવા જેવા છે.
કાસીવાસી કાગ મૂઉષ્ઠ મુગતિ લહઈ, મગધિ મૂઓ નર પર હુઈએ, તીરથવાસી એમ અસમંજસ ભાષઈ, જેનતણા નિ દક ઘણ એ. ૬ .
કાશીનું અસલ નામ તે વાણારસી; તે ઉપરથી બનારસ થયું અને કાશી પણ કહેવાયું. અહીં વરણ અને આસા (અસી) આ બને નદીઓ નગરમાં વહેતી જેથી વાણારસી નામ પડયું. આ માટે પં. સૌભાગ્યવિજય “તીથમાલા” માં લખે છે –
એક વરણા હો દુજી આસા નામ કે દેય નહિ મધ્ય ભાગમેં જી; વસી વારૂ હે નગરને નામ કે દીધે વાણુરસી રામી જી.” શ
ઈ નગરી હે રાજા હરિચંદકે વાચા પાલણ પ્રેમર્યું છે, પાણી ભરીએ હે ચંડાલને ગેહકે ચૂકે ન આપણા નીમણ્યું છે. તે હો.
કવિ પં. જયવિજયજી સમેતશિખર તીર્થમાલામાં કાશીનું જે વર્ણન આપે છે અને એમાં લખે છે કે-ઠેર ઠેર જિનપ્રતિમાઓ છે. જુદે જુદે સ્થાનકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com