Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
Catalog link: https://jainqq.org/explore/008021/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શIિSI | PI IIIIIIIIIIIણાત્રણ જૈન દર્શન બારમી આવૃત્તિ ||||||||||||||||||||||| ( ઘણા સુધારા-વધારાથી વિસ્તૃત બનેલી પ ખંડાત્મક આવૃત્તિ) ||||||||||||||||||||||||| -: લેખક :ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજી ---- - - - - * જા ||||sley-bello]][]S|||||||||||| ||||||||||||| પ્રકાશક : શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા પાટણ (ઉ. ગુજરાત ) કિંમત રૂા. ૧૦-૦૦ allel | Gિe||=|||| |||||||||||Bes| | | Re Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક :શ્રી દલપતભાઈ પ્રેમચંદભાઈ શ્રી અશોકભાઈ સેવંતીલાલ. મંત્રીઓ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા હેમચંદ્ર માર્ગ પાટણ ( , ગુજરાત છે " રે વત ૨૦૭ : વિક્રમ સંવત • એપ્રીલ ૧૯૮૧ સર્વે હું પ્રકાશકને સ્વાધીન શાહ ગિરધરલાલ કુલદ સાધન મુદ્રણાલય દાણાપી - ભાવનગર Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન એ તે સુવિદિત છે કે પૂજ્ય મુનિ મહારાજ ન્યા. ન્યા. શ્રી ન્યાયવિજયજીનાં “અધ્યાત્મ તત્ત્વાલક”, “સુબોધ વાણી પ્રકાશ”, જૈન દર્શન” વગેરે પુસ્તક પ્રકાશિત કરવાને સુગ અમને પ્રાપ્ત થયેલ છે. એમનું “જૈન દર્શન” પુસ્તક ગુજરાતી અને હિન્દી સારી પ્રસિદ્ધી પામ્યું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી જૈન શ્વેતામ્બર એજયુ. કેશન બોર્ડ તેમજ અન્ય સંસ્થાઓના અભ્યાસક્રમમાં એ ચાલે છે. એ પુસ્તક સરળ તેમજ સુબોધ્યા હોઈ અને જૈન દર્શનના ત તથા સિદ્ધાંતને સુયોગ્ય રીતે સમજાવતું હોઈ એની માંગ વધુ રહે છે. માટે જ અમે એની ગુજરાતી બારમી આવૃત્તિ બહાર પાડી શક્યા છીએ. મુંબઈ શ્રી પાટણ જૈન મંડળના ટ્રસ્ટના કાર્યકર્તા શ્રી બાલુભાઈ નાનાલાલ તથા કમિટિના મેમ્બરોએ જૈન દર્શનની ગુજરાતી બારમી આવૃત્તિ છપાય અને વિશેષ પ્રચાર થાય એ માટે આર્થિક મદદની સગવડ કરી આપીને અમારા કાર્યને ટેકો આપે છે, એ ખરેખર અભિનંદનીય છે. આ ગુજરાતી બારમી આવૃત્તિ છપાવવામાં નીચે જણાવેલ Page #4 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવેએ આર્થિક સહાય આપી છે, તે બદલ તેઓને અમે આ તકે આભાર માનીએ છીએ. રૂા. ૮૦૦૦/- શ્રી પાટણ જૈન મંડળના ટ્રસ્ટમાંથી રૂ. ૪૦૦૦/- ગોરેગાંવ, જવાહરનગરના જૈન સંઘ તરફથી હા સ્વ. ભગુભાઈ મણીલાલ આ પુસ્તકનું છાપકામ સાધના પ્રેસ-ભાવનગરના માલિક શ્રી ગિરધરલાલ કુલચંદ શાહે સુંદર રીતે કરી આપી અને સમયસર આપવા માટે તેઓને આ તકે અમે આભાર માનીએ છીએ. ડ, સેવંતીલાલ કે. શાહ પ્રમુખ શ્રી ભેગીલાલ ચુ. કાપડીયા શ્રી કાન્તીલાલ લહેરચંદ ઉપ-પ્રમુખે Page #5 -------------------------------------------------------------------------- ________________ કgoooooogloboosinocessonnel, જગતુપૂજ્ય. શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય સ્વ. શ્રી ડી કરી , TAL, જ છે. possessleeeeeeeeeeebooooooooooooop•••••blogspeas •eedeleasessel ocessdesses-sosoposedseasoos ••••••••• • *': ': ' : ':- 1 e* શ્રીમદ્રવિજય ધમસૂરીશ્વરજી મ. સા. (A. M. A s. 8. H.M. A. s... H. M. G. O. s.) જન્મ સં. ૧૯૨૮ દીક્ષા: સં૧૯૪૩ સ્વર્ગગામન: સં. ૧૮ મહુવા (સૌરાષ્ટ્ર) ભાવનગર શિવપુરી (મ.પ્ર.) oooooooooooooooooooooooooooo . . . Page #6 -------------------------------------------------------------------------- ________________ શુભ કામના લગભગ છેલ્લાં ત્રેવીસેક વર્ષથી મારી અનેક નાની–મેટી કૃતિઓ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા, પાટણ પ્રકાશિત કરતી રહી છે. જેમાં સુબોધ વાણી પ્રકાશ અને જૈન દર્શન ખાસ ઉલ્લેખનીય છે. જૈન દર્શનની અનેક આવૃત્તિઓ એ સભા તરફથી બહાર પડી છે. આમ સભા મારી કૃતિઓને પ્રકાશમાં મુકવા તરફ જે રસ જે ઉત્સાહ દાખવતી રહી છે, તે મારે મન ઘણું સંતોષની વાત છે, અને એ માટે હું અંત:કરણથી સભાને આભાર માનું છું, અને સભા દ્વારા ગ્રંથ પ્રકાશન તથા જ્ઞાન પ્રચારનાં પવિત્ર કાર્યો ઉત્તરોત્તર વધુ ને વધુ થતા રહે એમ હાર્દિક ભાવથી ઈચ્છું છું. આ સભાની ઉન્નતિ સાધનામાં પાટણ નિવાસી સ્વર્ગત વિદ્યા વ્યાસંગી સુપ્રજ્ઞ વિદ્વાન મણીલાલ દોલતચંદ શાહ બી. એ., એલએલ બી, રિટાયર્ડ આસિસ્ટંટ જજ, વડેદરા સ્ટેટ, તેઓએ જે ઉત્સાહપૂર્ણ અને સક્રિય સહગ આપે છે તે ખાસ ઉલ્લેખનીય અને સ્તુત્ય છે. શ્રીમાન ભેગીલાલ ચુનીલાલ કાપડીયા જેઓ આ સભાના પ્રાણરૂપ છે, તેમ જ સભાના ઉત્કર્ષ માટેની સાધના એ જેમને મુખ્ય વ્યવસાય છે અને જેઓ સભાના વિકાસમાં સતત્ દત્તચિત્ત તેમજ પ્રયત્નશીલ રહે છે, તેમની સાહિત્ય સેવા ખરેખર સરસ્વતી સેવાનું અતિ ઉજ્વલ ઉદાહરણ છે. એ સેવારસિક, ઉદારમના મહાનુભાવનું આ પવિત્ર તપ નિરંતર અધિક અધિક ઝળહળતુ રહો અને સાહિત્ય પ્રચારના પવિત્ર કાર્યને વધુ ને વધુ વિસ્તૃત તથા દિપ્તિમાન બનાવે, એ છે મારી શુભ કામના.... માંડલ વિ. સં. ૨૦૨૪ – મુનિ ન્યાયવિજય આશ્વિન Page #7 -------------------------------------------------------------------------- ________________ અર્પણ अपक्षपाता: परिपक्वबुद्धयः प्रमाणवाचन तटस्थ दृष्टयः । समत्व भाजश्च विवेकिवर्तनाः शमौजसा लोकमनः प्रमोदकाः॥१॥ પક્ષપાતથી મુક્ત, પરિપત્ર બુદ્ધિવાળા, સત્યવચની, તટસ્થ દષ્ટિવાળા, સમતાસભર, વિવેકી વર્તનવાળા અને શમના પ્રભાવથી કેના મનને આનંદ આપનારા विपश्चिदग्रेसर वृन्द सत्कृतविशारदस्वा मुनिधर्मभासुराः । उपेक्ष्य दोषांश्च परेषु सद्गुक-प्रशंसका धीरगंभीर मानसाः ।।२।। વિદ્વાનોના અગ્રેસરના સમુદાયે જેમનું પારંગતપણું સત્કાર્યું છે તેવા મુનિના સદ્ગુણોથી ઝળહળતા દોષોની ઉપેક્ષા કરીને બીજાઓના સગુણની પ્રશંસા કરનાર ધીરગંભીર મનવાળા विद्याक्षेत्रे श्रमोत्साहाबुद्वन्तोऽप्यनारतम् । अनासक्ता: स्थिरप्रज्ञा विश्वकल्याणभावनाः વિધાના ક્ષેત્રમાં શ્રમ તેમ જ ઉત્સાહથી સત્ કાર્ય કરનાર, સ્થિરબુદ્ધિવાળા તથા વિશ્વકલ્યાણની ભાવનાવાળા महापुण्या महात्मानः श्री पुण्यविजयाः सदा । प्रसारयन्तो जीयासुर्जने सन्मार्गभावनाम् ।। મહાપુણ્યશાળી, શ્રી અને પુણ્ય પર વિજય મેળવનાર અને લોકોમાં સન્માર્ગે જવાની ભાવના પ્રસરાવનાર મહાને શ્રી પુણ્ય વિજયજી) વિજય પામો. ( વસુમ કરાવ) - એક કરતા T : ''. ' 15 હૃાા છે --- - ----- ક 1 છે ** જન મન ન જાને Page #8 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વક્તવ્ય પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા તરફથી આજે વિદ્વાને અને જિજ્ઞાસુઓના કરકમલમાં જૈન દર્શન નામને ચિંથ અર્પણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં તાત્વિક જૈન દષ્ટિએ જીવન વિકાસને માર્ગ દર્શાવતાં અનેકાનેક પ્રકરણોને સંગ્રહ ગુજરાતીમાં આપવામાં આવે છે. એમાં પૂર્વાચાર્ય વર્ણિત વિવિધ પદાર્થોનું સ્વતંત્ર નવીન દષ્ટિએ વર્ણન અને વિવેચન કરવામાં આવ્યું છે. આ આખા પુસ્તકના મૂળ પ્રણેતા પૂજ્યપાદ મુનિવર શ્રી ન્યાયવિજયજી મહારાજ છે. એઓશ્રીએ પ્રત્યેક વિષયને પિતાની સૂકમ દષ્ટિએ ઠીક ન્યાય આપે છે. કેઈ પણ વિષય ઉપર ગમે તે બેલવું કે બેલી નાખવું એ ઘણું સહેલું છે, પરંતુ એ વિષયને લિપિબદ્ધ કે ગ્રંથબદ્ધ કરે એ ઘણું કપરૂ કામ છે. પૂજ્યપાદ શ્રી ન્યાયવિજયજી મહારાજશ્રીએ પૂર્વાચાર્યવણિત વિવિધ જૈનધર્મ માન્ય તાત્તિવક પદાર્થોને વીણીવાણીને વર્તમાન યુગને અનુરૂપ ગંભીર ભાષામાં ઉતારી વિદ્વદ્વર્ગ અને જિજ્ઞાસુ જનતા ઉપર ખરે જ મહાન અનુગ્રહ કર્યો છે. આ કૃતિ અને એ સિવાયની એમની બીજી મૌલિક કૃતિઓ સર્જાવા પાછળ તેઓશ્રીનાં વર્ષોનાં તપ અને ચિંતન છે. એ Page #9 -------------------------------------------------------------------------- ________________ તપ અને ચિંતનમાંથી જ તેઓશ્રીએ જૈન સૂર્શન અને અધ્યાત્મ તરવાજો આદિ જેવી વિશિષ્ટ કૃતિઓ આપણને અર્પણ કરી છે. તેઓશ્રીના જૈન દર્શન પુસ્તકે તો આજે વિશિષ્ટતા જ પ્રાપ્ત કરી છે અને નામના પણ મેળવી છે. નવયુગના વિદ્યાર્થીવર્ગને સરળ અને ગંભીરપણે જૈન દર્શનના હાર્દને સમજાવતું પુસ્તક માતૃભાષામાં તે આજે આ એક જ છે. એનું અધ્યયન, અવકન અને ચિંતન આપણે તાત્વિક ગુણગ્રાહિતાની દષ્ટિને લક્ષમાં રાખી કરવાં જોઈએ, જેથી તત્ત્વજ્ઞ વિદ્વાન ગ્રંથકાર અને પ્રકાશક આદિને શ્રમ સફળ થયે ગણાય. –મુનિ પુણ્યવિજય Page #10 -------------------------------------------------------------------------- ________________ I | શ્રી ત્રિજમવશ્વામિને નમઃ . શ્રી શાંતિનાથાય નમઃ | ॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।। || શ્રી પટ્ટાવીરસ્વામિને નમઃ | | શ્રી નૌતમસ્વામિને નમઃ | || શ્રી યદુવેગ્યો નમઃ | પૂજ્ય જંબુવિજયજી મહારાજના બે બોલ પરમ કૃપાળુ શ્રી અરિહંત પરમાત્માએ પોતાના દિવ્ય જ્ઞાનથી જોયેલે અને જગતને બતાવેલે સર્વ જગતના કલ્યાણને અને સાચા સુખને જે સંપૂર્ણ માર્ગ તેનું નામ જૈન દર્શન. જૈન દર્શન એ કોઈ વ્યક્તિએ જ સ્થાપેલે કે ચલાવે સંપ્રદાય વિશેષ નથી, પણ અનંતા જ્ઞાની પુરુષોએ કહેલું સુખ અને કલ્યાણના સાચા માર્ગનું સંપૂર્ણ દર્શન છે. સંસ્કૃત ભાષામાં નામને ધાતુ છે. “ વિજય મેળવ એ તેને અર્થ છે. આ કિ ધાતુ ઉપરથી બિન શબ્દ બનેલે છે. એટલે વિજેતા. રાગ, દ્વેષ અને મેહ એ જીવાત્માના ભયં કર શત્રુ છે. જ્યાં સુધી જીવનમાં રાગ, દ્વેષ અને મેહ હોય ત્યાં સુધી જીવને સુખના સાચા માર્ગનું દર્શન થતું જ નથી. Page #11 -------------------------------------------------------------------------- ________________ આ રાગ, દ્વેષ તથા મેહ ઉપર જેમણે વિજય મેળવ્યે છે તે પરમાત્માને નિદ્દ કહેવામાં આવે છે. રાગ, દ્વેષ અને મેહ રૂપી ત્ત એટલે શત્રુઓના તેમણે નાશ કર્યાં હેાવાથી તે હિત પણ કહેવાય છે. આ જિને બતાવેલા જે માગ તેજ જૈન દર્શન છે. સુખ અને શાંતિ માટે અહિંસા અત્યંત અનિવાય છે એ અનુભવસિદ્ધ હકીકત છે. જે બીજા જીવાની હિંસા કરે છે અને બીજાને પીડા ઉપજાવે છે. તેણે હિંસાનુ’-પરપીડનનુ' દુઃખદાયક કટુ ફળ આ જન્મમાં કે જન્માંતરમાં અવશ્ય ભાગવવુ પડે છે. ટે સર્વ અરિહત પરમાત્મા ઉપદેશમાં કહે છે કે -- से बेमि- जे य अतीता जे य पडुप्पण्णा जे य आगमिस्सा अरहंता भगवंता ते सव्वे एवमाइक्खति एवं भार्सेति एवं पण्णति एवं परूर्वेति सव्वे पाणा सव्वे भूता सव्वे जीवा सव्वे उत्ता ण हंतव्वा ण अज्जावेतव्वा ण परिघेत्तव्वा ण परितायव्वा ण उद्द्वेयन्वा । " एस धम्मे सुद्धे णितिए सासए समेच्च लोयं खेत्तण्णेहिं àત્તેિ । [ આચારાંગ સૂત્ર ૧.૪.૧૩૨ ] ભાવાથ :~ ત્રણે કાળના સર્વે અરિહંત ભગવાન એમ કહે કે કે કોઇ પણ જીવાને હશે નહિ, બળાત્કારે તેમના ઉપર ખાજ્ઞા ચલાવશે નહિં, નોકર-ચાકર આદિ રૂપે તેમના ઉપર સ્વામિત્વ સ્થાપશે નહિં, કેઈને ય શારીરિક કે માનસિક પીડાએ ૐપજાવશે નહિ, કોઇના યે પ્રાણ લેશે નહિ. આ અહિંસા એ શુદ્ધ ધર્મ છે, સનાતન ધમ છે, શાશ્ર્વત ધમ છે, જગતના સ્વરૂપને બરાબર જાણીને જ્ઞાની પુરૂષોએ જગતને આ અહિંસા ધમ બતાવેલે છે. For Private Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ અહિંસાને જીવનમાં સિદ્ધ કરવા માટે સર્વ જીવે ઉપર આમતુલ્યત્વની દષ્ટિ અત્યંત આવશ્યક છે. મનુષ્ય જેમ પોતાના હિતને વિચાર કરે છે તેમ બીજાના પણ હિતને વિચાર કરવાની દષ્ટિ તેનામાં પ્રગટ થાય તે જ જીવનમાં અહિંસા સાચા સ્વરૂપે આવી શકે છે. આ અહિંસા અને આત્મતુલ્યત્વની ભાવનાને કેન્દ્રમાં રાખીને જ ભિન્ન ભિન્ન ભૂમિકાના જીવાને ઉપયેગી થઈ શકે એ રીતે વિવિધ આચારો અને વિચારે તથા યમ અને નિયમે જૈન દર્શનમાં બતાવેલા છે. વિચારમાં અહિંસા આવે તે જ આચારમાં પણ સાચી અહિંસા આવી શકે. મનુષ્યની પ્રકૃતિમાં માનની–અહંકારની મુખ્યતા રહેલી હોય છે. જ્યાં અહંકાર છે ત્યાં અંધકાર છવાઈ જાય છે. એટલે સામાન્ય રીતે દરેક મનુષ્ય પોતાની જ વાતને સાચી માનવા તથા સાચી ડરાવવા પ્રયત્નશીલ હોય છે. બીજાની વિચારધારામાં રહેલા સત્ય અંશને અહંકારી મનુષ્ય જોઈ શકો જ નથી. તેથી વિચારોને અને વાણીને સંઘર્ષ આ જગતમાં સર્વત્ર ચાલ્યા જ કરે છે. આ સંઘર્ષમાંથી ઘણું વરે, કલહ અને વિગ્રહ જન્મે છે. અને છેવટે ઘેર અતિઘેર હિંસાના સ્વરૂપમાં એ પરિણમે છે. આ અહંકારપ્રધાન એકાંત આગ્રહી સુદ્રદષ્ટિ દૂર થાય તે જ ધર્મથી જીવનમાં સાચું રાખ અને શાતિ પ્રાપ્ત થાય. આ અહંકારપ્રધાન એકાંત આગ્રહ શુદ્રદષ્ટિમાંથી જગતને ઉદ્ધાર કરવા માટે જ તીર્થંકર પરમાત્માએ અનેકાંત દષ્ટિની અને સ્યાદ્વાદની જગતને મહાનમાં મહાન ભેટ આપી છે. જ્યારે મનુષ્ય બીજાના વિચારોમાં રહેલા સત્ય અને જોતાં, સ્વીકારતાં અને બોલતાં શીખે છે ત્યારે જીવનના ઘણા ક્ષેત્રમાંથી સંઘર્ષો અને કલેશને અંત આવી જાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ એક વસ્તુનાં અનેક પાસાં હોય છે. ભિન્નભિન્ન પાસાંને તટસ્થ વૃત્તિથી જોવાની દૃષ્ટિને નય કહેવામાં આવે છે. આ નયષ્ટિ એ અનેકાંતષ્ટિના જ ભાગ છે. નયદૃષ્ટિએ વિચારવાથી ભિન્નભિન્ન વિચારધારામાં રહેલા ઘણા ઘણા સત્ય અંશાનુ સાપેક્ષભાવે દર્શન થાય છે. તેથી વિચારોમાં વિશાળતા, ઉદારતા અને બીજાએમાં રહેલા શુભ તત્ત્વા પ્રત્યે આદરભાવ અને પ્રમેાદભાવ પ્રગટ થાય છે, કેટલાક એમ માને છે કે જૈના ઈશ્વરને માનતા નથી, પરંતુ ખરેખર આ એક માટી ભ્રાંતિજ છે. જૈનેા નયદૃષ્ટિએ ઇશ્વરને સારી રીતે માને જ છે. જૈનેનું સમગ્ર ઉપાસના સાહિત્ય અને જૈનેને સમગ્ર આરાધનામાર્ગ પ્રભુભક્તિથી ભરેલાં છે. પરમાત્માને અનુગ્રહ અને પરમાત્માનું યાગક્ષેમકારત્વ જૈનગ્રંથમાં ખૂબ સુંદર રીતે વણુ વેલાં છે. પરમાત્માનું સ્વરૂપ ખરેખર તે અનુભવગમ્ય છે. યાગીશ્વર મહાત્મા શ્રી આનંદઘનજી મહારાજે શિવ, શકર, જગદીશ્વર, જિન, અરિહંત, તીર્થંકર, વિધિ ( બ્રહ્મા ) આદિ અનેક નામેાથી પરમાત્માની સ્તુતિ કરીને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં અતે કહ્યું છે કે— · એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર; લલના૦ જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર. લલના॰ શ્રી સુપાસન્જિન વીએ ” મહાન્ જૈન આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિજીએ પણ તેમણે રચેલી વમાન દ્વાત્રિંશિકામાં વિવિધ નામેાથી પરમાત્માની સ્તુતિ કરીને દરેક શ્લોકાના અતમાં स एकः परात्मा गतिमें जिनेन्द्रः । આ શબ્દોથી પરમાત્માના ચરણામાં શરણાગતિ સ્વીકારી છે. જૈન દર્શનની આ વિશાળતા, ઉદારતા અને સગ્રાહ્યતા છે, For Private Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનું આ સ્વરૂપ સંસકૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથમાં તે ઘણા વિસ્તારથી વર્ણવેલું છે. પરંતુ તે તે તે તે ભાષાના વિદ્વાનને જ ઉપમેગી થઈ શકે. સામાન્ય માનવ, આજના બુદ્ધિગને અને વિજ્ઞાનયુગને માનવ પોતાની ભાષામાં સહેલાઈથી સમજી શકે એવી રીતે લખાયેલા પુસ્તકની ખાસ જરૂર હતી. સ્વ. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં આ રીતે વિસ્તૃત જૈન દર્શન પુસ્તક લખીને જૈનઅજૈન જિજ્ઞાસુઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ પુસ્તકની આજ સુધીમાં અનેક અનેક આવૃત્તિઓ છપાઈ ગઈ છે એ તેની ઘણી ઘણી લોકોપયોગિતા પુરવાર કરે છે. શ્રી શંખેશ્વરજી તીર્થ પાસે માંડલ ગામ એ સ્વ. મુનિરાજશ્રી ન્યાયવિજયજી મહારાજની જન્મભૂમિ. મારા અનંત ઉપકારી પરમ પૂજ્ય પિતાશ્રી અને ગુરૂદેવ મુનિરાજ શ્રી ભુવન વિજયજી મહારાજની પણ માંડલ જ જન્મભૂમિ. એ કારણે પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજને મારા ઉપર ઘણે નેહ હતું. મારા પિતાશ્રી કરતાં એ ઉંમરમાં ડાં મોટા હતા. મારા પિતાશ્રીએ નાની ઉંમરમાં તેમની ઉત્કટ જ્ઞાન ઉપસના વિષે જે જોયેલું અને સાંભળેલું તે મને ઘણીવાર કહેલું હતું. ઘણા વર્ષો પછી પાટણમાં મહાલક્ષમીમાતાના પાડાના જૈન ઉપાશ્રયમાં તેમને મળવાને માટે સર્વ પ્રથમ પ્રસંગ આવ્યે હતું. તે પછી તે ઘણું ઘણીવાર મળવાનું થયું હતું. કેટલીક બાબતમાં અમારે વિચારભેદ હતું જ. છતાં તેમની સરળતા, નિખાલસતા અને વિદ્વત્તાની મારા મન ઉપર ઘણું ઊંડી છાપ પડી હતી. તેઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન તથા ઉત્તમ કવિ હતા. પાછલી ઉંમરને તેમને ઝોક પ્રભુભક્તિ તરફ વિશેષ Page #15 -------------------------------------------------------------------------- ________________ વળેલું હતું. આ વાત તેમના નાન વગેરે કાવ્યમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેઓશ્રીએ લખેલા જૈનદર્શન પુસ્તકને સંપૂર્ણ રીતે વાંચવાને પ્રસંગ માટે આવ્યું નથી. જ્યારે જોયું છે ત્યારે પણ ઉપર ઉપરથી કેટલાંક પાનાઓમાં નજર નાખવાનો જ પ્રસંગ આવ્યું છે. જૈન દર્શનમાં જૈનતત્ત્વજ્ઞાનમાં રહેલા ઉત્તમ આચાર, વિચારો તથા સનાતન સત્યોને તેમની વિચારધારા પ્રમાણે તેમની આગવી સ્વતંત્ર શિલીથી વર્તમાન દેશકાળને ખ્યાલ રાખીને તેમણે રજ કર્યા છે. વાચકે આ પુસ્તકનું વાંચન તથા મનન કરીને તેમાંથી ક્ષીર–નીર ન્યાયે સાર ગ્રહણ કરે તથા જૈનદર્શનને બરાબર સમજીને અને જીવનમાં ઉતારીને સ્વ-પરનું પરમ કલ્યાણ સિદ્ધ કરે એ જ શુભેચ્છા. વિક્રમ સંવત ૨૦૭ ફાગણ વદિ ૧૦ . ધામા ( શ્રી શંખેશ્વરજી તીર્થ પાસે પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયાન્તવાસી સુન જમૂવિજયજી Page #16 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય ક્રિયાત્મક વ્યવહાર–ધમાં મતભેદના સંભવ છે, પરંતુ દાČનિક સિદ્ધાંતમાં મતભેદ શકય નથી. “ જૈન દર્શોન ” ગ્રંથમાં ` ન્યાયવિજયજી મહારાજશ્રીએ પ્રાધાન્યત: જૈન ધર્મના દાČનિક સિદ્ધાંતાનું મૌલિક સ્વરૂપ વર્ણવ્યું છે. સાંપ્રદાયિકતાના સંસ્કારાને જેમણે જીવનમાં પણ સ્થાન નહાતુ આપ્યું તે પુસ્તકમાં તે શું કામ આપે ? માટે આ ગ્રંથ અને ગ્રંથકર્તા સાંપ્રદાયિક વિચારસરણીથી પર છે. જિજ્ઞાસુઓ માટે જૈન—ધ દશનના પાયાના મૌલિક સિદ્ધાંતાના અભ્યાસ માટે પ્રસ્તુત ગ્રંથ “ જૈન દર્શન ” એક પાઠ્ય પુસ્તકની ગરજ સારે છે, તેમ જ વિવિધ ભાષાઓમાં અનુવાદ અને અનેક આવૃત્તિએ એ જ પુસ્તકની લેાકપ્રિયતા અને ઉપયેાગિતા સાષિત કરે છે. ----અરૂણવિજય તા. ૩-૫-૧૯૮૧ મરિન ડ્રાઇવ–સુ મટ્ટ For Private Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ જેના દર્શન માટેને અભિપ્રાય જૈન શાસનના પૂર્ણ વફાદાર અને ભારતીય દર્શન શાસ્ત્રનાં અઠંગ અભ્યાસી પૂજ્ય આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ પિતાના જીવનમાં સમન્વય દષ્ટિને સાકાર કરેલી હોવાથી તેમના ગ્રંથમાં પણ તે દૃષ્ટિ દેખાઈ આવે છે. તેવી રીતે પૂજ્ય ન્યાયવિશારદ, ન્યાયતીર્થ, મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજના જીવનમાં આધ્યાત્મિકતાપૂર્વક સમન્વયધર્મ ઓતપ્રેત થયેલ હોવાથી જ તેમના વરદહસ્તે લખાયેલ “જૈન દર્શન ” નામનું પ્રસ્તુત પુસ્તક બારમી આવૃત્તિમાં પ્રકાશિત થઈ રહ્યું છે. આજ સુધી આટલી આવૃત્તિઓને પ્રાપ્ત કરનાર બીજો એકેય ગ્રંથ સાંભળવામાં આવ્યું નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના માધ્યમથી જૈન તત્ત્વજ્ઞાનને જાણવાનું કામ અઘરું બન્યું છે. ત્યારે આપણી માતૃભાષામાં જ જૈન તત્વજ્ઞાન-દર્શન-કર્મવાદ-સ્યાદ્વાદ-નયવાદ આદિ વિષયને સમજવાનું સરળ બને તે કારણે જ ગ્રંથકારેનો પરિશ્રમ હોય છે, તેમ છતાં બધાંય ગ્રંથકારે યશસ્વી બની શકતા નથી. પ્રસ્તુત પુસ્તકના લેખક સાવ નાની ઉંમરમાં જ શિક્ષિત થઈને દીક્ષિત થયેલા છે. ત્યારે જ “અધ્યાત્મ તત્ત્વાલેક” તથા “ન્યાય કુસુમાંજલી જેવા અધ્યાત્મ અને દર્શન શાસ્ત્રના ગ્રંથેની તેમજ ભલભલા તાર્કિકની જીભને પણ થથરાવી મારે તે “પ્રમાણ પરિભાષા જેવા ઉત્કટ ગ્રંથની પ્રભાવના કરીને યશસ્વી બન્યા છે. પાટણની હેમચંદ્ર ગ્રંથમાળા ફરી ફરીથી તે પુસ્તકને પ્રકાશિત કરવાને યશ મેળવી રહી છે તે આનંદની વાત છે. મારી ભૂરિ ભૂરિ અનુમોદના સાથે ગ્રંથ લેખક મારા કાકાગુરૂ શ્રી ન્યાયવિજયજી મ.ને ભાવ વંદના કરતા વિરામ પામું છું. તા. ૯-૫-૧ લી. પંન્યાસ પૂર્ણાન વિજય (કુમાર શ્રમણ ) Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક બે બેલ મુનિ શ્રી ન્યાયવિજયજીને જૈન દર્શન ઉપર આ ગ્રન્થ બહુ જાણીતું છે. તેની બારમી આવૃત્તિ પ્રકટ થાય છે તે તેની લેકપ્રિયતા અને ઉપગિતા બતાવે છે. ખાસ કરીને, સામાન્ય જન સમાજ માટે તેમ જ વિદ્યાર્થીઓ માટે, જૈન ધર્મ અને જૈન દર્શનનું પ્રાથમિક છતાં અધિકારયુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવામાં આ ગ્રન્થ આવકારદાયક છે. ભારતીય દર્શનેમાં, જૈન દર્શનનું વિશિષ્ટ સ્થાન છે. આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિને સમન્વય છે. શ્રમણ સંસ્કૃતિ મુખ્યત્વે તપ અને ત્યાગપ્રધાન છે. વૈદિક સંસ્કૃતિમાં નૈતિક મૂલ્ય આધારિત સમાજની સુવ્યવસ્થા છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે કે દર્શનના ક્ષેત્રે મતભેદ હોવા છતાં, આચારના ક્ષેત્રે એકતા છે. આપણે સામાન્ય રીતે ધર્મ અને દર્શન શબ્દો પર્યાયવાચી માનીએ છીએ અને તે રીતે તેને ઉપયોગ કરીએ છીએ. પણ ખરી રીતે, ધર્મ મુખ્યત્વે આચારને વિષય છે, જીવન જીવવાની કળા છે, જ્યારે દર્શન મુખ્યત્વે જ્ઞાનને વિષય છે, તત્ત્વનું દર્શન છે. જૈન દર્શનમાં નવ તત્વ કહ્યાં છે, તેમાંના પ્રથમ બે જીવ અને અજીવ એ દર્શનને વિષય છે. જીવ, જગત્ અને ઈશ્વર વિષેનું જ્ઞાન અને તેને પરિણામે સ્વીકૃત માન્યતાઓ, દર્શન છે. આસવ અને તેનું પરિણામ બંધ, કર્મશાસ્ત્રને વિષય છે અને તેમાં મને વિજ્ઞાન શાસ્ત્ર છે. સંવર અને નિર્જર, ચારિત્રને વિષય છે–સાચા અર્થમાં ધર્મ છે, નૈતિક જીવનને પામે છે. તેનું અંતિમ લક્ષ્ય મેક્ષ છે, જે જીવનને ચરમ પુરૂષાર્થ છે. પાપ-પુણ્ય, આસવ, સંવર, નિજેરાનું માત્ર પરિણામ છે. જૈન શાસ્ત્રોનાં નવ તત્વનું નિરૂપણ અતિ વિસ્તારથી જોવા મળે છે. જૈન ધર્મે અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે, જેના દર્શનનું જીવશાસ્ત્ર અદૂભૂત છે. વિજ્ઞાનના સાધને ન હતા ત્યારે, પૃથ્વી, Page #19 -------------------------------------------------------------------------- ________________ પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવ છે એવું દર્શન, અંતરજ્ઞાનની ચરમ કોટિ છે. જૈન દર્શનને બીજે પાયાને સિદ્ધાંત સર્વ જીવથી સમાનતા–આત્મૌપમ્પને છે. અહિંસાને પાયે અનુભવ અને જ્ઞાન બને છે. અનુભવ કહે છે કેઈ જીવને દુઃખ ગમતું નથી. માટે કેઈને દુઃખ થાય એ વિચાર, વાણી કે વતન વર્જ્ય છે. એ જ સાચા સુખને માગે છે, જ્ઞાનની દ્રષ્ટિએ, સત્તાએ કરી, સર્વ જીવ સમાન છે. તેથી, સૂક્ષ્મતમ જીવની હિંસા પણ વર્ષ છે. અંગ્રેજીમાં તેને Unity of Life કહે છે. જૈન ધર્મ આત્યંતિક કોટિની અહિંસા અને તપશ્ચર્યા સ્વીકાર્ય છે. તેવું આચરણ અતિ કઠિન છે, આ સાધના વિકટ છે. તેથી શ્રમણધર્મ અને ગ્રહસ્થધર્મ એવા વિભાગ કર્યા છે. પણ, ગ્રહસ્થધર્મ અંતે તે સાધુધર્મની પૂર્વભૂમિકા રૂપે જ છે તેથી જેના ધર્મ પ્રધાનતયા વૈયક્તિક મુક્તિ અને નિવૃત્તિલક્ષી રહ્યો છે. અહિંસાની અધુરી સમજણને કારણે, સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ તેમજ સામાજિક ફરજ અને જવાબદારી પ્રત્યે દુર્લક્ષ થયું છે. ગ્રહસ્થને સાધુધર્મને ઉપદેશ આપ તેમાં, તે ગ્રહસ્થ ધર્મ ચુકે છે અને સાધુધર્મને પાળી શકતું નથી. જૈન સમાજ આ દ્વિધામાં અટવાયા છે. ગાંધીજીએ અહિંસાને સમાજવ્યાપી સ્વરૂપ આપ્યું અને સામાજિક જીવનને પાયે બનાવી જૈન ધર્મનું આ વિસ્તૃત સ્વરૂપ છે, જગત માટે નવી દિશા છે. જીવન શુદ્ધિને આધાર અંતે ચિન્તન, મનન અને સ્વાધ્યાય છે. જૈન દર્શન બુદ્ધિગમ્ય છે. તેમાં કેઈ ગૂઢતા કે રહસ્યવાદ નથી. દરેક વ્યક્તિએ પિતે સ્વપુરૂષાર્થથી જાણવાને છે. જૈન દર્શન, કઈ ઈશ્વરને આદેશ કે આજ્ઞા નથી, અપૌરુષેય નથી. આ પુસ્તક આત્માર્થી અને જિજ્ઞાસુને માર્ગદર્શક થશે. મુનિશ્રીએ સરળ ભાષામાં, છતાં સપ્રમાણ, જૈન ધર્મ અને દર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે. તા. ૧૭-૩-૧૯૮૧ ચીમનલાલ ચકુભાઈ Page #20 -------------------------------------------------------------------------- ________________ S D ~- ~ ~ - ~ પૂજ્યપાદ પ્રવર્તક ૧૦૦૮ શ્રી કાન્નિવિજ્યજી મહારાજના શિષ્યરન પૂ મુનિવર ૧૦૦૮ અનુરવિજયજી મહારાજના શિખ વિદ્ધન્યૂર્ધન્ય, આગમપ્રભાકર, મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ * * mravuras lain Education International Page #21 -------------------------------------------------------------------------- ________________ હતાવળા પદાર્થનૂતનું જ્ઞાન બતાવે તે દર્શન યા દર્શનશાસ્ત્ર, અર્થાત્ દર્શનશાસ્ત્રને વિષય પદાર્થ–તત્વ છે, અને ધર્મશાસ્ત્રને વિષય ધર્મ છે ધર્મ એટલે આચરણીય માર્ગ. આમ છતાં [ એ બને શાસ્ત્ર ખરી રીતે પૃથફ છતાં ] દર્શનશાસ્ત્રમાં ધર્મ શાસ્ત્રના વિષયનું (ધર્મનું) ઘેડુ-ઘણું નિરૂપણ લાવવામાં આવે છે એ દર્શનશાસ્ત્રના અભ્યાસીથી અજાણ્યું નથી એનું કારણ એ છે કે માત્ર દર્શનશાસ્ત્રના વિષયનું જ્ઞાન કરી લીધાથી કંઈ જીવનને મૂળ અર્થ સરતે નથી દર્શનશાસ્ત્ર અથવા ગમે તે વિષયનું જ્ઞાન મેળવ્યા પછી પણ ધર્મનું જ્ઞાન મેળવવાની જરૂર રહે છે જ. કેમ કે જીવનનું કલ્યાણ ધર્મના પાલનથી છે. માટે ધર્મને એના સાચા રૂપમાં સમજ દરેકને માટે આવશ્યક રહે છે. અએવ એ સ્પષ્ટ છે કે ધર્મશાસ્ત્રના વિષયનું (ધર્મનું) જ્ઞાન મેળવવાનું પ્રયજન નિશ્રેયસ છે, કેમ કે ધર્મનું સાચું જ્ઞાન હોય તે જ ધર્મ યથાર્થ રીતે આચરણમાં મૂકી શકાય અને ત્યારે જ નિઃશ્રેયસની સિદ્ધિ થઈ શકે પણ જ્યારે દર્શન શાસ્ત્રના જ્ઞાનનું પ્રયોજન પણ નિઃશ્રેયસ બતાવવામાં આવે છે, જેવી રીતે “ન્યાયદર્શન,” “વૈશેષિક દર્શન” વગેરે દર્શનશાસ્ત્રોના પ્રારંભમાં બતાવવામાં આવેલ છે, ત્યારે એનો અર્થ એ જ થાય કે ધર્મશાસ્ત્રના જ્ઞાન સાથે દર્શનશાસ્ત્રના જ્ઞાનને વિશિષ્ટ સંબંધ છે, જે પહેલાને સતેજ બનાવવામાં ઉપયોગી થઈ શકે છે. પાતંજલ યુગદર્શનને દર્શનશાસ્ત્ર કહી શકાય, તેમ ધર્મશાસ્ત્ર પણ કહી શકાય. કેમ કે તેમાં જેમ દાર્શનિકતત્વજ્ઞાન વર્ણવાયેલું છે, તેમ હિસા, સત્ય, અસ્તેય, વહાલું, Page #22 -------------------------------------------------------------------------- ________________ [૧૦] તસન્તોષ, દવાધ્યાય, “શ્વરyfજવાના વા' યથામતિ ધ્યાનાર્ વા' વગેરે ધાર્મિક ઉપદેશ પણ પથરાયેલે છે. એ જ રીતે, ધર્મશાસ્ત્ર કે અધ્યાત્મશાસ્ત્ર તરીકે પ્રસિદ્ધ ગ્રંથ એવા ઘણું છે, જે દાર્શનિક ચર્ચાઓથી ભરેલા હોઈ દાર્શનિકતામિશ્ર કહી શકાય. શ્રી હરિભદ્રસૂરિન “ધમ્મસંગહણિ” ગ્રંથ પોતાના નામથી ધર્મનો સંગ્રહ કરવાનું સૂચવવા છતાં દાર્શનિક ચર્ચાએથી જ અધિકાંશ ભરપૂર છે. એમનું “યોગ બિન્દુ” યોગવિષયક છતાં દાર્શનિક વિચારથી પૂર્ણ છે. વસ્તુતઃ ધાર્મિક અને દાર્શનિક અથવા આધ્યાત્મિક અને દાર્શનિક વિષયે પરસ્પર એટલા ઘનિષ્ઠ સંબંધવાળા છે કે એકના ગ્રંથમાં બીજાનાં વહેણ સહેજપણે કે અનિવાર્યપણે આવી જ જાય. પ્રસ્તુત પુસ્તકના “જૈનદર્શન” નામમાં જે “ દર્શન” શદ છે તે દાર્શનિક તત્ત્વજ્ઞાનને કહેનારે “દર્શન” શબ્દ નથી. પણ ધર્મસંપ્રદાયને કહેનારે “દર્શન” શબ્દ છે. એટલે એ નામને અર્થ એ થાય કે જૈનધર્મસંપ્રદાયની–એના ધાર્મિક તથા દાર્શનિક વિચારની માહિતી આપનાર. સમ્યફ પ્રકારે પવિત્ર જ્ઞાનસંપત્તિ કે શુદ્ધ વિચારધારા પ્રદાન કરનાર પરંપરા તે સંપ્રદાય [ સમ + પ્ર + દાય, અર્થાત્ સમ્યક પ્રકારે પ્રદાન કરનાર] કહેવાય છે. આ (સાચા) અર્થમાં સંપ્રદાય દુનિયામાં એક જ હોય એવું માની લેવાનું નથી. અને શુદ્ધ જ્ઞાનમાર્ગ બતાવનારા સંપ્રદાયે જેટલા વધુ જગતને મળે તેટલું વધુ સદ્ભાગ્ય જગત્નું માની શકાય. એકથી વધારે દીવડા સાંપડે તે એટલું વધુ અજવાળું સાંપડે. પરંતુ જ્યારે સંકીર્ણ દૃષ્ટિ તથા સંકુચિત વૃત્તિ ધરાવનારા સંપ્રદાયે મતાંધતા કે મતાવેશને વશ થઈ રાગદ્વેષના કાલુખ્યના આવેશમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ [૧૧] ઘેલા થઈ પરસ્પર લડે છે, લડી પડે છે ત્યારે એ સંપ્રદાય સંપ્રદાય ન રહેતાં સંપ્રદાહ [ સમ+પ્રદાહ અર્થાત્ ખૂબ બળનાર બની જાય છે. જગમાં કઈ “સંપ્રદાય” ન રહે એનું એટલું દુઃખ નથી, પણ સંપ્રદાહ” હગિજ ન જોઈએ. અને ગંભીરપણે વિચારનાર બેધડક કહી શકશે કે બધા ધર્મ સંપ્રદાયે પાસેથી બીજુ કઈ જ્ઞાન ન મળતાં ફક્ત સત્ય, અહિંસા, મૈત્રી, પાપકાર સંયમના જ-એટલા જ-બોધપાઠે રૂડી રીતે મળે તે ઈહિલૌકિક અને પારલૌકિક સુખમાટે તેમ જ જીવનકલ્યાણ માટે એટલું જ બસ છે. પરંતુ જનતાના બૌદ્ધિક વિકાસ કે જ્ઞાનવિનેદ માટે તેમણે બીજું આપવું હોય તે પરસ્પર ઝગડ્યા વગર સભ્યતાથી, મધ્યસ્થતાથી, ઉચ્ચ વાત્સલ્યભાવથી આપે. અસ્તુ વૈદિક અને શ્રમણ-સંસ્કૃતિ મહાવીર અને બુદ્ધના જમાનામાં પરસ્પર ખૂબ સંઘર્ષમાં આવી અને એ મહાપુરુષને એમના પ્રખર તપબળે સારે જય અપાવ્યો. મોટાં મોટાં વૈદિક વિદ્વાને કઈ મહાવીરના શાસનમાં જોડાયા, તે કઈ બુદ્ધના શાસનમાં. શ્રમણ સંસ્કૃતિના ધુરંધરમાં મહાવીર અને બુદ્ધ સિવાય પાંચ બીજા પણ હતા, જેમાં, ગોશાલકનું નામ સાહિત્યના પાને વધુ ચડયું છે, જેના નિયતિવાદને [ “ માગ્ય તસ્ માધ્યતિ”- “જે થવાનું છે તે થશે ” એ પ્રકારને] નાદ આજે પણ કેટલાય ભારતવાસીઓનાં હૃદયમાં જામેલે પડ્યો છે. ૪ બાકીના ચારઃ પૂરણકાશ્યપ, અજિતકેશકુંબલી, પદુકાત્યાયન અને સંજયબેલદીપુર, જેમના પન્થ અને ગશાલપન્ય નામશેષ થઈ ગયા છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ [૧૨] મહાવીરના ક્રાન્તિકારક ઉપદેશને સંક્ષિપ્ત સાર આ પુસ્તકના ૫૧૧મા પાનાથી વાચક જોઈ શકે છે. એ વીતરાગ સંતની સંભાવિત કાર્યરેખાને ટૂંકમાં ઉલ્લેખ કરી શકાય કે – લેકેમાં પ્રચલિત અંધવિશ્વાસ હટાવ, હિંસાનું વાતાવરણ મિટાવવું, અહિંસા-મૈત્રીભાવને પ્રચાર કરે, વિવેકબુદ્ધિના ઉદ્દઘાટન દ્વારા ધર્મો તથા દર્શને સંબંધી સમન્વય રેખા રજૂ કરવી અને સહુથી મોટી વાત એ કે માણસને એ બતાવવું કે તમારું સુખ તમારી મુઠ્ઠીમાં છે. ધન-વૈભવમાં, પરિગ્રહમાં અસલી સુખ જોવાની ચેષ્ટા કરશે તે અસફલ રહેશે. અસલી સુખ આપણી પિતાની અંદર છે. જનતામાં સત્યને પ્રચાર વધુ થાય એ માટે એ સંતે વિદ્વદુભાષા ગણાતી સંસ્કૃત ”ને ત્યાગ કરી લેક (પ્રાકૃત) ભાષામાં પિતાને ઉપદેશ વહેવડાવ્યો. (બુદ્ધ પણ એ જ માર્ગ લીધે હતે. બંનેની ભાષામાં સામ્ય અને ભાવનામાં પણ સામ્ય. પ્રાચીન જૈન અને બૌદ્ધ ગ્રંથમાં સરખા રંગન, સરખી કલ્યાણ સંસ્કૃતિને ઉપદેશ આપણે જોઈ શકીએ છીએ.) મહાવીરે ખૂબ બળપૂર્વક કહ્યું કે માણસ પિતાનું ભલું–પિતાનું આત્મહિત–પિતાનું જીવનશોધન જેટલું વધુ સાધે છે તે તેટલું વધુ બીજાનું ભલું–બીજાનું હિત કરી શકે છે. • એની વાણીનાં ઉમદાં ઝરણ આગમાં જે ઉપલબ્ધ થાય છે તેને જરા નમૂને આગળ [ આ પ્રસ્તાવના પછી આપે છે. જે પરથી વાચકને એ સંતની વિકાસગામી ક્રાન્તિકારી પ્રકૃતિને ખ્યાલ આવી શકશે. ઈ. સન પૂર્વે ૫૯૯ વર્ષે જન્મેલા અને ૭૨ વર્ષની * “Let him himself. “ that would move the world, first move -Socrates. Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] આયુવાળા પ્રભુ મહાવીરની પહેલાં થયેલા જિન “પાર્થ” પણ ઐતિહાસિકજ વ્યક્તિ તરીકે ઈતિહાસસિદ્ધ છે. જેમના નિર્વાણ પછી અઢી વર્ષે મહાવીરનું નિર્વાણ થયેલું. આ ઉપરથી માલુમ થઈ શકે છે કે મહાવીરે-અઢી હજાર વર્ષ પર થયેલા તીર્થકર મહાવીરે કંઈ ન ધર્મ ઉપજાવ્યું નથી. કિન્તુ » Dr. Guerinot (ડ. ગેરોટ) કહે છે – “There can no longer be any doubt that Parshva was a historical personage. According to the Jaina Tradition he must have lived a hundred years and died 250 years before Mahavira, His period of activity, therefore, corresponds to the 8th century B. C. The parents of Mahavira were followers of the religion of Parshva.... There have appeared 24 prophets of Jainism. They are ordinarily called Tirthankaras. With the 23rd Parshvanatha we enter into the region of history and reality." [ Introduction to his Essay on Jaina Bibliography. ) અર્થાત-એ નિઃ સન્ધહ વાત છે કે પાર્શ્વનાથ એક ઐતિહાસિક પુરુષ હતા. જૈનપરંપરાનુસાર એમનું આયુષ્ય એક સો વર્ષનું હતું અને એઓ મહાવીરની પહેલાં અઢીસો વર્ષે નિર્વાણ પામ્યા હતા. આમ એમનો (પાર્શ્વનાથન) જીવનકાળ ઈ. સન પૂર્વની આઠમી શતાબ્દી છે. મહાવીરના માતાપિતા, પાર્શ્વનાથના ધર્મના અનુયાયી હતા જૈન ધર્મમાં જેઓ તીર્થકર કહેવાય છે એવા પરમાત્માઓ ૨૪ થયા છે. તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના સમયથી આપણે વાસ્તવિક અને ઐતિહાસિક પ્રદેશમાં પ્રવેશ થાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] તેમની પૂર્વે થઈ ગયેલા પાર્શ્વનાથ વગેરે કેવલજ્ઞાની મહાપુરુષો (તી કરી ) જે ધર્મમાગ પ્રકાશી ગયેલા તેને પુન: પ્રકાશમાં આણી વિકસિતરૂપે રજૂ કર્યાં છે. એ ધમ–સ`પ્રદાય સકુચિત વાડારૂપ સંપ્રદાય નથી, કિન્તુ મનુષ્યમાત્રના-પ્રાણીમાત્રના હિતસાધનના -કલ્યાણુસાધનના માદક [ પવિત્ર જ્ઞાનસ'પત્તિ કે વિચારધારાના સંપ્રદાતા] સંપ્રદાય છે એમ એના વાસ્તવિક તત્ત્વાભ્યાસ પરથી માલૂમ પડી શકે છે. વિદ્વત્સૂન્ય બ્રાહ્મણમાંથી શ્રમણ થયેલ તથા નિગ્રથમાગ સ્વીકારેલ મહાન્ જૈનાચા શ્રી હરિભદ્ર જ્યારે “યસ્નાયેતે મહાત્માનો મળ્યાધિમિવા:' ( કપિલ, બુદ્ધ વગેરે મહાત્માએ સ`સારરૂપ વ્યાધિના મેટા વૈઘો હતા ) એવી ઉજ્જવલ વાણી ઉચ્ચારે છે અને એને સમથે છે, ત્યારે આપણે ક્ષણભર સ્તબ્ધ થઈ જઈએ છીએ કે એ વાણીના ઉદ્ગાર વખતે એ આત્માની કેટલી શાન્તિ હશે ! સંપ્રદાયન્યવહારમાં પ્રવર્તમાન છતાં અને દાનિક વાદચર્ચામાં જબરદસ્ત ભાગ લેવા છતાં એ આત્મામાં આટલી પ્રશમવૃત્તિ તથા લેાકમૈત્રી જગાડનાર અને એને વીતરાગતા ભણી દોરનાર જે કોઈ દૃષ્ટિસંસ્કાર હેાય તે ખરેખર વંદનાડુ બને છે. જૈનધર્મનું સાહિત્ય ઘણા બહેોળા પ્રમાણમાં છે, દરેક વિષયના ગ્રંથેાથી સમૃદ્ધ છે. જૈનાના સંસ્કૃત સાહિત્યની મહત્તા બતાવતાં જન ડૅા. હલે લખ્યું છે કે— "Now what would Sanskrita Poetry be without the large Sanskrita literature of the Jainas ! The more I learn to know it, the more my admiration rises. " ( Jaina shasana Vol. 1, No. 2] ) અર્થાત્—જૈનેાના મહાન્ સ ́સ્કૃતસાહિત્યને અલગ પાડવામાં For Private Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ [૧૫] આવે તે સંસ્કૃત કવિતાની શી દશા થાય? આ વિષયમાં મને જેમ જેમ વધુ જાણવાનું મળે છે, તેમ તેમ મારા આનંદયુક્ત આશ્ચર્યમાં વધારે થતું જાય છે. જૈનધર્મના અનુયાયીઓમાં મુખ્ય બે ફાંટા પડેલા છે : વેતાંબર અને દિગંબર. ક્રિયાકાંડ અને આચારવ્યવહાર સંબંધી મતભેદોને બાદ કરતાં એ બંને ફિરકાઓનું ધમસાહિત્ય અને દર્શનસાહિત્ય પ્રાયઃ પૂર્ણ સમાન છે. જૈનદર્શનના સંબંધમાં સ્વર્ગત જર્મન વિદ્વાન છે. હમેન યાકોબીએ કહ્યું છે કે * “ शेषं श्वेताम्बरैस्तुल्यमाचारे देवते गुरौ ।। “તા- વળતાન તરશાત્રા પ્રવાસે .” “ચાતાવવિઘતાનું પ્રાય: સાઘર્મિંા અમી ” (દર્શનસમુચ્ચય, રાજશેખરસૂરિ) ભાવાર્થ એ છે કે “ સ્ત્રીઓને મુક્તિ મળે નહિ, ” “દેહધારી કેવલજ્ઞાની ભેજન કરે નહિ” એ વગેરે બાબતે અને “વસ્ત્ર ન પહેરવું” એ વગેરે સાધુના આચારવ્યવહાર સિવાય બાકી બધું પ્રાયઃ દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયમાં–સરખું છે. એકબીજાનાં તર્કશાસ્ત્રોને તેઓ સ્વીકારે છે. જૈન ધર્મને મુખ્ય સિદ્ધાન્ત જે સ્વાવાદ” તેને તેઓ બંને એકસરખા ઉત્સાહથી સમર્થન કરે છે. આથી એઓ પરસ્પર સાધર્મિક છે. [ બંનેમાં મહાવિદ્વાને અને પૂજનીય પુરુષ થયા છે. બંનેનું સાહિત્ય વિશાળ અને સમૃદ્ધ છે. બંને સહોદરોની જેમ અસાધારણ પ્રેમથી હળીમળી રહે એવી બધી વસ્તુ છે, છતાં ઘણી જ દિલગીરીની વાત છે કે ઘણું જુદાઈ રાખી તેઓ રહે છે. મળીને રહે તો તેઓ પોતાના સંયુક્ત બળે મહાવીરદેવના પવિત્ર શાસનની ઉન્નતિ બહુ સારી કરી શકે. ] Page #28 -------------------------------------------------------------------------- ________________ [૧૬] In conclusion let me assert my conviction that Jainism is an original system, quite distinct and indepen. dent from all others and that, therefore it is of great importance for the study of philosophical thought and religious life in ancient India." (Read in the Congress of the History of Religions ) અર્થાતુ-અંતમાં મને મારે થયેલે નિશ્ચય જણાવવા દ્યો કે જૈન ધર્મ એ મૌલિક ધર્મ છે, સર્વ દર્શનેથી તદ્દન પૃથક છે અને સ્વતંત્ર છે, તેમ જ પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે ઘણે અગત્યને છે. | [ મહાવીરના ઉપદેશરૂપ આગમમાં કર્મવિચાર, ગુણસ્થાનવિચાર, જની ગતિ-આગતિ વગેરે બાબતોને વિચાર, લેકની વ્યવસ્થા તથા રચનાને વિચાર, જડ પરમાણુપુદ્ગલેની વર્ગણું તથા પુદ્ગલકને વિચાર, ષડુત્ર તથા નવ તને વિચારઆ બધા વિચારોનું વ્યવસ્થિત નિરૂપણ જોતાં એમ કહી શકાય છે કે જેનતત્વવિચારધારા ભગવાન મહાવીરની અગાઉની કેટલીય પેઢીઓના પરિશ્રમનું ફળ છે. એ (વિચારધારા) ઉપનિષદ વગેરેથી ભિન્ન, સ્વતંત્ર તથા મૌલિક છે.] ઈટાલિયન વિદ્વાન ડો. એલ. પી. સીટેરીએ પોતાના વ્યાખ્યાનમાં જેનદર્શનની શ્રેષ્ઠતા જણાવતાં કહેલું કે – जैनदर्शन बहुत ही उची पक्ति का है। इसके मुख्य तत्त्व विज्ञानशास्त्र के आधार पर रचे हुए है, ऐसा मेरा अनुमान ही नही पूण अनुभव है। ज्यों ज्यों पदार्थविज्ञान आगे बढ़ता ગાતા હૈ, નવધર્મ છે સિદ્ધાંતો જો પુષ્ટ કરતા હૈ અત, Page #29 -------------------------------------------------------------------------- ________________ [૧૭] જૈન સાહિત્ય અંધારામાં પડયું રહેવાથી અને પ્રકાશમાં આવતા યા આવેલ ગ્રંથને બરાબર પ્રચાર નહિ થવાથી મેટા મોટા વિદ્વાને પણ જૈનધર્મનાં તત્ત્વોથી અપરિચિત યા છેડા પરિચિત રહેલા જોવાય છે. આ સિવાય એમ પણ જોવામાં આવે છે કે પિતાના અનુચિત પક્ષમેહમાં ફસાયેલા કેટલાકે સંકુચિત દૃષ્ટિના પરિણામે, બીજાના કહેવાતા તત્ત્વગ્રંથ અવલેવાની ઉદાર વૃત્તિ ન ધરાવતા હોઈ જૈન ગ્રંથના તત્વબેધક વાચનથી વચિત રહી જાય છે. પરંતુ હું કહી શકું છું કે ભારતીય દર્શનેને (અને સાહિત્યને) અભ્યાસ જૈન દર્શનના (અને જૈન સાહિત્યના) અભ્યાસ વગર ઘણે અધૂરે છે, અને તટસ્થ ભાવે એ પણ જણાવી શકું છું કે જૈન ધર્મના તાત્વિક ગ્રથનું અધ્યયન જ્ઞાનવર્ધક થવા સાથે આત્મશાન્તિને માર્ગ શોધવામાં પણ ઉપયેગી થઈ પડે તેમ છે. તત્વજ્ઞાનના ક્ષેત્ર પર કેઇની માલિકીની છાપ નથી; એને કેઈએ ઈજારો લીધે નથી. કેઈપણ ચિંતન-મનન દ્વારા કઈ પણ સમાજના કહેવાતા તત્વજ્ઞાનક્ષેત્રને પિતાનું કરી શકે છે. કુલધર્મના તત્ત્વજ્ઞાનને જ માન આપવું અને અન્ય તત્વજ્ઞાનના ક્ષેત્ર ઉપર નજર સરખી પણ ન કરવી એ ઉદારવૃત્તિ ન ગણાય જ્ઞાનવિકાસ અને સત્યની ઉપલબ્ધિને આધાર “સાચું તે મારું” એ ભાવના પર અને તે મુજબ વિશાળ સ્વાધ્યાય પર આવલંબિત છે. સત્ય સર્વત્ર અનિયંત્રિત, નિરાબાધપણે વ્યાપક છે. સત્ય કેવું? જે મેળવે તેનું. જે જે વાલ્મય સત્યપૂત હોય તે સંસારભરની સંપત્તિ છે. તેને ભેગવટો કરવાને જગતને કઈ પણ મનુષ્ય હકદાર છે. ન્યાયવિજય Page #30 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનાં ઉપદેશવચન સાચા યજ્ઞ सुसंबुडा पंचहिं संवरैहिं इह जीविअं अणवकखमाणा । वोसट्टकाया सुइ-चत्तदेहा महाजयं जयइ जण्णसिट्ठ। –ઉત્તરાધ્યયન, ૧૨/૪ –અહિંસા આદિ પાંચ યમોથી સંવૃત, વૈષયિક જીવનને નહિ આકાંક્ષતા, શરીર ઉપરની મેહમમતા વગરના, કલ્યાણરૂપ સત્કર્મોમાં સમર્પિત શરીરવાળા એવા સચ્ચારિત્રશાલીએ આવા સચ્ચરિતરૂપ વિજયકારક શ્રેષ્ઠયાને યોજે છે. तवो जोई जीवो जोइठाणं जोगासुआ शरीरं कारिसन । कम्मे एहा संजमजोगसंती होम हुणामि इसिणं पसत्थं ।। –ઉત્તરા. ૧૨/૪ --તપ જાતિ (અગ્નિ) છે, જીવાત્મા અગ્નિકુંડ છે, મન– વચન-કાયની પ્રવૃત્તિ કડછી છે અને પેાતાના કર્મો ( પાપે )ને બાળવાનાં છે. આ જ યશ છે, જે પવિત્ર સંયમરૂપ હોઈ શાન્તિદાયક તથા સુખકારક છે અને જેની ત્રષિઓએ પ્રશંસા કરી છે. સાચે બ્રાહ્મણ जहा पउमं जले जायं मोवलिप धारिणा । एवं अलितं कामेहिं तं वयं बूम माहण। –ઉતરા. ૫/૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૯ ] —જેમ પાણીમાં પેદા થયેલ કમલ પાણીથી લેપાતુ નથી, તેમ જે કામવૃત્તિથી [ વૈષયિક વાસનાથી] લેપાતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. जायरूवं जहा मठ्ठ निद्धन्तमलपावगं । રાયોસમયાન ત વય રૂમ માનું ।। —જે રાગ-દ્વેષ-ભય આક્રિથી મુક્ત ડાઇ સુÀાષિત-તપ્ત સુવર્ણની જેમ નિમાઁલ-ઉજજવલ છે તેને અમે છીએ. બ્રાહ્મણ કહીએ સ્નાન धम्मे हरए बंभे संतितित्थे अनाइले अत्तपसन्नलेसे । हिसि हाओ विमलो विसुद्धो सुसीतिभूओ पजहामि - दोस ।। -ઉત્તરા. ૧૨/૪૬ દાન ઉત્તરા. ૨૫/૨૧ —ધર્મ હૃદ(જલારાય) છે. અને બ્રહ્મચથ શાન્તિતીથ છે, જે નિ`ળ અને પ્રસન્ન છે. ત્યાં સ્નાન કરવાથી આત્મા શાન્ત, નિમ ળ તથા શુદ્ધ થાય છે. जो सहस्स सहस्ताणं मासे मासे गव दए । तस्सावि संजमो सेओ अदितस्सावि किंचण ॥ -ઉત્તરા. ૯/૪૦ —જે મહીને મહીને દસ લાખ ગાયાનું દાન કરે છે તેના કરતાં પણ, કશી. ( માહ્ય ) ચીજનું દાન ન માણસના સયમ અધિક શ્રેયસ્કર છે. કરનાર અહિઁચન For Private Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ [૨૦] યુદ્ધ *जो सहस्सं सहस्साणं सगामे दुज्जए जिणे । एगं जिणिज्ज अप्पाण एस से परमो जओ ।। –ઉત્તરા. /૩૪ –હજારો દુર્જય સંગ્રામને જીતનારના કરતાં એક પિતાના આત્માને જીતનાર ચડી જાય છે. બહારના બધા જ કરતાં આત્મજય શ્રેષ્ઠ છે. अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ। अप्पाणमेव अप्पाणं जइत्ता सुहमेहए। –ઉત્તરા. ૯/૫ –પિતાના આત્મા સાથે યુદ્ધ કર, બાહ્ય યુદ્ધ કરવાથી શું ? પિતાને–આત્માને જીતવાથી પરમસુખ પ્રાપ્ત થાય છે. __ "से असइ उच्चागोए, असई नीआगोए, नो होणे, नो , ૪૪ નો જોરાવા? જો માણવા? ” –આચારાંગ, ૨-૩-૭૭ –જીવ અનેક વાર ઉચ્ચ ગેત્રમાં, અનેક વાર નીચ ગેત્રમાં ગયે. ઊંચ કેણ નીચ કોણ? કેણ ગાત્રવાદી? કે અભિમાનવાદી ? * બૌદ્ધ ધમ્મપદ પ્રસ્થમાં સહસવગમાં થી ગાથા આ જાતની છે. ઉત્તરાધ્યયન સૂત્રની અનેક ગાથાઓ ધમ્મપદમાં થોડા ફેરફાર સાથે મળે છે. બીજા પણ જૈન આગમન વચને સમાન આકારે ધમ્મુપદમાં મળે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ [૨૧] जहा पुण्णस्स कत्थइ, तहा तुच्छस्स कत्थई; जहा तुच्छस्स कत्थइ, तहा पुण्णस्स कत्थइ । "" ' --આચારાંગ, ૨-૬-૧૦૧ -સન્ત યા સુજ્ઞ માનવ પુણ્યશાલીની ( ધનાઢ્ય યા ધરાધીશ જેવાની) આગળ જેમ વાણીવ્યવહાર કરે, તેમ દીન-હીન— ગરીખની આગળ વાણીવ્યવહાર કરે; જેમ દીન-હીન—ગરીમની આગળ વાણીવ્યવહાર કરે, તેમ પુણ્યશાલીની આગળ વાણી વ્યવહાર કરે. 'पुरिसा ! सच्चमेव समभिजानाहि । सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ । . 66 —આચારાંગ, ૩-૩-૧૧૮ —મનુષ્યે ! સત્યને સમજો! સત્યની આજ્ઞાએ ચાલનાર મેધાવી મૃત્યુને તરી જાય છે. " "सव्बओ पमत्तस्स भयं सव्वओ अप्पमत्तस्स नत्थि भयं । " ——આચારાંગ, ૩-૪–૧૨૩ નથી. -પ્રમાદીને સર્વત્ર લય છે, અપ્રમત્તને કયાંય ભય For Private Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થને ઉપદેશસાર બધા મહાપુરુષે સત્યશોધક અને સયગ્રાહક હોવા છતાં સત્યની ખેજ અને તેને નિરૂપવાની પદ્ધતિ તે બધાની એકસરખી હોતી નથી. બુદ્ધની# જે નિરૂપણશૈલી છે તેનાથી *બુદ્ધદેવની પ્રકૃતિ તત્કાલીન પરસ્પર વિરોધી વાદથી અલિપ્ત રહેવાની હતી, એટલે જ તેઓ તે વખતના દાર્શનિક પ્રશ્નો, જે તેમની સામે ઉપસ્થિત હતા તેને એક પ્રકારે “અસ્પૃશ્ય”(અવ્યાકૃત, અર્થાત ખુલાસો યા નિરૂપણ ન કરી શકાય તેવા) કહી દેતા. દાખલા તરીકે, જીવને નિત્ય પણ તેમનાથી કહેવાય નહિ, અને અનિત્ય જે કહે તે ચાર્વાકસદશભૌતિકવાદિસમ્મત “ઉછેદવાદ' ગળે વળગે, એટલે તેઓ એવા પ્રશ્નોને “અવ્યાકૃત” કહી દઈ જન્મ-મરણના ઉચ્છેદની વાતને પિતાના ઉપદેશનો વિષય જણાવતા. ત્યારે મહાવીરદેવની પ્રકૃતિ બધા વિરોધી વાદોને જુદા જુદા દષ્ટિકોણથી સ્પર્શવાની હતી. તેઓ એવા પ્રશ્નોને સાપેક્ષ રીતે હલ કરતા. દાખલા તરીકે તેઓ જીવને નિત્ય તથા અનિત્ય વેક શાશ્વત તથા અશાશ્વત, જીવ અને શરીરને ભિન્ન તથા અભિન્નજુદા જુદા દષ્ટિબિંદુથી-જણાવી તેનું સમર્થન કરતા. એવા પ્રામાણિક ( કહેવાતા) વિરેનાં તેઓ યુક્તિસર સમાધાન કરતા. આવા અનેક પ્રશ્નોના સાપેક્ષ પ્રકારે મહાવીરે કરેલા ખુલાસા આજે તેમના મૂળ આગમોમાં મળે છે, જે તે મહાપુરુષની વ્યાપક પ્રતિભાનું દ્યોતન કરે છે. બુદ્ધની સમન્વયદષ્ટિ નહોતી એમ નહિ; તેઓ પણ વિભજ્યવાદના નામે અનેકાંતવાદી હતા-અમુક અંશે. “સિંહ”સેનાપતિએ જ્યારે એમને પૂછયું કે લોકો આપને “અક્રિયાવાદી” કહે છે તે શું ઠીક છે? ત્યારે તેમણે કહેલું કે શુભ ક્રિયા કરવાનો ઉપદેશ કરું છું માટે ક્રિયાવાદી છું અને અકુશલ ક્રિયા ન કરવાને ઉપદેશ કરું છું માટે અક્રિયાવાદી છું. Page #35 -------------------------------------------------------------------------- ________________ મહાવીરની નિરૂપણશૈલી જુદી છે. મહાવીરની એ વિશિષ્ટ શિલીનું નામ જ “અનેકાન્તવાદ.” વસ્તુનું પૂર્ણતયા યથાર્થ દર્શન થવું કઠિન છે. જેમને તે થાય તેમને પણ તેનું તે જ રૂપમાં શબ્દો દ્વારા ઠીક ઠીક કથન કરવું કઠિન જ છે. દેશ, કાળ, પરિસ્થિતિ, ભાષા, શૈલી વગેરેના ભેદના કારણે તે બધાનાં કથનમાં કંઈ ને કંઈ ભિન્નતા, વિરુદ્ધતા દેખાઈ આવે એ અનિવાર્ય છે. પૂર્ણ દશ મહાપુરુષેની વાત જવા દઈ લૌકિક જગની વાત કરીએ તે લૌકિક મનુષ્યમાં પણ અનેક સત્યપ્રિય યથાર્થવાદી હોય છે, પણ તેઓ અપૂર્ણદર્શી હોય છે અને પિતાને અપૂર્ણ દર્શનને રજૂ કરવાની તેમની અપૂર્ણતા હોય છે. અતઃ સત્યપ્રિય મનુષ્યની પણ સમજમાં ક્યારેક ક્યારેક ભેદ આવી જાય છે, અને સંસ્કારભેદ એમાં ઔર વળી પારસ્પરિક ટક્કર પેદા કરી દે છે. આમ પૂર્ણદશી તથા અપૂર્ણ દશી બધા સત્યવાદીઓ દ્વારા અંતમાં ભેદ અને વિરોધની સામગ્રી આપોઆપ પ્રસ્તુત થઈ જાય છે, અથવા બીજા લે કે એમની પાસેથી અથવા એમના દ્વારા એવી સામગ્રી પેદા કરી લે છે. આવી વસ્તુસ્થિતિ જોઈ મહાવીરે વિચાર્યું કે એ માર્ગ કાઢવે જોઈએ, જેથી વસ્તુનું પૂર્ણ યા અપૂર્ણ સત્યદર્શન કરવાવાળા સાથે અન્યાય ન થવા પામે. બીજાનું દર્શન અપૂર્ણ અને આપણુ પિતાથી વિરુદ્ધ હોવા છતાંય જે સત્ય હોય, અને એ જ પ્રમાણે, આપણું પિતાનું દર્શન અપૂર્ણ અને બીજાથી વિરુદ્ધ હોવા છતાં જે સત્ય હોય તે એ બંનેને ન્યાય મળે એવે માર્ગ કાઢવો જોઈએ. એ માર્ગ તે અનેકાન્તદષ્ટિ. આ ચાવીથી તે સંતપુરુષે વૈયક્તિક તથા સામૂહિક જીવનની સ્થાપસિક અને પારમાર્થિક સમસ્યાઓનાં તાળાં ખેલી દીધાં. Page #36 -------------------------------------------------------------------------- ________________ [૨૪] તેમણે જીવને પગી વિચાર અને આચારનાં નિર્માણ કરવા વખતે તે અનેકાન્તદષ્ટિને નીચેની શરતો પર પ્રકાશમાં મૂકી અને તેને અનુસરવાને ઉપદેશ આપ્યો– (૧) રાગદ્વેષની વૃત્તિને વશ ન થતાં સાત્વિક માધ્ય રાખવું. (૨) જ્યાં સુધી માધ્યને પૂર્ણ વિકાસ ન થાય ત્યાંસુધી તે લય તરફ ધ્યાન રાખી કેવળ સત્યની જિજ્ઞાસા રાખવી. (૩) જેમ આપણે પિતાના પક્ષ પર, તેમ બીજાના વિરોધી લાગતા પક્ષ પર પણ આદરપૂર્વક વિચાર કર, અને જેમ વિરોધી પક્ષ પર, તેમ આપણે પિતાના પક્ષ પર પણ તીવ્ર સમાચક દ્રષ્ટિ રાખવી. (૪) પિતાના તથા બીજાઓના અનુભવોમાંથી જે જે અંશ ઠીક માલૂમ પડે–ચાહે તે વિરોધી જ કેમ ન જણાતા હોય-એ બધાને વિવેકપ્રજ્ઞાથી સમન્વય કરવાની ઉદારતાને અભ્યાસ કરે અને અનુભવના વધવા પર પૂર્વના સમન્વયમાં જ્યાં ગલતી જણાય ત્યાં મિથ્યાભિમાન છેડી સુધારો કરે અને એ ક્રમે આગળ વધવું. અનેકાન્તદષ્ટિમાંથી નયવાદ અને સપ્તભંગીવાદ ફલિત થયા. વિચારની જેટલી પદ્ધતિએ તે સમયમાં પ્રચલિત હતી તેમને નયવાદમાં સ્થાન મળ્યું અને કઈ એક જ વસ્તુની બાબતમાં પ્રચલિત વિરોધી કથને અથવા વિચારેને સપ્તભંગીવાલમાં સ્થાન મળ્યું. મનુષ્ય પોતાનું ભલું થાય એ માટેની કોશિશ જિંદગીની (૪) કીક માલમ વિવેક અનુભવના Page #37 -------------------------------------------------------------------------- ________________ [૨૫ ] છેલ્લી ઘડી સુધી કરતે રહેતા હોય છે; સતત પરોપકારનિરત મહાત્માઓની પણ ઈચ્છા પરોપકારવ્યાપારદ્વારા પિતાનું પરમાત્મત્વ પ્રકટાવવાની જ રહે છે, પરકલ્યાણુવ્યાપારમાં આત્મકલ્યાણની સહજ ભાવનાનું સ્થાન પ્રમુખપદે હોય છે. સ્થિરતા શાન્ત પ્રજ્ઞાવાન યેગી પણ એ જ વિચારથી પિતાના સાધનમાં લાગ્યા રહેલા રહે છે કે આ જન્મમાં નહિ, તે ભલે બીજા જન્મમાં ક્યારેક પરમાત્મભાવને પ્રાપ્ત કરી જ લઈશુ. શરીરના નાશ પછી ચેતનનું અસ્તિત્વ માનવામાં ન આવે તે વ્યક્તિને ઉદ્દેશ કેટલે સંકુચિત બની જાય છે ? અને કાર્યક્ષેત્ર પણ કેટલું અલ્પ રહી જાય છે? આ જન્મમાં નહિ, તે ભાવી જન્મમાં પણ મારું લક્ષ્ય હું સિદ્ધ કરીશ એ ભાવના મનુષ્યના હૃદયમાં જેટલું બળ પ્રગટાવી શકે છે તેટલું બળ બીજું કઈ પ્રગટાવી શકતું નથી. આ બધું ધ્યાનમાં લેતાં નિત્ય–સનાતન સ્વતંત્ર ચેતન તત્વનું અસ્તિત્વ પ્રતીત થઈ શકે છે. એ (ચેતન આત્મા) જાણતાં-અજાણતાં જે સારું-ખેટું કર્મ કરે છે તેનું ફળ તેને મળે છે અને કર્મબન્ધના મેગે તેને પુનર્જન્મના ચક્કરમાં ઘૂમવું પડે છે. હરિભદ્રાચાર્યનું ગબિંદુ કહે છે – दैव नामेह त-स्वेन कमै व हि शुभाशुभम् । तथा पुरुषकारन स्वव्यापारो हि सिद्धिदः ।।३१९।। –શુભાશુભ કર્મ એ જ દેવ છે અને પિતાને ઉદ્યમ એ પુરુષકાર (પુરૂષાર્થ) છે. ध्यापारमात्रात् फलदं निष्फलं महतोऽपि च । अतो यत् कर्म तद् देवं चित्रं ज्ञेय' हिताहितम् ।।३२२।। Page #38 -------------------------------------------------------------------------- ________________ [૨૬] જે કર્મ અપ ઉદ્યમથી પણ ફલદાયક થાય છે અને મહાન ઉધમ કરવા છતાં નિષ્ફળ જાય છે એ કર્મને દૈવ કહેવામાં આવે છે, જે શુભાશુભરૂપે નાનાવિધ છે. एवं पुरुषकारस्तु व्यापारबहुलस्तथा । फलहेतुनियोगेन ज्ञेयो जन्मान्तरेऽपि हि ॥३२३।। अन्योन्यसश्रयावेत्र द्वावप्येतौ विचक्षणःxx ॥३२४।। –એ પ્રમાણે પુરૂષાર્થ એ પ્રચુરપ્રયત્નરૂપ છે, જે આગામી જન્મમાં પણ અવશ્ય ફલદાયક બને છે. –આ (કર્મ અને પુરૂષાર્થ) બંને પરસ્પરાશ્રિત છે. એ પછી ૩૨૬મા લેકમાં જણાવે છે કે કર્મ જીવના પ્રયતન વિના ફલસાધક થતું નથી. दैव पुरुषकारेण दुबलं ह्यपहन्यते । હવે વૈષોડવીર + + + + ૩૨૭ છે. પુરૂષાર્થથી દુર્બળ દૈવ હણાય છે અને પ્રબલ દૈવથી પુરૂષાર્થ હણાય છે જે બલવત્તર હોય તેનાથી અન્ય હણાય છે. માણસની બેવકૂફીભરેલ પ્રવૃત્તિ કે વર્તનમાં કટુ ફળ તેની તેવી પ્રવૃત્તિ યા વર્તનને આભારી છે. પિતાની ભેગાશક્તિ, દુર્બસનિતા યા પ્રમાદશીલતાથી શારીરિક આદિ દુર્દશાએ જે પિતા પર અને બીજા પર આવી પડે તે તે ભેગાશક્તિ વગેરેને આભારી છે એમ માનવું સુયોગ્ય તથા શાસ્ત્રાનુદિત છે. અત એવી કઈ માણસને જેની બેવકૂફી અથવા અન્યાય કે ઘાતક દુષ્ટતાથી દુઃખાપત્તિ સહન કરવી પડે તેમાં તેની બેવકૂફી અથવા દષ્ટતા બરોબર જવાબદાર છે, અને તે દુષ્કૃત્યને તે બરાબર અપરાધી બને છે. એમ કર્મશાસ્ત્રનું નિવેદન છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨૭] એ જ પ્રમાણે કર્મશાસ્ત્ર ઉપસ્થિત બુરી પરિસ્થિતિ–પિતાની કે બીજાની-હટાવવા માટે પુરતે પ્રયત્ન કરવાનું પણ ઉષે છે એને એ ઉલ્લેષ પિતાને અંગે સ્વહિત અને અન્યને અંગે કર્તવ્યરૂપ દયાધર્મ બજાવવાને ઉદ્ઘેષ છે. ઘરમાં આગ લાગી ત્યારે તેને હલાવવા પ્રયત્ન કરવાને બદલે માણસ બેઠે બેઠે ભગવાનને પ્રાર્થના કરે કે “હે ભગવાન! વરસાદ મોકલજે !” એ કેવું કહેવાય? ભગવાન પોતે પણ એવી વર્તણુક પસંદ કરે? “ God helps those, who help themselves." [ ઈશ્વર તેમને મદદ કરે છે જેઓ પોતાની જાતને મદદ કરે છે.] દીન-હીન-દલિત-દુઃખીને અને બદમાશ, ગુંડા. લૂટારા, હત્યારાના સકંજામાં ફસાયેલાને તેના કર્મ પર છેડી દે એવું નૃશંસતાભર્યું કે કર્મશાસ્ત્ર કહે જ નહિ. તેવાને રાહત આપવા, તેમનાં કષ્ટ દૂર કરવા અથવા તેમને આફતમાંથી બચાવી લેવાના પ્રયત્ન કરવાનું જ કર્મશાસ્ત્ર ફરમાવે છે. ઉપરથી નીચે પડેલા, શયાઘાતથી ઘાયલ થયેલા, સાપ વગેરેથી કરડાયેલા અથવા માંદગીમાં પટકાયેલા આપણું સ્વજન કે મિત્રને સાજો કરવા તાબડતોબ પ્રયત્ન આપણે કરીએ જ છીએ ને ! ત્યાં આપણે એમનાં પૂર્વકર્મને ગણકારીએ છીએ ? નહિ જ, તેમ દારિદ્રય, રુતા, અનાથતા, નિરાધારતાના દુઃખમાં અથવા પીડિત-તાડિત-પતિત-દલિત-શેષિત દશામાં આવી પડેલાઓને ઉદ્દધરવા પ્રયત્ન કરે એ આવશ્યક પુણ્ય રૂપ કર્તવ્ય છે, અને એવા દુ:ખાત તરફ ઉપેક્ષા ધરવી શક્તિ છતાં બેદરકારી પ્રકૃતિને લીધે, અથવા એમ સમજીને કે એ દુખિયે એનાં પૂર્વ કર્મોને લીધે છે, એ પાપ છે દુઃખાપત્તિમાં આવી પડેલાને ઉદુધરવા યથાયોગ્ય પ્રયત્ન કરવામાં આવે તે [ કર્મશાસ્ત્રના નિયમ મુજબ એનાં તે દુઃખદ કર્મો પર ફટકે Page #40 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] પડવાના પરિણામે ] એને એ દુઃખમાંથી મુક્ત કરી શકાય છે, કમમાં કમ, એની દુઃખમાત્રાને યથાસંભવ જરૂર કમ કરી શકાય છે. આ સ્પષ્ટ પુણ્યકર્મ છે. માનવધર્મનું આ પવિત્ર તત્ત્વ ખ્યાલમાં રાખી એને યથાશક્તિ અમલ કરવામાં જ ધર્મ છે-ધર્મનું આરાધન છે, વૈયક્તિક તથા સામુદાયિક કલ્યાણ છે. ખરેખર જ– नहीदृशं संवननं त्रिषु लोकेषु विद्यते। दया मैत्री च भूतेषु दान च मघुरा च वाकू ।। (વ્યાસજી) –આવું વશીકરણ ત્રણ જગતમાં બીજું કઈ નથી; પ્રાણીએ ઉપર દયા તથા મૈત્રી અને દાન, તથા મધુર વાણી. Page #41 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ પ્રથમ ખંડ-તત્વવિચાર વિષય પૃષ્ઠક ઉપક્રમ જગત શી વસ્તુ છે ? .. “જિન” અને “જૈન” શબ્દની વ્યાખ્યા નવ તનાં નામ જીવ અજીવ તથા પદ્રવ્યો પુણ્ય-પાપ આદિ તર મેક્ષ અને ઈશ્વર દ્વિતીય ખંડ-માસમા મોક્ષમાર્ગનું નિરૂપણ - સાધુધર્મ ગૃહસ્થધર્મ (બાર વ્રતો) ..... સમ્યક્ત્વ જ્ઞાનના ભેદો ગુણણું અથવા ગુણસ્થાન અધ્યાત્મ જેન આચાર તૃતીય ખંડ-(પ્રકીર્ણક ) ૧ કલ્યાણનાં દ્વાર સહુને માટે ખુલ્લાં છે ... ૨ દેવ-ગુરૂ–ધર્મ ૩ ભગવાનની મૂર્તિ . 1 જીવનનિર્વાહ માટે હિંસાની તરતમાતાને વિચાર ૫ શરીરને ઉપયોગ .... છે અનકમ્પા અને દાન - ૧૨૬ ૧૭) ૧૮૧ ૧૮૪ ૧૮૫ ૧૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૯૭ ૨૦૦ ૨૦૬ ૨૦ ૩ ૨૧૦ ૨૧૧ ૨૧૨ २४७ ૨૫ ૨૬૪ ૨૭) ૭ મૈત્રી આદિ ચાર ભાવનાઓ ૮ વિશ્વપ્રેમ અને મનશુદ્ધિ ૯ અન્તયુદ્ધ ૧૦ રાગ અને વીતરાગતા ... ૧૧ ઈશ્વરકૃપા ૧૨ “અનશન’ વ્રત લીધેલ વ્યક્તિના ૧૩ વ્યાપક હિતભાવના - ૧૪ સરળ માર્ગ ૧૫ આત્માનું શાસ્ત્રીય સ્વરૂપાવવેચન ૧૬ વેશ્યા ૧૭ કાર્યકારણસંબંધ ૧૮ કાલ ૧૯ નિયતિવાદ ૨૦ જાતિ-કુલ-માદ ૨૧ જ્ઞાન-ભક્તિ કર્મ ૨૨ શ્રદ્ધા ૨૩ શાસ્ત્ર ૨૪ વૈરાગ્ય ૨૫ મુક્તિ ચતુર્થ ખંડ-કર્મવિચાર - પંચમ ખંહ-ન્યાયપરિભાષા પ્રમાણવિવેચન સ્યાદાદ અથવા અનેકાન્તવાદ સપ્તભંગી નય. ષષ્ઠ ખંહ-જૈનદર્શનની અસામ્પ્રદાયિકતા અને ઉદારતા ૨૭૮ ૨૮૪ ૨૯૨ ૩૦૨. ૩૧૧ ૩૧૪ ૩૧૭ ૩૮૨ ૩૩ o ૪૧૫ ૪૩૦ ૫૯૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન : - * - - HIT : * - 3 i + + Page #44 -------------------------------------------------------------------------- ________________ दृष्टिबिन्दुविशेषेण समन्वयसमुन्मुखी । वाणी विजयते जैनी मैत्रीभावपचारिणी॥ -न्यायविजय [ ભિન્નભિન્ન દષ્ટિકોણથી સમન્વયપરાયણ એવી મૈત્રીપ્રચારિણું જિનવાણી વિજયતે] --ન્યાયવિજય Page #45 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રન્થના લેખક વાત છે કરવા માટે આ છે. ETAIL હા હોય :લા સE ક ન એ દ શ R કરો આ છે. કડી T , છે જે ન ન્યા. ન્યા. મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજ Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન પ્રથમ ખંડ ઉપક્રમ જગત્ શી વસ્તુ છે?” એને વિચાર કરતા તે માત્ર બે જ તવરૂપ માલૂમ પડે છે–જડ અને ચેતન. આ બે તત્ત્વ સિવાય સંસારમાં ત્રીજું તત્વ નથી. સમગ્ર વિશ્વના સમગ્ર પદાથે આ બે તત્તમાં આવી જાય છે. આ મૂળભૂત પદાર્થોને દ્રવ્ય” સંજ્ઞાથી સામાન્યપણે ઓળખવામાં આવે છે. જેમાં ચૈતન્ય નથી-લાગણી નથી, તે જડ છે. એથી વિપરીત-ચૈતન્યસ્વરૂપ આત્મા છે. આત્મા, જવ, ચેતન એ બધા એક અર્થને કહેનારા પર્યાય શબ્દ છે. જ્ઞાનશક્તિ એ આત્માનું મુખ્ય લક્ષણ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ : ૨ ઃ જૈન દર્શન ચેતન અને જડ અથવા જીવ અને અજીવ એ બે તત્વે પર અધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ પ્રકાશ નાખવા ખાતર એના જ પેટા ભાગનાં બીજાં તો જુદાં પાડી સમજાવવા જૈન શાસ્ત્રકારોએ બહુ પ્રતિપાદન કર્યું છે. એકંદર નવ ત ઉપર જૈનદષ્ટિને વિકાસ છે. જિન અને જેને જિન” શબ્દ ઉપરથી “જૈન” શબ્દ બને છે. “જિન” એ રાગ, દ્વેષ આદિ સર્વ દેથી રહિત એવા પરમાત્માએનું સાધારણ નામ છે. “જીતવું' એ અર્થવાળા “જિ” ધાતુથી બનેલું “જિન” નામ રાગ, દ્વેષ આદિ સમગ્ર દેશને જીતનાર એવા પરમાત્માને બરાબર લાગુ પડે છે. અર્હન, વીતરાગ, પરમેષ્ઠી વગેરે “જિન”ના પર્યાય શબ્દો છે. “જિન”ના ભક્તો “જૈન” કહેવાય છે. જિનપ્રતિપાદિત ધર્મ જૈન ધર્મ કહેવાય છે. જૈન ધર્મને આહંત ધર્મ, અનેકાન્તદર્શન, નિર્ચન્યશાસન, વીતરાગમાગ એવાં અનેક નામેથી વ્યવહાર કરવામાં આવે છે. તીર્થકર આત્મસ્વરૂપને વિકાસ કરવાને અભ્યાસ પરાકાષ્ઠા ઉપર પહોંચતાં, જે ભવમાં (જન્મમાં) આવરણે વિશ્વસ્ત થવાના પરિણામે જેમને ચૈતન્યવિકાસ પૂર્ણ રૂપે સિદ્ધ થયેલ છે, તેઓ તે ભવમાં પરમાત્મા થયા કહેવાય છે. આ પરમાત્મા એને જૈનશા બે વિભાગમાં બતાવે છે. પહેલા વિભાગમાં તીર્થકરો” આવે છે, કે જેઓ જન્મથી વિશિષ્ટ જ્ઞાનવાળા અને લેકોત્તરસૌભાગ્યસમ્પન્ન હોય છે. અનેક વિશેષતાઓ Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : ૩ : તીર્થકરેના સંબંધમાં જણાવી છે. રાજ્ય નહિ પ્રાપ્ત થયા છત પણ આગળ ઉપર રાજ્ય મળવાનું હોવાથી રાજકુમાર જેમ રાજા કહેવાય છે, તેમ તીર્થકર બાલ્ય અવસ્થાથી કેવલજ્ઞાનધારી નહિ હેવા છતાં અને અતએવ તેઓમાં વાસ્તવિક તીર્થકર નહિ હોવા છતાં પણ, તે જિંદગીમાં તીર્થકર થનાર હોવાથી “તીર્થકર” કહેવાય છે. તેઓ જ્યારે ગ્રહવાસનો ત્યાગ કરી ચારિત્રમાર્ગ સ્વીકારે છે, અને યોગસાધનની પૂર્ણતાએ પહોંચતાં સમગ્ર (ઘાતી) કર્મોવરને ક્ષય થવાથી તેમને જ્યારે કેવલજ્ઞાન પ્રકટ થાય છે, ત્યારે તેઓ તીર્થની સ્થાપના કરે છે. “તીર્થ” શબ્દને અર્થ-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ છે. તીર્થકરના ઉપદેશના આધારે તેઓના સાક્ષાત્ મુખ્ય શિ-જેઓ “ગણધર' કહેવાય છે-શાની રચના કરે છે, જે બાર વિભાગમાં વિભક્ત હોય છે. એનું નામ છે-“દ્વાદશાંગી.” દ્વાદશાંગી એટલે બાર અંગોને સમૂહ. “અંગ” એ તે પ્રત્યેક બાર વિભાગનું-સૂત્રોનું પારિભાષિક નામ છે. “તીર્થ” શબ્દથી આ દ્વાદશાંગી (કૃત) પણ લેવાય છે. આવી રીતે તેઓ તીર્થના કરનાર (ઉક્ત ચતુર્વિધ સંઘના વ્યવસ્થાપક અને “દ્વાદશાંગી”ના પ્રાજક) હોવાથી તીર્થકર કહેવાય છે. ઉપર બતાવેલી વિશેષતાઓ વગરના કેવલજ્ઞાનધારી વીતરાગ પરમાત્માઓ, તીર્થકરોના વિભાગથી જુદા પડે છે. એને સામાન્ય કેવલી કહેવામાં આવે છે. વૈદિક પરંપરાનાં ધર્મશાસ્ત્રોમાં “કૃતયુગ” આદિ ચાર યુગોથી કાળના વિભાગે પાડવામાં આવ્યા છે, તેમ, જૈન શામાં Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન કાળના વિભાગ તરીકે છ આરા બતાવવામાં આવ્યા છે. તીર્થ કરે ત્રીજા-ચોથા આરામાં થાય છે. જે તીર્થકરે કે જે કેવલજ્ઞાનીઓ આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષપદને પામે છે તેઓ ફરીને સંસારમાં આવતા નથી. એથી એ સમજવાનું છે કેસંસારમાં જે જે આત્માઓ તીર્થકર બને છે, તે કઈ પરમાભાના અવતારરૂપે નથી, કિન્તુ સર્વ તીર્થકર જુદા જુદા જ આત્માઓ છે. મુક્ત થયા પછી સંસારમાં અવતાર લેવાનું જૈન સિદ્ધાંતને સમ્મત નથી. નવ ત જૈન શાને પ્રતિપાદ્ય વિષય છે એ ઉપર કહેવામાં આવ્યું છે. તે નવ ત-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આમ્રવ, સંવર, બન્ધ, નિજર અને મોક્ષ છે. જીવ, બીજા પદાર્થો જેમ પ્રત્યક્ષ દેખાય છે, તેમ દેખાતે નથી, પરંતુ સ્વાનુભવ પ્રમાણથી જાણી શકાય છે. “હું * જૈનશાસ્ત્રમાં ઉત્સપિણી અને અવસર્પિણ એ નામના કાળના બે મોટા વિભાગ પાડ્યા છે. આ ઉત્સર્પિણ અને અવસર્પિણમાં સંખ્યા ન થઈ શકે એટલાં વર્ષો પસાર થઈ જાય છે. ઉત્સર્પિણી કાળ રૂપ, રસ, ગબ્ધ, શરીર, આયુષ્ય, બલ આદિ વૈભવમાં ક્રમશઃ ચઢત હોય છે, જ્યારે અવસર્પિણી કાળ તેમાં પડતો હોય છે. પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીના છ વિભાગે પાડવામાં આવ્યા છે. એ પ્રત્યેક વિભાગને આરા (સંસ્કૃત શબ્દ “અર ') કહેવામાં આવે છે. ઉત્સર્પિણી અને “અવસર્પિણ ને કાલચક્રનું એક પૈડું કપીએ તે એના બાર વિભાગને “આરા’ કહી શકાય. એકના છ આરા પૂરા થાય કે બીજીના આરા શરૂ થાય છે. વર્તમાનમાં ભારતવર્ષ આદિ ક્ષેત્રોમાં અવસર્પિણીનો પાંચમે આરે ચાલે છે, જેને “કલિયુગ” કહી શકાય. Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : ૫: ( * સુખી છું, હું દુઃખી છુ.” એવી લાગણી, શરીર ( પૃથ્વી વગેરે ભૂતાનું પૂતળું હાઇ ) જડ છે માટે તેને હાઈ શકે નહિ. શરીરને આત્મા માનવામાં આવે તે ‘મડદુ’કહેવાતા શરીરમાં જ્ઞાનના પ્રકાશ હેાવાનું કાં ન બને ? · મડદું’ કહેવાતા શરીરને સજીવન આત્મા કાં ન કહી શકાય ? પણ બાબત એવી છે કે ઇચ્છા, લાગણી વગેરે ગુણે મૃતક શરીરમાં નહિ રહેવાથી એ સાબિત થાય છે કે એ ગુણેનું ઉપાદાન શરીર નથી, પણ બીજું કોઈ તત્ત્વ છે, અને એનુ' નામ આત્મા છે. શરીર, પૃથ્વી આદિ ભૂતસમૂહથી બનેલું ભૌતિક છે, એટલે એ જડ છે, અને જેમ ભૌતિક ઘટ, પટ વગેરે જડ પદાર્થાંમાં જ્ઞાન, ઇચ્છા આદિ ધર્માંની સત્તા નથી, તેમ ભૌતિક જડ શરીર પણ જ્ઞાન, ઇચ્છા આદિ ગુણાના ઉપાદાનરૂપ આધાર હેઇ શકે નહિ. શરીરમાં પાંચ ઇન્દ્રિયા છે; પરન્તુ તે ઇન્દ્રિયાને સાધન બનાવનાર આત્મા તે ઇન્દ્રિયાથી જુદો છે, કારણ કે ઇન્દ્રિયા દ્વારા આત્મા રૂપ, રસ આદિનું જ્ઞાન કરે છે-ચક્ષુથી રૂપ જુએ છે, જીભથી રસ ગ્રહણ કરે છે, નાકથી ગન્ધ લે છે, કાનથી શબ્દ સાંભળે છે અને ત્વચાથી ( ચામડીથી ) સ્પર્શ કરે છે દૃષ્ટાંત તરીકે જેમ, ચપ્પુથી કલમ અનાવાય છે, પણ ચપ્પુ અને બનાવનાર એ એ જુઠ્ઠા છે, દાતરડાથી કપાય છે, પણ દાતરડું અને કાપનાર એ બે જુદા છે, દીવાથી જોવાય છે, પણ દીવા અને જોનાર એ એ જુદા છે, તેવી રીતે ઇન્દ્રિયથી રૂપ, રસ વગેરે વિષયે ગ્રહણ કરાય છે, પણ ઇન્દ્રિય-ગ્રામ, અને વિષયાને ગ્રહણ કરનાર એ જુદા છે. સાધકને સાધનની અપેક્ષા છે. પણ એથી સાધક અને સાધન એ બે એક હાઈ શકે નહિ. ઇંદ્રિયા આત્માને જ્ઞાન પ્રાપ્ત થવામાં સાધનભૂત છે, એથી સાધનભૂત * પૃથ્વી, જલ, તેજ, વાયુ. For Private Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન ઇન્દ્રિયા અને એમના દ્વારા જ્ઞાન મેળવનાર આત્મા એ એક હાઈ શકે નહિ. મૃત શરીરમાં ઇન્દ્રિયા હેાવા છતાં મૃતકને તેમના દ્વારા કોઈ જાતનું જ્ઞાન થતુ નથી એનું શું કારણ ? એટલે એ ઉપરથી જણાય છે કે ઇન્દ્રિયા અને તેમના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનાર આત્મા જુદો છે. એ સિવાય એ પણ યાદ રાખવુ જોઇએ કે ઇન્દ્રિયે એક નથી કિન્તુ પાંચ છે, એથી ઇન્દ્રિયાને આત્મા માનવા જતાં એક શરીરમાં પાંચ આત્માએ થઈ પડે, જે અઘટિત છે. : બીજી રીતે જોઇએ તે જે માણસની ચક્ષુ ચાલી ગઈ હોય છે તેને પણ ચક્ષુની હયાતીમાં પૂર્વ' દેખેલા પદાર્થા યાદ આવે છે-સ્મૃતિમાં ઉપસ્થિત થાય છે. ઇન્દ્રિયાને આત્મા માનીએ તે આ વાત નઠુિં અને. ઇન્દ્રિયાથી આત્માને અલાયદા માનીએ ત્યારે જ આ હકીકત બની શકે. કારણ કે ચક્ષુથી દેખાયેલી વસ્તુઓનું સ્મરણુ, ચક્ષુના અભાવે ન ચક્ષુથી થઈ શકે તેમ છે, ન બીજી ઇન્દ્રિયેાથી થઈ શકે તેમ છે. ખીજી ઇન્દ્રિયાથી સ્મરણ નહિ થવામાં કારણ એ છે કે એક માણસે દેખેલી વસ્તુને જેમ ખીજો માણસ સ્મરણ કરી શકતા નથી, તેવી રીતે ચક્ષુથી દેખાયેલા પદાર્થોનુ બીજી ઇન્દ્રિયાથી સ્મરણ થઈ શકે નહિ. એકને થયેલા અનુભવ બીજાને સ્મરણરૂપ થઈ શકે જ નહિં એ તદ્ન સુગમ હકીકત છે. ત્યારે ચક્ષુથી દેખાયેલી વસ્તુઓને ચક્ષુના ચાલ્યા ગયા પછી સ્મરણુ કરનાર જે શક્તિ છે તે ઇન્દ્રિયાથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મા છે. આત્માએ ચક્ષુ દ્વારા જે વસ્તુએ પૂર્વે પ્રત્યક્ષ કરી હતી, તે વસ્તુઓને, ચક્ષુની ગેરહાજરીમાં પણ પૂર્વ અનુભવથી સ્થાપિત થયેલા સંસ્કારના ઉદ્દેધનખળે આત્મા સ્મરણુ કરી શકે છે. આવી રીતે અનુભવ અને સ્મરણના એક બીજાના [ જે અનુભવે તે જ સ્મરે એવા પ્રકારના] ધનિષ્ઠ સંબંધને લીધે પણ સ્વત ંત્ર ચતન્યસ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે. For Private Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : ૭ : હું અમુક વસ્તુને જોઈને પછી એને અડ્યો, પછી એને મેં સુંધી અને ચાખી” આ અનુભવ મનુષ્યને થયા કરે છે. આ અનુભવ ઉપર વિચારદષ્ટિ ફેંકવાથી ચેખ્ખી રીતે જણાઈ આવે છે કે તે વસ્તુને જેનાર, અડનાર, સંઘનાર અને ચાખનાર જુદા નથી, કિન્તુ એક જ છે. એ એક કેણ? તે ચક્ષુ હેઈ શકે નહિ, કારણ કે તેનું કામ ફક્ત જોવાનું છે, સ્પર્શ વગેરે કરવાનું નથી, તે, સ્પર્શન ઈન્દ્રિય [ ત્વચા ] પણ હોઈ શકે નહિ, કારણ કે તેનું કામ ફક્ત સ્પર્શવાનું છે, જેવા વગેરેનું નથી; તે જ પ્રમાણે તે, નાક કે જીભ પણ હોઈ શકે નહિ, કેમકે નાકનું કામ ફક્ત સુંઘવાનું અને જીભનું કામ ફક્ત ચાખવાનું છે. આ હકીકતથી એ નિઃશંક સિદ્ધ થાય છે કે એ વસ્તુને જેનાર, સ્પર્શનાર, સંઘનાર અને ચાખનાર જે એ એક છે તે, ઈન્દ્રિયોથી જુદે આત્મા છે. આત્મામાં કાળો, ઘેળો, પીળો વગેરે કોઈ વર્ણ નથી; એથી બીજી વસ્તુઓની જેમ તે પ્રત્યક્ષ થઈ શકતું નથી. પ્રત્યક્ષ નહિ થવાથી તે વસ્તુ નથી એમ માની શકાય નહિ. પરમાણુઓ ચર્મચક્ષુથી દેખી શકાતા નથી, છતાં અનુમાન પ્રમાણથી બરાબર તેને સ્વીકાર કરાય છે. સ્થૂલ કાર્યની ઉત્પત્તિ માટે સૂક્ષમ-પરમ સૂક્ષમ અણુઓ હેવાની સાબિતી અનુમાન પ્રમાણુ ઉપર ટકેલી છે. પરમાણુ મૂત–રૂપી છતાં પ્રત્યક્ષગમ્ય નથી, તે અમૂર્તઅરૂપી આત્મા પ્રત્યક્ષ શી રીતે હોઈ શકે ? એમ છતાં સમજવાનું છે કે, જગની અંદર કેઈ સુખી તે કઈ દુઃખી, કેઈ વિદ્વાન તે કઈ મૂખ, કઈ રાજા તે કઈ રંક, કોઈ શેઠ તે કેઈ નેકર, આવી રીતની અનંત વિચિત્રતાએ અનુભવાય છે. આ વિલક્ષણતાઓ કારણ વગર સંભવે નહિ, એ અનુભવમાં ઊતરી શકે તેમ છે. હજાર પ્રયને કરવા છતાં Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૮: જૈન દર્શન બુદ્ધિમાનું મનુષ્યને પણ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થતી નથી, જ્યારે બીજા મનુષ્યન વગર પ્રયાસે અભીષ્ટ લાભ મળી જાય છે, આવી અનેકાનેક ઘટનાઓ આપણું નજર આગળ બન્યા કરે છે. એક જ સ્ત્રીની કુક્ષિમાંથી સાથે ઉત્પન્ન થયેલ જેડલામાંના બને પ્રાણીઓ સરખા ન નીવડતાં તેમની જીવનચર્યા એક-બીજાથી બહુ જ તફાવતવાળી પસાર થાય છે. આ બધી વિચિત્રતાઓનું કારણ શું? આ ઘટનાઓ અનિયમિત હોય એમ બની શકે નહિ, કેઈ નિયામક-પ્રયોજક હોવો જોઈએ. આ ઉપરથી તત્ત્વજ્ઞાની મહાત્માઓ કર્મની સત્તા સાબિત કરે છે, અને કર્મની સત્તાના અનુસંધાનમાં આત્મા સ્વતઃ સિદ્ધ થાય છે. કારણ કે આત્માને સુખ–દુઃખ આપનાર કર્મjજ આત્માની સાથે અનાદિ કાલથી સંયુક્ત છે, અને એને લીધે આત્માનું સંસારમાં પરિભ્રમણ છે. કર્મ અને આત્માની ખાતરી થયેથી પરલેકની ખાતરી માટે કાંઈ બાકી રહેતું નથી. જેવાં શુભ યા અશુભ કાર્યો પ્રાણી કરે છે તે પરલેક [ પુનર્જન્મ ] તેને પ્રાપ્ત થાય છે. હકીકત એવી છે કે જેવી શુભ યા અશુભ ક્રિયા કરવામાં આવે છે તેવા પ્રકારની “વાસના” આત્મામાં સ્થપાય છે. આ “વાસના” એક વિભિન્ન પ્રકારના પરમાણુસમૂહને જ છે. એને જ બીજા શબ્દમાં “ક” કહેવામાં આવે છે. એટલે કર્મ એક પ્રકારના પરમાણુઓના સમૂહરૂપ છે. આવી રીતનાં નવાં નવાં કર્મો આત્માની સાથે જોડાતાં રહે છે અને જૂનાં જૂનાં કર્મો પિતાની મુદત પૂરી થતાં ખરી પડે છે. સારી યા ખરાબ ક્રિયાથી બંધાતાં સારા યા ખરાબ કર્મો પરલોક સુધી, અરે! અનેકાનેક જન્મ સુધી પણ આત્માની સાથે ફળ બતાવ્યા વગર સત્તામાં સંયુક્ત રહે છે અને ફલવિપાકના ઉદય વખતે મીઠાં યા માઠાં ફલેને અનુભવ આમાને કરાવે છે. ફલ-વિપાક ભેગવવાની અવધિ હોય ત્યાં સુધી આત્મા તે ફળ અનુભવે છે. અનુભવાઈ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ ગયા પછી તે કર્મ આત્માથી ખરી પડે છે. વર્તમાન જિન્દગી અને પરલેકગતિ એ આ “કર્મના બળ પર પ્રવર્તમાન છે. ઉપર્યુક્ત યુક્તિ-પ્રમાણે દ્વારા અને “હું સુખી, હું દુઃખી” એવી-શરીરમાં નહિ, ઈન્દ્રિયોમાં નહિ, કિન્તુ હૃદયના ઊંડાણમાં, એટલે અત્તરાત્મામાં સુસ્પષ્ટ અનુભવાતી લાગણું, જે પ્રત્યક્ષરૂપ છે, તે દ્વારા પણ શરીર અને ઇન્દ્રિયેથી અલગ સ્વતન્ત્ર આત્મતત્વ સાબિત થાય છે. સંસારમાં જીવો અનંત છે. આ પ્રસંગે એક પ્રશ્ન ઊભું થવાનો સંભવ છે. સંસારવત જીવરાશિમાંથી જ કર્મક્ષય કરી મુક્તિમાં ગયા છે, જાય છે અને જશે. આવી રીતે પ્રતિક્ષણ સંસારમાંથી જીવને ઘટાડો થતું રહે છે. આ પ્રમાણે જ ખૂટતા રહેવાથી ભવિષ્યમાં કઈ વખતે સંસાર છથી ખાલી કાં ન થાય? આના સમાધાનને વિચાર કરતાં પહેલાં એ ધ્યાનમાં લેવું જોઈએ કે સંસાર, જીથી ખાલી થાય એ વાત કઈ શાસ્ત્રને સમ્મત નથી; તેમ જ એ વાત આપણે વિચારદષ્ટિમાં પણ નથી ઊતરતી. બીજી તરફ, મુક્તિમાંથી છ સંસારમાં પાછા ફરે એ વાત પણ માની શકાય તેવી નથી; કારણ કે મેક્ષ સર્વ કર્મોને પૂર્ણ વિનાશ થવાથી મેળવાય છે એમ સહુ કઈ માને છે, એટલે સંસારમાં જન્મ લેવડાવનાર કર્મસંબંધ કઈ પણ પ્રકારને જ્યારે મુક્ત જીને નથી, તે પછી તેઓ સંસારમાં પાછા કેમ આવી શકે? મેક્ષમાંથી પાછા ફરવાનું માનવામાં મેક્ષની મહત્તા ઉડી જાય છે. જ્યાંથી ફરી પડવાને પ્રસંગ આવે તે મોક્ષ કહેવાય જ નહિ. આ ઉપરથી એ ધ્યાનમાં રાખવાનું જરૂરી જણાય છે કે સંસાર, જેથી શૂન્ય Page #55 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : જૈન દર્શન થતું નથી એ અને મુક્તિમાંથી જીવે પાછા ફરતા નથી, એ બને સિદ્ધાન્તને આંચ ન આવે એવા રસ્તે પ્રસ્તુત પ્રશ્નનું સમાધાન થવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે જેટલા જ મુક્તિમાં જાય છે, તેટલા જ સંસારમાંથી બરાબર ખૂટે છે, છતાં જીવરાશિ અનંત હોવાથી સંસાર જીવેથી ખાલી થઈ શકે નહિ; અર્થાત્ સંસારવત્તી જીવરાશિમાં નવા જીવને ઉમેરો બિલકુલ ન હોવા છતાં અને સંસારમાંથી જીવને નિરન્તર ઘટાડે થતું રહેવા છતાં પણ ભવિષ્યમાં કેઈ કાળે જીવને અંત ન આવે એટલા અનંત જીવે સમજવા જોઈએ. આ પ્રમાણે “અનંત’ શબ્દની વ્યાખ્યા શા કરે છે. સૂમમાં સૂક્ષ્મ (અવિભાજ્ય ) વખતને જૈન શાત્રામાં ‘સમય’ કહે છે. “સમય” એટલે સૂક્ષ્મ વખત છે કે તે સમયે એક સેકન્ડમાં કેટલા પસાર થાય છે તે આપણાથી જાણું શકાય તેમ નથી. એવા–સમગ્ર ભૂતભવિષ્ય કાળના સમયે અનંતાનંત છે, તેમ સંસારવત જીવે અનંતાનંત છે, જેની સમાપ્તિ કઈ પણ કાળે થવાને સંભવ નથી. [ પ્રસ્તુત દૃષ્ટાન્ત જીની અનંતતાને કઈ ખ્યાલ આવી શકે તેટલા પૂરતું છે.] જીવના વિભાગ સામાન્ય રીતે જીવના બે ભેદ પડે છે–સંસારી છે અને મુક્ત છે. સંસારમાં ભ્રમણ કરતા જી “સંસારી” કહેવાય છે. “સંસાર” શબ્દ “સમઉપસર્ગ પૂર્વક “સ” ધાતુથી બનેલે છે. “' ધાતુને અર્થ “ગમન,” “ભ્રમણ” થાય છે. “સ” ઉપસર્ગ તે જ અર્થને પુષ્ટ કરનાર છે. એટલે “સંસાર”ને અર્થે થયે “ભ્રમણ. ચેરાસી લાખ જીવનિઓમાં અથવા ચાર ગતિઓમાં પરિભ્રમણ કરવુ તે સંસાર, અને પરિભ્રમણ * મનુષગતિ, તિર્યંચગતિ, સ્વર્ગગતિ અને નરકગતિ. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ ૧૧ કરનાર સંસારી કહેવાય. બીજી રીતે “સંસાર” શબ્દને અર્થ ચિરાશી લાખ જીવનિ અથવા ચાર ગતિ પણ થઈ શકે છે. શરીરનું નામ પણ સંસાર છે. એ રીતે સંસારને વળગેલા જીવો સંસારી કહેવાય છે. આત્માની કર્મબદ્ધ અવસ્થા એ “સંસાર ” શબ્દને મૂળભૂત અર્થ હેઈ એ સંસારી જીવનું લક્ષણ ઠીક સમજી શકાય છે. સંસારી જીના અનેક રીતે ભેદે પડી શકે છે. પરંતુ મુખ્ય બે ભેદ છે-સ્થાવર અને ત્રસ. દુઃખને દૂર કરવાની અને સુખ મેળવવાની પ્રવૃત્તિ-ચેષ્ટા, ગતિચેષ્ટા જ્યાં નથી તે સ્થાવર, અને જ્યાં છે તે ત્રસ. પૃથ્વીકાય, જલકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચને સ્થાવરમાં સમાવેશ છે. એ પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવરે એક સ્પર્શન (ચામડી) ઇન્દ્રિયવાળા હોવાથી એકેન્દ્રિય કહેવાય છે. એના બે ભેદે છે–સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ જલકાય, સૂક્ષમ તેજસ્કાય, સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ વનસ્પતિકાય જીવે આખા લોકમાં વ્યાપી રહેલા છે. એ અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણી ચક્ષુથી જોઈ શકાતા નથી. બાદર (સ્થૂલ) પૃથ્વીકાય, બાદર જલકાય, બાદર તેજસ્કાય, બાદર વાયુકાય અને બાદર વનસ્પતિકાય પ્રત્યક્ષ જેવામાં આવે છે. ઘર્ષણ, છેદન આદિ પ્રહાર જેને લાગ્યું ન હોય એવી માટી, પત્થર વગેરે પૃથ્વી, જે છાનાં શરીરનું પિંડ છે તે છે બાદર પૃથ્વીકાય જાણવા. જે જલને અગ્નિ વગેરેથી આઘાત ન થયો હોય, અથવા બીજી વસ્તુના મિશ્રણની અસર ન થઈ હોય તે જળ-કૂવા, નદી, વાવ, તળાવ વગેરેનાં– જે ના શરીરનું પિંડ છે તે છે બાદર જલકાય સમજવા. એ પ્રમાણે દીવે, અગ્નિ, વીજળી વગેરે જે જીનાં શરીરનું * બાદર” એ “સ્કૂલ” અર્થમાં જૈન શાસ્ત્રને સાંકેતિક શબ્દ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ ઃ જૈિન દર્શન પિંડ છે તે બાદર તેજસ્કાય જ છે. અનુભવાતે વાયુ જે જીવાનાં શરીરનું પિંડ છે તે બાદર વાયુકાય છે અને વૃક્ષ, શાખા, પ્રશાખા, પત્ર, ફૂલ, ફલ, કાંદા વગેરે બાર વનસ્પતિ કાય છે. પૂર્વોક્ત સચેતન પૃથ્વીને છેદન-ભેદન વગેરે આઘાત લાગવાથી તેમાંના છે તેમાંથી યુત થાય છે અને એથી એ પૃથ્વી અચેતન (અચિત્ત) થાય છે. એવી રીતે પાણીને ગરમ કરવાથી અથવા એમાં સાકર વગેરે પદાર્થોનું મિશ્રણ કરવાથી તે પાણી અચેતન થાય છે. એ પ્રમાણે વનસ્પતિ પણ અચેતન થાય છે. બે ઇન્દ્રિયે-ત્વચા અને જીભ-જેઓને હોય, તે દ્વીન્દ્રિય કહેવાય છે. કૃમિ, પિરા, જળ, અળસિયાં વગેરેને દ્વીન્દ્રિયમાં સમાવેશ છે. જૂ, માંકડ, મકડા, ધીમેલ વગેરે, ત્વચા, જીભ અને નાક એ ત્રણ ઈન્દ્રિયવાળા હોવાથી ત્રીન્દ્રિય કહેવાય છે. ત્વચા, જીભ, નાક અને આંખ એ ચાર ઇનિદ્રવાળા માખી, ડાંસ, તીડ, વીંછી, ભમરા વગેરે ચતુરિન્દ્રિય કહેવાય છે. ત્વચા, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઈનિદ્રોવાળા પંચેન્દ્રિય * વનસ્પતિ વગેરેમાં જીવો હોવાનું પ્રસિદ્ધ વિજ્ઞાનવિશારદ જગદીશચંદ્ર મહાશયે વિજ્ઞાન પ્રયોગથી જગતની આગળ સિદ્ધ કરી બતાવ્યું છે. તમામ પિલાણ સૂક્ષ્મ જીવોથી ભર્યું છે એમ વર્તમાન વૈજ્ઞાનિકોને મત છે, જે જૈન દર્શનના મંતવ્યને અનુસરતી વાત છે. વૈજ્ઞાનિકેની લાંબા કાળથી એ પણ જાણીતી શોધ છે કે થેફસસ નામનું પ્રાણી એટલુ નાનું છે કે એ જતુઓ એક સેયના અગ્રભાગ પર એક લાખ જેટલા પણ ખુશીથી બેસી શકે છે. આવાં નિરૂપણ સૂક્ષ્મ જીવોનું વર્ણન આપતાં જૈન શાસ્ત્રના રાહ પરનાં ગણાય. Page #58 -------------------------------------------------------------------------- ________________ * ૧૩ : પ્રથમ ખંડ કહેવાય છે. પંચેન્દ્રિયના ચાર ભેદ છે-મનુષ્ય તથા પશુ-પક્ષી, મચ્છ, સાપ, નોળિયા વગેરે તિર્યંચે, સ્વર્ગવાસી દેવતાઓ અને નરકભૂમિના નારકે. * “ત્રસમાં આ કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીને સમાવેશ થાય છે. એ રીતે સ્થાવર અને ત્રસમાં સમસ્ત સંસારી જીવે સમાઈ જાય છે. હવે રહ્યા મુક્ત છે. તેઓ મેક્ષિતત્વના પ્રકરણમાં વર્ણવાશે. ચૈતન્યરહિત-જડ પદાર્થોને અજીવ કહેવામાં આવે છે. અજીવના જેનશામાં પાંચ ભેદ પાડવામાં આવ્યા છે-ધર્મ, અધર્મ, આકાશ, પુગળ અને કાળ. * “ સ્થાવર ” અને “ત્રસ” એ બે ભેદોમાં “સ્થાવર અને અર્થ સ્થિતિશીલ અને “ત્રસ ને અર્થ હેતુપૂર્વક ગતિ કરનાર થાય છે. સૂક્ષ્મ બેઈન્દ્રિય જીવ પણ હેતુપૂર્વક ગતિ કરતો હોય છે, માટે તે ત્રસ ”માં ગણાય છે. પૃથ્વી, જલ અને વનસ્પતિ એ ત્રણ સ્થાવર (સ્થિતિમાન ) હોવાથી “સ્થાવર ” કહેવાય છે, અને એ જ પ્રમાણે તેજસ્કાય તથા વાયુકાય જીવો યદ્યપિ ગતિમત્તા ધરાવે છે, તથાપિ તેમની ગતિમત્તા હેતુપૂર્વક નથી, કિન્તુ તેમની કાયાનું એ જાતનું સ્વાભાવિક વલણ છે, માટે તેમને “ત્રસ ”માં ન ગણતાં “સ્થાવર માં ગણ્યા છે. છતાં તેમની સ્વાભાવિક ગતિની અપેક્ષાએ તેમને “ત્રસ ”માં પણ ગણનારી પરંપરા છે. પણ એ અપેક્ષાએ તેમને “ત્રસ ”માં ગણવા છતાં ય ખરી રીતે તેઓ “સ્થાવર ” ગણાય છે. કેમકે દુઃખને છોડી દેવાની અને સુખ મેળવવાની ગતિ–ચેષ્ટા જ્યાં સ્પષ્ટ હોય ત્યાં “ત્રસ” નામકર્મનો ઉદય મનાય છે અને ન હોય ત્યાં “ સ્થાવર ” નામકર્મને ઉદય મનાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ક ૧૪: જૈન દર્શન આ સ્થળે ધર્મ અને અધર્મ એ બે પદાર્થો પુણ્ય-પાપરૂપ સમજવાના નથી, કિન્તુ એ નામનાં બે જુદાં જ દ્રવ્યો છે. એ પદાર્થો ( દ્રવ્ય) આખા લેકમાં આકાશની પેઠે વ્યાપક અને અરૂપી છે. આ બે પદાર્થોને ઉલેખ કઈ પણ જૈનેતર દર્શનમાં નથી, પણ જેન શામાં એ વિષેનું પ્રતિપાદન છે. જેમ આકાશને, અવકાશ દેનાર તરીકે સર્વ વિદ્વાને કબૂલ રાખે છે, તેમ આ બે પદાર્થો પણ જૈન શામાં સહેતુક માનવામાં આવ્યા છે. ધર્મ (દ્રવ્ય) ગમન કરતા પ્રાણિઓ અને ગતિ કરતી જડ વસ્તુઓને તેમની ગતિમાં સહાયભૂત થનાર પદાર્થ “ધર્મ” કહેવાય છે. માછલાંને પાણીમાં વિચરવામાં મદદ કરનાર જેમ પાણું છે, તેમ જડ પદાર્થો અને જીવન ગતિ થવામાં સામાન્ય સહાયક તરીકે “ધર્મ” નામક પદાર્થ માનવામાં આવે છે. અવકાશ મેળવવામાં સહાયભૂત તરીકે આકાશને માનવામાં આવે છે, તેમ ગતિ કરવામાં સહાયભૂત તરીકે “ધર્મ” પદાર્થ માનવામાં આવે છે. અધર્મ (દ્રવ્ય) થાકેલા પ્રવાસીને વિશ્રામ લેવામાં વૃક્ષની છાયા જેમ નિમિત્તભૂત છે, તેમ “અધર્મ” પદાર્થને ઉપયોગ સ્થિતિ કરતા જીવે અને જડ પદાર્થોને તેમની સ્થિતિમાં સહાયક થવું એ છે. ગતિ કરવામાં સહાયક જેમ “ધર્મ” પદાર્થ માન પડે, તેમ સ્થિતિ થવામાં સહાયક તરીકે “અધર્મ” પદાર્થ માનવ પડે. હાલવું-ચાલવું અને સ્થિત થવું એમાં સ્વતંત્ર કર્તા તે જીવ અને જડ પદાર્થો પિતે જ છે, પોતાના જ વ્યાપારથી Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : ૧૫ : તેઓ હાલે–ચાલે છે અને સ્થિત થાય છે, પરન્તુ એમાં સહાયભૂત તરીકે કે અન્ય શક્તિની અપેક્ષા હોવી જોઈએ એમ માનવા સુધી તે વર્તમાન વૈજ્ઞાનિકે પણ આવ્યા છે, જ્યારે જૈન શાસ્ત્રકારે એ સંબંધમાં “ધર્મ” અને “અધર્મ” એવા બે પદાર્થો હોવાનું જણાવે છે-જડ, જીવ પદાર્થોને પ્રેરણા કરનાર તરીકે નહિ, પણ તેમને ઉદાસીન ભાવે (સંયુક્ત ભાવે) સહાય થનાર તરીકે. આકાશ આકાશ પદાર્થ પ્રસિદ્ધ છે, દિશાને પણ આકાશમાં જ સમાવેશ થાય છે. લેક સંબંધી આકાશને લેકાકાશ અને અલેક સંબંધી આકાશને અલકાકાશ કહેવામાં આવે છે. આ લેક અને અલેકને વિભાગ પડવામાં ખાસ કારણ કેઈ હેય તે ઉપર બતાવેલ “ધર્મ” અને “ “અધર્મ” પદાર્થો છે. ઊંચે, નીચે અને આજુબાજુએ જ્યાં સુધી “ધર્મ” અને “અધર્મ” પદાર્થો સ્થિત છે, ત્યાં સુધીના ક્ષેત્રને “લેક સંજ્ઞા આપી છે, અને લેકની બહારને પ્રદેશ “ અલેક” કહેવાય છે. આ બે પદાર્થોના સહયોગથી જ લેકમાં છે અને પુદ્ગલેની ક્રિયા થઈ રહી છે. અલેકમાં આ બે પદાર્થો નહિ હોવાથી ત્યાં એક પણ અણુ અથવા એક પણ જીવ નથી. લેકમાંથી કઈ અણુ કે કઈ જીવ અલેકમાં જઈ શક્યું નથી, કેમકે અલેકમાં ધર્મ” અને “અધર્મ પદાર્થો નથી. ત્યારે અલેકમાં શું છે? કાંઈ નથી. એ કેવલ આકાશરૂપ છે. જે આકાશમાંના કોઈપણ પ્રદેશમાં પરમાણુ, જીવ કે કેઈપણ ચીજ નથી એવું શુદ્ધ માત્ર આકાશ એ અલેક છે. આકાશ દ્રવ્ય વિસ્તારમાં અનંત છે, એટલે કે તેને છેડે નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન ઉપર કહ્યા પ્રમાણે “ધર્મ” “અધર્મ” પદાર્થ દ્વારા લેક અને અલકને વિભાગ સિદ્ધ થવામાં એક પ્રમાણુ સમજી શકાય તેવું છે. તે એ છે કે સર્વ કર્મોને ક્ષય થતાં જ મુક્ત બનેલ આત્મા ઊંચે ગતિ કરે છે એમ જૈન શાસ્ત્રને સિદ્ધાંત છે. એ વિષે તુંબડીનું ઉદાહરણ અપાય છે. જેમ પાણીમાં રહેલી માટીને લેપવાળી તુંબડી, તેના ઉપરની સઘળી માટી નીકળી જવાથી એકદમ પાણી ઉપર આવી જાય છે, તે પ્રમાણે આત્મા ઉપરથી કર્મરૂપ સઘળી માટી દૂર થતાં જ મુક્ત બનેલ વિદેહ આત્મા સ્વતઃ–સ્વભાવતઃ ઊર્ધ્વ ગતિ કરે છે–ઉપર જાય છે; પરન્તુ તે ઊર્ધ્વ ગતિ ક્યાં સુધી થતી રહે? ક્યાં જઈ અટકે ? એ ખાસ વિચારવાનું આવી પડે છે. આ વિચારને નિવેડે ધમ” અને “અધર્મ” પદાર્થ દ્વારા લેક અને અલેકને વિભાગ માન્યા સિવાય કઈ રીતે થઈ શકે તેમ નથી. આ વિભાગને માન્ય રાખીએ તે એ પ્રશ્ન ઉકેલાઈ જાય છે, કેમકે ત્યારે ખુલાસે કરી શકાય છે કે ગતિ થવામાં સહાયક ધર્મ” પદાર્થ ઉંચે જ્યાં સુધી છે, ત્યાં સુધીના લેકના અગ્ર ભાગે કર્મ રહિત થયેલ આત્મા પહોંચી અટકી જાય છે, ત્યાં તેની ગતિ અટકી જાય છે અને ત્યાં જ તે અવસ્થિત થાય છે, ત્યાંથી આગળ અલેકમાં “ધર્મ” પદાર્થના અભાવે તેની ગતિ થઈ શકતી નથી. જે “ધર્મ” “અધર્મ” પદાર્થો ન હોય અને તેથી થતે લેક-અલેકને વિભાગ ન હોય તે કર્મરહિત મુક્ત બનેલ આત્મા ઊંચે જતે ક્યાં અટકશે-કયાં અવસ્થિત થશે એ ઊભી થતી ગુંચવણ મટે તેવી નથી. પુદ્ગલ પરમાણુથી લઈ સ્થૂલ–અતિસ્થલમહાસ્થૂલ તમામ રૂપી પદાર્થોને “પુદ્ગલ” સંજ્ઞા આપી છે. “પૂર” અને “” એ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : ૧૭ : > એ ધાતુઓના સંચાગથી ‘ પુદ્ગલ ' શબ્દ બન્યો છે. ‘પૂર્ 'ને અર્થ પૂરવુ, પુરાવું અર્થાત્ મળવુ, અને જજ 'ના અર્થ ગળવુ. અર્થાત્ ખરી પડવુ જુદુ પડવુ. એવા થાય છે. આ હકીકત આપણા શરીરમાં અને બીજી દરેક વસ્તુઓમાં પ્રત્યક્ષ અનુભવાય છે, અર્થાત્ અણુસ'ઘાતરૂપ નાના-મોટા દરેક પદામાં પરમાણુઓના વધારા-ઘટાડો થયા કરે છે. પરમાણુના સ:શ્લેષ-વિશ્લેષ દરેક મૂત્તે વસ્તુમાં થયા કરે છે. એકલા પરમાણુને પણ બીજા સાથે મળવાનું કે તેનાથી અલગ પડવાનુ થવાથી ‘ પુદ્ગલ ’ સંજ્ઞા અયુક્ત ઘટી શકે છે. પરમાણુ એ પુદ્ગલનું મૂળ તત્ત્વ છે. પરમાણુએ પરસ્પર મળવાથી બનતા પદાર્થો સ્ક ંધ કહેવાય છે. સ્પર્શ, રસ, ગંધ અને વણવાળા (એ ચારેવાળા ) હાવું એ પુદ્ગલનુ સ્વરૂપ છે. એ જ એનુ સૂત્વ છે. ભૂતત્ત્વ એટલે વણ, રસ, ગંધ, સ્પર્શે એ બધાના સમુદાયરૂપ પરિણામ. મૂર્તને રૂપી પણ કહેવામાં આવે છે. ત્યાં રૂપીના ( સૂના પર્યાયશબ્દરૂપીને ) અથ કેવળ વણુ વાળું નહિ, પણ વર્ણાદિસમુદાયવાળુ થાય છે. આ ઉપરથી એ પણ સમજી જવાશે કે પુદ્ગલ સિવાયનાં ખધાં દૂબ્યાને અરૂપી કહેવામાં આવે છે તેના અર્થ એ નથી કે તેએ સ્વરૂપ વગરનાં છે. જે એમનુ કઈ સ્વરૂપ જ ન હાય તા તે ખરિવષાણુવત્ અસત્ જ ઠરે. એમનુ' દરેકનું પોતાનું' ચાક્કસ સ્વરૂપ છે જ પણ તેમાં વણુ, રસ, ગંધ, સ્પર્શ ગુણાના અભાવ હેાવાથી ( એ અભાવના અમાં) એ અરૂપી કહેવાય છે. સ્પર્શે આઠ પ્રકારના છેઃ કઠિન અને મૃદુ, ગુરુ તથા લઘુ, શીત અને ઉષ્ણુ, સ્નિગ્ધ ( ચીકણા ) તથા રૂક્ષ ( લૂખા ). રસ For Private Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : જૈન દર્શન પાંચ પ્રકારને ઃ કડ, તીખ, કષાય (રે), ખાટો, મીઠે. ગંધ બે પ્રકારની : સુગંધ અને દુર્ગધ. વર્ણ પાંચ : કાળો, પીળો, લીલે, લાલ અને સફેદ. આ પ્રમાણે સ્પર્શ વગેરેના કુલ વીશ ભેદો થાય છે. પરંતુ એમના દરેકના સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત ભેદ તરતમભાવથી થાય છે. જે જે વસ્તુ મૃદુ હોય છે તે બધાના મૃદુત્વમાં કાંઈને કાંઈ તારતમ્ય હોય છે જ. એ કારણે સામાન્યરૂપે મૃદુત્વ સ્પર્શ એક હેવા છતાં તેના તારતમ્ય પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત, અનંત સુધી ભેદો થઈ શકે છે. એ જ પ્રમાણે કઠિન વગેરે અન્ય પશેના તથા રસાદિ પર્યાના વિષયમાં સમજવું. શબ્દ, પ્રકાશ, છાયા, તાપ, અંધકાર એ પણ પુદ્ગલ છે. કાલ કાલ દરેકના જાણવામાં છે. નવી વસ્તુ પુરાણી થાય છે, પુરાણું વસ્તુ જીર્ણ થાય છે, જીર્ણ ખતમ થાય છે. બાલ તરુણું થાય છે, તરુણ વૃદ્ધ થાય છે, વૃદ્ધ પંચત્વને પ્રાપ્ત થાય છે. ભવિષ્યમાં થનારી વસ્તુ વર્તમાન થાય છે અને વર્તમાન વસ્તુ ભૂતકાલના પ્રવાહમાં પ્રવાહિત થાય છે. આ બધી કાળની ગતિ છે. નવાં નવાં રૂપાન્તર, ભિન્ન-ભિન્ન પરિવર્તન, જુદા જુદા પરિણામ કાળને આભારી છે. પ્રદેશ ઉપર બતાવેલા ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ થાર અજીવ પદાર્થો અને આત્મા એ અનેક પ્રદેશવાળા છે. પ્રદેશ એટલે પરમ સૂક્ષમ (છેલ્લામાં છેલ્લે અવિભાજ્ય) અંશ. ઘટ, પટ આદિ પુદ્ગલ પદાર્થોને છેલ્લા અવિભાજ્ય સૂક્ષમ અંશે Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ પરમાણુ છે, એ તે સહુ કઈ સમજે છે, અને એ પરમાણુઓ જ્યાં સુધી સાથે લાગેલા હોય-અવયવી સાથે સંબદ્ધ હોય, ત્યાં સુધી તેને “પ્રદેશ” નામથી વ્યવહાર થાય છે, અને અવયવીથી છૂટા પડ્યા પછી તે “પરમાણુ’ નામથી વ્યવહત થાય છે, પરંતુ ધર્મ, અધર્મ, આકાશ અને આત્મા એ ચાર અરૂપી પદાર્થોના પ્રદેશે તે વિલક્ષણ પ્રકારના છે. એ પ્રદેશે પરસ્પર અત્યંત ઘનરૂપ પૂર્ણ એકતાબદ્ધ છે. ઘડાના પ્રદેશે–સૂક્ષ્મ અંશે ઘડાથી જુદા પડે છે, તેમ ધર્મ, અધર્મ, આકાશ અને આત્માના પ્રદેશ એક-બીજાથી જુદા પડી શકે જ નહિ, એ એકદ્રવ્યાત્મક અખંડ ઐકયરૂપ છે. અખંડ ઐક્યરૂપ પ્રદેશવાળાં તે દ્રવ્ય નિત્ય દ્રવ્ય છે. અસ્તિકાય આતમા, ધર્મ અને અધર્મ એ ત્રણના અસંખ્યાત પ્રદેશ છે. આકાશ અનંતપ્રદેશવાળું છે. લેકસંબંધી આકાશ અસંખ્યાત પ્રદેશવાળું અને અકસંબંધી આકાશ અનંતપ્રદેશવાળું છે. પુદ્ગલના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો હોય છે આવી રીતે પ્રદેશસમૂહાત્મક હોવાથી એ પાંચ “અસ્તિકાય ” કહેવાય છે. “અસ્તિકાય” શબ્દનો અર્થ “અસ્તિ” એટલે પ્રદેશ અને “કાય” એટલે સમૂહ, અર્થાત પ્રદેશસમૂહાત્મક એ થાય છે. ધર્મ, અધમ, આકાશ, પુદ્ગલ અને જીવની સાથે અસ્તિકાય” શબ્દ જોડીને “ધમસ્તિકાય” “અધર્માસ્તિકાય” આકાશાસ્તિકાય” “પગલાસ્તિકાય” “જીવાસ્તિકાય” એ પ્રમાણે પણ એ દ્રવ્યને નામનિશ થાય છે. * જેની સંખ્યા ન થઈ શકે તે અસંખ્યાત, આવો સામાન્ય અર્થ સમજવા ઉપરાંત જૈન શાસ્ત્રમાં બતાવેલ વિશેષ અર્થ સમજવાને રહે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : જૈન દર્શન ધર્મ, અધર્મ અને આકાશ એક એક વ્યક્તિરૂપ છે. જીવો અનંત છે. જેટલા જીવે તેટલી તે પૃથક વ્યક્તિઓ છે. પુદ્ગલ દ્રવ્ય અને વ્યક્તિરૂપ છે. પુદ્ગલ પરમાણુઓ અનંત છે. કાલને “અસ્તિકાય” કહેવાય નહિ. કેમકે ગયે સમય નષ્ટ થયો અને ભવિષ્ય સમય અત્યારે અસત્ છે, ત્યારે ચાલુ સમય એટલે વર્તમાન ક્ષણ એ જ સદ્ભૂત કાલ છે. મુહૂર્તા, દિવસ, રાત્રિ, મહિના, વર્ષ એ બધા જે કાલના વિભાગો પાડ્યા છે તે અસદ્દભૂત ક્ષણેને બુદ્ધિમાં એકત્રિત કરીને પાડવામાં આવ્યા છે, માટે કાળ એક ક્ષણ માત્ર હેઈ તેને પ્રદેશસમૂહસૂચક “અસ્તિકાય” શબ્દ લાગુ પડી શકે નહિ. ઉપર બતાવેલા પાંચ અસ્તિકા અને કાલ એ જૈનદર્શનસમ્મત (છ) દ્રવ્ય છે. કાલને અલાયદું દ્રવ્ય ન ગણીએ તે પાંચ દ્રવ્ય ગણાય. પુણ્ય–પાપ જ્યારે બધા જ તત્વતઃ સમાન છે, તે પછી એ બધામાં પરસ્પર વિષમતા શા માટે? તેમ જ એક જ જીવમાં પણ કાળભેદે વિષમતા કેમ ? આ પ્રશ્નના જવાબમાંથી જ કર્મવિદ્યા પ્રકટ થાય છે. ત્રણે કાળની જીવનયાત્રાની પારસ્પરિક સંગતિ કર્મવાદ પર જ અવલંબિત છે. એ જ પુનર્જન્મવાદને આધાર છે. આત્મવાદી બધી પરંપરાઓમાં પુનર્જન્મના કારણ તરીકે કર્મ, તત્વને સ્વીકાર છે. સારાં કર્મો “પુણ્ય” અને ખરાબ કર્મો “પાપ” કહેવાય છે. આરોગ્ય, સંપત્તિ, રૂપ, કીતિ, સુકુટુંબ-પરિવાર, દીર્ઘ આયુષ્ય વગેરે સુખનાં સાધને જે કર્મોથી પ્રાપ્ત થાય છે તે શુભ Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : ૨૧ : કર્મોને “પુણ્ય” કહેવામાં આવે છે અને એથી વિપરીત- દુઃખની સામગ્રી જોડી આપનાર કર્મ “પાપ” કહેવાય છે. જ્ઞાનાવણુ દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર, અન્તરાય એ આઠ પ્રકારનાં કર્મ આગળ કહેવાશે. તેમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય એ ચાર કર્મ અશુભ હેવાથી પાપકર્મ છે. કારણ કે જ્ઞાનાવરણ જ્ઞાનશક્તિને દબાવનાર છે, દર્શનાવરણ દર્શનશક્તિને ધનાર છે, મેહનીય કર્મ મેહ ઉપજાવનાર છે, અર્થાત્ આ કર્મ તત્ત્વશ્રદ્ધાનમાં તથા સંયમમાં બાધા નાખનાર છે, અને અન્તરાય કર્મ ઈષ્ટસાધનમાં વિદન નાંખનાર છે. આ ચાર કર્મો સિવાય શુભ અને અશુભ એ બે પ્રકારના નામકર્મની અંદરની અશુભ પ્રકૃતિ, આયુષ્ય કર્મમાંનું નારક–આયુષ્ય, ગોત્ર કર્મમાંની નીચત્ર પ્રકૃતિ અને વેદનીય કર્મમાં અસાતવેદનીય પ્રકાર–એટલા કર્મભેદે અશુભ હેવાથી પાપકર્મ છે. વેદનીયકમને સાતવેદનીય ભેદ, શુભ નામકર્મની પ્રકૃતિઓ, ઊંચું ગોત્ર અને દેવ- આયુષ્ય, મનુષ્ય આયુષ્ય તથા તિર્યંચઆયુષ્ય એટલાં કર્મો પુણ્યકર્મ છે.* * વિશેષ જણાવવાનું એ છે કે કર્મની પુણ્ય પ્રવૃતિઓને પુણ્ય કહેવામાં આવે છે એ તે જાણીતી વાત છે, પરંતુ કર્મની નિરા અથવા કમનું લાઇવ થવું (દુબળું કે પાતળું પડવું) તેને પણ પુણ્ય કહેવામાં આવે છે. જુઓ યેગશાસ્ત્રના ૪થા પ્રકાશના ૧૦૦મા શ્લોકની વૃત્તિમાં શ્રી હેમચંદ્રાચાર્ય લખે છે કે : " निर्जरा सैव रुपं यस्य तस्मात्, ‘पुण्याद्' इति पुण्यं न प्रकृतिरुपम्, किन्तु कर्मलाधवरुपम्, तस्मात् ” એ પછીના ૧૦૮મા શ્લેકની વૃત્તિમાં એ જ પ્રમાણે લખે છે કેgણત:-ર્મરાઇવરુક્ષા, શુમરાક્ષર” આ બને ઉલ્લેખને અર્થ ઉપર જણાવ્યું તે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૨ જૈન દર્શન આસવ આત્માની સાથે કર્મનો સંબંધ થવાનાં કારણોને “આસવ” નામ આપ્યું છે. જે વ્યાપારથી, જે પ્રવૃત્તિઓથી કર્મનાં પગલે આત્મામાં ખેંચાઈ આવે તે વ્યાપાર તે પ્રવૃત્તિઓ આસવ” કહેવાય છે. જે અધ્યવસાયથી કર્મપ્રવાહ (કાર્મિક પુદ્ગલપ્રવાહ) આત્મામાં દાખલ થાય તે “ આસવ.’ આત્મા કર્મથી બંધાય એવું કામ તે આસવ. મન, વચન અને શરીરના વ્યાપારો શુભ હોય તે શુભ કર્મ અને અશુભ હેય તે અશુભ કર્મ બંધાય છે, માટે મન, વચન અને શરીરના વ્યાપારે એ આસવ છે. મનને વ્યાપાર દુષ્ટ ચિંતન કે સારું ચિંતન; વચનને વ્યાપાર દુષ્ટ ભાષણ અથવા અથવા સારું ભાષણ શરીરને વ્યાપાર હિંસા, જુઠ, ચેરી વગેરે દુરાચરણ અથવા જીવદયા, ઈશ્વરપૂજન, દાન વગેરે શુભ આચરણ છે. પુણ્ય કર્મ યા પાપ કર્મ બંધાવામાં મુખ્ય પ્રવેજક મને વ્યાપાર છે, જ્યારે વાણું વ્યાપાર તથા શારીરિક પ્રવૃત્તિ મનોગને સહકાર યા પુષ્ટિ આપનાર તરીકે કર્મબંધનના હેતુ છે. મ ગ, વચન અને શરીર ગરૂપ આસવથી ખેંચાઈ બંધાતાં કર્મોને અટકાવનાર આત્માના નિર્મળ પરિણામને સારુ સારી વગેરે શ્વર પૂજન, દાન સંવર કહેવામાં આવે છે. “સંવર’ શબ્દ સન પૂર્વક ધાતુથી બનેલે છે. “સમ’ પૂર્વક “” ધાતુને અર્થ શેકવું–અટકાવવું થાય છે. કર્મ બંધાતું અટકે તે “સંવર’ સમજ. જે ઉજજવળ આત્મ પરિણામથી કર્મ બંધાતું અટકે તે ઉજજવળ પરિણામ Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : ૨૩ : પણ “સંવર” છે. આમ અટકવું” અને જેનાથી અટકે તે બને “સંવર’ કહેવાય “સુ” ધાતુનો અર્થ “કરવું', “ ટપકવું? એ હેવાથી “આસ્રવ ને અર્થ કર્મ પુદગલનું આત્મામાં વહેવું અથવા વહેવાનાં દ્વાર થાય છે, અને તે વહેણ અટકે તે “સંવર’ કહેવાય છે. આત્મદશ જેમ જેમ ઉન્નત થતી જાય છે, તેમ તેમ કર્મબન્ધ કમ થતાં જાય છે. આઅવનિધિ જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ ગુણસ્થાનભૂમિ ઊંચી ઊંચી પ્રાપ્ત થતી જાય છે. કર્મને આત્માની સાથે દૂધ અને પાણીની પેઠે સંબંધ થે એનું નામ બન્ધ છે. “કર્મ” ક્યાંય લેવા જવા પડતા નથી, તે જાતનાં પુદ્ગલ-દ્રવ્ય આખા લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલાં છે, જેને “કર્મ-વર્ગણુ” એવું નામ જૈનશાસ્ત્રકારે આપે છે. આ દ્રવ્ય મેહરૂપ (રાગદ્વેષમેહરૂપ) ચિકાસને લીધે આત્માને વળગે છે. અહીં એ પ્રશ્ન ઊભું થઈ શકે છે કે શુદ્ધ આત્માને મોહની અથવા રાગદ્વેષની ચિકાશ લાગવી કેમ જોઈએ? આના સમાધાનમાં સૂમ દષ્ટિએ વિચાર કરવાની જરૂર છે. આત્માને મેહની કે રાગદ્વેષની ચિકાશ અમુક વખતે લાગી એમ તે કહી શકાય નહિ, કારણ કે એમ કહેવામાં, જે વખતે આત્માને રાગદ્વેષની ચિકાશ લાગી તે પહેલાં આત્મા શુદ્ધસ્વરૂપવાળે ઠરે છે, અને શુદ્ધસ્વરૂપવાળા આત્માને રાગદ્વેષને પરિણામ થવાનું કાંઈ કારણ નથી. શુદ્ધસ્વરૂપી આત્માને રાગદ્વેષના પરિણામને પ્રારંભ થવાનું માનવામાં આવે, તે મુક્તિદશાને પામેલા આત્માઓપૂર્ણ શુદ્ધ આત્માઓને પણ ફરી રાગદ્વેષને પરિણામ ઉત્પન્ન Page #69 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ : જૈન દર્શન થવાનું કાં નહિ બને? પહેલાં ક્યારેક ભૂતકાળમાં આત્મા પૂર્ણ શુદ્ધ હતા અને પછીથી એને રાગદ્વેષનો પ્રાદુર્ભાવ થયો, એમ માનવા જતાં, ભવિષ્યકાળમાં મુક્ત અવસ્થાની શુદ્ધ સ્થિતિએ પહોંચ્યા પછી ફરી પણ રાગદ્વેષને પ્રાદુર્ભાવ થવાની ઊભી થતી આપત્તિ શી રીતે હઠાવી શકાશે? આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે આત્માને રાગદ્વેષમેહને પરિણામ અમુક વખતથી ઉત્પન્ન થયેલ નથી, કિન્તુ એ અનાદિ છે. જેમ અનાદિકાળથી માટીની સાથે મળેલ સુવર્ણને ઉજજવળ ચાકચિય-સ્વભાવ ઢંકાયેલે છે, તે પ્રમાણે આભા પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અનાદિસંયુક્ત કર્મપ્રવાહના આવરણથી ઢંકાયેલ છે. મલિન દર્પણને ઉટકવાથી, માંજવાથી તે ઉજજવળ થાય છે અને ઝગમગે છે, તેમ આત્મા ઉપરના કમ–મળ દેવાઈ જવાથી-દૂર થવાથી આત્મા ઉજજવળ બને છે અને પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં પ્રકાશમાન થાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે “આત્મા પહેલા અને પછી કમને સંબંધ” એમ માનવું બની શકતું નથી. ‘કર્મ પહેલું અને આત્મા પછી” એમ તે બેલાય જ નહિ એ ખુલું છે. કારણ કે એમ કહેવામાં આત્મા ઉત્પન્ન થનારે અને અતએવ વિનાશ કરે છે. એ સિવાય, આત્માના અભાવે “કમ વસ્તુ જ ઘટતી નથી. આ રીતે એ બન્ને પક્ષે જ્યારે ઘટી શકતા નથી, ત્યારે “આત્મા અને કર્મ એ બને હમેશાંથી સાથે છે-અનાદિ સંબંધ ધરાવે છે” એ ત્રીજો પક્ષ અર્થાત સિદ્ધ થાય છે. જૈનશાસ્ત્રમાં કર્મના મુખ્ય આઠ પ્રકારે બતાવ્યા છે– જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, શેત્ર Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ :૨૫: અને અન્તરાય આત્મા અસલ સ્વરૂપે પરમજ્યેાતિઃસ્વરૂપ, શુદ્ધ સચ્ચિદાનન્દમય છે, પરંતુ પૂર્વાંક્ત કર્યાંના આવરણથી એનુ મૂળ સ્વરૂપ આચ્છાદ્ભુિત છે. એથી એનુ' સંસારમાં પરિભ્રમણ છે અને ભવચક્રની અનેકાનેક વિડમ્બનાએ એને વળગેલી છે. હવે આઠ કર્માંને ટૂંકમાં જોઈ જઈએ. જ્ઞાનાવરણ ક` આત્માની જ્ઞાનશક્તિને દબાવનાર છે. જેમ જેમ આ કનુ' જોર વધે છે, તેમ તેમ તે, જ્ઞાનશક્તિને વધારે આચ્છાદિત કરે છે. બુદ્ધિના અધિકાધિક વિકાસ થવાનુ પ્રધાન કારણ, આ કનુ શિથિલ થતું જવુ એ છે. જગતમાં બૌદ્ધિક વિભિન્નતા આ કમની ભિન્નભિન્ન અવસ્થાને લીધે છે. આ ક'ના સ ́પૂર્ણ ક્ષય થતાં ‘ કેવલજ્ઞાન ' ( પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન ) પ્રકટ થાય છે. દેશનાવરણ કદનશક્તિને દબાવનાર છે. જ્ઞાન અને દનમાં વધુ અંતર નથી. પ્રારંભમાં થનાર સામાન્ય આકારના જ્ઞાનને ‘ દર્શન ’ નામ આપ્યુ છે. જેવી રીતે કઈ માણસને દૂરથી જોતાં એનું સામાન્ય પ્રકારનું જે ભાન થાય છે, તે દન છે; અને પછી એના વિશેષ પ્રકારે બેધ થવા એ જ્ઞાન છે. નિદ્રા આવવી, આંધળાપણું, બહેરાપણું વગેરે આ કર્માંનાં ફળ છે. વેદનીય કનુ કાર્ય ઇન્દ્રિયા દ્વારા સુખ-દુઃખના અનુભવ કરાવવાનુ છે. સુખના અનુભવ કરાવનારને સાતવેદનીય કમ અને દુઃખના અનુભવ કરાવનારને અસાતવેદનીય કમ કહેવામાં આવે છે. માહનીય ક માહ ઉપજાવનાર છે. સ્ત્રી ઉપર મેહ, પુત્ર ઉપર મેહ, મિત્ર ઉપર મેહ, સારી સારી લાગતી ચીજો ઉપર For Private Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ : ૨૬ : જૈન દર્શન મેહ, એ બધું મેહનીય કર્મનું પરિણામ છે. મેહમાં અંધ બનેલાઓને કર્તવ્ય કે અકર્તવ્યનું ભાન રહેતું નથી. દારુ પીધેલ માણસ જેમ વસ્તુને વસ્તુસ્થિતિએ સમજી શકતા નથી અને ઉન્મત્ત બની ઉત્પથગામી બને છે, તેમ મેહની ગાઢ અવસ્થામાં મુકાયેલે પ્રાણી તને તવદષ્ટિએ સમજી શકતા નથી, અને અજ્ઞાનમાં તેમ જ ખોટી સમજમાં ગોથાં માર્યા કરે છે. મેહની અપાર લીલા છે. તેનાં ચિત્ર-વિચિત્ર અનંત ઉદા. હરણે સંસારમાં સર્વત્ર દશ્યમાન છે. આઠે કર્મોમાં આ કર્મ આત્મસ્વરૂપની ખરાબી કરવામાં આગેવાનીભર્યો ભાગ ભજવે છે. આ કર્મના બે ભેદ છેઃ તત્વદષ્ટિને ઇંધનારૂં “દર્શનમેહનીય અને ચારિત્રને અટકાવનારૂં “ચારિત્રમેહનીય.” આયુષ્ય કર્મના ચાર ભેદો છે–દેવતાનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય અને નરકનું આયુષ્ય. જેમ પગમાં બેડી હોય ત્યાં સુધી માણસ બંધનમાંથી છૂટી શકતા નથી, તેવી રીતે મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારક એ ચારે ગતિઓના જી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી ત્યાંથી છૂટી શકતા નથી. નામકર્મના અનેક ભેદ-પ્રભેદે છે. પરંતુ ટૂંકમાં સારૂં યા ખરાબ શરીર, સારૂં યા ખરાબ રૂ૫, સુસ્વર યા દુઃસ્વર, યશ યા અપયશ વગેરે અનેક બાબતે આ કર્મ ઉપર આધાર રાખે છે. ભિન્નભિન્ન એકેન્દ્રિયાદિ જાતિ અને ભિન્નભિન્ન મનુષ્યાદિ ગતિ વગેરે નામકર્મના વિપાક છે. જેમ ચિતાર ભિન્નભિન્ન જાતનાં સારાં, બુરાં ચિત્રો બનાવે છે, તેમ પ્રાણીઓના વિવિધ દેહાકારે, રૂપાકારે, રચનાકારેનું નિર્માણ કરનાર આ કર્મ છે. શુભ નામકર્મથી શરીર વગેરે સારૂં મળે છે, અને અશુભ નામકર્મથી ખરાબ. Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : ૨૭ : ગોત્રકર્મના બે ભેદો છે: ઉચ્ચગેત્ર અને નીચગેત્ર. પ્રશસ્ત કે ગહિંત સ્થાનમાં, સંસ્કારી કે અસંસ્કારી કુટુંબમાં જન્મ થ એ આ કર્મનું પરિણામ છે. અન્તરાયકર્મનું કામ વિઘ્ન નાખવાનું છે. સગવડ હેય અને ધર્મને જાણકાર હોય, છતાં દાન ન આપી શકે એ આ કર્મનું ફળ છે. વૈરાગ્ય કે ત્યાગવૃત્તિ ન હોવા છતાં ધનને ભેગે પગ માણસ ન કરી શકે એ આ કર્મને પ્રભાવ છે. અનેક પ્રકારના બુદ્ધિપૂર્વક પ્રયાસો કરવા છતાં વ્યાપાર-ધંધામાં ફતેહમંદ ન થવાય અથવા નુકસાન ઉઠાવવું પડે એ આ કર્મનું કામ છે. શરીર પુષ્ટ હોવા છતાં ઉદ્યમશીલ ન થવાય એ આ કર્મનું પરિણામ છે. કર્મ સંબંધી ટૂંક હકીક્ત કહેવાઈ ગઈ. જેવા પ્રકારના અધ્યવસાય હાય, કર્મ તેવા પ્રકારનું ચીકણું બંધાય છે, અને ફળ પણ તેવું ભેગવવું પડે છે. કર્મના બંધન સમયે તેની સ્થિતિ, અર્થાત્ કર્મ કેટલા વખત સુધી જીવનની સાથે બંધાઈ રહેશે એ કાળમર્યાદા પણ બંધાઈ જાય છે. કર્મ બંધાયા પછી તરત જ ઉદયમાં આવે, એમ સમજવાનું નથી. જેમ બીજ વાવ્યા પછી તરત પાક થતું નથી, તેમ કર્મ બંધાયા પછી અમુક વખત પસાર થયા બાદ તે ઉદયમાં આવે છે ઉદયમાં આવ્યા પછી કર્મ ક્યાં સુધી ભેગવવું જોઈએ એને નિયમ નથી; કારણ કે પૂર્વે (કર્મબંધના વખતે) બંધાયેલા સ્થિતિકાળમાં પણ આત્મપરિણામ પ્રમાણે ફેરફાર થઈ જાય છે. કર્મનું બંધાવું એક રીતનું હોતું નથી. કેઈ કર્મ ગાઢ બંધાય છે, જ્યારે કઈ કમ અતિ ગાઢ, કઈ મધ્યમ પ્રકારનું તે કઈ શિથિલ બંધાય છે. જે કર્મ અત્યંત ગાઢ બંધાય છે Page #73 -------------------------------------------------------------------------- ________________ : ૨૮ઃ જૈન દર્શન તેને જૈન શા “નિકાચિતએવું નામ આપે છે. આ કર્મ પ્રાયઃ અવશ્ય જોગવવું પડે છે. બાકીનાં કમૅ ભાવના અને સાધનાના પર્યાપ્ત બળથી ભગવ્યા વગર પણ છૂટી શકે છે. આવવથી થતા “બન્યની બાબતમાં જરા વધુ સ્પષ્ટ વિચારી લઈએ. પુદ્ગલની “વર્ગણાઓ' (કક્ષાએ) અનેક છે, તેમાંની જે વણા કર્મરૂપ પરિણામને પામવાની યેગ્યતા ધરાવતી હોય છે તેને જ જીવ ગ્રહણ કરી પિતાના સઘળા પ્રદેશે સાથે વિશિષ્ટ રીતે જોડી દે છે, અર્થાત્ જીવ સ્વભાવે અમૂર્ત છતાં અનાદિ. કાળથી કર્મ સંબંધવાળે હોવાથી મૂત્ત જેવો હોવાને લીધે મૂર્ત કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે. મન-વચન-કાયના વ્યાપાર જેને “આસવ” કહેવામાં આવે છે, તેનાથી કર્મ-પુદ્ગલે ખેંચાઈ-જેમ ભીના ચામડા ઉપર હવાથી પડેલી જ એની સાથે ચેટી જાય છે તેમ કષાયના કારણે આત્મા સાથે જડાઈ જાય છે, આત્મા સાથે ક્ષીરનીરવત્ મળી જાય છે. એને (એવા ઘનિષ્ઠ સંબંધને) “બન્ધ” કહેવામાં આવે છે. કર્મ પુદ્ગલે જીવન દ્વારા ગ્રહણ થઈ કર્મરૂપે પરિણામ પામે છે. એને અર્થ એ છે કે તે વખતે તેમાં ચાર અંશેનું નિર્માણ થાય છે. તે જ અંશે બન્ધના પ્રકારે છે. તે પ્રકારે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ. કર્મરૂપે પરિણામ પામતાં કર્મ– પુદ્ગલેમાં “પ્રકૃતિ એટલે સ્વભાવ બંધાવે એ પ્રકૃતિ–બબ્ધ છે. જેમકે જ્ઞાનને આવરવાને સ્વભાવ વગેરે. આ પ્રમાણે, પ્રાણી ઉપર થતી અસંખ્ય અસરને ઉપજાવનાર સ્વભાવ પણ અસંખ્ય છતાં ટૂંકમાં વગીકરણ કરી તે બધાને આઠ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે, અને એ જ કારણથી કર્મની સંખ્યા આઠ ગણાવવામાં આવી છે. જેમકે જ્ઞાનને આવરવાને સ્વભાવ ધરા કરવાને કાર પર આ ન કર Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ વનાર કર્મ પુદ્ગલ તે “જ્ઞાનાવરણ” કર્મ, સુખ-દુઃખને અનુભવાવવાને સ્વભાવ ધરાવનાર કર્મ પુદ્ગલ તે “વેદનીય’ કર્મ. ઉપર કહ્યું તેમ પ્રકૃતિ અર્થાત્ સ્વભાવ બંધાવા સાથે જ, જીવની સાથે એ કર્મ પુદ્ગલ ક્યાં સુધી બંધાઈ રહેશે એની કાળમર્યાદા પણ બંધાઈ જાય છે. આ કાળમર્યાદાનું નિર્માણ તે સ્થિતિ–બબ્ધ. પ્રકૃતિના બધ અર્થાત્ સ્વભાવના નિર્માણ સાથે જ તેમાં તીવ્ર કે અતિ તીવ્ર, મન્દ કે મધ્યમ પ્રકારે ફળ ચખાડવાની શક્તિ પણ નિર્મિત થઈ જાય છે. આ પ્રકારની શક્તિ કે વિશેષતા જે બંધાય છે તે અનુભાવ–બબ્ધ. જીવથી ગ્રહણ કરાઈ ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરિણામ પામતે કર્મ, પુદ્ગલસમૂહ સ્વભાવદીઠ અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે તે પરિમાણવિભાગ એ પ્રદેશ–અબ્ધ. બન્ધના આ ચાર પ્રકારમાં પ્રકૃતિ-બન્ધ અને પ્રદેશબન્ધ વેગને (મન-વચન-કાયના વ્યાપારને) આભારી છે; કેમકે અકષાયી આત્માને પણ તેના કેવળ “ગ”ને જ કારણે કર્મ બંધાય છે, અલબત્ત તે ક્ષણિક હોય છે. અને સ્થિતિબન્ધ તથા અનુભાવબન્થ એ કષાયને આભારી છે. આમ, કષાય અને વેગ એ બે કર્મબન્ધના તુઓ છે. વિગતથી વિચારતાં કમબન્ધના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ છે. આત્મા વિષેની અશ્રદ્ધા અથવા આત્મભાવનાને અભાવ એ “મિથ્યાત્વ છે. હિંસા આદિ દોથી ન વિરમવું અને ભેગમાં આસક્તિ તે “અવિરતિ.” પ્રમાદ” એટલે આત્માનું વિસ્મરણ, અર્થાત્ કુશલ કાર્યોમાં આદર ન રાખવો તે, કર્તવ્ય-અકર્તવ્યની સ્મૃતિમાં સાવધાન ન થવું તે. કોધ, લેભ આદિ વિકારે તે “કષાય.” મન-વચન -કાયની પ્રવૃત્તિ તે “ગ. Page #75 -------------------------------------------------------------------------- ________________ = ૩૦ : જૈન દર્શન જેમ, તળાવમાં નાળા આદિનાં દ્વારથી પાણી વહેતુ આવે છે, અને તે દ્વાર બંધ કરી દેવાથી પાણી આવતું બંધ થઈ જાય છે અથવા યાનપાત્ર(વહાણ)માં છિદ્રો દ્વારા પાણી અંદર પેસે છે, અને તે છિદ્રો પૂરી દેવાથી પાણી અંદર પેસતું બંધ થઈ જાય છે એ પ્રમાણે “યોગ” (મન-વચન-કાયના વ્યાપાર), જે “આસવ” છે, અર્થાત્ કર્મના આવવાનાં દ્વાર છે, તેમનાથી કર્મ-દ્રવ્ય ખેંચાઈ આત્મામાં ભરાય છે. પણ એ માર્ગો (કર્મ પ્રવેશના માગે) જ્યારે બંધ થાય છે ત્યારે કર્મ-દ્રવ્ય આવતું બંધ થઈ જાય છે. જેમ કપડા વગેરેને રજ લાગે એવા બારી -બારણાંના માર્ગ જે બંધ કરી દેવાય તે એને રજ લાગતી નથી, તેમ “ગ” રૂપ (આસવ) દ્વાર જ્યારે બંધ થઈ જાય છે ત્યારે આત્માને કર્મ—દ્રવ્ય મુદ્દલ લાગતું નથી. આ સ્થિતિ જીવન્મુક્તના નિર્વાણ સમયના છેલ્લા ક્ષણે પ્રાપ્ત થનારી છે. નિર્વાણ થવા પહેલાં શરીરના સંબંધે મન-વચન-કાયાના “ગ” વિદ્યમાન હવાથી “ગરૂપ આસવ દ્વારા એને (જીવન્મુક્તને) [અને અકષાયી આત્માને કિંચિત્ કર્મ-દ્રવ્ય લાગે છે, પણ તે કષાય-પ્રમાદરહિત કેવલ “ગથી આકૃષ્ટ હેવાથી લાગતાંની સાથે જ ક્ષણે માત્રમાં જ ખરી પડે છે–બિકુલ સૂકી લાકડી પર રજ પડે અને તરત જ ખરી પડે તેમ. પરતુ મન-વચન-કાયના યોગે કષાય આદિથી દૂષિત હોય તે કર્મ-દ્રવ્ય આત્મા સાથે ચેટી જાય છે. બહેતુઓ, ઉપર કહ્યા મુજબ, મુખ્યપણે કષાય અને વેગ એમ બે હોવા છતાં આધ્યાત્મિક વિકાસની ઉતરતીચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનમાં બંધાતી કર્મપ્રકૃતિઓના તરતમભાવનું કારણ જણાવવા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એમ ચાર બન્ધહેતુઓ બતાવવામાં આવ્યા છે. જે ગુણસ્થાને અન્ય હેતુઓ ઉક્ત ચારમાંથી જેટલા વધારે હોય તે ગુણસ્થાનમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : ૩૧ : કર્મપ્રકૃતિઓને તેટલે બન્થ વધારે, અને જ્યાં એ બન્ધહેતુઓ ઓછા હોય ત્યાં કર્મપ્રકૃતિને ઓછે બધે. આ ચાર સાથે પ્રમાદને મૂકતાં બધહેતુઓ પાંચ ગણાય. પરંતુ અસંયમરૂપ પ્રમાદને અવિરતિ કે કષાયમાં અન્તર્ગત કરતાં બન્ધહેતુઓ ચાર ગણાવી શકાય અને મિથ્યાત્વ તથા અવિરતિ એ બે, કષાયના સ્વરૂપથી જુદા નથી પડતાં એમ માનીને ચાલતાં મુખ્યપણે બધહેતુઓ કષાય અને વેગ એમ બે ગણાય. આ કર્મબન્ધહેતુઓને નિરોધ એના વિરોધી ગુણથી સધાય છે. જેમકે “મિથ્યાત્વ” સમ્યગદર્શનથી, અર્થાત્ આત્માની સાચી જ્ઞાનદષ્ટિથી ખસે છે; “અવિરતિ” વિરતિથી, અર્થાત્ પાપાચરણથી વિરત થવાથી, “પ્રમાદ” અપ્રમત્તભાવથી, અર્થાત્ કર્તવ્યસાધનામાં જાગરૂકપણુથી; અને ક્રોધ, માન, માયા, લોભ એ “કષાયો” અનુક્રમે ક્ષમા, મૃદુતા, ઋજુતા, સન્તુ છથી ખસે છે; અને મનવચન-કાયાના વ્યાપારરૂપ “ગો’ મન-વન-કાયાના સદુપ ગ તથા સંયમસંસ્કારથી શુભ અને નિર્મળ બને છે, અને તેમના વિરોધના સમયે તેમને નિરોધ થાય છે. આ રીતે કર્મ, બન્ધના હેતુઓને ખાળવા એ “સંવર” છે અને બંધાયેલા કર્મોને અંશતઃ નાશ થવે એનું નામ છે – નિરા આ નિર્જરા બે રીતે થાય છે. એક નિર્જરા ઉચ્ચ આશયથી કરાતા તપથી [ આત્મસ્પર્શી ઉત્કટ સાધનાથી ] કર્મને જે ક્ષય થાય છે તે છે અને બીજી, કર્મ પિતાના પરિપાકના સમયે ભગવાઈ જઈ ખરી પડે છે એ છે પહેલી નિર્જરા સકામનિર્જરા કહેવાય છે, જ્યારે બીજી અકામનિર્જરા છે. વૃક્ષનાં ફળ જેમ વૃક્ષ ઉપર સ્વતઃ સમય પર પાકે છે, અને ઉપાયથી પણું શીધ્ર તેમને પકાવવામાં આવે છે, એ પ્રમાણે કર્મ પણ Page #77 -------------------------------------------------------------------------- ________________ : ૩૨ : જૈન દર્શન સમય ઉપર સ્વતઃ પાકી જઈ, ભગવાઈ જઈ ખરી પડે છે, તેમ જ તપ-સાધનના બળથી પણ કર્મને પકાવી ક્ષણ કરવામાં આવે છે. આત્મા પિતાના તપસાધનના બળથી પોતાનાં બંધાયેલાં કર્મોને ખંખેરી નાંખે તે એ ખરી પડે છે, નહિ તે પિતાની મેળે-મુદ્દત પૂરી થતાં પિતાના ફળ બતાવી અથવા ભેગવાઈ જઈ ખરી પડવું એ તે એને સ્વભાવ છે જ. પરંતુ એ ભેગવવામાં જે અશાતિ, દુધ્ધન, કાષાયિક આવેશ થાય છે એનાથી ફરી કર્મ બંધાય છે. આમ લાંબી લાંબી અથવા અનંત પરંપરા ચાલ્યા કરે છે. કર્મનું ફળ શાનિતથી સહન કરી લેવાય અને ફરી કર્મબંધના પાશ બંધાવા ન પામે એવા શમભાવ અને શમભાવથી પિતાની જીવનયાત્રા રખાય, ત્યારે [એવી આધ્યાત્મિકતા વિકસતી જાય ત્યારે] સર્વ કર્મોથી અને સર્વ દુઃખોથી મુક્ત એવી એક્ષ-અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે. અગાઉ કહેવાયું છે તેમ “સંવર” એટલે “આસવને અર્થાત્ કર્મબન્ધવ્યાપારને અટકાવનાર (આત્માને) શુદ્ધ ભાવપરિણામ. એ (સંવર) “ગુપ્તિ વગેરે સાધનથી સધાય છે. મન-વચન-કાયેગને સમ્યગ નિગ્રહ એ “ગુપ્તિ', વિવેકશાલી પ્રવૃત્તિ એ “સમિતિ', ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય, બ્રહ્મચર્યરૂપ, “ધર્મ', વસ્તુસ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતન એ “ભાવના', શાન્તભાવયુક્ત સહિષ્ણુતા એ “પરીષહજય” અને સમભાવપરિણતિરૂપ * ક્ષુધાતૃષા, ઠંડી-ગરમી, માન-અપમાન, રોગ-તકલીફ શાન્તભાવથી સહવા, પ્રલેશનની સામે ન લલચાવું, બુદ્ધિમત્તા કે વિદત્તાને ઘમંડ ન થ, બુદ્ધિમાતા કારણે ઉદ્વિગ્ન ન થવું એ વગેરે પરીષહજય’ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ ૬ ૩૩ : સામાયિક' આદિ ચારિત્ર”—આટલી બાબતેથી “સંવર” (કર્મબન્ધને નિધિ) સધાય છે, અને “નિર્જરા તપથી સધાય છે. અન્તર્મુખ બાહાતપથી અને પ્રાયશ્ચિત્ત' (દેષશાધનકિયા), વિનય”, “વૈયાવૃત્ય” (સેવા–ભક્તિ), “સ્વાધ્યાય’, મમત્વ અને કાષાયિક વિકારોને ખંખેરવારૂપ વ્યુત્સર્ગ' તથા માનસિક એકાગ્રતારૂપ “ધ્યાન'; એ પ્રકારના આભ્યન્તર તપથી “નિજ રા' સધાય છે. તપથી “નિજ શ” સધાય છે, તેમ “સંવર” પણ સધાય છે. તે જ પ્રમાણે સંવર સાધનને ઉપર્યુક્ત “ગુપ્તિ” વગેરે ભેદો તપગર્ભિત હેવાના બળ પર નિર્ભરના પણ સાધક બને છે. કર્મ પિતાની સ્થિતિ પૂરી થતાં પાકી જઈ ખરી પડે છે જ એ કહેવાઈ ગયું છે, એ જાતની “નિજેરાને કમ તે સમગ્ર સંસાર(ભવચક્ર)ના સમગ્ર જીવમાં બરાબર પ્રવર્યા કરે છે, પણ કલ્યાણું “નિર્જરા” તે સંવરના સહશે જે સધાય છે તે છે, અને સંવર તથા નિર્જરા પૂર્ણ ઉત્કર્ષ પર આવતાં મેક્ષ પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અત્તરાય; એ ચાર કમ “ઘાતકર્મ' કહેવ ય છે. કારણ કે તે આત્માના કેવલજ્ઞાન આદિ નિજસ્વરૂપ મુખ્ય ગુણેને હણનાર ( આવનાર) છે. આ ચાર ઘાતી કર્મોને ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રકટ થાય છે. આ જ્ઞાન પ્રકટ થતાં આત્મા પૂર્ણ દ્રષ્ટા–પૂર્ણફાની બને છે. પછી એ આયુષ્ય પૂર્ણ થવાના સમય ઉપર અવશિષ્ટ ચાર કર્મો, જે અઘાતી” અથવા “ભવેપગ્રાહીર કહેવાય છે, તેમને ક્ષીણ ૧ ઘાતીથી વિપરીત અધાતી. ૨ “ભવ” એટલે સંસાર અથવા શરીર તેને ટકાવી રાખનાર એ ' ભોપગ્રાહી” શબ્દનો અર્થ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : જૈન દર્શન કરે છે, અને તત્ક્ષણાત્ સીધુ ઊર્ધ્વ ગમન કરતા ક્ષણમાત્રમાં લેકના અગ્રભાગ ઉપર અવસ્થિત થાય છે. આ અવસ્થાને કહે છે- માક્ષ મન્ધહેતુના અભાવથી અને નિરાથી કમને આત્યંતિક ક્ષય થવા એ મેક્ષ છે. મેાક્ષ એટલે સર્વ કર્મના ક્ષય. સર્વ કર્મના ક્ષય થતાં ઊધ્વગમન થયું. એ આત્માના સ્વભાવ છે, એ વિષે તુંબડીનું ઉદાહરણ પહેલાં અપાઈ ગયુ છે. ઊર્ધ્વગમન કરતા આત્મા લેાકના અગ્રભાગે પહેાંચી અટકી જાય છે અને ત્યાં જ અવસ્થિત થાય છે. ત્યાંથી આગળ ગમન કરી શકતા નથી, કારણ કે પહેલાં કહેવાઇ ગયુ છે તેમ, લેાકના અગ્રભાગથી આગળ ગતિ કરવામાં સહાયભૂત ‘ધર્માસ્તિકાય ' પદાર્થ નથી, અને એનામાં ગુરૂત્વ તથા કોઈ કર્મજન્ય પ્રેરણા ન હેાવાથી ત્યાંથી પાછો નીચે કે તિા જાય જ નહિ. ઉપર્યું ક્ત મુક્ત અવસ્થામાં સમગ્ર કર્માંની ઉપાધિ છૂટી જવાને લીધે શરીર, ઇન્દ્રિય અને મનના સર્વથા અભાવ થવાથી જે સુખ નિબન્ધન નિરુપાધિ મુક્ત આત્માએ અનુભવે છે, તે અનિર્વાચ્ય, અનુપમેય છે, તે સ્વભાવસિદ્ધ પરમ સુખની આગળ સમગ્ર ત્રિલેાકીને વૈષયિક આનંદ કઇ હિંસામમાં નથી ઘણાએ શંકા કરે છે કે મેક્ષમાં શરીર નથી, વાડી-લાડી-ગાડી નથી, તે ત્યાં સુખ શું હોઈ શકે ? પર`તુ કેમ ભૂલાય છે કે આત્માની હેરાનગતિ એકમાત્ર વિષયવાસનાને આભારી છે ? વિષયવાસનાના સત્તાપ એ જ સંસારના સતાપ છે. માલ-મિષ્ટાન્ન ઉડાવવામાં જે મઝા પડે છે, તેનું કારણ માત્ર ભૂખની પીડા છે. પેટ ભરાઇ ગયેલું હાય તે। અમૃતસમાન ભેાજન પણુ ગમતુ નથી. ટાઢની પીડા દૂર કરવા જે વક્રો પહેરવામાં આવે છે, તે જ વસ્ત્રો For Private Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ કામ લેવાનું જ છે અને ન નથી. અ પ્રથમ ખંડ : ૩૫ : ગરમીના તાપ વખતે પહેરવાં ગમતાં નથી. બહુ બેસવાવાળાને ચાલવાનું મન થાય છે અને બહુ ચાલવાવાળાને બેસવાનું, આરામ લેવાનું મન થાય છે. કામગ શરૂઆતમાં જે અનુકૂળ ભાસે છે, અન્તમાં તે જ પ્રતિકૂળ લાગે છે. આ બધી સંસારની સ્થિતિ કેવી છે? જે સુખનાં સાધને સમજાય છે તે માત્ર ક્ષણિક શાંતિ સિવાય શું સુખ ઉત્પન્ન કરનારાં છે? પાકેલું ગુમડું જ્યારે ફૂટી જાય છે, ત્યારે “હા...શ’ કરીને જે સુખ અનુભવાય છે, તે યથાર્થમાં સુખ છે? નહિ. માત્ર તે વેદનાની શાન્તિ છે. વિષયાનુષંગમાં જે સુખ જણાય છે તે વેદનાની શાન્તિ+ સિવાય બીજું કંઈ છે? અને એ શાન્તિ પણ કેટલા વખતની? ક્ષણવારમાં એ ઊડી જાય છે, અને પાછા અશાન્તિને વંટોળ ચડી આવે છે. એ થેડી શાન્તિ પણ કંઈ નક્કર નથી હોતી, પલી અને ગ્લાનિયુક્ત હોય છે. દુનિયામાં રાગ-દ્વેષની ગડમથલ અને કામ-ક્રોધના બળાપો કંઈ ઓછા છે? રેગ-શેકનાં આક્રમણે કંઈ ડાં છે? આ બધી સ્થિતિ શું સુખરૂપ છે? શાન્તિ કે તૃપ્તિની માત્રા કસ્તાં અશાન્તિ કે અતૃપ્તિની માત્રા કેટલીયે ગણી વધારે નથી? + तृषा शुष्यत्यास्ये पिबति सलिल स्वादु सुरभि, क्षुधार्तः सन् शालीन् कवलयति शाकादिवलितान् । प्रदीप्ते कामाग्नौ सुदृढतरमाश्लिश्यति वधू, प्रतीकारी व्याघेः सुखमिति विपर्यस्यति जनः । (મહાત્મા ભર્તુહરિ વૈરાગ્યશતક) અર્થાત-તૃષાથી મોટું સુકાતાં માણસ મિષ્ટ પાણી પીએ છે, ભૂખ્યો થતાં શાક વગેરેની સાથે ભાત ખાય છે અને કામાગ્નિ પ્રજવલિત થતાં સ્ત્રીને સંગમ કરે છે, અને આ રીતે વ્યાધિને (કષ્ટનો) જે પ્રતિકાર તે સુખ છે એમ ઊંધું સમજે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ :૩૬ : જૈન દર્શન જેને ખુજલી આવતી હોય, તેને જ ખણવામાં કંઈક આનંદ ભાસે છે, બીજાને તે તરફ રુચિ થાય જ શાની? એ પ્રમાણે જેએને મેહવાસનાઓ વળગેલી છે તેઓને જે મેહચેષ્ટાઓ મજાની લાગે, બીજાઓને (વિરક્ત કે મુક્ત આત્મા એને) તે માની લાગે જ શાની? વૈષયિક મેહવૃત્તિ ખરેખર ખુજલી જેવી શરૂઆતમાં કાંઈક આનંદ દેખાડનાર, પણ પાછળથી પરિતાપ પેદા કરનાર બને છે. મેહરૂપી ખુજલી જેમની બિલકુલ શાન્ત થઈ ગઈ છે એવા મુક્ત પરમાત્મા પિતાના નિર્મલ ચિત્ત-રૂપમાં સદાનંદિત છે. આ પ્રકારનું (આત્મજીવનની પૂર્ણ નિર્મલ દશાનું) જે સુખ તે જ પરમાર્થ અને પૂર્ણ પવિત્ર સુખ છે. આવા પરમશુદ્ધ, પરમતિ , પરમાનન્દ પરમાત્માઓને માટે શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ, નિરંજન, પરબ્રહ્મ વગેરે નામે શાસ્ત્રકારોએ જ્યાં છે. - મેક્ષની પ્રાપ્તિ મનુષ્ય શરીર દ્વારા જ થાય છે. સ્વર્ગીય દેવે સ્વભાવ મુજબ વિરતિરહિત હોવાથી દેવગતિમાંથી મોક્ષનું પરમ ધામ પામી શકતા નથી. મોક્ષને ગ્યા તે ભવ્ય. અભવ્ય દશાવાળા મેક્ષને યોગ્ય નથી. ઇશ્વર જૈનશાસ્ત્ર મુજબ ઈશ્વરનું લક્ષણ છે “રિલીઝ૪ ફશ્વર:” અર્થાત્ જેનાં સમગ્ર કર્મોને નિમૂલ ક્ષય થયે છે તે ઈશ્વર છે ઈશ્વરે પૂર્વે બતાવેલી મુક્તિ-અવસ્થાને પામેલા પરમાત્મા એથી જુદા પ્રકારને નથી, કિનઈશ્વરનું લક્ષણ અને મુક્તિનું લક્ષણ એક જ છે. મુક્તિને પામવું એ જ ઇશ્વરત્વનું લક્ષણ છે, એ જ ઈશ્વરત્વની પ્રાપ્તિ છે. “ઈશ્વર” શબ્દને અર્થ “સમર્થ” એ થતું હોઈ પિતાના જ્ઞાનાદિ પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પૂર્ણ સમર્થ થનાર માટે “ઈશ્વર” શબ્દ બરાબર લાગૂ પડી શકે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : ૩૭ : જૈનશાસ્ત્રો કહે છે કે મોક્ષપ્રાપ્તિનાં કારણે–સમ્ય જ્ઞાન અને સમ્યફ ચારિત્રને અભ્યાસ વધતાં વધતાં જ્યારે પૂર્ણ સ્થિતિ ઉપર આવે છે, ત્યારે આવરણ-બળે સર્વથા છૂટી જાય છે અને આત્માનું જ્ઞાન આદિ સકલ સ્વરૂપ પૂર્ણ પ્રકાશ માન થાય છે. આ સ્થિતિએ પહોંચવું એ જ ઈશ્વરત્વ છે જે આત્મા પિતાના સ્વરૂપવિકાસના અભ્યાસમાં આગળ વધે, પરમાત્મસ્થિતિએ પહોંચવાને યથાવત્ પ્રયત્ન કરે તે બરાબર ઈશ્વર થઈ શકે છે એમ જૈન શાઅને સિદ્ધાન્ત છે. ઈશ્વર વ્યક્તિ એક જ છે એ જૈન સિદ્ધાન્ત નથી. એમ છતાં પર માત્મસ્થિતિએ પહોંચેલા સર્વ સિદ્ધો એકસરખા નિરાકાર હેઈ, દીપતિની જેમ પરસ્પર મળી જવાથી સમષ્ટિરૂપે, સમુ ઐયરૂપ તે બધાને “એક શબ્દથી કથંચિત્ વ્યવહાર થઈ શકે છે. જુદી જુદી નદીઓ કે જુદા જુદા કૂવાઓનું ભેગું કરેલું પાણી જેમ પરસ્પર એકમેક થઈ જાય છે અને એમાં કશે ભિન્નભાવ જણાતું નથી, તેમ જ એકરૂપે એને વ્યવહાર થાય છે, તે પ્રમાણે પ્રકૃતિમાં પણ જુદા જુદા જલની પેઠે મળેલા સિદ્ધો વિષે “એક ઈશ્વર” કે “એક ભગવાન ” એ વ્યવહાર થવે અસંગત કે અઘટિત નથી. * સામાન્ય કેવલજ્ઞાનીઓના કરતાં તીર્થકરે પુણ્યકર્મપ્રકૃતિના મહત્તર પ્રભાવને લીધે અને ધર્મના એક મહાન પ્રભાવશાલી પ્રકાશક તરીકેની દષ્ટિએ બહુ ઉચ્ચ કેટી પર છે. પરંતુ આત્મવિકાસ એ બન્નેને એકસરખો છે. નિરાવરણદશાસભ્ભત જ્ઞાનપૂર્ણતા યા પરમાત્મદશા એ બન્ને પ્રકારના કેવલીઓમાં પૂર્ણ સમાન હોવાથી એ બન્ને (તીર્થકર અને સામાન્ય કેવલી) પરમાત્મા છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : જૈન દર્શન મોક્ષનું શાશ્વતત્વ અહીં એક આશંકા થાય, અને તે એ કે “જે વસ્તુની ઉત્પત્તિ થાય છે, તે વસ્તુને નાશ થાય છે” એ નિયમ અનુસાર, મેક્ષ પણ ઉત્પન્ન થતું હોવાથી તેને પણ અન્ત આવવું જોઈએ, અને અએવ મેક્ષ શાશ્વત ઘટી શકે નહિ. આના સમાધાનમાં જાણવું જોઈએ કે મોક્ષ કે ઉત્પન્ન થનારી વસ્તુ નથી. માત્ર કર્મ-બન્ધથી છૂટા થવું યા આત્માથી કર્મો ખસી જવાં એ જ આત્માને મોક્ષ છે. આથી આત્મામાં કેઈ નવીન વસ્તુને ઉત્પાદ થતું નથી કે જેથી તેને અન્ત આવવાની કલપના ઊભી થઈ શકે. જેમ વાદળાં ખસી જવાથી જળહળતે સૂર્ય પ્રકાશમાન થાય છે, તેમ કર્મનાં આવરણે ખસી જવાથી આમાના સકલ ગુણે પ્રકાશમાન થાય છે, અથવા એમ કહો કે આત્મા પોતાના મૂલ સ્વરૂપે-જ્યોતિર્મય ચિસ્વરૂપે પૂર્ણ પ્રકાશમાન થાય છે. આનું નામ જ મેક્ષ છે. કહે, આમાં શું ઉત્પન્ન થયું ? સર્વથા નિર્મળ થયેલ મુક્ત આત્માને પુનઃ કમને સંબંધ થતું નથી, અને તેથી એનું સંસારમાં પુનરવતરણ થતું નથી. કહ્યું છે– " दग्धे बीजे यथाऽस्यन्तं प्रादुर्भवति नाङ कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ कुरा ।" (સ્વાધિગમ-શાસ્ત્ર, મહર્ષિ ઉમાસ્વાતિ) * “ર જ પુનરાવાતે, સ પુનરાવર્તતે .” છાજોપનિષદ્. Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : ૩૯ : એટલે કે, જેમ બીજના અત્યન્ત બળી જવા પછી અંકુર ઉત્પન્ન થતું નથી, તેમ કર્મરૂપી બીજ સર્વથા બળી ગયા પછી સંસારરૂપી અંકુરે ઉત્પન્ન થતું નથી. સંસારને સંબંધ કર્મસંબંધને અધીન છે અને કર્મને સંબંધ રાગદ્વેષમેહની ચિકાસને અધીન છે. જેઓ પૂર્ણ નિર્મળ થયા છે–કર્મ લેપથી સર્વથા રહિત થયા છે, તેઓને રાગદ્વેષમેહની ચિકાસ હોય જ શાની? અને અએવ તેમને કર્મને પુનઃ સંબંધ થવાની કલ્પના પણ શી? અને એથી જ સંસારચક્રમાં તેમનું પુનરવતરણ અસંભવિત માનવામાં આવે છે. સર્વ કર્મોને ક્ષય થઈ શકે છે આ સ્થળે એક એ પ્રશ્ન થાય છે કે આત્માની સાથે કર્મને સંગ જ્યારે અનાદિ છે, તે અનાદિ કર્મને નાશ કેમ થઈ શકે? કારણ કે અનાદિ વસ્તુને નાશ થતું નથી એ નિયમ છે. આ પ્રશ્નના સમાધાનમાં સમજવાનું એ છે કે આત્માની સાથે નવાં નવાં કર્મો બંધાતાં જાય છે અને જૂનાં જૂનાં ખરી પડે છે, એટલે આ સ્થિતિમાં કઈ પણ કર્મ પુદ્ગલ–વ્યક્તિ આત્માની સાથે અનાદિ સંયુક્ત નથી, કિન્તુ જુદા જુદા કર્મના સંગને પ્રવાહ અનાદિકાળથી વહેતે આવે છે. સંસારી આત્માની સાથે હંમેશાંથી ભિન્ન ભિન્ન કર્મયુગના સંગ સતત થતા રહેવાથી કમબન્ધને પ્રવાહ અનાદિ છે છતાં દરેક કર્મયુગલ-વ્યક્તિને સંગ આદિમાન છે. કર્મ બંધાયું એટલે એ કર્મબન્ધ આદિમાન થયે અને આદિમાન થયો એટલે એ કમ ગમે ત્યારે પણ જીવથી ખસવાનું જ. અતએવ કઈ કર્મયુગલ–વ્યક્તિ આત્માની સાથે શાશ્વતપણે સંયુક્ત રહેતી નથી. તે પછી શુકલધ્યાનના પૂર્ણ બળે નવાં કર્મ બંધાતાં અટકવા સાથે જૂનાં કર્મ ખરી પડે એમ બનવું Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : જૈન દર્શન શક્ય નથી? આમ સર્વ કર્મોનો સમૂલ ક્ષય થઈ શકે છે, આત્મા સર્વકર્મરહિત થઈ શકે છે. એ સિવાય, સંસારના મનુષ્ય તરફ દૃષ્ટિ કરતાં જોવાજાણવામાં આવે છે કે કઈ માણસના રાગ-દ્વેષ અધિક પ્રમાણમાં હોય છે, જ્યારે કેઈના ઓછા પ્રમાણમાં હોય છે. એટલું જ નહિ, એક જ માણસમાં પણ રાગ-દ્વેષ ક્યારેક તીવ્ર બને છે, ક્યારેક મંદ પડે છે. આવી રીતની રાગ-દ્વેષની વધઘટ હેતુ વગર ઘટી શકે નહિ એ સમજી શકાય છે, અને એથી માની શકાય છે કે વધઘટવાળી ચીજ જે હેતુથી ઘટતી હોય, તે હેતુનું પૂર્ણ બળ મળતાં તેને પૂર્ણ નાશ જ થાય. જેમકે, પિષ મહીનાની પ્રબલ ઠંડી બાલ સૂર્યના મંદ મંદ તાપથી ઘટતી ઘટતી વધુ તાપ પડતાં બિલકુલ ઉડી જાય છે, તે પ્રમાણે, વધઘટવાળા રાગ-દ્વેષ દે જે કારણથી ઓછા થાય છે, તે કારણ જે પૂર્ણરૂપમાં સિદ્ધ થાય, તે તે દેશે સમૂલ નષ્ટ થાય એમાં શું વાંધા જેવું છે? રાગ-દ્વેષ શુભ ભાવનાએના બળથી ઘટે છે, અને એ જ શુભ ભાવનાઓ જ્યારે વધારે પ્રબલ બને છે અને આગળ વધી આત્મા શ્રેષ્ઠ સમાધિ યેગ પર પહોંચે છે ત્યારે રાગ-દ્વેષને પૂર્ણ ક્ષય થાય છે. આમ રાગ-દ્વેષને ક્ષય થતાં નિરાવરણ દશા આત્માને પ્રાપ્ત થાય છે કેમકે રાગ-દ્વેષને ક્ષય થતાં જ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને અન્તરાય એ ત્રણે કર્મોનો ક્ષય થઈ જાય છે. આમ નિરાવરણદશા પ્રાપ્ત થતાં જ કેવલજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે. આ સંસારરૂપ મહેલ માત્ર બે જ થાંભલા ઉપર ટકી રહ્યો છે, અને તે રાગ તથા દ્વેષ છે. મેહનીય કર્મનું (મેહનું) સર્વસ્વ રાગ અને દ્વેષ છે તાલ વૃક્ષના શિર ઉપર સેય ભેંકી દેવાથી જેમ આખું તાલ વૃક્ષ સુકાઈ જાય છે, તે પ્રમાણે સર્વ કર્મોનું Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ ઃ ૪૧ મૂળ જે રાગ-દ્વેષ, તેના ઉપર પ્રહાર કરવાથી, તેને ઉચ્છેદ કરવાથી આખું કર્મવૃક્ષ સુકાઈ જાય છે–નાશ પામી જાય છે. કેવલજ્ઞાનની સિદ્ધિ રાગ-દ્વેષના ક્ષયથી (મોહનીય કર્મના ક્ષય પછી તત્કણતુ શેષ ત્રણ “ઘાતી કર્મોને ક્ષય થતું હોવાથી) પ્રાદુર્ભત થતા કેવલજ્ઞાનના સંબંધમાં જે સમજુતી અપાય છે તે આ પ્રમાણે છે: જ્ઞાનની માત્રા મનુષ્યમાં ન્યૂનાધિક દેખવામાં આવે છે, એ શું સૂચવે છે? એ જ કે આવરણ જેટલા પ્રમાણમાં ખસે છે, તેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રકટ થાય છે. આવરણ જેમ જેમ વધુ ખસે છે, જ્ઞાન તેમ તેમ અધિક અધિક પ્રકાશમાં આવે છે; અને તે (આવરણ) સર્વથા ખસી જતાં જ્ઞાન પૂર્ણ પ્રકટ થાય છે. આ બાબત એક દષ્ટાંતથી બતાવાય છે. નાની-મોટી વસ્તુ આમાં પહોળાઈ જે એકથી બીજામાં ઘણી ઘણી જોવામાં આવે છે, તે વધતી જતી પહેળાઈને પૂર્ણ પ્રકર્ષ જેમ આકાશમાં આવે છે, તેમ જ્ઞાનની માત્રા પણ વધતી વધતી કે પુરુષવિશેષમાં પૂર્ણતાએ પહોંચી શકે છે. જ્ઞાનના વધતા જતા પ્રકર્ષની પૂર્ણતા જેની અંદર પ્રગટ થાય છે તે (પૂર્ણ જ્ઞાન-પ્રકાશ મેળવનાર) સર્વજ્ઞ, સર્વદશી કહેવાય છે, અને તેનું જે જ્ઞાન તે “કેવલજ્ઞાન”. જ્યારે આત્માનું રાગ-દ્વેષરૂપ માલિન્ય પૂર્ણ તયા દૂર થઈ શકે છે અને એ પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, તે પૂર્ણ શુદ્ધિમાંથી પ્રકટતે પૂર્ણ જ્ઞાન-પ્રકાશ પણ એને પ્રાપ્ત થઈ શકે છે, જેને “કેવલજ્ઞાન” કહેવામાં આવે છે. ઇશ્વર જગતનો કર્તા નથી જૈનધર્મને એક સિદ્ધાંત એ છે કે ઈશ્વર જગતને કત નથી. જૈનશાસ્ત્રો એમ જણાવે છે કે કર્મ સત્તાથી ફરતા સંસારચક્રમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ : ૪ર : જૈન દર્શન નિલેપ, પરમ વીતરાગ અને પરમ કૃતાર્થ એવા ઈશ્વરનું કવ કેમ બની શકે ? ચેતન-અચેતનરૂપ અખિલ જગત્ પ્રકૃતિનિયમથી સંચાલિત છે. દરેક પ્રાણીનાં સુખ–દુઃખ પોતપોતાની કરણ પ્રમાણે રચાતા સ્વસ્વકર્મસંસ્કાર ઉપર આધાર રાખે છે. પૂર્ણ શુદ્ધ વીતરાગ ઈશ્વર ન કેઈન ઉપર ખુશ થાય, કે ન કોઈના ઉપર નાખુશ થાય. એમ થવું એ વીતરાવસ્વરૂપ નિરંજન પરમેશ્વરને ન ઘટે. ઇશ્વર પૂજનની જરૂર “ઈશ્વર જગત્કર્તા નથી” એ સિદ્ધાંતને અંગે, ઈશ્વરને પૂજવાથી શું લાભ? અર્થાત્ ઈશ્વર જ્યારે વીતરાગ છે, તુષ્ટ કે રુષ્ટ થતું નથી, તે પછી તેનું પૂજન શું ઉપયેગી ? એ પ્રશ્ન ઊભું થઈ શકે. પરંતુ જૈન શાસ્ત્રકારોનું કહેવું એવું છે કે ઇશ્વરની ઉપાસના ઈશ્વરને રાજી કરવા માટે નથી, કિન્તુ પિતાના હૃદયની, પિતાના ચિત્તની શુદ્ધિ કરવા માટે છે. સમગ્ર દુઃખના ઉત્પાદક રાગ-દ્વેષને દૂર કરવા સારુ રાગ-દ્વેષરહિત પરમાત્માનું અવલંબન લેવું પરમ ઉપગી અને આવશ્યક છે. મેહવાસના થી ભરેલે આત્મા સ્ફટિકના જેવું છે, એટલે કે ફટિક પિતાની પાસે જેવા રંગનું ફૂલ હોય. તે રંગ પિતામાં ખેંચી લે છે, તેવી રીતે જેવા રાગ-દ્વેષના સંગે આ આત્માને મળે છે, તેવા પ્રકારની અસર તેને જલદી ઉત્પન્ન થાય છે. આ માટે સારા પવિત્ર સંગે મેળવવાની અને તેવા સંગમાં રહેવાની ખાસ આવશ્યકતા સમજી શકાય છે. વીતરાગદેવનું સ્વરૂપ પરમ વિમલ અને શક્તિમય છે. રાગ-દ્વેષને રંગ કે તેની અસર તેના સ્વરૂપમાં બિલકુલ નથી. અતઃ તેનું આલબમ લેવાથી, તેનું ધ્યાન કરવાથી આત્મામાં વીતરાગ ભાવનાને સંચાર થાય છે, અને એ રસ્તે કમશઃ વીતરાગ થઈ શકાય છે. 2 સારા પરિવશ્યકતા છે. રાગ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ ૪૩ : સહુ કઈ સમજી શકે છે કે એક રૂપવતી રમણીના ગે એક પ્રકારને ભાવ પેદા થાય છે, પુત્રને જેવાથી કે મિત્રને મળવાથી નેહની જાગૃતિ થાય છે અને એક પ્રસન્નત્મા મુનિનાં દર્શનથી હૃદયમાં શાન્તિપૂર્ણ આહ્લાદ અનુભવાય છે. સજજનની સંગતિ સુસંસ્કાર અને દુર્જનની સંગતિ કુસંસ્કારનું વાતાવરણ જન્માવે છે. માટે જ કહેવાય છે કે “સેબત તેવી અસર.” ત્યારે વીતરાગ આત્માને સત્સંગ કેટલે કલ્યાણકારક નીવડે એને ખ્યાલ કર રહ્યો. વીતરાગ દેવની સેબત–તેનું સ્મરણ, સ્તવન કે ભજનચિન્તન કરવું એ છે. એથી [એના સબળ અભ્યાસના પરિણામે ] આત્મામાં એવી અસર ઉત્પન્ન થાય છે કે રાગ-દ્વેષની વૃત્તિઓ શમવા માંડે છે. આ ઈશ્વર પૂજનનું મુખ્ય અને તાત્વિક ફળ છે. પૂજ્ય પરમાત્મા પૂજકના તરફથી કંઈ આકાંક્ષા રાખતા નથી. પૂજ્ય પરમાત્માને પૂજકના તરફથી કેઈ ઉપકાર થને નથી. પૂજ્ય પરમાત્માને પૂજકની પાસેથી કંઈ જોઈતું નથી. પૂજક કેવળ પોતાના આત્માના ઉપકાર અર્થે પૂજ્ય પરમાત્માની પૂજા કરે છે, અને તેના [ પરમાત્માના ] આલંબનથી, તે તરફની એકાગ્ર ભાવનાના બળથી તે પોતાનું ફળ મેળવી શકે છે. અગ્નિની પાસે જનાર મનુષ્યની ઠંડી અગ્નિના સાન્નિધ્યથી જેમ સ્વતઃ ઉડી જાય છે, પરન્તુ આગ કેઈને ફળ લેવા બોલાવતી નથી, તેમ જ તે પ્રસન્ન થઈને કેઈને તે ફળ દેતી નથી, એ પ્રમાણે વીતરાગ પરમેશ્વરના પ્રણિધાનથી રાગાદિદોષરૂપ ઠંડી સ્વતઃ પલાયન કરવા માંડે છે અને આત્મ-વિકાસનું ફળ મેળવાતું જાય છે. પરમાત્માના સદ્ગુણનાં મરણથી ભાવના વિકસતી જાય છે. ચિત્તનું શેધન થવા માંડે છે અને આત્મ Page #89 -------------------------------------------------------------------------- ________________ = ૪૪ :. જૈન દર્શન વિકાસ સધાતે જાય છે. આમ પરમાત્માની ઉપાસનાનું આ ફળ ઉપાસક પિતે પિતાના આધ્યાત્મિક પ્રયત્નથી મેળવે છે. વેશ્યાને સંગ કરનાર માણસ દુર્ગતિને પાત્ર થાય છે એ ખરી વાત, પણ એ દુર્ગતિ આપનાર કેશુ? વેશ્યાને દુર્ગતિ આપનારી માનવી એ બરાબર નથી. કારણ કે એક તે વેશ્યાને દુર્ગતિની ખબર નથી અને એ સિવાય, કઈ કેઈને દુર્ગતિએ લઈ જવા સમર્થ નથી. ત્યારે દુર્ગતિએ લઈ જનાર માત્ર મનની મલિનતા સિવાય બીજું કોઈ નથી, એ બેધડક ગળે ઊતરે એવી હકીકત છે. આ ઉપરથી એ સિદ્ધાન્ત સ્થિર થઈ શકે છે કે સુખ દુઃખનાં કારણભૂત જે કર્મ છે, તેને આધાર મનની વૃત્તિઓ ઉપર છે. અને એ વૃત્તિઓને શુભ બનાવવાનું અને તે દ્વારા આત્મવિકાસ સાધવાનું તથા સુખ-શાન્તિ મેળવવાનું પ્રશસ્ત સાધન ભગવદ્-ઉપાસના છે. ભગવદ-ઉપાસનાથી વૃત્તિઓ શુભ થાય છે, આગળ વધી શુદ્ધ થાય છે. આમ, એ કલ્યાણસાધનનો માર્ગ બને છે. - - Page #90 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ મોક્ષ-માર્ગ નવ તનું સંક્ષિપ્ત વર્ણન પૂરું થયું. આમાં મુખ્ય તો જીવ અજીવ એ જ છે. આસવ એ જીવન કર્મ બન્ધક અધ્યવસાય છે. બન્ધ એ જીવ અને અજીવ( કમપુગલ)ને પરસ્પરને ઘનિષ્ઠ સંબંધ છે. સંવર અને નિરા ( ઊંચી) એ આત્માની ઉજજવળ દશા છે. મેક્ષ આત્માની પૂર્ણ શુદ્ધતાનું નામ છે. આમ એ આઝવાદિ પાંચે તો જીવ -અજીવમાં સમાવિષ્ટ થાય છે. પુણ્ય-પા૫ આત્મસંબદ્ધ કર્મ– પુદ્ગલે છે. પુણ્ય-પાપને બધમાં અન્તર્ભાવ કરીએ તે સાત ત ગણાય જેમ નવ તની પરંપરા છે, તેમ સાત તાની પણ પરંપરા છે. આસવ અને બન્ધ એ સંસારનાં કારણ, અને સંવર તથા નિજા એ મોક્ષનાં કારણુ. સપુયરૂ૫ શુભ આસ્રવ મેક્ષસાધનાનાં સાધન મેળવી આપનાર હોઈ * શ્રી ઉમાસ્વાતિવાચકવિરચિત તત્ત્વાર્થસૂત્રમાં સાત તત્ત્વોને નિર્દેશ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ : ૪૬ : જૈન દર્શન પ્રશસ્ત ગણાય, ધર્મ ગણાય. મોક્ષાથીને આત્મવિકાસના માર્ગમાં આ નવ વસ્તુઓનું જ્ઞાન બહુ ઉપયોગી છે, જેથી એ તવ” નામથી કહેવાય. એ તમાં સમગ્ર વિશ્વના સમગ્ર પદાર્થોને જીવ તથા અજીવ (જડ) તા દ્વારા નિર્દેશ કરીને જીવનું મુખ્ય-સાધ્ય મોક્ષ જાહેર કર્યું અને તેના (મોક્ષના) બાધક-સાધક માર્ગ બતાવ્યા. બાધકમાં બધૂ અને બન્ધનું કારણ આસવ; સાધકમાં સંવર તથા નિજ રા. નવ તના પ્રકરણ ઉપરથી આત્મા, પુણ્ય-પાપ, પારલેક, મેક્ષ અને ઈશ્વર સંબંધી જૈન વિચારેનું દિગ્દર્શન થઈ જાય છે. કલ્યાણસાધનને માર્ગ આત્મા, પરમાત્મા, પુણ્ય-પાપ અને પુનર્જન્મની શ્રદ્ધા પર સરળ બને છે. એકલું પ્રત્યક્ષ પ્રમાણ માનવાથી ચાલે તેમ નથી. કેવળ પ્રત્યક્ષ પ્રમાણના આધાર પર * “ઘમ: માત્ર સવરે [ નિગરાયાં ] = સતર્મવતિ”! ( હેમચંદ્ર, યેગશાસ્ત્ર, જે પ્રકાશ, બીજા લેકની વૃત્તિ " सामान्येन तावद् धर्मस्य त्रीण्येव रुपाणि द्रष्टव्यानि भवन्ति । तद्यथा कारण स्वभाव: कायं च । तत्र सदनुष्ठान धमस्य कारणम् । વમra: Tદ્ધવા-સાવોનાજવેa | સત્ર સાથaો નવે રામઘરમાપૂર:, અનાશ્રયસ્તુ પૂચિતÉવરમાણુવિચારક્ષ: xxx પુનર્ધા થાયતો ગવાતા સુવર્ણવષા:” [ ઉપમિતિભવપ્રપંચ કથા, પ્રથમ પ્રરતાવ, મુદ્રિત પુસ્તક પત્ર ૭૨ ] આ પાઠને અથ– સામાન્ય રીતે ધર્મનાં ત્રણ રૂપ છે-કારણ, સ્વભાવ અને કાર્ય. તેમાં સદનુષ્ઠાન એ ધર્મનું કારણ છે. સ્વભાવ બે પ્રકારને આશ્રવરૂપ અને અનાશ્રવરૂપ. જીવમાં શુભ કર્મપરમાણુઓને ઉપચય થવો તે આશ્રવરૂપ સ્વભાવ, અને પૂર્વોપાર્જિત કર્મપરમાણુઓનું ખંખેરાઈ જવું એ અનાશ્રવરૂપ સ્વભાવ. ૪ ૮ અને જીવમાં જે વિશેષ સુંદરતાઓ તે ધર્મનું કાર્ય. Page #92 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૪૭ : તત્વધનું કાર્ય શક્ય નથી. કેવળ પ્રયક્ષપ્રમાણુવાદીને પણ ધૂમના દર્શનથી અગ્નિ હોવાનું અનુમાન સ્વીકારવું પડે છે. ન દેખાવા માત્રથી વસ્તુનો અભાવ માનવે એ ન્યાયસંગત કહી શકાય નહિ. ઘણી વસ્તુઓ હયાત છતાં દષ્ટિગોચરમાં આવતી નથી, એથી એમને અભાવ સિદ્ધ થઈ શકે નહિ. આકાશમાં ઊડેલું પક્ષી એટલે ઊંચે ગયું કે તે નજરથી દેખી શકાતું નથી, એથી તે પક્ષીને અભાવ સિદ્ધ થાય નહિ. આપણું પૂર્વજો આપણને દેખાતા નથી, એથી એઓ નહોતા એમ કહેવાની કે હિંમત કરી શકે નહિ. દૂધમાં ભળી ગયેલું પાણી જોઈ શકાતું નથી, એથી એને અભાવ માની શકાય નહિ. સૂર્યને અજવાળામાં તારા દેખાતા નથી, એથી એમનું નાસ્તિત્વ કહી શકાય નહિ. આ ઉપરથી સમજી શકાય છે કે સંસારમાં જેમ ઈન્દ્રિયગોચર પદાર્થો છે, તેમ ઈન્દ્રિયાતીત(અતીન્દ્રિય) પદાર્થો પણ અસ્તિત્વ ધરાવે છે. પિતાનું જ અનુભવેલું માનવું અને બીજાની અનુભવેલ વાતને નિર્વિચારપણે બેટી કહી દેવી એ વ્યાજબી ગણાય નહિ. લંડન, પેરિસ, બર્લિન કે ન્યુયોર્ક જેવા શહેર જેણે દેખ્યાં નથી એ મનુષ્ય, તે શહેરના વૈભવને અનુભવ કરી આવેલા અન્ય કે નિષ્પક્ષ સજજનને તે શહેરના વૈભવ સંબંધે વર્ણન કરતે સાંભળી તેને પિતાથી અપ્રત્યક્ષ હેવાના કારણે અસત્ય ઠરાવવા તૈયાર થાય તે એ જેમ અઘટિત છે, તેવી રીતે આપણા–સાધારણ મનુષ્ય કરતાં અનુભવજ્ઞાનમાં આગળ વધેલા મહાપુરુષના સિદ્ધાંતને “નથી દેખાતા’ કે નથી માલૂમ પડતા એટલા જ માત્ર હેતુથી પેટા કહી દેવા એ પણ અયુક્ત છે. આ ઉપરથી ફલિતાર્થ એ નીકળે છે કે પુણ્ય-પાપની પ્રત્યક્ષ કળાતી લીલાઓને ધ્યાનમાં લઈ, જગની વિચિત્રતા અને મેહવાસનાની વિષમતા સમજી કામ, ક્રોધ આદિ વિકારને દૂર કરવા માણસે યત્નશીલ થવું જોઈએ. Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન આત્મ–કલ્યાણને શ્રેષ્ઠ આદર્શ ધ્યાન પર લઈ જીવન-શોધનના સાચા માર્ગ પર પોતાને પ્રવાસ સદા વ્યવસ્થિત રીતે ચાલુ રાખવું જોઈએ. ધીરે ધીરે પણ માગ ઉપર-સાચા માર્ગ ઉપર ગતિ કરતે પ્રાણી સીદાતે નથી, અને ક્રમશઃ આગળ વધતા જાય છે, છેવટે સાધ્યને પહોંચી વળે છે. મેક્ષ, અર્થાત્ આત્માને પૂર્ણ વિકાસ એ ખરુ સાધ્ય સાધુ કે ગૃહસ્થ દરેકે પિતાના દષ્ટિબિન્દુ ઉપર સ્થાપિત કરવું જોઈએ. એ સાધ્યને સિદ્ધ કરી આપનાર માર્ગને જાણ જોઈએ. દુરાગ્રહને ત્યાગ કરી ગુણાનુ રાગી બની શાસ્ત્રોને ગર્ભ તપાસ જોઈએ. શુદ્ધ જિજ્ઞાસુ બુદ્ધિએ અને આત્મકલ્યાણની સાચી ઉત્કંઠાથી અવલકાતાં શાસ્ત્રોમાંથી મોક્ષ મેળવવાને નિષ્કલંક માગ જાણી શકાય છે. જાણ્યા પછી ક્રિયામાં મૂકવાની જરૂર છે. ક્રિયા વગરનું જ્ઞાન, અર્થાત્ જે જ્ઞાન આચરણમાં ન મુકાય તે ફસાધક થઈ શકતું નથી, એ વાત દરેક સમજી શકે છે. પાણીમાં તરવાની ક્રિયા જાણવા છતાં પણ તે ક્રિયા કરવામાં ન આવે તે પાણીમાં તરી શકાતું નથી, તે જ પ્રમાણે ભવસાગરને તરવાના ઉપાય જાણવા છતાં તે ઉપાયને આચરણમાં ન મુકાય તે ભવસાગર કેમ કરાય? માટે જ શાસ્ત્રકારે “સગાઇનાયાભ્યાં નોક્ષ: ” એ સૂત્રથી, સમ્યકજ્ઞાન અને સમ્યકકિયા(આચરણ) એ બન્નેને સહ ગ થાય ત્યારે જ મોક્ષસાધન શક્ય થાય એમ પ્રરૂપે છે. પ્રાપ્તવ્ય સ્થળના માર્ગની માહિતી હોય અથવા કઈ ઔષધની રેગધતાની ખાતરી હોય, પણ એ માર્ગ ઉપર ચાલીએ નહિ, અથવા એ ઔષધનું સેવન કરવામાં આવે નહિ તે ઈષ્ટસિદ્ધિ કેમ થઈ શકે? જ્ઞાન તથા શ્રદ્ધાના પાયા માંડી માણસ અટકી જાય અને ચારિત્ર–મન્દિરને ચણવાનું કામ ન કરે (અર્થાત્ વર્તનમાં ન મૂકે છે તે કલ્યાણ-મન્દિર ક્યાંથી પામે? Page #94 -------------------------------------------------------------------------- ________________ : ૪૯ : દ્વિતીય ખંડ સમ્યગ જ્ઞાન આત્મતત્વની ઓળખાણ કરવી યા વાસ્તવિક કલ્યાણસાધનના માર્ગની ઓળખાણ કરવી એ સમ્યજ્ઞાન (Right Knowledge) છે. આત્માનું પરિજ્ઞાન કરવામાં તેની (આત્માની) સાથે સંબંધ ધરાવતાં જડ (કર્મ– ) દ્રવ્યનાં આવરણ જાણવા પણ આવશ્યક છે. એ જાણ્યા વગર આત્માની સ્થિતિ બરાબર સમજાય નહિ અને આત્મ-કલ્યાણ સાધવાનું સરળ બને નહિ. વસ્તુતઃ આત્મજ્ઞાન, આત્મદષ્ટ, આત્મ-ભાવના વગર જગત્ની સઘળી વિદ્વત્તા નિસાર અને નિરર્થક છે. સંસારના સઘળા કલેશે માત્ર આમાની અજ્ઞાનતાને લીધે છે. તે અજ્ઞાનતાને દૂર કરવાનું સાધન આત્મબંધના અભ્યાસ સિવાય બીજું શું હોઈ શકે? આત્માભિમુખ થવું એ જ એકમાત્ર અખિલ આધ્યાત્મિક વાલ્મયનું રહસ્યભૂત તાત્પર્ય છે. સમ્યફ ચારિત્ર તત્ત્વજ્ઞાનનું (તત્વસ્વરૂપ જાણ્યાનું) ફળ પાપકર્મથી હઠવું એ છે. એ જ સમ્યક્ ચારિત્ર ( Right Conduct) છે. પિતાના જીવનને પાપના સંગથી દૂર રાખી નિર્મળ બનાવવું અને યથાશક્તિ પરહિત સાધવું એ “સમ્યક ચારિત્ર’ શબ્દને ખરો અર્થ છે. એના સંબંધમાં શાસ્ત્રાવર્ણિત સદુપદેશનું અનુસરણ ઉપયોગી છે. સામાન્યતઃ ચારિત્ર બે વિભાગોમાં વહેંચાય છે–સાધુઓનું ચારિત્ર અને ગૃહસ્થનું ચારિત્ર. સાધુઓના 4 “સા વા ! દ્રષ્ટા श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः । आत्मनो वा अरे ! दर्शनेन श्रवणेन मत्या विज्ञानेन इद सर्व विदित भवति ॥" (બૃહદારણ્યકેપનિષદ્ ) Page #95 -------------------------------------------------------------------------- ________________ * ૫૦ ઃ જેનદર્શન ચારિત્રને “સાધુધર્મ” અને ગૃહસ્થાના ચારિત્રને “ગૃહસ્થ ધર્મ” કહેવામાં આવે છે. આ બંને પ્રકારના ધર્મો વિષે જૈનશાસ્ત્રોમાં સારૂં વિવેચન કરવામાં આવ્યું છે. સાધુધમ “સાદનોfસ વરતવાળા રૂતિ સાદુઃ” અર્થાત સ્વહિત અને પરહિતનાં કાર્યો જે સાધે તે સાધુ. સંસારના કાંચનકામિન્યાદિ સર્વ ભેગે છેડી, સમગ્ર ગૃહ-કુટુંબ–પરિવાર સાથેના સંબંધથી વિમુક્ત થઈ ઉચ્ચ કલ્યાણભૂમિ ઉપર આરૂઢ થવાની પરમ પવિત્ર આકાંક્ષાએ જે અસંગવત ગ્રહણ કરાય છે તે સાધુ ધર્મ છે. રાગદ્વેષની વૃત્તિઓને દબાવવી–જીતવી એ જ સાધુના ધર્મ વ્યાપારને મુખ્ય વિષય હોય છે. પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મિથુનવિરમણ અને પરિગ્રહવિરમણ એ સાધુઓનાં પાંચ મહાવ્રતે છે. એ પાંચ મહાવ્રતની પાલના એ સાધુજીવનની સાધના છે. અમને ગુપ્ત, વચનગુપ્ત અને xકાયગુપ્ત થવું એ સાધુજીવનનું પ્રધાન લક્ષણ છે. સાધુધર્મ એ વિશ્વબંધુત્વનું વ્રત છે. જેનું ફળ જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે સર્વ દુખેથી રહિત અને આનંદસ્વરૂપ એ મેક્ષ છે. એ સાધુધર્મ કે ઉજજવલ અને કે વિકટ હવે જોઈએ એ એને ખ્યાલ કરવાથી સમજી શકાય છે. આ મુનિધર્મ, સંસારની વિચિત્રતાનું (ભવચક્રની નિસ્સારતાનું) યથાર્થ ભાન થયું હોય, તેના ઉપરથી તાવિક વૈરાગ્યને પ્રાદુર્ભાવ થયા હોય અને મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રબલ ઉત્કંઠા જાગ્રત થઈ હોય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે. ત્યારે જ પાળી શકાય છે. * નહિ આપેલી વસ્તુ ન લેવી. ૪ મન, વચન અને શરીરને સુયોગ્ય સંયમમાં રાખનાર. Page #96 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખડ : ૫૧ : સાધના જેએસ અધિકારી નથી, તેઓ ગૃહસ્થધનુ પાલન કરવાથી પેાતાના જીવનને કૃતાર્થ કરી શકે છે. ધનાપાર્જનમાં પ્રામાણિકતા અને વ્યવહારમાં નીતિ તથા સચ્ચાઇ ગૃહસ્થધમ ને લાયક થવામાં પ્રથમ આવશ્યકત્તા ધરાવે છે. ધર્મ - ભાવનાને સતેજ રાખવા માટે સસંગને શ્રેયસ્કર લાભ લેતા રહી આત્મભાનના બળે નિયતા ગુણને કેળવવા અને સમુચિત સંયમના પાલનમાં જાગ્રત રહેવુ' એ ગૃહસ્થને માટે જરૂરનુ છે. ગૃહસ્થ-ધમ > ગૃહસ્થધનું બીજુ નામ-જૈનશાસ્ત્રોમાં શ્રાવકધમ છે. ગૃહસ્થધને પાળનાર પુરુષ ‘ શ્રાવક' અને શ્રી ‘ શ્રાવિકા ’ કહેવાય છે. ' શબ્દ શ્રવણુ ' અર્થવાળા ‘ શ્રુ’ ધાતુથી અનેલા છે. શ્રવણ કરે અર્થાત્ આત્મકલ્યાણના માર્ગને રસપૂર્વક સાંભળે તે અને તે શ્રાવક શ્રાવિકા ’. શ્રાવકના અર્થમાં શ્રાવક > 6 * ઉપાસક શબ્દ પણ વપરાય છે. ગૃહસ્થ-ધમ માં ખાર તે પાળવાની વ્યાખ્યા આવે છે. સ્થૂલ પ્રાણાતિપાતવિક્રમણ, સ્થૂલ મૃષાવાદવિરમણ, સ્થૂલ અદત્તાદાનવિરમણુ, સ્થૂલ મૈથુનવિરમણુ, પરિગ્રહ પરિમાણુ, દિવ્રત, ભોગપભાગપરિમાણુ, અને ઈ ડવિરતિ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિથિસ વિભાગ એ ખાર ત્રતા છે. આમાં શરૂઆતનાં પાંચ મર્યાદિત હાવાથી અણુવ્રત ’ કહેવાય છે. મર્યાદિતતા સૂચવવા માટે ‘ સ્થૂલ ” શબ્દ એમની સાથે જોડવામાં આવ્યા છે. " 6 સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ પ્રાણાતિપાત એટલે પ્રાણાના અતિપાત, અર્થાત્ પ્રાણીના પ્રાણ લેવા એ પ્રાણાતિપાત, તેથી હઠવુ... એ પ્રાણાતિપાતવિરમણુ. પ્રાણાતિપાત અથવા હિંસા પાતે કરવાથી, બીજા પાસે For Private Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ : પર : જૈનદર્શન કરાવવાથી અને એને અનુમોદવાથી (એમ કરવા, કરાવવા, અનુમેદવાથી) ત્રણ રીતે થાય છે. એ જ પ્રમાણે મૃષાવાદ વગેરે પણ એ ત્રણ રીતે થાય છે. બીજાના આરંભ-સમારંભથી બનેલી ચીજ-વસ્તુના ભેગાપભેગમાં પણ એ આરંભનું અનુ. મદન રહેલું છે. એ (ગોપભેગ) એને (આરંભને) પ્રત્યક્ષ કે પરોક્ષ શેડો કે ઘણે ટેકે (ઉત્તેજન) આપનાર પણ બને છે, અતઃ ભેગેપભેગ કરનારને આરંભને દેષ લાગે છે. પુણ્ય કે પાપકાર્ય જે માણસ પિતે કરે છે તે પિતે તે તેના પરિ સુમરૂપ પુણ્ય કે પાપકર્મ બાંધે જ છે, પણ તે કાર્યમાં તેને જે પ્રવર્તાવનાર હોય તે પણ બાંધે છે, તેમ જ તે કાર્યને જે અનુદે તે પણ બાંધે છે. અલબત, પુણ્ય કે પાપકાર્ય જે કરે છે તેની પિતાની મને વૃત્તિ તે કાર્ય કરાવનાર અને તેને અનુમદનારના કરતાં વધુ પ્રબળ હેવાને સંભવ છે. પણ આ એકાન્ત નથી. વિવશ બનીને જેને કરવું પડે છે તેના મનના અધ્યવસાય કરતાં કરાવનારને મનના અધ્યવસાય વધુ તીવ્ર હોઈ શકે છે. દાખલા તરીકે, કેઈ માણસને પોલિસને હાથે માર મરાવનાર અફસરની માનસિક રૌદ્રતા એ વિવશ બનીને મારનાર પોલિસ કરતાં ઘણી ઉગ્ર હોય છે, એ જ પ્રમાણે કદાચિત્ પ્રચારરસિક અનુમોદકના મનના અધ્યવસાય, કરનારકરાવનારના અધ્યવસાય કરતાં વધુ તીવ્ર હોઈ શકે છે. કેના અધ્યવસાય વધુ તીવ્ર એ માણસ અપૂર્ણ હોઈ જાણ ન શકે. સિદ્ધાન્તની વાત એટલી જ છે કે એ ત્રણ પૈકી જેના જેવા અધ્યવસાય, તેને તેવાં કર્મ બંધાય. મન-વાણી-શરીરબળ (૩), પાંચ ઇન્દ્રિયે, (૮) અને આયુષ્ય (૯) તથા શ્વાસેચ્છવાસ (૧૦) એ દશ પ્રાણ છે. બીજાના કે પોતાના, એમાંના કેઈ પ્રાણુ કે પ્રાણેને પ્રમાદથી Page #98 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૫૩ : કે દુબુદ્ધિથી હણવા કે ઈજા પહોંચાડવી એ હિંસા છે. આ ઉપરથી સમજી શકાય છે કે પ્રમાદથી અથવા દુબુદ્ધિ કે દ્વેષથી કેઈને માઠું લગાડવું, કેઈનું અપમાન કરવું, કોઈની નિંદાચુગલી કરવી, કેઈને ભય-ત્રાસ આપ, ટૂંકામાં કેઈનું બુરું કરવું કે બીજાના દિલને દુખવવું એ હિંસા છે એટલું જ નહિ, બીજાના પ્રાણને ઈજા પહોંચાડવાની કે બીજાનું બુરું કરવાની સ્થૂલ ક્રિયા ન હોય તે યે બીજાનું બુરું ચિતવવા માત્રથી પણ હિંસાને દેવ ઉપસ્થિત થાય છે. જૂઠ, ચેરી, બેઈમાની, ઠગાઈ અને ક્રોધ, લેભ, મદ, ઈર્ષા, દ્વેષ વગેરે વિકારો એ બધ ભારોભાર હિંસારૂપ હોઈ પાપ છે. અહિંસાની ઉપાસના ખરી રીતે એ દષાને અને મનના દુચિંતનને દૂર કરી ચિત્તશોધનના વ્યાપારમાં ઉદ્યત રહેવામાં છે. હિંસાનું લક્ષણ “vમત્તયોજાતુ પ્રાઇવરો હિંમત” એ સૂત્રથી જણાવવામાં આવ્યું છે કે પ્રમત્તયેગથી, અર્થાત્ પ્રમાદથી, એટલે કે રાગષવૃત્તિથી પ્રાણીના પ્રાણ લેવા એ હિંસા છે. તેમ જ પોતાની અસાવધાની(બેદરકારી)થી પ્રાણીના પ્રાણની હસા થાય એ પણ પ્રમત્તયેગવાળી હિંસા છે. પ્રમત્તદશા ભાવહિંસા છે, અને પ્રાણીને પ્રાણુને નાશ કરે એ વ્યહિંસા છે. ભાવહિંસા (પ્રમત્તગ) પિતે જાતે જ દેષરૂપ (પાપરૂપ) હિંસા છે, જ્યારે વ્યહિંસા ભાવહિંસા સાથે મળીને પાપરૂપ હિંસા બને છે. હિંસાને સંપૂર્ણ ત્યાગ ગૃહસ્થપણાની પરિ. સ્થિતિમાં શક્ય ન હોવાથી ગૃહસ્થને માટે હિંસાના ત્યાગને મર્યાદિત કરી બતાવવામાં આવ્યું છે. એ મર્યાદા “નિરપરાધી મહર્ષિ ઉમાસ્વાતિવિરચિત “તત્વાર્થસૂત્ર” ૭ ૮ Page #99 -------------------------------------------------------------------------- ________________ : ૫૪ જૈન દર્શન સ્કૂલ (ત્રસ) ને સંકલ્પથી ન મારું” એ પ્રકારની બતાવવામાં આવી છે. તે બાબતની સમજુતી આ પ્રમાણે છે – પૃથ્વી, જળ, તેજ, વાયુ, વનસપતિ એ એકેન્દ્રિય સ્થાવરે સ્વાભાવિક ભેગેપગરૂપ હોવાથી અને જીવનચર્યામાં તેમને ઉપગ સતત અપેક્ષિત હોવાથી ગૃહસ્થના અહિંસાવ્રતમાં એમની હિંસાને ત્યાગ ન લેતાં “પૂલ ( ત્રસ–બેઈન્દ્રિય આદિ) જીને ન મારું' એ રીતે એ વ્રતને મર્યાદિત કરવામાં આવ્યું. પણ ઘર-મકાન-ખેતી-કૂવા–તલા-વાવ વગેરે સંબંધી આરંભમાં કીડા-મંડા વગેરે સ્થૂલ (ત્રસ) જીની પણ હિંસાને સંભવ રહે છે જ, માટે “સ્કૂલ અને ન મારું” એટલેથી ન ચાલવાથી એ વ્રતમાં “સંક૯પથી” થતું ઈરાદાપૂર્વકજાણીબૂઝીને ! એટલું ઉમેરવામાં આવ્યું. આ પ્રમાણે “સ્કૂલ જીવેને ઈરાદાપૂર્વક (જાણીબૂઝીને) ન મારું” એવા આકારનું વ્રત બન્યું. એમ થવાથી આરંભ-સમારંભના અનુયાતમાં સ્કૂલ જીની હિંસા થાય તે ઈરાદાપૂર્વક ( જાણીબૂઝીને) થતી ન હોવાથી એ વ્રતને બાધક થવાની નહિ. તેમ છતાં વળી એક હરકત આવી કે વિકટ પરિસ્થિતિના વખતે અપરાધીને ઠાર કરવું પડે તે તેનું કેમ? એટલે એની પણ છૂટ રાખવા માટે એ વ્રતમાં “નિરપરાધીને ગ્રહણ કરી “અપરાધી સિવાય સ્કૂલ (ત્રણ) જીવોને ઈરાદાપૂર્વક (જાણીબૂઝીને) ન મારું’ એ પ્રમાણે વ્રતનું ઘડતર પૂરું કરવામાં આવ્યું. આ ઉપરથી ફલિત થાય છે કે સ્થૂલ હિંસા ચાર પ્રકારની છે; સંક૯પી, આરંભી, ઉદ્યોગ અને વિરોધી. કોઈ નિરપરાધ * पङगुकुष्टिकुणित्वादि दृष्टवा हिंसाफल सुधीः । निरागस्त्रसजन्तूनां हिंसां सङ्कल्पतस्त्यजेत् ॥१९।। –આચાર્ય હેમચન્દ્ર ગશાસ્ત્ર, દ્વિતીય પ્રકાશ. Page #100 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૫૫ઃ પ્રાણીની જાણ બૂઝીને હિંસા કરવી એ સંકલ્પી હિંસા છે. ઘર, દૂકાન, ખેતર વગેરેના આરંભ-સમારંભમાં, રસોઈ બનાવવી વગેરે પ્રવૃત્તિઓમાં યત્નાચાર રાખવા છતાં ત્રસેની હિંસા થાય છે તે આરંભી હિંસા છે. દ્રવ્યો પાન કાર્યમાં એ પ્રકારની જે હિંસા થાય છે તે ઉદ્યોગી હિંસા છે. દુષ્ટ નરાધમના હુમલાથી બચવા માટે, સ્વપર-રક્ષા માટે એને વધ કરે પડે તે એ વિરોધી હિંસા છે. આ ચાર પ્રકારની હિંસાઓમાં સંકલ્પી હિંસા વજનીય છે. બાકીની ત્રણ પૈકી આરંભી અને ઉદ્યોગી તે ગૃહસ્થને સ્વાભાવિક રીતે વળગેલી જ છે; અને છેલ્લી વિરોધી હિંસાને આશ્રય લેવાનું પણ ક્યારેક એને માથે આવી પડે છે. આરંભી અને સંકલ્પી હિંસામાં ફરક એ છે કે આર. ભીમાં ગૃહનિર્માણ કરવું, રસેઈ બનાવવી, ખેતીવાડી કરવી વગેરે કાર્યોની મુખ્યતા રહે છે. એ કાર્ય કરવામાં આવે મરે છે જરૂર, પણ એમાં જીને સીધા મારવામાં નથી આવતા, એટલે કે એમાં જીવોની હિંસા સંક૯પ(ઈરાદા)પૂર્વક નથી હતી; કિન્તુ કાર્ય—પ્રવૃત્તિના અનુસંધાનમાં જીવેની હિંસા થવા પામે છે. પરંતુ સંકલ્પી હિંસામાં જીવવધની મુખ્યતા રહે છે. એમાં ખાસ ઇરાદાપૂર્વક જીવવધની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જીવહિંસાના સંકલ્પ(ઈરાદા)થી થનારી હિંસા તે સંકલ્પી હિંસા છે. યદ્યપિ વિકટ સંજોગમાં વિરોધનો વધ કરવાનું આવી પડે ત્યારે તેમાં વિરોધીના વધને સંક૯પ ( ઈરાદે) હોવા છતાં એ વાજબી ન્યાય હેતુસર હોવાથી એને “વિરોધી” હિંસાના જુદા નામથી નિર્દેશવામાં આવી છે અને ગૃહસ્થના અહિંસા વ્રતમાં તેને (વિરોધી હિંસાને) ત્યાગ લેવામાં આવ્યું નથી. ઈદે ન છતાં અજાણપણે–સાવધાની ન રાખ્યાને લીધે હિંસા ન થવાની જગ્યાએ હિંસા થઈ જાય એ પ્રામાદિક હિંસા પણ વજનીય કક્ષામાં છે એ સમજવું જોઈએ. Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અહિંસાની મર્યાદાના ઉપરના નિર્દેશ–વાક્યમાં મૂકેલ નિરપરાધી વિશેષણની ઉપયોગિતા વિષે કહેવું પ્રાસંગિક છે કે જુલ્મી નરાધમના અપરાધ સામે–એના તરફથી થતાં અનીતિ, જુલમ, અત્યાચાર સામે, અહિંસાની નીતિથી ન માને તે બીજી નીતિએ કેમ્પ સામને કે પ્રતિકાર કરવાથી એના ગૃહસ્થ ધર્મને બાધા આવતી નથી; ઊલટું, લેકહિત માટે એ એનું ન્યાય્ય ધમ્ય કર્તવ્ય બની જાય છે. એવા વિકટ સંકટ વખતે વિશેષ દશામાં સાધુ પણ લેકહત ખાતર મુનાસિબ પગલાં લેવા તૈયાર થવામાં વાજબી ગણાય છે. જગત્ સર્વત્ર જીવેથી ખીચોખીચ ભરેલું છે, પ્રવૃત્તિમાત્રમાં જીવહિંસા છે, એમ છતાં યેગ્ય સાવધાની (યનાચાર) રાખી પ્રવૃત્તિ કરનાર અહિંસકબુદ્ધિ માણસ પ્રવૃત્તિ–ક્રિયામાં અનિવાર્યરૂપ હિંસા થવા છતાં ય હિંસાના દેષથી મુક્ત રહે છે, જ્યારે પ્રમાદી (બેદરકાર) માણસની પ્રમાદી પ્રવૃત્તિમાં કદાચિત હિંસા (સ્થૂલ હિંસા) ન થાય તે તેને તેના પ્રમાદના કારણે હિંસાને દેષ લાગે છે. પ્રવૃત્તિમાત્રમાં હિંસા હોવાથી નિવૃત્તિ ઉપર વધુ એક અપાયે લાગે છે. એની મતલબ એ લાગે છે કે પ્રવૃત્તિમાત્રમાં હિંસા થતી હોવાથી જેટલી પ્રવૃત્તિ ઓછી થશે તેટલી હિંસા ઓછી થશે. પરંતુ એમ હિંસા ઓછી થાય એ માટે કર્તવ્યરૂપ પ્રવૃત્તિ કે લેકકલ્યાણની પ્રવૃત્તિને સંકેચવી કેમ પાલવે? એવી પ્રવૃત્તિ હિંસાની બીકે ઓછી કરવાની ન હોય. અને એવી પ્રવૃત્તિ વિવેકપૂર્વક યત્નાચારથી કરવામાં, દેહયાત્રાસુલભ સહજ -સાધારણ જીવહિંસા થઈ જવા છતાં ય એ હિંસાને દોષ નગણ્ય છે, બલકે પ્રશસ્ત કર્તવ્યપાલનના પુણ્ય પ્રવાહમાં તે જરા જેટલે દેષ ઓગળી જાય. Page #102 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : પ૭ : અને નિવૃત્તિ લીધાથી અહિંસા સધાઈ જશે એવું ક્યાં નક્કી છે? નિવૃત્તિ લીધાથી મન શાન્ત પડી જવા બંધાયેલું નથી. શારીરિક સ્થિરતા વખતે પણ મન ચકડોળે ચડેલું હોઈ શકે છે. એક બાજુ શારીરિક સંયમ જબરદસ્ત હોવા છતાં બીજી બાજુ મનનું રૌદ્રત્વ ઘેર નરકનાં કર્મ સર્જી શકે છે. (આ વિષેનાં “પ્રસન્નચંદ્ર રાજર્ષિ” વગેરેનાં શાસ્ત્રોક્ત ઉદાહરણ જાણીતાં છે.) અને ખાનપાન આદિ પ્રવૃત્તિ જે મિકળી રખાય તે પિતાની ચોગ્ય જવાબદારીની પ્રવૃત્તિ અને કહિતની પ્રવૃત્તિને શું કામ બંધ કરી દેવાય ? બધ-મેક્ષનો આધાર મનના ભાવ પર છે. મનને સારે ભાવ વચન અને કાયાને સારી દરવણી આપે છે, માટે મનને સતત જાગ્રત રાખવું એ જ એક મુદ્દાની વાત છે. સમાજના ધારણ–પિષણ અને સુખ-સગવડ માટે જરૂરી હેય એવી ઘણી પ્રવૃત્તિઓ સમાજની વ્યક્તિઓને કરવાની આવશ્યકતા હોય છે, અને આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવા દરમ્યાન ઈરાદો ન હોવા છતાં પણ જીવહિંસા (દ્રવ્યહિંસા) થઈ જ જાય છે, તે પછી આવી પ્રવૃત્તિઓ સમાજની સુખસગવડ ખાતર ચલાવવાની જા હોય તે શી રીતે ચલાવવી? એને ખુલાસે ધર્મશાસ્ત્રાનુસાર એ છે કે આવી પ્રવૃત્તિઓ જે ટાળી શકાય એવી જીવહિંસા થવા ન પામે એવી યોગ્ય સંભાળ રાખીને કરી હોય તે હિંસા થઈ જવા છતાં ય તેવા પ્રકારની હિંસાને પાપરૂપ હિંસા કહી શકાતી નથી. પરંતુ જે તેવી પ્રવૃત્તિઓ, જીવહિંસા ટાળવા માટે લેવા ગ્ય સંભાળ લીધા વગર કરવામાં આવે તે, બેદરકારી રાખ્યાને લીધે હિંસારૂપી Page #103 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ ૪ જેનદર્શન દોષને પાત્ર બને છે. કદાચિત કઈ પ્રવૃત્તિમાં બાહ્ય સ્થૂલહિંસારૂપ થવા ન પામે તે યે બેદરકારી રાખ્યાને લીધે તે હિંસા રૂપ દેષને પાત્ર બને છે. ગ્ય સંભાળ કેને કહેવી તે બાબત તે જે તે વ્યક્તિના સ્થિતિ- સંજોગ ઉપર આધાર રાખે છે. કેઈ સંતપુરુષ પિતાના આમ યા રહેઠાણમાં રહીને જેટલી સંભાળ રાખી શકે તેટલી એક ખેડૂત ખેતી કરતી વખતે રાખી શકે નહિ એ ખુલ્લું છે. ખેતી કરતાં ઘણું નાના જીવજંતુઓની હિંસા થઈ જાય છે, એ દરેક કબૂલ કરે તેમ છેતેમ છતાં ખેતીના ઉત્પન્નના અભાવે થનારી અતિ વિપુલ અને બહુ દારુણ હિંસાની ઘેર આપત્તિને અટકાવવાની ખાતર ખેતી કરવી એ આવશ્યક કર્તવ્ય બને છે. એવા પ્રસંગે થનારી હિંસા અન્ય ગણાઈ સંતવ્ય બને છે. એમાં હિંસા હતાં પણ એની સાથે લેકે પકારની ભાવના પણ (જે હોય તે એ પુણ્ય અને પ્રશસ્ત કાર્ય બની જાય છે. હિંસાની તરતમતાની બાબત જાણવા માટે જુઓ ત્રીજા ખંડને લેખાંક ચોથે. ) આ વ્રતમાં સ્થાવર (એકેન્દ્રિય) જીવોની હિંસાનું વર્જન શક્ય ન હઈ-નહિ આવવા છતાં પણ બનતાં સુધી તેની વ્યર્થ હિંસા ન થાય એ તરફ ખ્યાલ રાખવાનું છે. એ સિવાય * ભગવાન મહાવીરના “આનંદ” આદિ બારવ્રતધારી શ્રાવકેએ પરિગ્રહ પરિમાણ વ્રતમાં પાંચ હળ, અને પાંચસે ગાડાં દેશાન્તર માટે તેમ જ પાંચસો ગાડાં ક્ષેત્રાદિથી ઘાસ, ધાન્ય, કાછ વગેરે ઘર વગેરે સ્થળે લાવવા માટે છૂટાં રાખ્યાં હતાં; અને દશ હજાર ગાયનું એક વ્રજ, એવા વ્રજ કઈ શ્રાવકે ચાર, કેઈએ છે, કેઈએ આઠ રાખ્યાં હતાં. જુઓ “ઉવાસગદલા” સૂત્ર. Page #104 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ L: ૧૯ : અપરાધીના સંબંધમાં પણ વિચારદષ્ટિ રાખવાની છે. સાપ, વીંછીના કરડવાથી તેને અપરાધી સમજ અને મારી નાખવે એ ગેરવાજબી છે. હદયમાં દયાની લાગણી પૂરી રહેવી જોઈએ અને સર્વત્ર વિવેકબુદ્ધિથી લાભ–અલાભના વિચારપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. સમજી રાખીએ કે પ્રાણી માત્ર પ્રત્યે સદ્ભાવ એ માનવતાનું મુખ્ય તત્ત્વ છે. સ્થૂલ મૃષાવાદવિરમણ - સૂકમ પણ અસત્ય નહિ બલવાની ટેક નહિ રાખી શકનાર ગૃહસ્થ માટે સ્થૂલ અસત્યને ત્યાગ કરે બીજું વ્રત છે. વર-કન્યા વગેરે મનુષ્યના સંબંધમાં, ગાય-ભેંસઘેડા-બળદ વગેરે જાનવરના સંબંધમાં, ઘર-મકાન-ખેતરવૃક્ષ-બાગ-બગીચા આદિ ભૂમિના સંબંધમાં અસત્ય નહિ બેલવાનું, તેમ જ પારકી થાપણ નહિ એળવવાનું, બેટી સાક્ષી નહિ પૂરવાનું, બેટા લેખ નહિ કરવાનું આ વ્રત છે + વેપાર ધંધામાં દગાબાજી ખેલનાર, તેમ જ કઈ પ્રલેનમાં તણાઈ જઈ ગપગોળા ફેકનાર પિતાના વ્રત કે ધાર્મિક ક્રિયાકાંડને લજાવે છે અને જનતાની દૃષ્ટિમાં પિતે તિરસ્કારપાત્ર બનવા સાથે ધર્મની હાંસી કરાવે છે, એ વાત આ વ્રતને ધારકે ખાસ ધ્યાનમાં રાખવાની છે. વિશ્વાસઘાત તથા બેટી સલાહ આપવી એ મહા પાપ છે એ ન ભૂલવું જોઈએ. ટૂંકમાં માણસ સમજી રાખે કે અર્થોપાર્જનના ઉપાયનું રહસ્ય ન્યાય (નીતિમત્તામાં છે. એમાં સુખશાંતિ, માનસિક સ્વાથ્ય તથા પલેકહિતનું મૂળ છે. + “ રાજાભૂથીનિ રચાવાઝુરા તથા कूटसाक्ष्य च पंचेति स्थूलासत्यान्यकीर्तयन्" ।। ५४ ।। (હેમચન્દ્ર ગશાસ્ત્ર, બીજે પ્રકાશ) Page #105 -------------------------------------------------------------------------- ________________ : ૬૦ : જૈન દર્શન સ્થૂલ અદત્તાદાન વિરમણ સૂક્ષ્મ પણ ચેરી નહિ કરવાને નિયમ નહિ પાળી શકનાર ગૃહસ્થ માટે સ્કૂલ ચેરીને ત્યાગ આ વ્રતમાં આવે છે. કરી લેવાની બુદ્ધિએ બીજાની ચીજ ઉઠાવાય તે ચેરી છે. ખાતર પાડવું, તાળું તેડી લઈ જવું, ગાંઠ કાપવી, દાણચેરી કરવી, ઓછું દેવું–વધારે લેવું, તેમ જ રાજા દંડે અને લોકોની દષ્ટિમાં અપમાનિત થવાય એવી કઈ ચેરી નહિ કરવાનું આ વ્રત છે. કેઈનું રસ્તામાં પડી ગયેલું દ્રવ્ય ઉઠાવી લેવું, કેઈના દાટેલા ધનને ઉપાડી લેવું, કેઈની થાપણને હડપ કરી જવી, કેઈની ચીજ ચેરી લેવી એ બધાને આ વ્રતમાં સારી પેઠે ત્યાગ કરાય છે. કેઈન લેખ વગેરેને ચેરીથી પિતાને નામે ચડાવવા, બીજાના પૈસાથી કઈ સારું કામ કરી તેને પોતાના નામથી જાહેર કરવું એવી બધી ચેરી જવાની છે. કેઈના બાળકનું કે કઈ માણસનું અપહરણ કરવું એ બહુ ભૂંડી ચેરી. કેઈની કન્યા કે સ્ત્રીનું અપહરણ કરવું એ ભયંકર બદમાશીભરેલી ચેરી. ચારને સંતાડ અથવા ચેરીને માલ સંઘર એ ચેરીના માલમાં મોટું ઘાલવારૂપ હોઈ ચેરી છે, જે વર્જનીય છે. દેખાવમાં સાધારણ ચેરી હોય, પણ એથી માણસ જૂઠે અને અપ્રમાણિક બની જનનિંદ્ય બને છે અને એથી પિતાના વતની હાંસી કરાવે છે, તેમ જ બીજાની ધર્મ શ્રદ્ધા મળી પાડવામાં પોતે નિમિત્તભૂત બને છે, એ વાત આ વ્રતના ધારકે ખાસ લક્ષ પર રાખવાની છે. * " पतित विस्मृतं नष्टं स्थित स्थापितमाहितम् । અત્ત નારીત હ્ય વરીય વર્વાર સુધી જે દુદ્દા હેમચન્દ્ર શાસ્ત્ર, બીજે પ્રકાશ. Page #106 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૬૧: સ્થૂલ મૈથુનવિરમણ પરસ્ત્રીનો ત્યાગ કર એ આ વ્રતને અર્થ છે. વેશ્યા, વિધવા અને કુમારીની સંગતિને ત્યાગ પણ આ વ્રતમાં આવી જાય છે. સ્વદારની મર્યાદિત સંગતિન્દ્ર સિવાય દરેક જાતની * મર્યાદિત સંગતિ એટલે સામાન્યતઃ વીર્યરક્ષણનું ધ્યેય રાખીને પ્રજોત્પત્તિના ઈરાદે અને તેવા ઉદ્દેશથી સ્ત્રી-પુરુષ વચ્ચે થતી સંગતિ વીર્યને ઉપયોગ માત્ર પ્રજોત્પત્તિ કરવામાં સીમિત થતું નથી, પરંતુ મનોબળ અને શરીરબળ વધારવામાં, સંકલ્પબળ ખીલવવામાં, આરોગ્ય સાચવવામાં અને એકંદરે શારીરિક, માનસિક, આધ્યાત્મિક તથા ભૌતિક ઉન્નતિ સાધવામાં પણ વીર્યને ઉપયોગ અસાધારણપણે અપેક્ષિત છે. કામરસમાં અંધ બની અતિ પ્રમાણમાં વિષયસેવન શરીર અને મનની પાયમાલી આણી ભૌતિક સુખ ભોગવવા માટે તથા પ્રજોત્પત્તિ માટે પણ નાલાયક બનાવે છે, અને સંકલ્પબળ, જેનું અસ્તિત્વ કઈ પણ કાર્ય માટે મોક્ષ માટે પણઆવશ્યક છે તેને નષ્ટપ્રાય કરી મૂકે છે અને મનુષ્યને અવનતિની ખીણમાં ધકેલી દે છે. વીર્યમાં સર્જન -શક્તિ છે, અને તેને ઉપયોગ પ્રોત્પત્તિ સિવાય અન્ય ઉચ્ચ કાર્યોમાં પણ થઈ શકે છે, એ ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે. જે લેકે શાસ્ત્રો સાહિત્યગ્રન્થને અભ્યાસ કરવામાં, નવાં નિર્માણ કરવામાં અથવા લકોપયોગી સેવાકાર્યોમાં રત થયેલા હોય છે, અથવા ઉચ્ચ આદર્શના ધ્યાનમાં નિમગ્ન રહી તે આદર્શને પહોંચવાના માર્ગોની વિચારણા કરવામાં અને તદનુસાર વર્તવામાં સંલગ્ન હોય છે તેમને સ્ત્રી-સંગને વિચાર કરવાની ફુરસદ હોતી નથી, અને જે આવા હેય છે તે જ મહાનુભાવ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકે છે. કેઈ પણ શક્તિને (વાસના એ પણ શક્તિ છે ) અંકુશમાં લેવી હોય તો તેને દાબવાને પ્રયત્ન એ સચોટ ઉપાય નથીઃ દબાયેલી કમાનની પેઠે તે પાછી ઊછળી પણ આવે છે; પરંતુ ખરો ઉપાય તેને અન્ય ઉપયોગી કાર્યમાં વાળવી એ Page #107 -------------------------------------------------------------------------- ________________ : ૬૨ ઃ જૈન દુન કામચેષ્ટાન હેય છે. એ પ્રમાણે સ્ત્રીને માટે પેાતાના વિવાહિત પતિને છેડી પરપુરુષના ત્યાગ ક∞ છે. પરિગ્રહુ પરિમાણ ઈચ્છા અપરિમિત પ્રસરે છે, તેને નિયમમાં રાખવાના આ વ્રતમાં પ્રયત્ન છે. ધન, ધાન્ય, સેાનું, રૂપું, ઘર, ખેતર, જમીન, પશુ વગેરે ખાદ્ય પદાર્થાના પરિગ્રહ એને દ્રવ્ય-પરિગ્રહ કહે. વામાં આવે છે; અને તે પદાર્થોં ઉપરના મૂર્છાભાવ, અર્થાત માહ-મમત્વ એને ભાવ-પરિગ્રહ કહેવામાં આવે છે. દોષરૂપ અને બન્ધનરૂપ આ ભાવપરિગ્રહને શિથિલ કરવા સારું દ્રવ્યપરિગ્રહનુ' સમુચિત પરિમાણુ કરવું આવશ્યક છે. જ્યારે કોઈ માણસ પેાતાના કબજામાંની અથવા અખત્યારમાંની ચીજો પૈકી કેટલીક પેાતાના, પેાતાના કુટુંબી જનેાના તથા આશ્રિતાના ભાગેપભોગ માટે રાખે છે ત્યારે તેટલી ચીજો પુરતા તે પિર ગ્રહી-ભાવપરિગ્રહી ગણાય છે; પરંતુ તે સિવાયની જે ચીજો તે બીજાઓના વપરાશ અથવા ઉપભેગ માટે છૂટી રાખે છે અને જ્યારે જ્યારે ખીજા કોઈને જરૂર પડે ત્યારે ( તે ચીજો) તેમને ભાગેાપભાગ માટે માપતે રહે છે ત્યારે તે ચીજોના સંબ ંધે તે પરિગ્રહી ( ભાવપરિગ્રહી ) ન ગણાતાં એક ટ્રસ્ટી અર્થાત્ જુમ્મેદાર જેવા ગણાય છે. કેમકે તે ચીજોના સમયે તેને છે. જેમ ધસી આવતાં પાણીનાં પૂરને તે નુકસાન કરી બેસે તે પહેલાં નહેરા વગેરે ખાદી અન્ય માર્ગે વાળવામાં આવે છે તેમ. આ પ્રમાણે વાળવામાં ન આવે તે તેના પૂરમાં ખેંચાઈ જવાની જ સ્થિતિ ઊભી થાય. + षण्ढत्वमिन्द्रियहिदं वीक्ष्याब्रह्मफलं सुधोः । भवेत् स्वदारसन्तुष्टोऽन्यदारान् वा विवर्जयेत् ।। ७६ ।। ( હેમચન્દ્ર યાગશાસ્ત્ર, પ્રકાશ ૨ ) Page #108 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૬૩ મમત્વ–મહ ન હોઈ તે કેવળ બીજાઓના ઉપકાર અથે રાખે છે અને પિતે એને પ્રામાણિક સંરક્ષક જેવું બની રહે છે. માણસની હાલત નિર્ધન કે દરિદ્ર હોય તે પણ જે તેના મનમાં મુંજશેખ ઉડાવવાના ઈરાદે મોટા પ્રમાણમાં ધન ભેગું કરી સંઘરી રાખવાની ઈરછા–તૃષ્ણા જલતી હોય તે તે પરિગ્રહી (ભાવપરિગ્રહી) છે. દ્રવ્યપરિગ્રહને અતિ સંગ્રહ પાપ છે અને તેવી ઈચ્છા ધરાવવી એ પણ પાપ છે. જીવનની સામાન્ય જરૂરીઆત તથા સુખસગવડ પૂરતા દ્રવ્યપરિગ્રહ ઉપરની મમતા ભાવપરિગ્રહમાં ગણાય તે યે તેવી મમતા ગૃહસ્થાશ્રમની પરિસ્થિતિ સાથે અનિવાર્યરૂપે સ્વાભાવિકતયા જડાયેલી હોઈ અને અનર્થદંડરૂપ ન હઈ પાપરૂપ ગણવા પાત્ર નથી. સામાન્ય જીવનજરૂરી ખાતે અને સામાન્ય સુખ-સગવડે એટલે અતિ ધનિક નહિ, તેમ જ અતિ ગરીબ નહિ એ મધ્યમ સ્થિતિને માણસ જે જરૂરીઆતે તથા સુખ-સગવડો શાન્તિથી ભેગવી શકે છે. આ મધ્યમ સ્થિતિમાં સંતોષ અને શાન્તિ રહ્યાં છે અને આત્મવિકાસ તથા આત્મકલ્યાણ માટે એ અનુકૂળ સ્થિતિ હોય તેમ સામાન્યતઃ દેખાઈ આવે છે. એવા સંતષશાલી સજજનને કદાચિત્ પુણ્યસંગે જે વધુ ધનલાભ પ્રાપ્ત થાય તે તેનો ઉપયોગ પિતાના પરિગ્રહની વૃદ્ધિમાં નહિ કરતાં લેકકલ્યાણનાં કાર્યોમાં તે કરવાનો. જીવનનિર્વાહનાં સાધને જે મેળવી ચુક્યો હોય અને જેને રળવાની પંચાત ન હોય તેણે વેપારધંધામાંથી છૂટકારે મળી ગયાથી અકર્મણ્ય બની જવું ન જોઈએ. અકર્મયતા બુરી અને જીવનને હાનિકારક છે. તેણે લેકસેવાના કાર્યમાં પોતાની શક્તિ મુજબ લાગી જવું જોઈએ. એવું ઉદ્યમી જીવન એને બાહ્ય Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને આભ્યન્તર બને રીતે કલ્યાણકારી તથા પિતાને અને પરને હિતાવહ બનશે. જીવનનિર્વાહની પંચાત ન હોવા છતાં એ વેપારધંધાને શેખ ચાલુ રાખવા માંગતે હોય તે તેણે પ્રમાણિકપણે વેપારધંધા ચલાવીને જે કમાય તે નિશ્ચિત કરેલ પરિગ્રહ પરિમાણથી વધુ ન રાખતાં પોતાના સ્વામિત્વ નીચે ન રાખતાં) લોકહિતના કાર્યોમાં ખરચતા રહેવું જોઈએ. માણસે પિતાને એક અલગ અને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ન ગણતાં સમાજના એક ઘટક અથવા અંશ તરીકે ગણવાને છે, અને તે દષ્ટિથી તેણે સ્વપરહિતનાં સત્કાર્યો કરવાનાં છે. પરિગ્રહ ઉપરને મમત્વભાવ એ છે થતાં લેભવૃત્તિ ઉપર કાર્યસાધક અંકુશ મુકાય છે, અને દ્રપાર્જનને અંગે થતી હિંસા આદિ પાપપ્રવૃત્તિઓમાં રસ તીવ્ર ન બનતાં મંદ બનવા પામે છે. પરિગ્રહનું પરિમાણ નહિ કરવાથી લે-તૃષ્ણાનું દબાણ વધુ થાય છે અને એથી વિશેષ આરંભ-સમારંભે અને તે સાથે કષાયમાં તણાવાથી આત્માની અધોગતિ થાય છે. માટે આ વ્રતની આવશ્યકતા છે. +તૃષ્ણનું સમુચિત નિયત્રંણ થાય તે પરિગ્રહની ઉપાધિ ઓછી થઈ શકે; અને એ ઉપાધિ જેમ ઓછી હોય છે, તેમ આત્મા શાતિમાં રહી શકે છે અને પરોપકાર, સ્વાધ્યાય તથા ભગવત્રમરણુને વધુ સારે લાભ લઈ શકે છે. એ રીતે ધર્મસાધન દ્વારા એનું કલ્યાણ સધાય છે. પરિગ્રહ પરિમાણુ જે સામાજિક દષ્ટિ અને સામાજિક સિદ્ધાંત બની જાય તે “ સામ્યવાદ” કે “ સમાજવાદ”ના બખેડા + असन्तोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूच्छौंफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ।।१०६।। હેમચન્દ્ર ગશાસ્ત્ર, રજે પ્રકાશ. Page #110 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ * ૬૫ ઃ બધા સરલતાથી શમી જાય. આ ધર્મવ્રત ખરેખર સારામાં સારી સમાજવ્યવસ્થા સર્જનારુ પણ વ્રત છે. દ્વિચ્છત પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચાર દિશાઓ, ઇશાન, આગ્નેય, નૈઋત તથા વાયવ્ય એ ચાર વિદિશાઓ અને મસ્તક ઉપરની ઊધ્વદિશા તથા પગ નીચેની ધેાદિશા એ પ્રમાણે દશ દિશાએ છે. જુદી જુદી પ્રવૃત્તિએ અંગેના કાય ક્ષેત્રને સીમિત બનાવવા માટે દિશાઓની મર્યાદાઓ બાંધવી એ આ વ્રતના અથ છે. આ દિવ્રતથી મર્યાદિત ક્ષેત્રમાં જવા આવવાનું, વેપારધંધા કરવાનું, પુત્ર-પુત્રી વરાવવાનુ, તેમ જ સદરહુ મર્યાદિત ક્ષેત્રમાં પેદા થયેલી અને પેદા કરવામા આવેલી ચીજવસ્તુ વપરાશમાં લેવાનું –એ વગેરે પ્રવૃત્તિઓ નિયમિત થઈ જાય છે. તૃષ્ણાને હદ ઉપરાંત વિસ્તરતી અટકાવવાના, વ્રતના અભાવ હોતાં મર્યાદિત ક્ષેત્રની મહાર પ્રસરવા સંભવિત હિંસાદિ પ્રવૃત્તિએથી બચાવવાના અને પાડોશીધમના પાલનને પુષ્ટિ આપવાના આ વ્રતના ઉદ્દેશ છે. ખરેખર માણસની ઘણી જ જાળ, ઘણી ધાંધલ-ધમાલ આનાથી ઓછી થાય, અને નિરાંત તથા શાંતિ મળવા સાથે જીવન-વિકાસ સાધવા માટેના અવકાશમાં સારી વૃદ્ધિ થાય. ભાગાપભાગપરમાણ એક વાર ભાગમાં આવતા પદાર્થો ભાગ કહેવાય છે, જેવા કે અનાજ, પાણી વગેરે. વારંવાર ઉપભાગમાં આવનાર વસ વગેરે પદાર્થોં ઉપભાગ કહેવાય છે. આનું પરિમાણ કરવું–એમાં નિયમિત રહેવુ, જરૂરીઆતથી વધારે ભાગાપભાગથી વરત થવુ' એ આ વ્રતના અથ છે. આ વ્રતથી તૃષ્ણા-લેલુપતા ઉપર For Private Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન કે અંકુશ મુકાય છે એ આ વ્રતને અનુભવ કરવાથી માલૂમ પડી શકે છે. માંસ, મદ્ય વગેરે અભક્ષ્ય અને અપેય ચીજો, જેમની બિસ્કુલ જરૂર નથી, ઉલટી જે જીવનને હાનિકારક અને આત્માની દુર્ગતિ કરનારી છે, તેમને નિષેધ આ વ્રતમાં આવી જાય એ સ્વાભાવિક જ છે. એવી જ રીતે જેમાં બહુ અધર્મને સંભવ હોય તેવી અગ્ય યા અનુપગ્ય ચીજોને પણ ત્યાગ આ વ્રતમાં સમજવાનું છે. શાંતિના માર્ગમાં આગળ વધવાના અભિલાષે આવે ત્યાગમાણે ગ્રહણ કરાય છે, એ માટે પાપમય અધમ વેપાર-ધંધા પણ આ વ્રતમાં વજી દેવાય છે. પુણ્ય પાપને વિવેક કરનાર માણસ હાનિકારક માર્ગોમાંથી પસંદગી કરવાનું આવી પડે તે એ છે હાનિકારક માર્ગ ગ્રહણ કરે. માણસની ઈચ્છાઓ ઉપર કઈ અંકુશ જ નથી, એથી જ આટલી બેકારી અને આટલી કપરી મેંઘવારી અને હાડમારી દેશમાં પથરાઈ પડી છે. એક ઠેકાણે જ્યાં ધનને ઢગ નકામો ભેગો થાય છે અને ઉદુભટ ભેગ-વિલાસમાં તથા પિતાની શ્રીમત્તાનાં પ્રદર્શનમાં શ્રીમતે નકામે ગંજાવર ખર્ચ કરે છે, ત્યાં બીજે (આમ જનતાના વિશાળ પ્રદેશમાં) દરિદ્રતાની ભયાનક ખાઈ ખોદાઈ જાય છે. આ ઘેર વિષમતામાં જનતાના પ્રાણુ શેષાઈ દેશ-આઝાદ દેશ પણ બરબાદ થાય છે. ભેગે પગમાં વાજબી સમતા અને સંતતા માણસે રાખે તે જીવનનિર્વાહના માર્ગની બધી વિષમતા ટળી જાય અને એક પ્રકારની વિરાટુ સમાનતા પેદા થઈ બધાનાં જીવન સુખી થાય. જનતા સુખી થાય અને માનવતાના પંથે વળે એ જ મુદ્દો આ વ્રતની પાછળ છે, જેને ઝેક આધ્યાત્મિક કલ્યાણ તરફ તે ખુલ્લી રીતે છે જ. Page #112 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખડ અનથ ડવિરમણ અનથ ’ એટલે નિરર્થક, અને દ'ડ' એટલે પાપ. આમ ૮ અનડ ના અથ થયા નિરક ( પ્રયેાજન વગર) પાપાચરણ; એને ત્યાગ તે ‘ અન་'વિરમણ ’. ગૃહસ્થને ઉદ્યોગી અને આરભી હિંસા વળગેલી ઇં, વિરોધી હિંસા કરવાનું પણ આવી પડે છે, કુટુંબના નિર્વાહ અર્થે ધનેાપાજ નવ્યવસાય અને ઉચિત પરિગ્રહ પણ એને જરૂરી છે. આમ ગૃહસ્થજીવન અહુ આર ભાથી ભરેલુ' છે, છતાં આગળ જણાવ્યા મુજબનાં અણુવ્રતાનાં અને ખીજા ઉપકારક ત્રતાનાં ધારણ એ એમના નિસ્તારના માર્ગ છે. ગૃહસ્થ-જીવનના માર્ગને જે વિવિધ આર ંભે અનિવાર્ય પણે વળગેલા છે અને જે કરવાની ફરજ આવી પડે છે કે જે કરવા જરૂરી થઈ પડે છે તે ખાખત તરફ પૂર્ણ ધ્યાન આપીને શાસ્ત્રકારોએ આ વ્રતથી ડહાપણભરેલી સૂચના આપતાં કહ્યું કે નફામાં પાપ ન કરા! ખસ આ વ્રતનું આ જ તાત્પર્ય છે, પણ નકામુ પાપ કર્યુ? એની ચાખવટ કરવી એ બહુ ગુંચવણભરેલુ છે. પાતાના નકામા પાપને પણ સહેતુક ખતાવવું શું કઠણ છે? પ્રમાદી અને સોંઘષ પૂર્ણ જીવનયાત્રામાં આનું સ્પષ્ટ વિવેચન શે મને ? એટલે જ શાસ્ત્રકાર એ સ્થૂલ સૂચનાઓથી આ વિષયના ખ્યાલ આપવા પ્રયત્ન કર્યાં છે. તેઓ કહે છે→ . " (૧) પાપાપદેશ ન કરવા. માણસ પાતે જે દુર્વ્યસનમાં સેલે હાય તેને શેખ ખીજાને લગાડવા પ્રયત્ન કરે એ અનથ ઈંડ પાપાપદેશ છે. માણસ પેાતાનુ દુ`સન ન છેડી શકે તે ચે એણે એને ન વખાણુતાં વખાડવું જોઇએ. વખાણીને પાપાચરણના પ્રચાર કરવા એ અનદડ અનથકારક છે. પરંતુ રસોઈ કેમ બનાવી, ખેતી કેમ કરવી, ગૃહરચના કેવી કરવી : ૬૭: For Private Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન એ વગેરે જીવને પગી બાબતે બીજાને શીખવવી પડે છે; અને એ ઉદાર દિલથી કઈ પણ જિજ્ઞાસુને બતાવવામાં કે સમજાવવામાં “અનર્થદંડ” નથી. “રદારરિતાનાં તુ વસુત્ર ગુરુવ ” (અર્થાત ઉદારચરિત મનુષ્યને જગતું પિતાનું કુટુંબ છે.) એટલે કેઈ પણ માણસને એની ભલાઈ માટે ભલી બુદ્ધિથી સાંસારિક કે વ્યાવહારિક ઉપયેગી બાબતેની સમજ આપવી એ અનર્થદંડમાં નથી. બીજાની પાપારંભ પ્રવૃત્તિમાં નકામા ડાહ્યા થવું, વ્યર્થ શીખ આપવા કે પંચાત કરવા નીકળી પડવું એ અનર્થદંડ ખરું. (૨) હિપકરણ ન આપવું. આની મતલબ એ છે કે ચપુ, છરી કે અગ્નિ વગેરે બીજાને પેન્સિલ છેલવા, શાક સમારવા કે રસેઈ બનાવવા માટે આપીએ એ અનર્થદંડ નથી, પણ એને દુરુપયેગ કરવા માટે આપવું એ અનર્થદંડ છે. સંબંધી વર્ગમાં જ આપવું અને બીજાને ન આપવું એ સંકુચિત મનોદશા ગણાય. કઈ પરાયા માણસને રેટી બનાવવા અગ્નિ ન આપીએ તે એ ચિત્તની કઠોરતા ગણાય. ઉપર કહેલું “તારચરિતાનાં તુ” એ બ્લેકાઈવાક્ય ધ્યાનમાં રાખવા લાયક છે. ભલાઈ માટે પારસ્પરિક વ્યવહારનું ક્ષેત્ર સમગ્ર વિશ્વ છે. કેઈ નિરપરાધ પ્રાણી ઉપર કેઈએ અન્યાયી આક્રમણ કર્યું હેય તે તે નિરપરાધીને બચાવવાના સાધન તરીકે કેઈ હથિયાર આપવું એ અનર્થદંડ નથી; પણ કઈ હુમલાખેરને હિંસા કરવાની ખાતર હિંસાનું ઉપકરણ આપવું એ અનર્થદંડ છે. (૩) દુન ન કરવું અર્થાત્ બીજાનું બુરું કરવાના વિચારે, અનીતિઅન્યાયના વિચાર કરવા અને નિરર્થક મેહરસને પિતાના મનમાં બહલાવ તથા વ્યર્થ દુઃખીઆ વિચારે Page #114 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ કર્યા કરવા એ અનર્થદંડ છે. અનિષ્ટપ્રાપ્તિ, ઈછની અપ્રાપ્તિ અને રેગ વિષેના વ્યર્થ ચિંતા-બળાપ દુધ્ધન હોઈ અનર્થદંડ છે. વ્યાપાર-ધંધાન અને ગૃહસ્થાશ્રમની વ્યવસ્થાના યોગ્ય વિચાર અનર્થદંડમાં ન આવે. “રામ” જેવા ન્યાયીના જય અને રાવણ જેવા અન્યાયીન પરાજય વિષેના વિચાર દુર્ગાનરૂપ અનર્થદંડ ન ગણાય. ન્યાયરક્ષણ અને અન્યાયનાશના વિચાર જનહિત માટે ઉપયોગી હોવાથી અનર્થદંડમાં ન આવે. રેગ. વ્યાધિને દૂર કરવા-આરોગ્ય સાધવા વિષેની એગ્ય વિચારણા અનર્થદંડમાં ન આવે. ઈષ્ટપ્રાપ્તિ યા અનિષ્ટપરિહાર વિષેની ઉચિત વિચારણુ અનર્થદંડમાં ન આવે. (૪) પ્રમાદચર્યા નિરર્થક જમીન ખેરવી, વ્યર્થ આગ સળગાવવી વગેરે પ્રમાદચર્યા અનર્થદંડ છે. રસ્તામાં ચાલતાં, કઈ જાનવર ઊભું હોય એને વ્યર્થ લાકડી ફટકારી દેવી એ બેવકૂફી અનર્થદંડ છે. આવા અનર્થદંડનાં પાપ માણસને હાથે ઘણું થાય છે, જે ખ્યાલ રાખી તજવાં જોઈએ. અહિંસાના અણુ વ્રતમાં “સ્થાવર જીની હિંસાને ત્યાગ ન આવવા છતાં પણ એની નિરર્થક હિંસા અનર્થદંડમાં ગણાય, જે ન કરવાનું આ વ્રત ફરમાવે છે. એ જ પ્રમાણે, સાધારણ કક્ષાનાં અસત્ય વગેરે, જેને નિષેધ અગાઉ જણાવેલ વ્રતમાં આવ્યું ન હોય, તેનું પણ નિરર્થક આચરણ ન કરવાની આ વ્રતમાં ચેતવણી છે. બીજાને દુઃખકારક મશ્કરી–ઠઠ્ઠા, નિંદા-ચુગલી કરવાની આ વ્રતમાં મનાઈ છે. મેહવર્ધક ઉન્મત્ત ખેલ-તમાશા જેવા એ પ્રકારનાં પ્રમાદા ચરણ યથાશક્તિ વર્જવાનું આ વ્રતમાં છે પરંતુ વાયુસેવન માટે બહાર ફરવા જવું અને આરોગ્યને ઉપકારક એગ્ય કસરત આદિ પ્રવૃત્તિઓ યોગ્ય ભેજન–પાનની જેમ શરીર તેમ જ મનને ઉપકારક હોઈ, સ્વાથ્ય માટે ઉપયોગી હેઈ અનર્થ દંડમાં ન આવે. સફાઈ, સ્વચ્છતા રાખવી, જાળવવી અને Page #115 -------------------------------------------------------------------------- ________________ : ૭૦: જૈન દર્શન અનાગ્ય હાલતમાં એગ્ય ચિકિત્સા કરાવવી, તેમ જ નિષ્પાપ મનેવિનોદ તથા આમેદ-પ્રમોદ માટે એગ્ય મર્યાદામાં ઉચિંત પ્રમાણમાં કે કાર્ય કરાય એ અનર્થદંડમાં ન આવે. ગંદકી કે ગંદાપણું રાખી નિરર્થક ઉત્પત્તિ વધારવી એ જીવહિંસાને માર્ગ આ ગણાય. આ પ્રસંગે એ જણાવવું એગ્ય છે કે વનસ્પતિ ખોરાકથી નિર્વાડ થઈ શકે તેમ હોય છતાં સ્વાદ ખાતર કે શરીરને પુષ્ટ બનાવવા ખાતર માંસાહાર કર એ માત્ર અનર્થદંડ જ નથી, સંકલ્પી હિંસામાં પણ સમાવિષ્ટ થાય છે, જે ગૃહસ્થને તદન વજનીય છે. સામાયિક વ્રત. રાગદ્વેષરહિત શાન્ત સ્થિતિમાં બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટ સુધી એક આસને રહેવું એનું નામ સામાયિક ' છે. એટલા વખતમાં આત્મતત્વની વિચારણું, જીવનશોધનનું પર્યાલચન, જીવનવિકાસક ધર્મશાસ્ત્રોનું પરિશીલન, આધ્યાત્મિક સ્વાધ્યાય અથવા પરમાત્માનું પ્રણિધાન કરવાનું છે. - દેશાવકાશિક વ્રત. છઠ્ઠા વ્રતમાં ગ્રહણ કરેલા દિશાના નિયમને એક દિવસ માટે અથવા અમુક વખત માટે સંક્ષેપ કરે અને એવી જ રીતે બીજાં વતેમાં રહેલી–રાખેલી છૂટને સંક્ષેપ કરે એ આ વ્રતને અર્થ છે. આમાં વિરતિવર્ધનનું તાત્પર્ય છે. પાષધ વ્રત. ધર્મને પિષણ કરનાર હોવાથી પિષધ ? કહેવાય છે. ઉપવાસ કે એકાશન કરી ચાર કે આઠ પહોર સુધી અથવા એથી વધુ વખત સાધુજીવનની પેઠે ધર્મક્રિયાપરાયણ થવું એ પિષધ વ્રત છે. સર્વ સંસારી ભાંજગડથી દૂર ખસી સર્વવિરતિ ધર્મની વાનગીને મધુર રસાસ્વાદ ચાખવા માટે આ Page #116 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ * ૭૧ ઃ પિષધ વ્રત છે. આમાં સંપૂર્ણ બ્રહ્મચર્યપૂર્વક યથાવિધિ ધર્મક્રિયા કરવામાં આવે છે, અને ક્રિયાવિધિ સિવાયને વખત સ્વાધ્યાય અથવા આત્મહિતની જ્ઞાનગોષ્ઠીમાં પસાર કરવામાં આવે છે. અતિથિસંવિભાગ-આત્માની ઉચ્ચ કેટીની ઉન્નતિ સાધવા જેઓએ ગૃહવાસને ત્યાગ કરી વિરતિપરાયણ સન્યાસને માગ અખત્યાર કર્યો છે એવા અતિથિ મુમુક્ષુ સાધુ સંત મુનિઓને તેમજ પરોપકારપરાયણ લેકસેવક સજનોને એમની જરૂરીઆત પૂરી પાડવી અને દીન-દુઃખીઓને યોગ્ય મદદ કરવી એ આ વ્રતને અર્થ છે. આ બાર વતેમાં શરૂઆતનાં પાંચ વ્રતે “અણુવ્રત” કહેવાય છે, કેમકે સાધુજીવનનાં મહાવતેની આગળ એ વ્રત અણુ” એટલે નાના છે. ત્યાર પછીનાં ત્રણ “ગુણવ્રત કહેવાય છે, કારણ કે એ ત્રણ ત્રતે અણુવ્રતને “ગુણ” એટલે ઉપકાર કરનારાં છે, અર્થાત્ પુષ્ટિ આપનારાં છે. ત્યાર પછીનાં ચાર “શિક્ષાત” કહેવાય છે. “શિક્ષાવ્રત” એટલે અભ્યાસ કરવાનાં વત. બારે વ્રતે ગ્રહણ કરવાનું સામર્થ્ય ન હોય તે શક્ય હોય તેટલાં વ્રત લઈ શકાય છે. હવે ધર્મસિદ્ધિના મૂલાધાર તરીકે “સમ્યકત્વ” જોઈએ. “સમ્યક્ત્વ” એટલે વિચારપૂત આત્મશ્રદ્ધા. સમ્યક્ત્વ: સમ્યકત્વને શબ્દાર્થ છે સમ્યફપણું અથવા સારાપણું. પણ પ્રસ્તુતમાં સારાપણું શું? સચ્ચાઈ અથવા નિર્મળતા. કેની સચ્ચાઈ અથવા નિર્મળતા? દૃષ્ટિની. એટલે અહીં સમ્યકત્વ શબ્દ દષ્ટિની સચ્ચાઈ અથવા નિર્મળતામાં રૂઢ છે, અર્થાત્ Page #117 -------------------------------------------------------------------------- ________________ : ૭૨ ઃ જૈન દર્શન સાચી અથવા નિર્મળ તત્વદૃષ્ટિને “સમ્યક્ત્વ” કહેવામાં આવે છે. તદષ્ટિ એટલે? એ પણ સ્પષ્ટ કરવું જરૂરી છે. તદષ્ટિ એટલે આત્મકલ્યાણના તન વિષેની દષ્ટિ. એ જયારે સાચી અથવા નિર્મળ બને છે ત્યારે તેને “સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એ કલ્યાણી દષ્ટિના યોગે ધમધતા, મતદુરાગ્રહ, સંકુચિત સામ્પ્રદાયિકતા દૂર થાય છે અને કાષાયિક ભાવાવેશ ઠડે પડે છે. સમ્યગ્દષ્ટિ શુદ્ધ જિજ્ઞાસુતાને પ્રગટાવે છે અને એના અજવાળામાં વસ્તુ એકાંગી નહિ, પણ અનેકગી સમજાય છે, અને એથી સમવયદષ્ટિ ખીલતી જવાના પરિણામે આત્માને વિવેકપૂત સમભાવ વિકાસગામી બને છે. સમ્યક્ત્વનું બીજું નામ “સમ્યગ્દર્શન” છે. એ પણ એ જ અર્થ દર્શાવે છે. એ બને શબ્દોને સુગમ અર્થ સાચી શ્રદ્ધા થાય છે. સાચી શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા નહિ, પણ વિવેકપૂર્વકની શ્રદ્ધા. અંધશ્રદ્ધા આંધળી–વિચાર વગરની–કાય કારણભાવને નિયમની સમજ વગરની હોય છે, જ્યારે વિવેક પૂર્વક શ્રદ્ધામાં કાર્યકારણભાવના યથાર્થ્યનું ભાન હોય છે. એ યુક્તિક્ષમ તથા ન્યાયપૂત શ્રદ્ધામાં બુદ્ધિ વાંધો ઊઠાવે એવું તત્ત્વ સ્થાન પામી શકતું નથી કે ટકવા પામતું નથી. આવી શ્રદ્ધા એક વિશિષ્ટ બળ ધરાવતી દષ્ટિ છે. કર્તવ્યઅકર્તવ્ય અથવા હેપાદેય વિશેની વિવેકદષ્ટિનું બળ, જે કલ્યાણસાધનના સન્માર્ગમાં નિશ્ચલ શ્રદ્ધારૂપ—અટલ વિશ્વાસરૂપ છે, તે પ્રગટ થતાં જ ડું પણ જ્ઞાન, અલ્પ પણ શ્રત, સાધારણ બુદ્ધિ કે પરિમિત ભણતર “સમ્યજ્ઞાન” બની જાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે વિવેકદષ્ટિરૂપ તત્વશ્રદ્ધા એ “સખ્યત્વ” અથવા “સમ્યગ્દર્શન’ છે, જેના સમ્યપણું ઉપર જ્ઞાનનું સભ્યપણું અવલંબિત છે. જ્ઞાનથી વસ્તુ જણાય છે, એમાં વિવેકદ્રષ્ટિ પાવિત્ર્ય આણે છે અને Page #118 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૭૩ : એ બનેના (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ ઉભયના) આધાર પર ચારિત્ર (સાચું ચારિત્ર) ઘડાય છે, જેથી મેક્ષ સધાય છે. આ વાત મહર્ષિ ઉમાસ્વાતિજીના તત્વાર્થસૂત્રના “સત્તાન-જ્ઞાન-રાત્રિnfજ મોક્ષમા” એ પ્રથમ જ સૂત્રમાં નિર્દિષ્ટ છે. ઉપર જણાવ્યું તેમ સમ્યગ્દર્શન (સમ્યગ્દષ્ટિ) એ ચારિત્ર માટેને મૂળભૂત સમર્થ પાયે છે એ સમજી શકાય તેવું છે. કેમકે સારી યા સાચી દષ્ટિ ઉપર સારી યા સાચી જીવનચર્યા ઘડાય. “જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ.” જ્ઞાન કે બુદ્ધિને વિકાસ ગમે તે મહાન હોય, પણ દષ્ટિ બૂરી હોય તે એ જ્ઞાન કે બુદ્ધિને દુરુપયેગ થવાને, જ્યારે દષ્ટિ ભલી હેતાં શેડા પણ જ્ઞાનને સદુપયોગ થાય છે. જ્ઞાનના ઉપયોગને દોરનારી દૃષ્ટિ છે, એટલે તેનું ભલીપણું યા બુરીપણું મુદ્દાને પ્રશ્ન થઈ પડે છે. દૃષ્ટિ અપ્રશસ્ત હોતાં જ્ઞાન અને આચરણ બને અપ્રશસ્ત બને છે અને એ પ્રશસ્ત હોતાં ( અર્થાત્ સમ્યગ્દષ્ટિ અથવા સમ્યગ્દર્શન હેતાં) જ્ઞાન અને ચારિત્ર અને પ્રશસ્ત બની જાય છે. એ માટે દષ્ટિનું પ્રથમ અને પ્રાધાન્ય છે. એ જ કારણ છે કે ઉપરના આર્ષ સૂત્રમાં જે ત્રિકને મેશને માર્ગ કહ્યો છે તેમાં “સમ્યગ્દર્શનને પહેલું મૂકવામાં આવ્યું છે, જે બતાવે છે કે દર્શન(દૃષ્ટિ)ના સમ્યકપણાના આધાર પર જ્ઞાન તથા ચારિત્રનું સમ્યકપણું આશ્રિત છે. સમ્યગ્દર્શન અથવા સમ્યકત્વ શાસાભ્યાસથી જ મળે છે એવું કંઈ નથી. કેઈ પણ મુકને, કોઈ પણ કેમને અને જાડી બુદ્ધિને નિરક્ષર પણ માણસ જે મૃદુ આત્મા હોય તે * કઈ ભાગ્યવાન તિર્યનિ પશુ પણ એને પ્રાપ્ત કરે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ઃ ૭૪ : જેનદશ ન એને પામી જાય છે. કેઈ સજજન પોપદેશાદિ બાહ્ય નિમિત્તના સંજોગ વગર આત્મસ્વભાવે એને પામી જાય છે એની એવી આત્મિક ગ્યતા હોવાથી અથવા કહો કે એની આતરિક વિચારદષ્ટિના બળે, જ્યારે કેટલાકના માનસ પરોપદેશાદિ બાહ્ય નિમિત્તના સંજોગબળે જાગરિત થઈ એને પ્રાપ્ત કરે છે. સમ્યકત્વની વ્યાવહારિક બાબત નીચે પ્રમાણે બતાવવામાં આવી છે— " या देवे देवताबुद्धिगुरौ च गुरुतामतिः ।। ઘર્મે જ ઘબંઘી શુદ્ધ સભ્યતાનમુત્તે x” અર્થાતદેવની અંદર દેવબુદ્ધિ, ગુરુમાં ગુબુદ્ધિ અને ધર્મ ઉપર ધર્મબુદ્ધિ-શુદ્ધ પ્રકારની હેવી-એ સમ્યક્ત્વ છે. અહીં દેવ-ગુરુ-ધર્મ ત જરા યાદ કરી જઈએ. દેવતવ દેવ કહે કે પરમાત્મા કહો, એક જ વાત છે. પરમાત્મા કે ઈશ્વરનું લક્ષણ પહેલાં બતાવી દીધું છે. દેવનું વર્ણન કરતે ___ सर्वज्ञो जितरागादिदोषस्त्र लोक्यपूजितः । यथास्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वरः "+ || આ લેક જણાવે છે કે – સર્વજ્ઞ, રાગ-દ્વેષ આદિ સમગ્ર દેથી નિક્ત, ઐક્યપૂજિત અને યથાસ્થિતત પદેષ્ટા એને “દેવ” કહેવામાં આવે છે. ૪ હેમચન્દ્રાચાર્યનું યેગશાસ્ત્ર, બીજે પ્રકાશ, ૨ જે ક. Page #120 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ * ૭૫ :: ગુરુતત્વ " महावतधरा धीरा भैक्षमात्रोपजीविनः । સામાયિકથા ઘમલેશ કુવો મતાઃ”+ + અર્થાતુ-અહિંસા આદ્ધિ પાંચ મહાવ્રતને ધારણ કરનાર, ધૈર્ય ગુણથી વિભૂષિત, ભિક્ષા–માધુકરીવૃત્તિ કરનાર, સમભાવમાં રહેનાર અને ધર્મને યથાર્થ ઉપદેશ કરનાર એવા સંતને “ગુરુ કહ્યા છે. ધર્મતત્વ " पञ्चतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । મહિલા સામત્તે ઘામણોમતા” | ( હારિભદ્ર અષ્ટક ૧૩મું ) અર્થાત્ – સર્વ ધર્મવાળાઓને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ બાબતે પવિત્ર છે–પવિત્ર સિદ્ધાંતરૂપ છે–સર્વમાન્ય છે. “ધર્મ” શબ્દને અર્થ– दुर्गतिप्रपतत्प्राणिधारणाद् धर्म उच्यते । धत्ते चैतान् शुभस्थाने तस्माद् धर्म इति स्मृतः ।। એ વાક્યથી એમ બતાવાય છે કે પ્રાણીઓને દુર્ગતિમાં પડતાં બચાવે તે ધર્મ. જીવનને અગતિમાંથી ઉપર ઉઠાવે, ઊંચે ચડાવે તે ધર્મ. એ આત્માને સ્વાનુભવગમ્ય ઉજજવળ ગુણ છે. કિલષ્ટ કર્મના સંસ્કારે દૂર થવાથી રાગ-દ્વેષની વૃત્તિઓ + હેમચંદ્રાચાર્યનું શાસ્ત્ર, બીજો પ્રકાશ, ૪ અને ૮ ક. * અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ઃ ૭૬ : જૈન દર્શન નરમ પડતાં અન્તઃકરણની જે શુદ્ધિ થાય છે, તે જ વાસ્તવિક “ધર્મ” છે. એ જ જીવનની ઉજવલતા છે. દયા, મંત્રી, પરોપકાર, સત્ય, સંયમ, ત્યાગ એ સદ્ગુણે આન્તરિક ઉજજવલ જીવનની શુભ પ્રભા છે. એવું પ્રભાશાલી જીવન એને જ ધાર્મિક જીવન કહેવામાં આવે છે. જ્ઞાનના ભેદે દર્શનમેહનું આવરણ શિથિલ અથવા ક્ષીણ થતાં “સમ્યદર્શન” પ્રગટે છે, અને એ પ્રકટ થતાંની સાથે જ જ્ઞાનમાં સમ્યકત્વ (સારાપણું અથવા સચ્ચાઈ) આવી જાય છે, એ અગાઉ કહેવાઈ ગયું છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું સંપૂર્ણ સાહચર્ય છે. મતિ, કૃત, અવધિ, મનઃ પર્યાય અને કેવલ એ જ્ઞાનના પાંચ ભેદે છે. મનેયુક્ત ઈદ્રિ દ્વારા જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. આંખથી જોવાય છે, જીભથી ચખાય છે, નાકથી સુંઘાય છે, કાનથી સંભળાય છે અને ચામડીથી અડાય છે તે બધાં મતિજ્ઞાન છે. સમૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન એ પણ મતિજ્ઞાન છે. શબ્દ દ્વારા કે સંકેત દ્વારા જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે. આ બન્ને (મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન) ઈન્દ્રિયાધીન હેઈ પક્ષ ગણાય, છતાં ઇન્દ્રિયે દ્વારા થનારાં રૂપાલેકન આદિ (રૂપાલેકન, રસસ્વાદન, ગધગ્રહણ, શબ્દશ્રવણ અને સ્પર્શાનુભવ) જ્ઞાન વ્યવહારદષ્ટિએ પ્રત્યક્ષ છે, માટે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. જેમ એ ઇન્દ્રિય-સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે, તેમ સુખાદિસંવેદન એ માનસ-સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. અહીં પ્રસંગોપાત્ત ઇન્દ્રિય વિષેનું જૈન કથન જરા જોઈ લઈએ. ઈન્દ્રિયે પાંચ છેઃ સ્પર્શન (ત્વચા), રસન (જીભ), ઘાણ (નાક), ચક્ષુ અને શ્રોત્ર. એમના અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, Page #122 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૭૭ ૪ રૂપ અને શબ્દ એ વિષયે છે. એ, દરેક મૂ–પગલિક દ્રવ્યમાં રહેનારા તેના અંશે છે–અવિભાજ્ય પર્યા છે, જે બધા તેના બધા ભાગોમાં એકસાથે રહે છે. ઇન્દ્રિયની શક્તિ જુદીજુદી છે. તે ગમે તેટલી પટુ હોય, તે પણ પિતાના ગ્રાહ્ય વિષય સિવાય અન્ય વિષયને ગ્રહણ કરી શક્તી નથી. આ કારણથી પાંચે ઈન્દ્રિયાના પાંચ વિષયો પૃથફ પ્રથફ છે–નિયત છે. જેમ ઈન્દ્રિયેના ઉપયુક્ત પાંચ વિષયે છે, તેમ મનને વિષય વિચાર છે. બાહ્ય ઇન્દ્રિયે ફક્ત મૂર્ત પદાર્થોને ગ્રહણ કરે છે અને તે પણ અંશરૂપે, જ્યારે મન, જે આન્તર ઇન્દ્રિય હે અન્તઃકરણ કહેવાય છે, મૂર્ત અને અમૂર્ત બધા પદાર્થોને તેમનાં અનેક રૂપ સાથે ગ્રહણ કરે છે, ભૂત ભવિષ્ય–વર્તમાન ત્રણેને ગ્રહણ કરે છે. એટલે કે મનનું કાર્ય વિચાર કરવાનું છે. ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાયેલા અને ગ્રહણ ન કરાયેલા વિષયોમાં પિતાના વિકાસ કે યોગ્યતા પ્રમાણે તે વિચાર કરી શકે છે. માટે મનને વિષય વિચાર છે. સ્પર્શન આદિ પાંચ ઈન્દ્રિયોથી ફક્ત મતિજ્ઞાન થાય છે, જ્યારે મનથી મતિ અને શ્રત બને થાય છે–પહેલું સામાન્ય ભૂમિનું મતિજ્ઞાન થાય છે, પછી વિચારાત્મ વિશેષતાવાળું શ્રુતજ્ઞાન થાય છે. એમાં પણ મતિ કરતાં શ્રત જ પ્રધાન છે, માટે મનને વિષય શ્રુત કહ્યો છે— “યુતમતરિયા ” (તસ્વાર્થ –૨૨). ઈન્દ્રિય પાંચે બબ્બે પ્રકારની છે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિયના બે ભેદ પડે છેઃ નિવૃત્તિ અને ઉપકરણ. શરીરગત ઈન્દ્રિયેની આકૃતિઓ, જે પુદ્ગલકની વિશિષ્ટ રચનાઓ છે તે “નિવૃત્તિ” ઈન્દ્રિય છે. પુદ્ગલસ્કની જે બાહ્ય રચના તે બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિય અને પુદ્ગલસ્કોની જે આભ્યન્તર રચના તે આભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિય. બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિયને વિચાર જ પ્રત્યાર્થ પ્રયાસ (સત્તા અને વિષય હતા, પણ પતિ - ઇન્દ્રિય Page #123 -------------------------------------------------------------------------- ________________ : 9: જૈન દર્શન ખડ્રગની ઉપમા આપીએ તે આભ્યન્તર નિવૃત્તિ ઇન્દ્રિયને તે ખડ્રગની ધાર કહી શકાય; અને તે ધારની વિષય-ગ્રહણમાં સાધનભૂત જે શક્તિ તેને ‘ઉપકરણ” ઇન્દ્રિય કહેવામાં આવે છે. ભાવેન્દ્રિય પણ એ પ્રકારની છેઃ લબ્ધિ અને ઉપયાગ. જ્ઞાનના પ્રકારભુત મતિજ્ઞાન આદિનાં આવરણભૂત ‘કર્માના ક્ષયેાપશમ ’ (ક્રર્માંનુ એક પ્રકારનુ પેાચાપણુ થવું એ યેાપશમ ), જે એક પ્રકારને આત્મિક પરિણામ છે, અથવા આત્મિક શક્તિ છે, તે ‘ લબ્ધિ ’ ઇન્દ્રિય છે; અને એ લબ્ધિ તથા નિવૃત્તિ અને ઉપકરણુ એ ત્રણેના મળવાથી રૂપ આફ્રિ વિષયાને જે સામાન્ય અને વિશેષ આધ થવા એ ‘ ઉપયોગ ' ઇન્દ્રિય છે. આ પ્રમાણે ’ પાંચ ઇન્દ્રિયા લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયાગ એમ ચાર ચાર પ્રકારની થઈ. મતલખ એ છે કે આ ચાર ચાર પ્રકારાની સમાo એને જ એક એક ( સ્પશન આદૃિ એક એક) પુર્ણ ઇન્દ્રિય કહી શકાય. એ સમષ્ટિમાં જેટલી ન્યૂનતા તેટલી જ ઇન્દ્રિયની અપૂર્ણતા. ઉપયાગ તા જ્ઞાન છે છતાં લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણેની સમષ્ટિનું કાર્ય હાવાથી ઉપચારથી, અર્થાત્ કા માં કારણના આર્પ કરી એને પણ ઇન્દ્રિય કહી છે. ‘ ઉપયેગ’ એટલે જ્ઞાન, એ પેદા થવામાં ‘લબ્ધિ' એ આંતરિક સાધનશક્તિ છે, જ્યારે નિવૃત્તિ અને ‘ઉપકરણ ’, જે પુદ્ગલમય દ્રન્ચેન્દ્રિય છે, બાહ્ય સાધન છે. આન્તરિક સાધન શક્તિરૂપ લબ્ધિના ઉપયાગ જ્ઞાન કે મધ થવા એ છે, માટે એને ઉપયાગ ’ સ'જ્ઞા ખરાખર ઘટી શકે છે. 6 " ' L જ્ઞાનના પાંચ ભેદે પૈકી મતિ, શ્રુત જોયા. · અવધિજ્ઞાન ’ અને ‘ મન:પર્યાયજ્ઞાન' સ્પષ્ટ પ્રત્યક્ષ છે અને વ્યાવહારિક નહિં, પણ પારમાર્થિક પ્રત્યક્ષ છે. કેમકે તેઓ ઇન્દ્રિયનિરપેક્ષ હાઈ કેવલ . આત્મશક્તિસભૂત છે. અવધિજ્ઞાનની અવિષે એક જાતની • થી, અસખ્ય પ્રકારની છે. • અવધિજ્ઞાન' પેાતાની અવિધમાંના For Private Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૭૯ : રૂપી પદાર્થોને–ચાહે તે આવરણથી આવૃત હોય, ચાહે દૂર હેય-સાક્ષાત્કાર કરી શકનારું જ્ઞાન છે. “મનપર્યાયજ્ઞાન’ બીજા એનાં મનને (મદ્રવ્યને) સ્પષ્ટ પ્રત્યક્ષ કરી શકનારું જ્ઞાન છે. બીજે માણસ શું ચિન્તવી રહ્યો છે તે મન:પર્યાયાની જાણી શકે છે. “કેવલજ્ઞાન” એ પૂર્ણજ્ઞાન છે. કૈવલય-ભૂમિને પહોંચવા માટે આરેહણપ્રકાર સમજ જોઈએ, જે આત્માને ક્રમિક વિકાસ છે. એ ગુણસ્થાનને વિષય હઈ હવે તે તરફ નજર કરીએ. ગુણઝણું અથવા ગુણસ્થાન જૈનશાસ્ત્રમાં ચૌદ શ્રેણીઓ બતાવી છે. આ શ્રેણીઓ ગુણ સ્થાનની છે. ગુણસ્થાન એટલે ગુણની અવસ્થા. આત્માને ગુણ વિકાસ યથાગ ક્રમશઃ ચૌદ શ્રેણિએમાં થાય છે. પહેલી શ્રેણિના જ કરતાં બીજી–ત્રીજી શ્રેણિને જ આત્મગુણના સમ્પાદનમાં આગળ ગયેલા હોય છે, અને તેમના કરતાં ચેથી શ્રેણીના છ વધુ ઉન્નતિ ઉપર વર્તતા હોય છે. આ પ્રમાણે ઉત્તરોત્તર શ્રેણીના જીવ પૂર્વ–પૂર્વ શ્રેણીના જીવથી અધિક ઉન્નતિ ઉપર પહોંચેલા હોય છે એક અપવાદ સિવાય. બધા પ્રાણીઓ પહેલાં (પ્રાથમિક અવસ્થામાં) તે પ્રથમ શ્રેણમાં વનારા હોય છે. પણ એમાંથી જેઓ આત્મબળ કેવી આગળ વધવાને પ્રયત્ન કરે છે, તેઓ ઉત્તરોત્તર શ્રેણી ઓયાં પેશ્ય કેમથી પસાર થાય છે અને છેવટે બારમી શ્રેણીમાં નિરાવરણ બની તેરમીમાં જીવન્મુક્ત પરમાત્મા બને છે, અને મૃત્યુ સમયે ચૌદમી શ્રેણીમાં આવી તરત જ પરમ નિર્વાણધામ પ્રાપ્ત કરે છે. મંtપ્રયત્નવાળાઓને વચલી કેટલીક શ્રેણીઓમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ : ૮૦ : જૈન દર્શન વધારે રેકાવુ પડે છે, ચડતી-પડતી પણ ઘણી વખત ઘણી થાય છે, જેથી ખારમી શ્રેણીએ કે એ શ્રેણીએ જતા માગે પહેાંચતાં તેને ઘણા વખત લાગે છે. કોઈ પ્રબળ પુરુષાર્થ ફેારવનારા મહાન સાધકો તીવ્ર વેગથી કામ લેતાં વચલી શ્રેણીએમાં વધુ ન રેકાતાં સવર્ બારમી શ્રેણીએ પહેાંચી તરત જ કેવલી બની તેરમીમાં આવે છે. આ વિષય સૂક્ષ્મ હોવા છતાં સમજવામાં ધ્યાન અપાય તે મજાના લાગે એવા છે. આ આત્માની ઉત્ક્રાંતિની વિવેચના છે. માક્ષમહેલ ઉપર પહેાંચવાને આ પગથિયાંની નીસરણી છે. પહેલા પગથિયાથી જીવા ચડવા માંડે છે અને કાઈ હળવે, તે કેાઇ ઉતાવળથી ચડે છે અને યથાશક્તિ આગળ વધવાના પ્રયત્ન કરે છે. કેટલાક ચડતાં ચડતાં ભાન નહિ રાખવાથી નીચે ગબડી પડે છે, પડતાં પડતાં કાઈ ઠેઠ પહેલે પગથથિયે પણ જઈ પડે છે, અગ્યારમા પગથિયા સુધી પહોંચેલાઓને પણ મેહના ફટકા લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે. એટલા જ માટે જીવાને ચડતાં ચડતાં જરા પણ પ્રમાદ ન કરવા માટે આધ્યાત્મિક શાસ્ત્રાએ ખૂબ *ચેતવણી આપી છે. બારમા પગથિયે પહોંચ્યા પછી પડવાના કાઈ જાતના ભય રહેતા નથી. આઠમેનવમે પગથિયે માહુને ક્ષય શરૂ થયા પછી પડવાના ભય બિલ્કુલ ટળી જાય છે. > ( અગ્યારમે પહેાંચેલાને પણ નીચે પડવાનુ થાય છે તે તેણે મેહના ‘ ક્ષય’ નહુિ પણ ‘ ઉપશમ ' કર્યાં હાવાના કારણે; પણ જો આઠમે-નવમે માઠુના ઉપશમની નહિ, પણ ક્ષયની *જૈન ઉત્તરાધ્યયન' સૂત્રમાં દશમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમ ઈન્દ્રભૂતિને સંબોધીને જીવાને समयं गोयम ! मा पमायए (‘ગાયમ ? મ કર પ્રમાદ ') એ પ્રકારના સુંદર ઉપદેશ કર્યો છે. 66 For Private Personal Use Only p Page #126 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખડ :૨૧: પ્રક્રિયા પ્રારંભ થઈ જાય તે પછી નીચે પડવાનું' અસ`ભવિત બની જાય છે) ‘ ગુણુસ્થાન ’ શબ્દમાં ‘ગુ’ શબ્દને અર્થ આત્મવિકાસના અશ થાય છે. આત્મવિકાસના અંશ જેમ જેમ વધે છે, તેમ તેમ ગુણસ્થાનના ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. આમ તે ગુણસ્થાન અસંખ્યાત છે. કેમકે આત્માની એ પ્રકારની જેટલી પરિણતિએ એટલાં ગુણસ્થાન. જેમ નદીના એક પ્રવાહને કાસ' આદિના • કલ્પિત માપથી વિભક્ત કરી શકાય છે, છતાં એથી એ પ્રવાહુમાં કોઈ અમિટ રેખા બની જતી નથી, ન તા તે પ્રવાહ તૂટે છે, ન તેા એક ભાગથી બીજો ભાગ અલગ પડે છે; એ પ્રમાણે ગુણસ્થાનેાની વાત છે. એક ગુણુસ્થાનથી બીજા ગુણસ્થાનની સીમા એવી રીતે જોડાયેલી છે કે તે એક પ્રવાહસમુ' અની ગયું છે. એમ છતાં વર્ણન કરવાની સગવડ ખાતર ગુણસ્થાન ચૌદ ભાગામાં વિભક્ત કરવામાં આવ્યાં છે. દિશાનિર્દેશ એ રીતે જ કરી શકાય. ચૌદ ગુણશ્રેણિઓનાં નામ: મિથ્યાર્દષ્ટિ, સાસાદન, મિશ્ર, અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસમ્પરાય, ઉપશાન્તમેાહ, ક્ષીણુમેહ, સયેાગકેવલી, અયાગકેવલી. ૧ મિથ્યાત્વગુણસ્થાન પ્રાણીમાં જ્યારે આત્મકલ્યાણુસાધનના માર્ગ વિષેની સાચી દૃષ્ટિ ન હોય, ઊંધી સમજ હાય કે અજ્ઞાન, ભ્રમ પ્રવતા હાય ત્યારે એ આ પ્રથમ શ્રેણીમાં હાય છે. નાના કીડાથી માંડી મોટા મેાટા પડતા, તપસ્વીએ અને રાજા–મહારાજા વગેરે સુદ્ધાં આ શ્રેણીમાં હોય છે. કેમકે વાસ્તવિક આત્મષ્ટિ કે આત્મભાવના ન હેાવી એ મિથ્યાત્વ છે, જે ડાતાં એમની અન્ય ઉન્નતિનું કશું મૂલ્ય નથી. For Private Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ * ૮૨ : જૈન દર્શન સપુરુષને અસપુરુષ અને અસપુરુષને સપુરુષ, કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ, સન્માગને ઉન્માર્ગ અને ઉન્માર્ગને સન્માર્ગ એમ ઊંધું સમજવું એ અને ખાટાં રૂઢિ વહેમમાં માનવું એ પણ મિથ્યાત્વ છે. ટૂંકમાં, આત્મકલ્યાણ સાધનના માર્ગમાં કર્તવ્ય-અકર્તવ્ય વિષેના વિવેકને અભાવ તે ‘મિથ્યાત્વ” છે. શ્રીહરિભદ્રાચાર્યે પોતાના બગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં નિરૂપેલી ગની-મિત્રા, તારા, બેલા, દીપ્રા, સ્થિર, કાન્તા, પ્રભા અને પરા–એ આઠ દૃષ્ટિએમાં પહેલી “મિત્રા” દષ્ટિ કે જે દષ્ટિમાં ચિત્તની મૃદુતા, અદ્વૈષવૃત્તિ, અનુકંપા અને કલ્યાણસાધનની સ્પૃહા જેવા પ્રાથમિક સદ્ગુણે પ્રગટે છે તે દષ્ટિની (મિત્રીલક્ષણું “મિત્રા” દષ્ટિની) પ્રાપ્તિ થવામાં પહેલું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે, એમ એ આચાર્ય મહારાજ જણાવે છે. આમ પ્રથમ ગુણસ્થાન કલ્યાણકારક સગુણની પ્રકટીકરણની (પ્રાથમિક) ભ્રમિરૂપ છતાં તેને “મિથ્યાત્વ” નામથી નિદેશવું એનું કારણ એ છે કે તે ભૂમિકાએ યથાર્થ “સમ્યગ્દર્શન” પ્રગટ થયેલું હતું નથી. એ ગુણસ્થાનમાં સમ્યગ્દર્શનની ભૂમિએ પહોંચવાના માર્ગ રૂપ સદૂગુણે પ્રગટતા હોવાથી એ અવસ્થાનું “મિથ્યાત્વ” તીવ્ર હોતું નથી. છતાં મન્દ પણ મિથ્યાત્વ વર્તતું હોવાને કારણે એ (પ્રથમ) ગુણસ્થાનને “મિથ્યાત્વ” નામથી જણાવવામાં આવ્યું છે, અને સાથે જ, સમ્યગ્દર્શન તરફ લઈ જનારા સગુણેનું પ્રકટીકરણ થવાની પ્રથમ ભૂમિકા હોવાના કારણે એને “ગુણસ્થાન” પણ કહેવામાં આવ્યું છે. આચાર્ય હેમચંદ્ર ચેગશાસ્ત્રના ૧ પ્રકાશના ૧૬મા કલેકની વૃત્તિમાં– "गुणस्थानत्वमेतस्य भद्रकरवाद्यपेक्षया" Page #128 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૮૩ : એ વચનથી જણાવે છે કે મિથ્યાદિષ્ટિને “ગુણસ્થાન” કહે. વામાં આવે છે તે ભદ્રિકપણું વગેરે ગુણોના આધાર પર (એ ગુણોની અપેક્ષાએ). આ પ્રથમ (“મિત્રા”) દષ્ટિ સુધી જેઓ પહોંચ્યા નથી તેવા નાના-મોટા બધા અધઃસ્થિત જીવને પણ શાત્રે “મિથ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાનમાં ગણ્યા છે. એ બધાની મિથ્યાત્વભૂમિને “ગુણસ્થાન” નામથી નિદેશવાનું કારણ એ છે કે મિથ્યાત્વી પણ, માણસ-પશુ-પક્ષી વગેરેને માણસ-પશુ-પક્ષી આદિરૂપે જાણે છે, માને છે, એ પ્રકારની–બહુવિષયક–યથાર્થ બુદ્ધિ ધરાવે છે. અને એ પણ કારણ શાસ્ત્ર જણાવે છે કે સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ જીવામાં પણ જીવસ્વભાવરૂપ ચેતનાશક્તિ, ગમે તેટલા અ૫ પ્રમાણમાં પણ અવશ્ય છે. અથવા જે અધઃસ્થિતિમાંથી ઉપર ઊઠવાનું છે તે અધઃસ્થિતિને તેમાંથી ઉપર ઊઠવાની શક્યતા યા સંભવિતતાની દષ્ટિએ [ તે પિતે ભલે ગુણ સ્થાન ન હોય, પણ ગુણ માટેનું ઉત્થાન ત્યાંથી થતું હોવાની દષ્ટિએ] “ગુણસ્થાન” નામથી નિદેશવામાં આવી હોય. ૨. સાસાદન ગુણસ્થાન સમ્યગ્ગદર્શનથી પડતી અવસ્થાનું નામ છે. સમ્યગુદર્શન પ્રાપ્ત થયા પછી પણ ક્રોધાદિ પરમ તીવ્ર * “અનંતાનુબંધી” (અતિ તીવ્ર ) ક્રોધાદિ કષાય સમ્યગ્દષ્ટિને શિથિલ કરનાર (આવરનાર) હોવાથી “આ-સાદન” કહેવાય. તેનાથી યુક્ત તે “સાસાદન”. “કીરિત મા જાત્રા” વગેરે પ્રયોગ મુજબ “સ” ધાતુને અર્થ શિથિલ થવું-ઢીલું પડવું એવો થાય છે. સાર’ એ એ ધાતુનું પ્રેરક કૃદન્તરૂપ છે. “સાન” એટલે શિથિલ કરવું અથવા શિથિલ કરનાર. “સાન ને લાગેલ “IT” એ જ અર્થની વૃદ્ધિ જણાવે છે. આ પ્રકારે “ગા-સારથી અર્થાત Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન (“અનન્તાનુબન્ધી”) કષાયોને ઉદય થાય તે સમ્યફવથી પડવાનો વખત આવે છે. આ ગુણસ્થાન એવી પડતી અવસ્થા રૂપ છે- સમ્યગ્દર્શનથી અજ્ઞાનમેહમાં કે મિથ્યાત્વમાં પડવારૂપ છે. પડવા માંડે એને પડતાં કેટલી વાર? એટલે આ ગુણસ્થાન ક્ષણમાત્રનું છે. “ઉપશમ સમ્યકત્વથી પડનારને માટે જ આ ગુણસ્થાન છે. ૩. મિત્રગુણસ્થાન: આત્માના એવા વિચિત્ર અધ્યવસાયનું નામ છે કે જે સમ્યકત્વ અને મિથ્યાત્વ બન્નેના મિશ્રણરૂપ છે, માટે આ ગુણસ્થાનનું નામ મિશ્રગુણસ્થાન છે. જ્યારે કોઈ જીવને સત્યનું દર્શન થાય છે ત્યારે તે આશ્ચર્ય ચક્તિ જે બની જાય છે. એના જૂના સંસ્કાર એને પાછળ તરફ ખેંચે છે અને સત્યનું દર્શન આગળ ખેંચે છે. આ ગુણસ્થાનની આ ‘ડેલાયમાન” અવસ્થા થડા વખત માટે હોય છે. પછી તે એ કાં તે મિથ્યાત્વમાં પડે છે, કાં તે સત્યને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનમાં “અનન્તાનુબન્ધી” કષાય ન હોવાથી આ ગુણસ્થાન ઉપરનાં બને ગુણસ્થાનેથી ચઢિયાતું છે. પરંતુ આમાં પૂર્ણ વિવેકપ્રાપ્તિ હોતી નથી, સમ્યકત્વ અને મિથ્યાત્વનું મિશ્રણ હોય છે, અર્થાત્ સન્માગ વિષે શ્રદ્ધા પણ નહિ અને અશ્રદ્ધા પણ નહિ એવી “હાલકડોલક” જેવી પાડનારથી એટલે કે સમ્યફવને ગાળી નાખનાર એવા તીવ્ર કોધાદિ કષાયથી યુક્ત તે [સાણા ર ] સારાવા. મતલબ કે “સાણાન” ગુણસ્થાનભૂમિ તીવ્ર ક્રોધાદિ કષાયદયરૂપ હાઈ પાડવાવાળી છે-સમ્યગ્દષ્ટિને રફે દફે કરી જનારી છે. સાવાન’ એવું પણ નામ આ ગુણસ્થાનનું છે. એને અર્થ આસ્વાદનયુક્ત, અર્થાત વમન કરાતા સમ્યક્ત્વના આસ્વાદથી યુક્ત. Page #130 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૮૫ ઃ સ્થિતિ હોય છે, અથવા સત્ અને અસત્ બેઉ તરફ ખેંચાનારી ચા બેઉ વિષે “સેળભેળ” જેવી શ્રદ્ધા હોય છે. ૪ અવિરતિ સમ્યગ્દષ્ટિઃ વિરતિ વિનાની સમ્યગ્દષ્ટિ (સભ્યફત્વ યા સમ્યગ્દર્શન) એ “અવિરતિ સમ્યગ્દષ્ટિ” શબ્દનો અર્થ છે. સમ્યકત્વને સ્પર્શ થતાં-ભવભ્રમણના કાળને છેડે નિયત થઈ જાય છે. આત્મવિકાસની મૂળ આધારભૂમિ આ ગુણસ્થાન છે. - મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિ એ બે વચ્ચે ફેર આ પ્રસંગે જરા જોઈ લઈએ. મિથ્યાષ્ટિમાં ધાર્મિક ભાવના નથી હોતી. બધા પ્રાણીઓ સાથે એક્તા યા સમાનતા અનુભવવાની સદ્વૃત્તિથી એ ખાલી હોય છે. અન્ય સાથે એને સંબંધ સ્વાર્થને કે બદલે લેવાને જ હોય છે. સમ્યગ્દષ્ટિ ધાર્મિક ભાવનાશીલ અને આત્મદષ્ટિવાળો હેય છે. આત્મકલ્યાણની દિશામાં એ યથાશક્તિ પ્રવર્તતે હોય છે. મારો આત્મા છે એ જ બીજાઓને આત્મા છે એવી તેની શ્રદ્ધા હોય છે. આસક્તિવશાત્ પોતાના સ્વાર્થ માટે બીજાના હિતને ઉપરોધ કરવા જેવું દુષ્કૃત્ય એ કદાચ કરે તે પણ એ અનુચિત છે એમ એના અન્તરાત્માને ડખ્યા કરે છે, એ માટે એને પશ્ચાત્તાપ થાય છે અને કામક્રોધાદિક દોષ અને પાપાચરણ ઓછાં થાય એવી એની મનેભાવના હોઈ એ પ્રકારનું વલણ એ પિતાના ગજા મુજબ રાખતું હોય છે. મિથ્યાષ્ટિ, ધાર્મિક દૃષ્ટિએ જે પાપ ગણાતું હોય તેને પાપ સમજ નથી; ભૌતિક સુખ મેળવવા પાછળ મસ્ત હોવાથી એ માટે માર્ગ લેવામાં પુણ્ય-પાપને ભેદ એને ગ્રાહ્યા નથી; એ પાપમાર્ગને પાપમાગ ન સમજતાં “એમાં શું?” એવી સ્વાભાવિકતાથી ગ્રહણ કરે છે. મિયાદષ્ટિ કેઈનું ભલું કરતે હોય તે પણ સ્વાર્થ, પક્ષપાત કે કૃતજ્ઞતાના હિસાબે કરતે હોય છે, જ્યારે સમ્યગ્દષ્ટિ એ ઉપરાંત સ્વાર્પણભાવનાનું Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન સાત્વિક તેજ પણ ધરાવતું હોય છે. એનામાં અનુકમ્યા અને બંધુભાવની વ્યાપક વૃત્તિ હોય છે. ૫ દેશવિરતિઃ સમ્યગ્દષ્ટિપૂર્વક, ગૃહસ્થ ધર્મનાં વ્રતનું રીતસર પાલન કરવું એ “દેશવિરતિ છે. સર્વથા નહિ, કિંતુ દેશતઃ અર્થાત્ અંશતઃ ચક્કસપણે પાપગથી વિરત થવું એ “દેશવિરતિ” શબ્દને અર્થ છે. દેશવિરતિ એટલે મર્યાદિત વિરતિ. ૬ પ્રમત્ત ગુણસ્થાન. મહાવ્રતધારી સાધુજીવનનું આ ગુણસ્થાન છે. પરંતુ અહીં સર્વવિરતિ હોવા છતાં પ્રમાદ હોય છે. ક્યારેક ક્યારેક કર્તવ્ય કાર્ય કરવાનું ઉપસ્થિત થવા છતાં આલસ્યાદિને લીધે જે અનાદરબુદ્ધિ પેદા થાય છે તે પ્રમાદ છે, પરંતુ જેમ ઉચિત માત્રામાં ઉચિત ભેજન લેવું એ પ્રમાદમાં ગણાતું નથી, તેમ જ ઉચિત નિદ્રા પ્રમાદમાં ગણાતી નથી, તેમ કષાય પણ મન્દ હાલતમાં હતાં અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યું નથી, પણું તીવ્રતાને ધારણ કરે ત્યારે તે અહીં પ્રમાદમાં ગણવામાં આવ્યું છે. કેમકે એમ તે કષાદય આગળ સાતમામાં પણ છે, દશમા ગુણસ્થાન સુધી છે, પણ મંદ થતે જતે હાઈ “પ્રમાદ” કહેવાતું નથી. ૭ અપ્રમત્ત ગુણસ્થાનપ્રમાદમુક્ત મુનિવરનું આ સાતમું ગુણસ્થાન છે. સંયમી મનુષ્ય ઘણીવાર પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થામાં ઝેલાં ખાતે હોય છે. કર્તવ્યમાં ઉત્સાહ અને સાવ ધાની બન્યાં રહે એ અપ્રમત્ત અવસ્થા છે. એ અવસ્થામાં ચલિતપણું આવતાં થોડા વખતમાં પાછી પ્રમત્તતા આવી જાય છે. ૮ અપૂર્વકરણ. ચારિત્રમેહનીય કર્મને ઉપશમ યા ક્ષય કરવાને અપૂર્વ (પહેલાં નહિ પ્રાપ્ત થયેલે) અધ્યવસાય * “કરણ” એટલે અધ્યવસાય-આત્મપરિણામ અથવા ક્રિયા. Page #132 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખડ + ૨૭ : ( આત્મિક ઉત્થાનકાળના વિશિષ્ટ ભાવેત્ક) આ ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. ચારિત્રમેહનીયને ઉપશમ યા ક્ષય અહીંથી ( અહીંની સબળ ભૂમિકા પર મંડાયેલ આગલા ગુણસ્થાનથી ) શરૂ થાય છે. ૯ અનિવૃત્તિકરણ, અપૂર્વ પ્રકારના પામેલે ભાવાતૢ અહીં એ સમાન શ્રેણીના આત્માએમાં સમાનતાને ધારણ કરે છે. ઉપલુ` અને આ બે ગુણસ્થાન આત્મિક ભાવના નૈમ લ્યુની તરતમ અવસ્થાના નિર્દેશરૂપ છે. ૧૦ સૂક્ષ્મસમ્પરાય. પ્રમાહનીયકમના ઉપશમ યા ક્ષય થતાં થતાં જ્યારે બધુ ( ક્રોધ આદિ સપરિવાર કષાયરૂપ ) મેહનીયકર્મ ઉપશાન્ત યા ક્ષીણ થઈ જાય છે, માત્ર એક લાભને (રાગા) સૂક્ષ્મ અંશ અવશિષ્ટ રહે છે ત્યારે તે સ્થિતિનું ગુરુસ્થાન ‘ સૂક્ષ્મસમ્પરાય ’ કહેવાય છે. ૧૧ ઉપશાન્તમેાહ, કષાયરૂપ ચારિત્રમેહનીય કર્મીના ઉપશમ જ ( ક્ષય નહિ ) કરવા જેણે પ્રારભ્યા છે, તેનેા સંપૂર્ણ મેાહુ ઉપશાન્ત થવા તેનું નામ * ઉપશાન્તમાહ ' ગુણસ્થાન, : > ૧૨ ક્ષીણÀાહ, કષાયરૂપ ચારિત્રમેહનીય કને ક્ષય જેણે પ્રારભ્યા છે, તેના સંપૂર્ણ માઠુ ક્ષીણ થવા તેનુ નામ ‘ક્ષીણમેહુ ’ ગુણસ્થાન. ઉપવુ અને આ બન્ને પૂર્ણ સમભાવનાં ગુણુસ્થાન છે. પણ ફરક એ છે કે ઉપલામાં સમભાવનું સ્થાયીત્વ નથી, જ્યારે આ ગુણુસ્થાનમાં એ પૂર્ણ સ્થાયી છે. મૈં પ્રથમ ગુણસ્થાનમાં પ્રવર્તમાન ‘અપૂર્ણાંકરણ' અને ‘અનિવૃત્તિકરણ’જેમ ‘સમ્યક્ત્વ' સાથે સંબંધિત છે, તેમ આ (ગુણસ્થાનરૂ૫) ‘અપૂર્ણાંકરણ’ અને ‘અનિવૃત્તિષ્કરણ' ઉત્કૃષ્ટ ચારિત્ર સાથે સંબધિત છે. × ‘ સમ્પરાય ’ એટલે ક્રષાય, પ્રકૃતમાં લાભ લેવા. . For Private Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ : ૮૮: જૈન દર્શન અહીં ઉપશમ અને ક્ષયમાં ફરક સમજી લઈએ. સામાન્ય રીતે એમ સમજુતી અપાય કે આગ પર પાણી નાખી તેને હેલવી નાખવી એ “ક્ષય અને રાખ નાખી તેને ઢાંકી દેવી એ ઉપશમ”. મોહને સર્વથા ઉપશમ થયે હોય, છતાં પુનઃ મેહને પ્રાદુર્ભાવ થયા વગર રહેતું નથી. જેમ પાણીના વાસણમાં પાણુની રજ બધી તળીયે બેસી જાય છે, ત્યારે તે પાણી સ્વચ્છ દેખાય છે, તેમ મેહનાં રજકણો–મેહને તમામ પુંજ ઉદિત થતાં અટકી જઈ આત્મપ્રદેશોમાં જ્યારે અન્ડનિંગૂઢપણે બિકુલ સ્થિર થઈ જાય છે, ત્યારે આત્માના પ્રદેશે સ્વચ્છ જેવા બને છે. પરંતુ આ સ્વચ્છતા કેટલા વખતની? પેલા પાણીની નીચે બેસી ગયેલાં રજકણે થડી વારમાં પાન જરા માત્ર હલનચલનકિયાની અસર લાગવાથી જેમ તમામ પાણીમાં પ્રસરી જાય છે, તેમ ઉપશાન્ત થયેલ મેહપુંજ થેડી વારમાં પુનઃ ઉદયમાં પ્રાપ્ત થાય છે, અને એથી, જેમ ગુણશ્રેણમાં ચડવાનું થયું હતું તેમ પડવાનું થાય છે. મેહશમનના સાધકને ફરી પડવું જ પડે છે, જ્યારે મેહક્ષયને સાધક એકદમ “કેવલજ્ઞાન ને પ્રાપ્ત કરે છે. કેમકે મેહને ક્ષય થયા પછી ફરી તેને ઉદ્ભવ થતો નથી. બારમા ગુણસ્થાનમાં આમ ચિત્તાગની પરાકાષ્ઠાની શકલસમાધિ ઉપર આરૂઢ થઈ સમગ્ર મહાવરણ, સમગ્ર જ્ઞાનદર્શનવરણ અને સમગ્ર અંતરાયચક્રને વિધ્વસ્ત કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. એ કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં જ– ૧૩ સાગકેવલી ગુણસ્થાનની શરૂઆત થાય છે. આ ગુણસ્થાનના નામમાં જે “સગા” શબ્દ મુક્યો છે તેને અર્થ ગવાળે” થાય છે. “ગવાળે” એટલે શરીર વગેરેના વ્યાપારવાળે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ શરીરધારીને ગમનાગમનને વ્યાપાર, બેલવાને વ્યાપાર વગેરે વ્યાપારે Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૮૯ : રહે છે. દેહાદિની ક્રિયા હોવાને લીધે શરીરધારી કેવલી સોગ. કેવલી કહેવાય છે. ગુણસ્થાન સમારોહ સંબંધી મહત્વની પ્રક્રિયા ઉપર જરા દષ્ટિપાત કરી લે અહીં પ્રાસંગિક છે. સાતમા ગુણસ્થાનકે પહોંચેલ પ્રગતિશીલ વીર્યવાન સાધકની આન્તરિક સાધના અત્યન્ત સૂક્ષ્મ બની પ્રખર પ્રગતિ કરવા માંડે છે અને ક્ષણમાત્રમાં વિરામભૂમિએ પહોંચે છે. તે બાબત નીચે પ્રમાણે છે. સમગ્ર કર્મચક્રમાં સરદારી ધરાવતું કર્મ “મેહનીય કમ છે. તેના દર્શન મેહનીય અને ચારિત્રમોહનીય એમ બે ભેદો અગાઉ બતાવવામાં આવ્યા છે, અને ત્યાં જણાવ્યું છે કે દર્શન” એટલે દષ્ટિ, અર્થાત્ તાત્તિવક સાચી સમજ અથવા કલ્યાણભૂત તત્વશ્રદ્ધા, તેને અટકાવે તે દર્શન મેહનીય; અને ચારિત્રને અટકાવે તે ચારિત્રમેહનીય. જે જીવનને જે અન્તમુહૂર્તમાં દર્શન મેહનીયનાં અર્થાત્ મિથ્યાત્વનાં પુદ્ગલેને ઉદય એટલા વખત પૂરતે અટકી જાય તે જીવનું તે અન્તર્મુહૂર્ત સમ્યક્ત્વસંપન્ન બને છે, અને તે સમ્યકત્વ “ઉપશમ સમ્યકત્વ છે. એ સમ્યક્ત્વના અજવાળામાં જીવ એ સમ્યક્ત્વના અન્તર્મુહૂર્ત પ્રમાણુકાળ પછી ઉદયમાં આવનારા દર્શન મેહનીય ( મિથ્યાત્વમેહનીય)નાં પુદ્ગલેને સંશાધવાનું કામ કરે છે. એ કરતાં જેટલા પુદ્ગલેનું માલિન્ય દૂર થઈ તે પુદ્ગલે શુદ્ધ બને છે તેટલાં પુદ્ગલના પુંજને “સમ્યક્ત્વમેહનીય” કહેવામાં આવે છે અને એ (મિથ્યાત્વમેહનીયનાં) પુદ્ગલેને જે ભાગ શુદ્ધાશુદ્ધ મિશ્ર હાલતમાં રહે છે તે પુંજ “મિશ્રમેહનીય કહેવાય છે, અને જે ભાગ એ ને એ અશુદ્ધ રહે છે તે Page #135 -------------------------------------------------------------------------- ________________ : ૮૦ : જૈન દર્શન પંજ “મિથ્યાત્વમેહનીય ” કહેવાય છે. આમ દર્શનમેહનીયન સમ્યકત્વમેહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમેહનીય એમ ત્રણ ભેદ (ત્રણ ભાગે) પડે છે. “ઉપશમ સમ્યકત્વને કાળ પૂરે થતાં એ ત્રણ ભાગે-ત્રણ પુજેમાંથી જે ઉદય થાય છે તે મુજબ આત્માની પરિસ્થિતિ બની જાય છે. અર્થાત્ સમ્યક્ત્વ –મેહનીય પુંજને ઉદય થતાં આત્મા “ક્ષપશમ સમ્યક્ત્વને ધારણ કરનારે બને છે, કેમકે એ નિર્મળ પુદ્ગલેને ઉદય નિર્મળ કાચની જેમ સમ્યફજ્વપ્રતીતિમાં બાધક થતું નથી; અને જે મિશ્રમેહનીય પુદ્ગલપુંજને ઉદય થાય તે જીવની તત્ત્વશ્રદ્ધા મિશ્ર એટલે કે “સેળભેળ” જેવી અથવા “હાલકડોલક” જેવી બને છે અને મિથ્યાત્વમેહનીય પગલપુજને ઉદય થતાં જીવ પાછો મિથ્યાત્વથી અવરાય છે. દર્શનમેહનીયના આ ત્રણ પુજેન તથા અનન્તાનુબધી ચાર કષાયેના ઉપશમથી પ્રગટનારું “ઉપશમ સમ્યક્ત્વ ઉપશમશ્રેણી અવસ્થામાં પમાય છે. ઉપશમ સમ્યકત્વ અને ક્ષાપશમ સમ્યકત્વ વચ્ચે ફરક એ છે કે ઉપશમ સભ્યત્વમાં મિથ્યાત્વનો અથવા દર્શનમેહ * રન જોડ્યુયોતિ ટુશનમટ્ટીયમ એ પ્રમાણે વ્યુત્પાદિત દર્શનમેહનીય’ શબ્દમાં મેહનીય’ શબ્દનો મુંઝવનાર અર્થાત સુંધનાર એવો અર્થ થાય છે, અર્થાત દર્શનને રૂંધનાર તે દર્શનમોહનીય પણ એના પેટાભેદરૂ૫ સમ્યક્ત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમોહનીયન અર્થ અનુક્રમે સમ્યક્ત્વને સંધનાર, મિશ્રને રુંધનાર, મિથ્યાત્વને સુંધનાર એ નથી કરવાને, પણ સભ્યનવમેવ મણની સગવરવમોનીयम्, मिश्रमेव मोहनीयं मिश्र-मोहनीयम्, मिथ्यात्वेव मोहनीय fમા -કોફનીય, અર્થાત્ સમ્યકત્વરૂપ મેહનીય, મિશ્રરૂપ મેહનીય અને મિથ્યાત્વરૂપ મેહનીય એ પ્રમાણે કરવાને છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૯૧ : નયનાં કોઈ પુદ્ગલેને વિપાકેદય કે પ્રદેશદય કઈ ઉદય હેતે નથી, અને પશમ સમ્યકત્વ મિથ્યાત્વમેહનીયનાં ઉદયગત (પ્રદેશદયગત) પુદ્ગલેને ક્ષય અને ઉદયમાં નહિ આવેલ એવાં તે પુદ્ગલેને ઉપશમ એમ ક્ષય તથા ઉપશમ બનેવાળું છે, અને એથી તે “ક્ષપશમ સમ્યક્ત્વ કહેવાય છે. વળી તે સમ્યક્ત્વમેહનીયનાં પુદ્ગલેના વિપાકેદયરૂપ છે. આમ પુદ્ગલાશ્રયી ક્ષપશમ સમ્યફા કરતાં શુદ્ધ આત્મપરિણામરૂપ ઉપશમ સમ્યકત્વ શ્રેષ્ઠતર છે; અને એનાથી શ્રેષ્ઠતર [ સર્વશ્રેષ્ઠ ] “ક્ષાયિક” સમ્યકત્વ છે, જે મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય અને સભ્યત્વમેહનીય એમ ત્રિવિધ દશનામેહનીય તથા અનન્તાનુબધી ચાર કષાય એ સાતના ક્ષયથી પ્રાપ્ત થાય છે. ક્ષયસાધ્ય હોવાથી એ “ક્ષાયિક” કહેવાય છે. આમ સમ્યક્ત્વ મુખ્યતયા ત્રણ પ્રકારનાં છે. હવે ચારિત્રમેહનીયન ભેદ જોઈએ. તે પચીશ છે. તે આ પ્રમાણે : ક્રોધ-માન-માયા-લોભ એ ચાર, આત્માને કષ્ટ આપનાર હોવાથી “કષાય” કહેવાય છે એ દરેકના અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણુ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એમ ચાર ચાર ભેદો છે. અતિ તીવ્ર કષાયે, જે અનન્તદુઃખરૂપ મિથ્યાત્વના ઉદ્દભાવક છે તે “અનન્તાનુબંધી”; અ-પ્રત્યા ખ્યાનને અર્થાત્ અલ્પ પ્રત્યાખ્યાનને પણ, એટલે કે દેશવિરતિને સંધનાર કષાય તે “અપ્રત્યાખ્યાનાવરણ”; “પ્રત્યાખ્યાન અર્થાત્ સર્વવિરતિને રોકનાર કષાય તે “પ્રત્યાખ્યાનાવરણ, અને વીતરાગ (યથાપ્યાત) ચારિત્રને અટકાવનાર કષાય * ફલપ્રદ ઉદય તે વિપાકેદય અને જે ઉદયથી આત્મા પર અસર ન થાય તે પ્રદેશદય. : અહીં “અ”ને અર્થ અલ્પ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ : ૯ર : જૈન દર્શન સંજવલન” કહેવાય છે. આ ઉપરથી સમજાય છે કે “અનન્તાનુબન્ધી” કષાય ટળે ત્યારે ચતુર્થગુણસ્થાનસ્વરૂપ સમ્યકત્વ, બીજા નંબરને કષાય ખસે ત્યારે “દેશવિરતિ, ત્રીજા વર્ગને કષાય હટે ત્યારે સર્વવિરતિ અને “સંજવલન કષાય દૂર થાય ત્યારે વીતરાગ (યથા ખ્યાત) ચારિત્ર પ્રાપ્ત થાય. આમ કષાયોના સેળ ભેદ થયા. એમના સહચારી બીજા નવ ગણાવ્યા છે, જેમને “નેકષાય” કહેવામાં આવે છે. તે છે–હાસ્ય, રતિ (અનુરાગ, પ્રીતિ), અરતિ (અપ્રીતિ, ઉદ્વેગ), ભય, શેક, જુગુપ્સા (ધૃણું) અને પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, આમ ચારિત્રમેહનીયના આ (સેળ અને નવ) પચીશ ભેદે અને દર્શનમેહનીયના પૂર્વોક્ત ત્રણ ભેદ એમ મેહનીય કર્મના કુલ અઠાવીશ ભેદ થયા. તેમાં વિવિધ દનમેહનીય અને અનંતા નુબંધી ચાર કષાય એમ સાતના ઉપશમથી ઉપશમસમ્યકત્વ અથવા ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરેલ આત્મા આઠમા, નવમા બે ગુણસ્થાનમાં બાકીની મેહનીયની એકવીશ પ્રકૃતિએમાંથી–એક લેભ સિવાય–વીશ પ્રકૃતિઓને ઉપશમાવે છે યા ક્ષય કરે છે, અને દશમા ગુણસ્થાનમાં “સૂક્ષ્મ” લેભની દશા ધરાવતે એ ઉપશમક્રિયાની શ્રેણું ચલાવનાર હોય તે એ અવશિષ્ટ લેભાંશને–સૂમીભૂત લેભને ઉપશમાવી અગ્યારમા ઉપશાન્તુમેહ ગુણસ્થાનને સ્પર્શે છે, જ્યારે ક્ષયક્રિયાની શ્રેણી ચલાવનાર એ સૂક્ષમભૂત લેભાશને ક્ષય કરે છે. આ સૂક્ષ્મી ભૂત લેભને ક્ષય થતાં સંપૂર્ણ મેહને નાશ પૂર્ણ થાય છે, જે બારમા ગુણસ્થાનની પરાકાષ્ઠાએ પહોંચેલી સિદ્ધિ છે, જે તત્કાલ કેવલજ્ઞાનની સિદ્ધિ પ્રગટાવે છે. આગળ જણાવેલ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યેગ એ કર્મબન્ધના હેતુઓમાં આગળ આગળને બન્ધહેતુ હોય ત્યારે એની પછીના બન્ધહેતુ બધાયે હોય, પણ પાછળ Page #138 -------------------------------------------------------------------------- ________________ અદ્વિતીય ખંડ Lઃ ૯૩ : બહેતું હોય ત્યારે આગળને હોય અને ન પણ હોય. જેમકે મિથ્યાત્વ હોય ત્યાં અવિરતિ વગેરે બધાયે બન્ધહેતુ હોય; પણ અવિરતિ હોય ત્યાં મિથ્યાત્વ હોય જ એ નિયમ નથી; હોય અને ન પણ હેય; પહેલા ગુણસ્થાને અવિરતિ અને મિથ્યાત્વ બને છે, પણ બીજા-ત્રીજાથા ગુણસ્થાને અવિરતિ છે અને મિથ્યાત્વ નથી. એ પ્રમાણે કષાય હોય ત્યાં પેગ હોય જ, પણ સદેહ કેવલીના યુગ શરીરાદિ (ક્રિયા) નિષ્કષાય હોય છે. આ બધા બન્ધહેતુઓ સાધકની સાધના જેમ જેમ ખિલતી જાય છે, તેમ તેમ ક્રમે ક્રમે ખસતા જાય છે. જેમકે ચતુર્થ ગુણસ્થાને સમ્યફત્વ પ્રાપ્ત થતાં મિથ્યાત્વને ઉદય અટકી જાય છે, એટલે એ મિથ્યાત્વને સંવર થયો. એ પ્રમાણે વિરતિનું ગુણસ્થાન પ્રાપ્ત થતાં અવિરતિ અટકી જાય છે એ અવિરતિનો સંવર; અપ્રમત્ત (સપ્તમ) ગુણસ્થાન પ્રાપ્ત થતાં પ્રમાદ અટકી જાય છે એ પ્રમાદને સંવર; ઉપશાન્તમેહ કે ક્ષીણમેહ દશા આવતાં કષાય અટકી જાય છે એ કષાયને સંવર; અને છેલ્લે મૃત્યુ વખતે અયેગી દશામાં વેગને નિરોધ થાય છે એ ભેગને સંવર સમજ. મેહને પૂર્ણ વિલય થતાં જ કમને બંધ સર્વથા અટકી જાય છે, અર્થાત્ “સંવર’ પૂર્ણતયા સિદ્ધ થાય છે. (એક ફક્ત સાતવેદનીય કર્મને ક્ષણિક બન્ધ કઈ ગણત્રીમાં !) જીવન્મુક્ત ( સગકેવલી)ની એ દશા છે. આમ મેક્ષ અથવા સિદ્ધત્વ પૂર્ણ સંવર અને દેહમુક્ત થતી વખતે પૂરી થતી નિર્જરા એ ઉભયના બળે પ્રાપ્ત થાય છે. સર્વકર્મક્ષયાત્મક મેલ થવા પૂર્વે અંશતઃ કર્મક્ષયરૂપ નિર્જરા વધતી જવી જરૂરની છે. જો કે સર્વે સંસારી આત્માઓમાં કર્મનિર્જરાને ક્રમ ચાલુ જ હોય છે, પણ આત્મકલ્યાણરૂપ Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન શક્ષાણિતથી થરથાએ થીમ કર્મનિર્જરા જીવ મેક્ષાભિમુખ થયા પછી થાય છે. ખરી મેક્ષાભિમુખતા સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિથી શરૂ થાય છે, અને તે મેક્ષસાધન વિકાસ વધતે વધતે “જિન” અવસ્થાએ પૂર્ણ થાય છે. સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિથી માંડી “જિન” અવસ્થા સુધીમાં થતી અન્તવિકાસગતિના પૂલ દૃષ્ટિએ દશ વિભાગે બતાવવામાં આવ્યા છે. એમાં ઉત્તરોત્તર પરિણામની વિશુદ્ધિ ચઢતી જતી હોય છે. પરિણામની વિશુદ્ધિ જેટલી વધારે, કર્મનિર્જરા પણ તેટલી વધારે. એટલે પૂર્વ પૂર્વ અવસ્થા કરતાં ઉત્તર ઉત્તર અવસ્થામાં પરિણામવિશુદ્ધિની અધિકતાને લીધે અસંખ્યાતગણી કર્મનિર્જરા વધતી જાય છે. આ રીતે વધતાં વધતાં છેવટે જિન (સર્વજ્ઞ) અવસ્થામાં નિર્જરાનું પ્રમાણ સહુથી વધારે થઈ જાય છે. એ દશ અવસ્થાઓ આ છે: ૧ મિથ્યાત્વ ટળતાં સમ્યક્ત્વ પ્રગટે તે સમ્યગ્દષ્ટિ. ૨ જેમાં દેશવિરતિ પ્રગટે તે ઉપાસક. ૩ જેમાં સર્વવિરતિ પ્રગટે તે વિરત. ૪ જેમાં “અનંતાનુબંધી” કષાયોને વિલય કરવા જેટલી વિશુદ્ધિ પ્રગટે તે અવન્તવિયેજક, ૫ જેમાં દર્શન મેહને ક્ષય કરવાની વિશુદ્ધિ પ્રગટે તે દર્શન મેહક્ષપક. ૬ જે અવસ્થામાં ચારિત્રમેહની પ્રકૃતિઓને ઉપશમ ચાલતું હોય તે ઉપશામક. ૭ જે અવસ્થામાં એ ઉપશમ પૂર્ણ થાય તે ઉપશાન્ત. ૮ જે અવસ્થામાં ચારિત્રમેહની પ્રકૃતિઓને ક્ષય ચાલતું હોય તે ક્ષપક. ૯ જે અવસ્થામાં એ ક્ષય પૂર્ણ સિદ્ધ થાય તે ક્ષીણમેહ. ૧૦ જેમાં જિનપણું [ સર્વજ્ઞપણું] પ્રગટે તે જિન. - જિન કેવળી પરમાત્મા પિતાના આયુષ્યના અંત વખતે ઈ મરણ સમયે ] પિતાના શરીરાદિના તમામ વ્યાપારને નિરોધ કરે છે, એ નિરોધની પૂર્ણ અવસ્થાનું ગુણસ્થાન Page #140 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ * ૯૫ : ૧૪ અગી કેવલી છે. અગી એટલે સર્વવ્યાપારરહિતસર્વ ક્રિયારહિત. કેવલી અગી થતાં જ એનું શરીર છૂટી જાય છે અને એ પરમ આત્મા અમૂર્ત, અરૂપી, કેવલજ્યોતિ સ્વરૂપ પરમ કૈવલ્યધામને પ્રાપ્ત થાય છે. અધ્યાત્મદ્રષ્ટિ પણ આ પ્રસંગે સંક્ષેપમાં ચિંતવી લઈએ. અધ્યાત્મ સંસારની ગહન ગતિ છે. જગતમાં સુખી જીવેના કરતાં દુઃખી જીનું ક્ષેત્ર બહુ મોટું છે. આધિ-વ્યાધિ-શેક–સંતાપથી સમસ્ત જગત્ સન્તપ્ત છે. સુખનાં અનેકાનેક સાધને જુદ હોય તે પણ મહ અને સત્તાપનાં દર્દો મટી શકતાં નથી. ધન વગેરે મળવા છતાં દુઃખને સંગ ખસી શકતું નથી. દુઃખનાં મૂળ વસ્તુતઃ-કામ, ક્રોધ, લેભ, અભિમાન, ઈર્ષા, દ્વેષ આદિ માનસિક વિકારદમાં રહ્યાં છે. મેહવાસનાની દુનિયા એ જ દુખીઆરે સંસાર છે. સુખ-દુઃખને તમામ આધાર મનવૃત્તિ ઉપર છે. મેટ ધનાઢ્ય મનુષ્ય પણ લેભના ચક્કરમાં ફસાવાથી અથવા પ્રકૃતિના કાપપ્પષને લીધે દુઃખી રહ્યા કરે છે, જ્યારે નિર્ધન મનુષ્ય પણ વિવેકસંપાદિત સંતોષવૃત્તિના પ્રભાવે મન ઉપર ઉદ્વેગ નહિ રાખતે હેવાથી સુખી રહે છે. સુખદુઃખની ભાવનાનાં વહેણ મનવૃત્તિના વિચિત્ર ચક્કર પ્રમાણે ફરતાં રહે છે. મનની આ વિચિત્ર ચંચલ સ્થિતિમાં જ દુઃખનાં મૂળ રહેલાં છે. બેશક Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન જળ, અન્ન તે શરીરયાત્રાર્થ જોઈએ જ છે; જીવનયાત્રા યા સુખશાન્તિ માટે એ પ્રકારના ખાદ્ય પદાર્થો કે સાધને અવશ્ય અપેક્ષિત છે; તથાપિ તેમની (તે પદાર્થો કે તે સાધનની ) તંગ હાલતમાં પણ, તાત્વિક (સાચી) સમજ અને તેણે બક્ષેલી સંતેષલક્ષમી જેણે સંપાદન કરી છે તે સત્ત્વશાલી મનુષ્ય પિતાના ચિત્ત કે આત્માને સ્વસ્થ રાખી શકે છે અને પિતાના અન્તર્વિકાસને મંદ પડવા દેતા નથી. સામાન્યતઃ આ જિંદગીમાં અને આ દુનિયામાં સુખી થઈ શકાય છે, સુખે રહી શકાય છે-જે આપણે આપણી પોતાની પાસે જે હોય તેનાથી સંતુષ્ટ રહીએ અને જરૂરી ચીજો ન્યાયના રસ્તે + છાસ્થ મુનિ ઋષભદેવનું ચિંતન– प्रदीपा इव तैलेन पादपा इव वारिणा । आहारेणैव वर्तन्ते शरीराणि शरीरिणाम् ।। २३९ ।। अद्यापि यदि वाऽऽहारमतिक्रान्तदिनेष्विव । नगृहणाम्यभिग्रहाय किन्तूत्तिष्ठे पुनर्यदि ॥ २४१ ।। अमी सहस्त्राश्चत्वार इवाऽभोजनपीडिता । तदाभङ्ग ग्रहीष्यन्ति भाविनो मुनयोऽपरे ॥ २४२ ।। स्वामी मनसिकृत्यव भिक्षार्थ चलितस्ततः । –હેમ–ત્રિષષ્ટિ, ૧ પર્વ, ૩ સર્ગ. અર્થાત્ શરીરધારીઓના શરીર, જેમ તેલથી દીપક અને પાણીથી વૃક્ષ, તેમ આહારથી વર્તે છે. આજ વર્ષ દહાડા સુધી ભજન વગર ચલાવ્યું તો હજી પણ જે આહાર ગ્રહણ નકરું અને અભિગ્રહનિષ્ઠ બનું તે પેલા ચાર હજાર મુનિઓની જે દશા થઈ અર્થાત તેઓ જેમ ભૂખથી પીડાઈ વતભગ્ન થયા, તેમ ભવિષ્યના મુનિઓ પણ ભજન ન મળવાથી ભૂખથી પીડાઈ વ્રતભગ્ન થશે. આમ વિચારીને ઋષભદેવ શિક્ષા માટે ચાલ્યા. Page #142 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ મેળવીએ કે મેળવવા શ્રમ કરીએ, તેમ જ ભૌતિક વિલાસની આકાંક્ષા ન રાખતાં માનસિક સુખની સંભાળ રાખવાનું દૃષ્ટિબિન્દુ ધારણ કરીએ. સારાંશ એ છે કે આત્માનું અથવા નિર્દોષ જીવનની પ્રસન્નતાનું સુખ એ જ સાચું સુખ છે–ચાહે માણસ ગરીબ હોય કે પૈસાદાર શહેરમાં વસનારે હોય કે ગામડામાં * તત્ત્વવેત્તા મિલ્ટન કહે છે : * “ A mind can make heaven of hell and hell of heaven. અર્થાત–મન નરકને સ્વર્ગ અને સ્વર્ગને નરક બનાવી શકે છે. " we may be unhappy even while sitting on a mountain of gold and happy even without a pie in our pocket. I think that true happiness comes when we are neither rich nor poor, but just able to meet our requirements and reasonable comforts of life. The struggle of existence kills the joy of life. Easy life makes life dull, and inactive. 1 think true happiness consists in working for needs but never in becoming greedy." અર્થાત એ સંભવિત છે કે આપણે સુવર્ણના પર્વત ઉપર બેસીને પણ સુખી ન થઈ શકીએ, દુઃખી થઈએ, અને આપણા ખિસ્સામાં એક પાઈ પણ ન હોય તેવે વખતે પણ સુખી હોઈ શકીએ. હું ધારું છું કે ખરૂં સુખ નથી ધની અવસ્થામાં કે નથી ગરીબ હાલતમાં, પણ આપણી જરૂરીઆતો અને વાજબી સુખ–આરામ મેળવવા માટે ઠીક ઠીક સમર્થ થવામાં છે. જીવનની ધાંધલ જીવનના આનંદને મારી નાખે છે અને આરામતલબ જીવન જીવનને આળસુ-જડ અને અકર્મણ્ય બનાવે છે. હું ધારું છું કે સાચું સુખ જરૂરીઆત માટે કામ, ક્રમ કરવામાં સમાયું છે, પણ લેભી થવામાં નહિ જ. Page #143 -------------------------------------------------------------------------- ________________ : : : જૈન દર્શન ખરેખર “મન સાધ્યું તેણે સઘળુ સાધ્યુ” એ વાત પૂર્ણ સત્ય છે. જે મનના વિજેતા છે તે વિશ્વવિજેતા છે. "7 રાગ, દ્વેષ અને મેહુએ મનેાવૃત્તિના પરિણામે છે. એ ત્રણ ઉપર આપુ' સસાર–ચક્ર ફરે છે. એ ત્રિદોષને દૂર કરવા અધ્યાત્મશાસ્ર સિવાય અન્ય કેઈ વૈદ્યક ગ્રંથ નથી. પર ંતુ એ વાતના પેાતાની જાતને અનુભવ થવા કે હુ એક પ્રકારે રાગી બહુ કઠિન છે, જ્યાં સંસારના મેહ-તરંગા મન ઉપર અફળતા હાય, વિષયતિરૂપ વીજળીના ચમકારા હૃદયને આંજી નાખતા હાય અને તૃષ્ણાના ઉત્કટ ધેાધમાં આત્મા અસ્વસ્થ દશાં ભગવી રહ્યા હોય ત્યા પેાતાના ગુપ્ત હું રોગ ” સમજવા એ ભારે કઠિન છે. આવી સ્થિતિવાળા અજ્ઞ જીવા એકદમ અધઃસ્થિતિ પર છે, એ સ્થિતિથી ઉપર આવેલા જીવા, જે પેાતાને ત્રિદોષાક્રાન્ત, ત્રિદોષજન્ય ઉગ્ર તાપમાં સપડાયેલા સમજે છે અને તે રાગના પ્રતીકારની શેાધમાં ઉત્સુક છે, તેવાઓને માટે આધ્યાત્મિક “ ઔષધ ”નાં પ્રકાશન ઉપયાગી છે. અધ્યાત્મ’શબ્દ અધિ’ અને ‘ આત્મા ’ એ એ શબ્દોના સમાસથી બનેલે છે. આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષ્ય કરી તદ્દનુસાર વવુ –આત્મવિકાસની કલ્યાણમયી દિશામાં વિહરવુ' એ અધ્યાત્મ છે, અથવા એ આધ્યાત્મિક જીવન કહેવાય. સંસારના તત્ત્વા જડ અને ચેતન—જે એકબીજાના સ્વરૂપને જાણ્યા સિવાય જાણી શકાતાં નથી–એમનુ નિરૂપણુ અધ્યાત્મના વિષયમાં મુદ્દાસર કરવામાં આવે છે. 6 ‘ આત્મા શી વસ્તુ છે?’ ‘આત્માને સુખ-દુઃખના અનુભવ કેમ થાય છે ?' આત્માને સુખ-દુ:ખનેા અનુભવ થવામા ફાઈ અન્યના સંસગ કારણભૂત છે કે કેમ?” ‘કમ'ના સાંસ આત્માને કેમ થઈ શકે? એ સંસગ આદિમાન છે કે , < For Private Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ અનાદિ?” “અનાદિ હોય તે તેને ઉછેદ કેવી રીતે થાય?” કર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે?” “કર્મના ભેદાનભેદ કેવી રીતે છે? “કર્મના બધ, ઉદય અને સત્તા કેવી રીતે નિયમબદ્ધ છે?” “ આત્મા કઈ હાલતમાં છે?” એ પેતાની મૂળ સ્થિતિને પામી શકે કે નહિ ?” “પામી શકે તે કેવી રીતે ?” આ બધી બાબતેની વિચારણું અધ્યાત્મના વિષયમાં સારી પેઠે પથરાયેલી હોય છે. એ સિવાય, અધ્યાત્મના વિષયમાં મુખ્યતયા સંસારની (ભવચક્ર ) નિસ્સારતા અને નિર્ગુણતાને, રાગ-દ્વેષ-મહિના દેશે ભવચક્રના ફેરા કરવા પડે છે, એની કલેશરૂપતાને હૂબહૂ ચિતાર આપવામાં આવે છે. જુદી જુદી રીતે ભાવનાએ સમજાવી મેહ-મમતાને દબાવવા તરફ અધ્યાત્મશાસ્ત્રનું પ્રધાન લક્ષ્ય હોય છે અને એ જ લક્ષ્ય તરફ એને સકલ ઉપદેશ પૂર્ણ બળથી વહે છે. દુરાગ્રહને ત્યાગ, અદ્વેષભાવ, તત્ત્વશુશ્રષા, સાતસમાગમ, સપુરુષની પ્રતિપત્તિ, તરવશ્રવણ, કલ્યાણભાવના, મિથ્યાષ્ટિના નિરાસ, સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ, ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયને નાશ, ઇન્દ્રિયને સંયમ, મન:શુદ્ધિ, મમતાને ત્યાગ, સમતાને પ્રાદુર્ભાવ, ચિત્તની સ્થિરતા, આત્મસ્વરૂપ રમણતા, ધ્યાનને પ્રવાહ, સમાધિને આવિભવ, મેહાદિ આવરણને ક્ષય અને છેવટે કેવલજ્ઞાન તથા મોક્ષની પ્રાપ્તિ, એ રીતે મૂલથી લઈને ક્રમશઃ થતી આમેન્નતિ અધ્યાત્મશાસ્ત્રમાં વર્ણવવામાં આવે છે. અધ્યાત્મ કહે કે “ગ” કહે એક જ વાત છે. ગ” શબ્દ “જોડવું” એ અર્થવાળા ગુણ ધાતુથી બનેલે છે. કલ્યાણકારક ધર્મસાધના અથવા મુક્તિસાધન વ્યાપાર, જે મુક્તિ સાથે જોડનાર હોવાથી “ગ” કહેવાય છે, તે અધ્યમિ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૦: જૈન દર્શન મહદશા એ આત્માના ગંભીર રોગ છે. કર્મબન્ધપર’પરા અથવા ભવભ્રમણ એને જ આભારી છે. ક્રોધ વગેરે એનાં જ રૂપ છે. એમની સામે આધ્યાત્મિક સાધનાનું દિગ્દર્શીન ખા પ્રમાણે છે; ક્રોધના નિરોધ ક્ષમાથી થાય છે, માન મૃદુતાથી શમે છે, માયા ઋજુતાથી ખસે છે અને લાભ સતાષથી જિતાય છે. આ કષાયાના પરાભવ ઇન્દ્રિયજય પર અવલમ્મિત છે. ઇન્દ્રિયજય ચિત્તશુદ્ધિથી સધાય છે. *ચિત્તશુદ્ધિ રાગ-દ્વેષ રૂપ મેલને દૂર કરવાથી થાય છે. એ દૂર કરવાનું કામ સમતારૂપ જળથી બને છે. સમતા મમતાને મૂકી દેવાથી પ્રગટે છે. મમતાને દૂર કરવા અનિત્ય સસરે મતિ સજજ યન્નયનમ્ '' ( સ'સારમાં જે કાંઈ આંખથી દેખાય છે તે બધુ' અનિત્ય છે. એવી અનિત્ય-ભાવના અને શ્રીજી ‘ અશરણુ ’ વગેરે ભાવનાએ પાષવી ઉપયુક્ત છે. આ ભાવનાઓનુ બળ જેમ જેમ પ્રખર થતુ જાય છે, તેમ તેમ મમત્વરૂપ અંધકાર તે પ્રમાણમાં ક્ષીણુ થતા જાય છે, અને તે પ્રમાણમાં સમતાની જ્ગ્યાત પ્રગટતી જાય છે. આ સમતાની પરાકાષ્ઠાના પરિણામે ચિત્તની એકાગ્રતા સિદ્ધ થઈ શકે છે, જેના પરિણામે આત્મા ધ્યાન કે સમાધિચૈત્રની ભૂમિએ પહેાંચે છે. ધ્યાનની ભૂમિમાં આવ્યા પછી પણ, સિદ્ધિ-લબ્ધિઓ પ્રાપ્ત થતાં એમાં ફસાવાનુ થાય અથવા માન-મેટાઈ કે પૂજા-ગૌરવના મેાહ પેદા થાય તે અધઃપાત થતા વાર લાગે નહિ. માટે જ્ઞાની ધ્યાની ચૈાગીએ પેાતાના असराय महाबाहो ! मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन च कौन्तेय ! वैराग्येण च गृह्यते ।। "" —મગવદ્ગીતા, ૬-૩૧ અર્થાત્-સકર્મીના અભ્યાસથી અને વૈરાગ્યભાવથી ચિત્તને નિરાધ . થાય છે. ' For Private Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ • ૧૦૧ મેહવિદારણકાર્યમાં અખંડ ધૈર્ય રાખી પૂર્ણ સાવધાન રહેવાનું છે એમ શાસ્ત્રકારે ઉપદેશે છે. વીતરાગતાના ચરમ શિખરે જ્યારે એ પહોંચે છે ત્યારે પૂર્ણ કૃતાર્થ (કૃતકૃચ) થાય છે, ત્યારે એ આત્મામાં પરમાત્મભાવનું પૂર્ણ પ્રકટન થાય છે. આ ઉત્તીર્ણ આત્મા એ જ ભગવાન કે પરમાત્મા. શરીર હોય ત્યાં સુધી એ સાકાર પરમાત્મા, પછી નિરાકાર. આત્મા કલ્યાણસાધન વિષે મૂઢ બુદ્ધિવાળે હોય ત્યારે “બહિરાત્મા’, અન્તર્દષ્ટિવાળે થાય ત્યારે “અતરાત્મા” અને નિરાવરણ દશાએ પહોંચી પૂર્ણ પ્રકાશ બને ત્યારે પરમાત્મા કહેવાય છે. બહિરાત્મા, ભદ્રઆત્મા, અન્તસભા, સદાત્મા, મહાત્મા, ગાત્મા અને પરમાત્મા એ પ્રમાણે પણ આત્માને વિકાસ ક્રમ બતાવી શકાય છે. યોગશ્ચિત્તવૃત્તિનિરો: ” એ મહાત્મા પતંજલિને એમના સંબંધમાં પ્રથમ સૂત્રપાત છે. ચિત્તવૃત્તિનિરોધ એટલે જ્યાં ત્યાં ભટકતી ચિત્તવૃત્તિઓને કુશલ ભાવનામાં જોડવી, શુભચિંતનમાં વ્યાપૃત કરવી એને વેગ કહેવામાં આવે છે. જેને આ અથે પ્રથમ આવશ્યક પાઠ તરીકે સમજવા યંગ્ય અને અભ્યસનીય છે. ચિત્તવૃત્તિનું શુભપણું જેમ જેમ ખિલતું જાય છે તેમ તેમ તેનું શુદ્ધત્વ અને ઐય સધાવા માંડે છે, પરિણામે એકાગ્રતાની ભૂમિ પર એ આવી શકે છે. મલિન વિચારોને ઊઠવા ન દેતાં સદ્દવિચારમાં જ ચિત્તને અખંડ રમતું રાખવા માટે સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરે ત્યારે. સદાચરણસન્ન મચારિત્રની મહાન ભૂમિકાને પામેલ. Page #147 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૨ : જૈન દર્શન સત્યનિષ્ઠા પહેલી જોઈએ, જોઈએ દઢનિશ્ચય, અને પ્રયત્ન; એ યોગસાધનને પ્રાથમિક અને અત્યાવશ્યક માર્ગ છે. ભગવત્ સ્મરણ તથા સકર્મશીલતા, મોક્ષની સાધના નવાં આવતાં કર્મોને અટકાવવા અને પૂર્વનાં બંધાયેલાં કર્મો ક્ષીણ કરવાં એ બે જ ક્રિયાઓ પર અવલંબિત છે, જેમાં પહેલીને “સંવર” અને બીજીને “નિર્જર” નામ આપેલું પાછળ જોઈ ગયા છીએ. આ બન્ને ઉપાયની સિદ્ધિ માટે સદ્દવિચારણ, સદાચરણ, શમ, સંયમ, તપ, ત્યાગ અને આધ્યાત્મિક સ્વાધ્યાય તેમ જ દેષાસ્પદ સંગથી દૂર રહેવું એ જ અધ્યાત્મશાસ્ત્રવર્ણિત સાધનપ્રણાલી છે. આત્મામાં અનન્ત શક્તિઓ છે. અધ્યાત્મના પ્રબલ માર્ગે તે ખિલવી શકાય છે. આવરણે દૂર થવાથી આત્માની જે શાક્તિઓ પ્રગટે છે તે વર્ણવી શકાય તેમ નથી. આત્માની 5 સ્વામી શંકરાચાર્યને પણ સાધનગ્ન સ્તોત્રમાં એ જ ઉલ્લેખ છે કે – प्राक्कर्म विलाप्यतां चितिबलान्नाप्यूत्तरः श्लिष्यतां प्रारब्धं स्विह भुज्यतामथ परब्रह्मात्मना स्थीयताम् ॥ ५॥ અર્થાત પૂર્વબદ્ધ કર્મોને જ્ઞાનશક્તિથી નષ્ટ કરે, નવા કર્મબન્ધાથી ન જેડાએ, તેમ જ પ્રારબ્ધ (ઉદયરાગત) કર્મોને (સમભાવે) ભગવો, અને એ રસ્તે પરબ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરો. જૈનદર્શનમાં કર્મની બધ્યમાન, સત્ અને ઉદયમાન એમ ત્રણ અવસ્થાઓ માનવામાં આવી છે. જેમને ક્રમશઃ બબ્ધ, સત્તા અને ઉદય કહેવામાં આવે છે. જૈનેતર દર્શનમાં બધ્યમાન કર્મને “ક્રિયમાણ,” સકર્મ(સત્તાગત કર્મ)ને “સચિત” અને ઉદયમાન કર્મને પ્રારબ્ધ” કહે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૦૩ ? ચેતનશક્તિ સામે ભૌતિક વિજ્ઞાનના ચમત્કારે કંઈ હિસાબમાં નથી. જડવાદને ઉત્કર્ષ અને એથી પ્રાપ્ત થતી ઉન્નતિ સાપાય, સપરિતાપ, સભય અને વિનશ્વર છે પરંતુ વિશુદ્ધ આત્મશક્તિને પ્રકાશ એ કલ્યાણભૂત પ્રકાશ અને નિર્મળ આનંદને ઝરો છે. એ અખંડ અને અક્ષય સુખ છે. આધ્યાત્મિક યાત્રા જ એને મેળવવા માગે છે. વિદ્યા કે વિજ્ઞાન ધર્મસમ્પન્ન હતાં જ સુખ અને અભ્યદય સજે છે, ધર્મવિરુદ્ધ હોતાં દુઃખરૂપ અને અનર્થકારક નીવડે છે. ભાવના : મેહ-મમત્વને નરમ પાડવામાં ભાવનાઓનું બળ સારું કામ કરે છે, એમ હમણાં જ કહેવામાં આવ્યું છે. જેને ગ્રંથમાં એ વિષયમાં બાર ભાવના–જેમને “અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે–ઉપદેશવામાં આવી છે. (૧) અનિત્ય. બધું નાશવંત છે એમ વિચારવું એ અનિત્ય-ભાવના છે. અનાસક્તિ માટે આ ભાવના બહુ સારી છે. “ દુનિયાની જે ચીજો માટે આપણે અન્યાય કરીએ છીએ તે સાથે આવવાની નથી; આ જીવન પણ ક્ષણભંગુર છે; તે પછી એ માટે અન્યાય કે અધર્મનું આચરણ કરવું છેટું છે. પ્રકૃતિ ઉપર આપણે કદાચ કેટલેક અંશે જય મેળવી શકીએ, બીજા માણસે કે રાષ્ટ્રમંડળ ઉપર પણ પ્રભુત્વ જમાવી શકીએ, કિન્તુ મેત ઉપર જિત નથી મેળવી શકતા. મેત આપણા વિજયેને છીનવી લે છે. જિંદગી ચાર દિવસનું ચાંદરાણું છે, એને પાપાચરણેથી કાળુ શું કામ બનાવીએ? કાળું બનાવીએ તે “ફિર અંધેરી રાત!” “શરીર એક દહાડે માટીમાં મળી જવાનું છે, પછી એને બીજાના માથા પર શું કામ નચાવીએ? Page #149 -------------------------------------------------------------------------- ________________ :૧૦૪: જૈન દર્શન ,, નાશવાન્ જિઢંગી માટે અનિતિ-અન્યાયનાં, પરદ્રોહનાં દ્રુમાં કરવાં અને પછી એના પરિણામે ઘેર અધગતિમાં પટકાઈ પડવું એ મૂર્ખાઇની જ વાત ગણાય, સમજદારીની નહિ. આ પ્રકારની ભાવના ન્યાયમા`થી આપણુને ભ્રષ્ટ થવા દેતી નથી. એ જ આ ભાવનાની ઉપયેાગિતા છે. સ પત્તિ ચાલી જાય છે, તેમ વિપત્તિ પણ ચાલી જાય છે એ વાત ધ્યાન પર રહે તા વિપત્તિના વખતે અને ઇવિયેાગના વખતે ચૈય ને બળવી શકાય. એ પણ આ ભાવનાની ઉપયેાગિતા છે. આ ભાવનાને ઉપયેગ અકથ્ય બનવામાં ન થવા જોઇએ. એ એના દુરુપયેગ કવિમૂન્ય કાલિદાસે રઘુવંશના ૮મા સ^માં આપેલા ૮૭– ૮૮-૮૯-૯૦ શ્લોકો પ્રસ્તુત વિષયને ઉપયાગી થઇ શકે છે, તે બ્લેકેને ભાવ આ છે— * ( ૮૭) મરણ પ્રકૃતિ છે અને જીવિત વિકૃતિ છે. પ્રાણી ક્ષણભર પણ શ્વાસ લેતા રહી શકે છે એ જ ગનીમત છે. ( ૮૮ ) મૂઢબુદ્ધિ માણુસ પ્રિયનાશ થતાં એને પેાતાના હૃદયમાં ભોંકાયેલું શલ્ય સમજે છે, જ્યારે સ્થિરબુદ્ધિ મનુષ્ય એ સયેાગમાં ’ નીકળી ગયું માને છે. - શુક્ષ્ ( ૮ ) જ્યારે એક વખતે માણસને (પ્રાણીને) પોતાનુ શરીર જ મૂકી દેવું છે, તે પછી ( જીવિત દરમ્યાન ) ખાદ્ય વિષયાના થતા વિયેાગ પર એણે શા માટે દુ:ખી થવુ જોઈએ ? ( ૯૦ ) હૈવાના સપાટા લાગતાં વૃક્ષ અને પર્યંત બન્ને હાલવા માંડે તે એ એમાં ફેર શો ? (વૃક્ષ જેવા તેા હાલી ઊઠે પણ પહાડ અડગ રહે.) मरणे प्रकृतिः शरीरिणां विकृतिर्जीवितमुच्यते बुधैः ।। ८७ ।। द्रुम-सानुमतां किमन्तर यदि वा द्वितयेऽपि ते चक्राः ? }} ૧૦ !! For Private Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૦૫ : ગણાય. પરહિતના કાર્યમાં યથાશક્તિ પ્રવૃત્તિશીલ થઈએ તે જ અનિત્ય-ભાવના સાચી રીતે પરિણમી ગણાય. કેમકે “અનિત્ય” સમજીને “નિત્ય” ને પામવાના ઉમેદવારે સ્વપરહિતસાધનના સન્માર્ગે ચાલવું જ રહ્યું. સુખપભેગની ભૌતિક વસ્તુઓ અનિત્ય હોય તેમ જ દુઃખમિશ્રિત હોય તેમ છતાં જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તેવી જીવનપગી વસ્તુઓ મેળવવી એ આવશ્યક થઈ પડે છે અને તે વિના ચાલી શકતું નથી એ સ્પષ્ટ છે. અતઃ એ વસ્તુઓ ન્યાયથી મેળવવી જોઈએ અને એને ઉપગ આસક્તિ વિના કરે જોઈએ એવો ઉપદેશ આપવાનો આ ભાવનાને ઉદ્દેશ છે. આપઘાત કરવાનું તે નિષિદ્ધ જ છે. (૨) અશરણ “હું રાજા છું, મહારાજા છું, જનતાને કે જગને રક્ષક છું, હું મોટો શ્રીમંત છું, શેઠ છું, બળ વાન છું, મારું સહાયકમંડળ, મારો અનુયાયિવગ' વિશાળ છે, મારું કોઈ શું કરી શકે તેમ છે?” આ જાતને અહંકાર માણસમાં ન આવે એ માટે “અશરણ ભાવના છે. માણસને આવી જાતને મદ કે ઘમંડ બેટો છે, કેમકે એ મૃત્યુના અનિવાર્ય પંજામાંથી બચી શકતું નથી, તેમ જ બીજા કેઈને બચાવી શકતો નથી. કારમાં રોગોનાં દુઃખ એને એકલાને સહન કરવા પડે છે, એ વખતે એના દુઃખને કેઈ, કેઈ પ્રિયતમ પણ હળવું કરી શકતું નથી. આ અશરણુતા ઓછી છે? આ ભાવનાને ઉપગ અહંકારને ત્યાગ કરવામાં કરવાનું છે. દયા અને પરોપકારનાં સત્કર્મ છેડી નિપટ સ્વાર્થી બની જવું એ અશરણભાવના નથી. જો કે આપણે અસાધ્ય સ્થિતિમાં બીજાને રક્ષી શક્તા નથી, તે પણ રક્ષા કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરી સહાનુભૂતિ તો બતાવી શકીએ છીએ; Page #151 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૬ : જૈન દર્શન તેમ જ બીજાની ભલાઈમાં, બીજાના હિતસાધનમાં ઓછાવત્તા અવશ્ય ઉપયેગી થઈ શકીએ છીએ. આ ભાવવાનું મુખ્ય લક્ષ્ય એ જ છે કે દરેક વ્યક્તિએ કેઈ બીજાના શરણની લેહુપતા ન રાખતાં [કેવળ પરમાત્માના શરણ પર આશ્રિત થઈ ] સ્વાવલંબી બનવું જોઈએ, પરેપકાર -દયા-સંયમ જેવા સદ્ગુણરૂપ ધર્મનું શરણ સ્વીકારવું જોઈએ, અને સારાં કામ કરીને પણ સારા ગુણે કે સારી શક્તિઓ હેવાને લીધે પણ અભિમાન ન લાવવું જોઈએ, મૃદુ તથા નમ્ર બનવું જોઈએ. (૩) સંસાર-ધની કે નિર્ધન બધા દુનિયામાં દુઃખી છે એવું ચિંતવન સંસાર–ભાવના છે. એ એટલા માટે જરૂરી છે કે માણસ દુનિયાના શુદ્ર પ્રલોભનમાં ફસાઈ કર્તવ્યચુત ન થાય. “દૂરથી ડુંગરા રળિયામણ” મુજબ બીજા સુખી દેખાય છે, પણ ખરી વાત એ છે કે જે સુખી દેખાય છે તે પિતે પિતાને સુખી માનતા નથી. પોતાની પાસે સુખસગવડનાં સાધન પર્યાપ્ત હોવા છતાં માણસ તેનાથી સંતેષા નથી, અને બીજાની અધિક સંપત્તિ જોઈ એને અસંતોષ બહેકી ઊઠે છે, અને લેતૃષ્ણના વધતા જતા વેગથી વધુને વધુ પ્રેરાઈ પરિગ્રહનાં પાપને વધારવામાં, તેમ જ એને અંગેનાં બીજાં પાપને પિષવામાં મશગૂલ બને છે. એને જે સમજાય કે આટલાં પાપ કરીને પણ મને જે મળશે એમાં પણ હું દુઃખી જ રહેવાનો, બલકે દુઃખ પરંપરા વધવાની, તે પાપ કરવા એ ન પ્રેરાય. આ ભાવનાને અંગે વિચારવું ઉપયોગી છે કે સંસારમાં દુઃખ ઘણું છે, પ્રાકૃતિક દુઃખોની સીમા નથી, ગમે તેટલા પ્રયતને કરવામાં આવે તે પણ દુખે પૂરી રીતે ખસી શકતાં Page #152 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખડ : ૧૦૭ : નથી, છતાં આવી હાલતમાં ધે આપણે પરસ્પર અન્યાય કરી અને એકલપેટા અની એકબીજા તરફ બેદરકારી રાખી દુઃખામાં જે વધારા કરીએ છીએ તે શુ કીક છે? ધ્યાનમાં લેવાની જરૂર છે કે સ'સારમાં ઘણાં દુ:ખા તે આપણા પેાતાના દાષાથી આપણે ઉપજાવીએ છીએ અને વધારીએ છીએ, માણસાઇના સગુણાને ખિલવી અને મૈત્રીભાવને વ્યાપકરૂપે પ્રગટાવીને સંસારમાં ખની શકે તેટલું દુઃખ નષ્ટ કરવા આપણે કોશિશ કરવી જોઇએ. એ જ આ ભાવનાના મુદ્દો છે. ( ૪ ) એકત્વ, માણસ એકલા જ જન્મે છે, એકલા જ મરે છે. હરેક હાલતમાં એને કોઇ સાથી નથી-એ પ્રકારનુ’ વિચારવું એ એકવ–ભાવના છે. સ્વાવલંબન અને અનાસક્તિને પોષવામાં આ ભાવના ઉપયેગી છે. પરન્તુ દુનિયા જે સહુયેગ ઉપર ટકેલી છે તેનું આ ભાવનાથી 'ડન થતું નથી એ ધ્યાનમાં રાખવુ જોઇએ. મતલબ એ છે કે જેમ આપણે પેાતાની ભલાઈ માટે ખીજાએની સહાયતા ચાહીએ છીએ, તેમ બીજા પણ પેાતાની ભલાઈ માટે આપણી સહાયતા ચાહે છે એ ઉઘાડું છે. બીજાની ભલાઈ કરવાની યેાગ્યતા જેટલી આપણામાં હશે એના જ ઉપર એ વાતના આધાર છે કે આપણે બીજા પાસેથી લાભ ઊઠાવી શકીએ. નાનાવિધ સમધાના લાભ ઉઠાવ વામાં માણસની પેાતાની યાગ્યતા જ એને કામ આવવાની. શ્રી એકમાત્ર યેાગ્યતાને વરે છે. એટલે Deserve, then desire. અર્થાત્ પાતે ચેાગ્ય બનવું એ એકત્વભાવનાના મુદ્દો છે. આ જ એકત્વ અર્થાત્ એકતત્ત્વ ખપ લાગે છે–અનેક સહુયાગ, અનેક મૈત્રી અને અનેક સેવાના લાભ માટે. એકત્વના અર્થ એ નથી કે વ્યક્ત યા અવ્યક્ત રૂપે દુનિયાથી તે આપણે લાભ ઊઠાવ્યા કરીએ, અને એના મત્લા ચુકાવવાના વખતે કહેતા ક્રીએ કે હું' કોઈના નથી, મારુ કોઈ નથી, સ`સાર જૂઠે છે”. આ For Private Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૮: જૈન દર્શન તે એક પ્રકારની ધૂર્તવિદ્યા ગણાય એકત્વભાવના આવી સ્વાર્થોધતા માટે નથી, પણ સ્વાવલંબી તેમ જ એગ્ય બનવા માટે છે; અને અસહાય હાલતમાં દુઃખાત્ત ન થતાં, પ્રત્યેક પ્રાણી એકલે છે એમ સમજી આત્મબળને ફેરવી સમાધાન મેળવવા માટે છે, ધર્મ ધારણ કરવા માટે છે. બીજી રીતે જોઈએ તે “એકત્વ” એટલે એકતા-ઐક્ય, અર્થાત્ માનવસમૂહનું પરસ્પર મૈત્રીપૂત સંગઠન. આના મહત્ત્વપૂર્ણ બળે જગમાં સુખશાન્તિ પ્રવર્તાવા સાથે આધ્યાત્મિક કુશલ પણ સધાઈ શકે છે. આ પ્રકારની ભાવના તે એકત્વભાવના. (૫) અન્યત્વ. હું શરીરથી ભિન્ન છું એવી અન્યત્વભાવનાથી શારીરિક સુખ-દુઃખ આપણને ક્ષુબ્ધ કરી શકતાં નથી. પ્રાયઃ શારીરિક સુખ-દુઃખના વિચારમાં જ માણસની બધી શક્તિ નષ્ટ થાય છે. “હું કેણુ?” એ સમજાય તે એ પવિત્ર જ્ઞાનના અજવાળામાં માણસ શરીરના મેહમાં પડે નહિ, પડતે અટકી જાય, પડવાનું બંધ કરી દે, ઇન્દ્રિયને દાસ બને નહિ અને એ રીતે એ બધાના બખેડાઓથી નીપજતારાં દુખેથી બચી જાય; અને “હું”ના સમ્યફ અનુભવના વિકાસમાં જેમ જેમ એ પ્રગતિ કરતું જાય, તેમ તેમ સાચા સુખની અનુભૂતિ એની ખિલતી જાય. સુખ ભૌતિક સાધન પર જ અવલંબિત નથી, એના ઊગમનું ખરું સ્થાન આત્મા છે, ચિત્ત છે, જેનું નિર્મલીકરણ જેટલું જેટલું થતું જાય છે, તેટલું સ્વાચ્ય અને સુખ-શાતિ ઉચ્ચ શ્રેણીનાં પ્રગટતાં જાય છે. (૬) અશુચિ. શરીરની અશુચિતાને વિચાર કર એ અશુચિ -ભાવના છે. આથી બે લાભ છે; એક એ કે એથી કુળજાતિને મદ અને છૂતાછૂતને ઢગ દૂર થાય છે. અશુચિ ભાવના બતાવે છે કે શરીર સરખી અશુચિ વસ્તુમાં શુચિતા અને અશુચિતાની Page #154 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખડ : ૧૦૯ : કલ્પના કરવી એ જ મૂર્ખતા છે. શરીર તે બધાનાં અશુચિ છે. બીજો લાભ એ છે કે શરીરને અશુચિ સમજવાથી શારીકિ ભેગા ઉપરની આસક્તિ કમ થાય છે. આમ શારીરિક અહંકાર અને આસક્તિને કમ કરવા માટે આ ભાવનાના ઉપયેગ કરવાના છે. પણ અશુચિ-ભાવનાના નામ પર સ્વચ્છતાની બામ તમાં એપરવાહી રાખવાની નથી. શરીર અશુચિ છે, છતાં એની તરફ બેદરકારી રાખવી પાલવે તેમ નથી અને એ ચેાગ્ય પણ નથી. એની ચેાગ્ય સંભાળ રાખી ( એસ'ભાળમાં સમુચિત સયમ પણ ખાસ આવી જાય છે) સારાં શુભ કાર્યાંમાં એને ઉપયેગ કરવાને છે. એક પણ દૃષ્કૃત્યમાં એને ન લગાવતાં સત્કર્મામાં જ એના ઉપયેાગ કરવાનો છે. આમ એને સદુપયોગ સુખકારક તથા કલ્યાણકારક બને છે અને અનુક્રમે મેક્ષસાધનના વિશિષ્ટ માગે ચડાવે છે, તેમ જ એ પ્રવાસને વિશેષ ગતિમાનૢ બનાવવામાં સહાયભૂત થાય છે, માટે જ " शरीरमाद्य ं खलु धर्मसाधनम् અર્થાત્ શરીર ધર્મનું પ્રથમ સાધન છે એમ કહેવામાં આવ્યુ છે. · વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર એવું “ કારખાનું ” છે કે જે ખાધેલ-પીધેલ દ્રવ્યેામાંનાં અસારભૂત તત્ત્વાને બહાર કાઢી નાખી તેમાંનાં સારભૂત તત્ત્વાને સંગ્રહે છે. આ રીતે એ અશુચિ તત્ત્વને દૂર કરી ચાગ્ય તત્ત્વાને સગ્રહનારું' હાઈ, કાણુ કહી શકશે કે એ જીવનસાધનામાં ઉપયોગિભૂત સાધન નથી ? કલ્યાણભાવનાને વીસરી જઇ માણુસ જ્યારે શરીરને કેવળ વિષયભાગાનુ પાત્ર બનાવે છે ત્યારે એ ખરેખર અશુચિ છે, અને એવું અશુચિત્વ ન રાખવુ જોઇએ એ જ અશુચિભાવનાના ધ્યાનમાં રાખવા લાયક મુદ્દો છે; અર્થાત્ આત્મતત્ત્વની ઉપેક્ષા કરી શરીર ઉપર રખાતી આસક્તિને દૂર કરવાને અશુચિ "" For Private Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૯ ૧૧૦ ? જૈન દર્શન ભાવનાને ઉદ્દેશ છે. માણસ સમુચિત સંયમ રાખી સત્કર્મશીલ અને પરોપકારપરાયણ બને તે એનું શરીર “ના પાકમાં ન મનાતાં આત્મકલ્યાણના શુચિ માર્ગે દોરનારું થઈ પડે છે, અને એ જ કારણે એ એવું “ શચિ” ગણાય છે કે એ શરીરના અંગભૂત પગને કલ્યાણભિલાષી લે કે ભક્તિભાવથી સ્પર્શતા વંદે છે, ચરણસ્પર્શને પવિત્ર્યને સ્પર્શ માને છે. (૭) આસવ. દુઃખના કે કર્મબન્ધનાં કારણે પર કે વૈષયિક ભેગેના રાગમાંથી ઉત્પન્ન થતાં અનિષ્ટ પરિણામોને વિચાર કરે એ આસવ-ભાવના છે. (૮) સંવર. દુઃખના કે કર્મબન્ધનાં કારણેને ન આવવા દેવા અથવા એમને રોકવા વિષે વિચાર કરે એ સંવરભાવના છે. દુર્વત્તિના દ્વારે બંધ કરવા માટે સદુવૃત્તિના ગુણેનું ચિતમ કરવું એ સંવર-ભાવના છે. (૯) નિર્જરા વળગેલી દુખની જડને વિસ્ત કરવાને અથવા ઉપસ્થિત દુઃખને માનસિક સમાધાન સાથે સહન કરવા બાબતને કે દુ:ખાવહ વાસનાને નાશ કરવા વિષેનો વિચાર કરે તે નિર્જરાભાવના છે. (૧૦) લોક. વિશ્વ બહુ મોટું છે, એમાં આપણે કિંમત એક અણું સરખી છે, તે પછી કઈ વાતે ઉપર આપણે અહંકાર કે ઘમંડ કરી શકીએ તેમ છીએ? આવો વિચાર જે નમ્રતાને પ્રેરે છે, તે લેક-ભાવના છે. વિશ્વની વિશાળતા અને વિચિત્રતાને વિચાર કરવાથી જે એક કૌતુહલ તથા હર્ષ ઉત્પન્ન થાય છે અને જીવનના મુદ્ર સ્વાર્થો ઉપર ઉપેક્ષા પદા થઈ પાપ કરવાની ઉત્સાહવૃત્તિ મદ પડી જાય છે એ જ Page #156 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૧૧ : માટે લાભ છે. આ ભાવના વિનયાદિ ગુણેને પ્રગટાવવામાં ઉપયોગી થઈ શકે. (૧૧) બેધિદુર્લભત્વ. સંસારમાં બધા લાભ સુલભ છે, પણ સત્યની પ્રાપ્તિ દુર્લભ છે. મનુષ્યજન્મ સુશિક્ષણ, સુસંગતિ વગેરે તે દુર્લભ છે જ, પણ એ બધું પ્રાપ્ત થયા પછી પણ માણસ અહકારરૂપ પિશાચને તાબે થઈને એ બધાના લાભેને ગુમાવી બેસે છે. ધર્મ અને સંપ્રદાયના નામે આપણે અહંકારના પૂજારી બનીએ છીએ, જેથી વિશુદ્ધ સત્યની પ્રતીતિ કે ઉપલબ્ધિ થવા પામતી નથી. આમ, “બધિ” અર્થાત્ વિશુદ્ધ સત્યની ઉપલબ્ધિના દૌલભ્ય વિષે વિચાર કરે એ બધિદુર્લભત્વભાવના છે. (૧૨) ધર્મ સ્વાખ્યાતત્વ. ધર્મનું કથન કેવી રીતે કરાય, જેથી એ “સ્વાધ્યાત” અર્થાત્ સારી રીતે કહેવા કહેવાયએ બાબતને વિચાર કર એ ધર્મ સ્વાખ્યાતત્વભાવના છે. ધર્મ બધાને માટે હિતકારી હવે જોઈએ, એમાં બધાને સમાન અધિકાર હોવું જોઈએ, ધર્મના ભિન્ન ભિન્ન જણાતા ઉપદેશે વચ્ચે સુસ ગત થઈ શકે તેવી સમન્વયબુદ્ધિ હેવી જોઈએ, જ્યાં -ક્યાંય સદ્ગુણ દેખાય તેને નિષ્પક્ષપણે અપનાવવાની ઉદારતા રાખવી જોઈએ–આ વગેરે વિશેષતાઓ ધર્મની સ્વાખ્યાતા છે. ધાર્મિક સંકુચિતતા અને વ્યર્થ અહંકારથી ધાર્મિક સત્યનું અપમાન થાય છે, ઉપરાંત એકબીજાની કલુષિત નિંદામાં પડી જવાય છે એ સમજવું જોઈએ. જેના વડે સમગ્ર પ્રાણીઓનું કલ્યાણ સાધી શકાય એવો સર્વગુણસંપન્ન ધર્મ પુરુષોએ ઉપદે છે એ કેટલું મોટું સદ્ભાગ્ય છે એ પ્રકારનું ચિંતવવું એ ધર્મસ્વાખ્યાતત્વ- ભાવના છે Page #157 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૨: જૈન દર્શન ભાવના અર્થાત્ અનુપ્રેક્ષા, એટલે કે ઊંડું ચિંતન. જો ચિંતન તાત્ત્વિક અને ઊંડુ· હોય તે તે દ્વારા રાગદ્વેષાદ્ધિ વૃત્તિઓ થતી અટકે છે, તેથી એવા ચિંતનને સંવર'ના ( કર્મ અન્ય નિરધન! ) ઉપાય તરીકે જણાવવામાં આવેલ છે. " અન્ય-માક્ષ “ મન: વ મનુષ્યાળાં વારનું વÆમોક્ષયો: ” એ ( મૈથ્યુ પનિષદ્નુ) પ્રસિદ્ધ વચન જણાવે છે કે મન જ અન્ય અને મેાક્ષનું કારણ છે અને એ વાત બરાબર છે. એનુ' તાત્પ એ છે કે મનની શુભ વૃત્તિથી શુભ કમ અને અશુભ વૃત્તિથી અશુભ કર્મ બંધાય છે. પરંતુ ક્રિયા-પ્રવૃત્તિની પાછળ મનની વીતરાગ સ્થિતિ કે વિશુદ્ધ [ નિષ્કષાય ] વાત્સલ્યભાવ હોય તે એવા શ્રેષ્ઠ શુભ્ર મનથી કર્મબન્ધ થતા નથી, બલ્કે મનની પરાકાષ્ટાએ પહેાંચેલી શુભ્રતાથી મેક્ષ પ્રગટે છે. એટલા જ માટે ઉપલા સ`સ્કૃત શ્લેાકા માં મનને મેક્ષનુ પણ કારણુ જણાવ્યુ છે. આ ઉપરથી માલૂમ પડી શકે છે કે ક્રિયા-પ્રવૃત્તિ ઢાવાથી જ કર્મ બંધાઈ જાય છે એવા નિયમ ધારી લેવાને નથી; * સમગ્ર ભાવનાઓના સારરૂપ ઉદ્ગાર~~ मनो वचो मे चरितं च सन्ततं पवित्रतावाहि यदा भविष्यति । तदा भविष्यामि यथार्थमुन्नतः તાથખમ્મા પરમપ્રસારમા ।। (લેખક) અર્થાત-જ્યારે મારાં મન, વચન અને આચરણ નિરંતર પવિત્રતાને ધારણ કરતાં થઈ જશે ત્યારે મારી સાચી ઉન્નતિ થઇ હશે, ત્યારે મારા જન્મ કુંતા થયા હશે અને ત્યારે હુ` અખંડ પ્રસાદને અનુભવતા હઈશ. For Private Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૧૩ : ક્રિયા-પ્રવૃત્તિ રાગદ્વેષરહિતપણે હોય તે તે કર્મબન્ધક થતી નથી. કેવલી ભગવાન સંસારી માણસની જેમ હરે ફરે છે, બેલે છે, અન્યાન્ય કાર્યપ્રવૃત્તિ કરે છે છતાં તેમને [ સાતવેદનીય કર્મને ક્ષણિક બન્ધ ગણતરીમાં ન હાઈ] કમબન્ધ થતું નથી, કેમકે તેઓ વીતરાગ છે. જે ખરે વીતરાગ હોય તે વિશ્વવત્સલ હોય-જગમિત્ર હોય–બધા પ્રાણીઓ પ્રત્યે તેનું વીતરાગ વાત્સલ્ય વહ્યા કરતું હોય. કેવલી એવા હોય એ નિકિય નથી હોતા, ઉજજવળ પ્રવૃત્તિપરાયણ હોય છે. વિશ્વહિતની તેમની પ્રવૃત્તિ વીતરાગપણે (નિષ્કષાય વત્સલભાવે) હોઈ કર્મબન્ધક થતી નથી. જે કે અનાસક્ત અથવા વીતરાગભાવે વિશુદ્ધ વાત્સલ્યપ્રેરિત કાર્યો બજાવવું એ બહુ ઊંચી સ્થિતિ છે એ વાત ખરી, અને સાધારણ વિકાસ સુધી પહોંચેલાઓને પણ એ ભૂમિકા દુર્ગમ જણાય એ પણ સાચું, તે પણ દુર્ગમ આદર્શને સુગમ કરવાની દિશામાં ધીરે ધીરે પણ કેશિશ કરવી જ રહી. શુભ કર્મ બંધાવા પાછળ જે શુભ વૃત્તિ-પ્રવૃત્તિ હોય છે તેમાં રાગ વળગેલું હોય છે અને રાગને પ્રતિપક્ષી છેષ પણ પ્રાયઃ (અન્ય પક્ષે) આવે સંભવે, રાગનું આવરણ હોય ત્યાં સ્વાર્થ, પક્ષપાત, અન્યના હિત પ્રત્યે ઉપેક્ષા એવું એવું કસ્તર ડું ઘણું પ્રાયઃ વળગેલું હોય, જેથી એ કર્મબન્ધક થાય અને તે એના સ્વભાવ અનુસાર, આમ છતાં એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે સ્વપરહિતનાં સત્કાર્ય કરવા પાછળ શુભાગરૂપ શુભ “આસવ હોય તે એ પણ આત્માને હિતાવહ છે. સદૂભાવસમ્પન્ન સત્કાર્યોથી બંધાનારું સપુષ્યરૂપ કર્મ કલ્યાણસાધનાનાં સાધન મેળવી આપનાર Page #159 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૪ : જૈન દર્શન ,, ' હાવાથી પ્રશસ્તીનું, પ્રશ'સાસ્પદ સમજવુ જોઈએ. યાગ્યસુયેાગ્ય શરીરાદિ સાધને અને શ્રેયઃસાધક સત્સંગ જેવા શુભ સયેાગા મેળવી આપનાર ક [ સપુણ્યકમ ] કેટલુ મહત્ત્વશાલી ? ગણાય “ તીથ કર નામકમ જેવાં મહાન ઉચ્ચ કાટીનાં કર્યાં આત્માના જે ‘આસવ' રૂપ પરિણામથી બંધાય તે એછે સ્તુતિપાત્ર હશે! વીતરાગ દશા સિવાય ઊંચી–નીચી સમગ્ર જીવનયાત્રામાં કર્મબન્ધનવ્યાપાર અથવા કર્મબન્ધના ક્રમ ચાલુ જ રહે છે. તથાપિ ક્રમમાં કમ એટલે ખ્યાલ વિવેકી જરૂર રાખે કે કમ કલુષ કે પાપરૂપ ન બધાય; સત્કર્મોં દ્વારા સપુણ્ય બંધાવાથી ડરવાનુ` કે ગભરાવાનું નથી.x × નૈવ, યત્ વુ”વન્ધોડવ ધર્મāતુ: શુમોયઃ । नेर्दा विनाश्येव नश्वरत्वात् स्वतो मतः ॥ આ -યશવિજયજી ઉપાધ્યાયની પ્રથમ દ્વાત્રિંશિકાના ૧૭મે બ્લેક કહે છે કે પુણ્યજન્ય ( શુભ પુણ્યઅન્ય ) પણ શુભ ઉદયવાળે અને ધર્મ હેતુ છે. એ મુક્તિ કે નિરાના વિરાધી નથી. જેમ અગ્નિ ઇન્પનાદિને ખાળીને પછી સ્વયં શાન્ત થઈ જાય છે, તેમ શુભ પુણ્ય પાપના નાશ કરી સ્વયમેવ ક્ષીણ થઈ જાય છે. એ જ દ્વાત્રિંશિકાના ૨૨મા શ્લાકની ટીકામાં એએ જણાવે છે કેશુભ પુણ્ય મોક્ષમાવિહારમાં ભંગ પાડનારુ નથી. અત એવા એવા પુણ્યથી મુક્તિ સૌલભ્ય સમજવાનું છે. પુણ્યાત્મા શુભ પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલા ભાગેામાં આસક્ત થ નથી, સ્વસ્થ રહે છે, ધર્મવિહારી રહે છે, રાજયેાગી બની રહે છે; અને એ પવિત્રબુદ્ધિ જાગ્રત મુમુક્ષુ અવસરે મેક્ષ-સાધનના મહાત્ મા પર ચડી જાય છે, અને ઉત્તરાત્તર પ્રગતિ કરતા જાય છે. .. For Private Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૧૫ : જેન-જૈનેતર દષ્ટિએ આત્મા અધ્યાત્મને વિષય એ આત્માને વિષય છે, એટલે એમ આત્મસ્વરૂપની મીમાંસા મુખ્યપણે જ હોય. જુદી જુદી દષ્ટિએ આત્મસ્વરૂપને વિચાર કરવાથી તે સંબંધી શંકાએ ટળી જાય છે અને આત્માની સાચી ઓળખાણ થવાથી તેના ઉપર અધ્યાત્મને પાયે માંડી શકાય છે. જો કે આ વિષય અતિ વિસ્તૃત છે, છતાં તે સંબંધી એકાદ બે બાબતે ઉપર ટૂંક અવલોકન કરી લઈએ. પ્રથમતઃ કેટલાક દર્શનકારે આત્માને કેવળ શરીરમાં જ સ્થિત નહિ માનતાં વ્યાપક [ શરીરની બહાર પણ-સર્વવ્યાપક] માને છે. અર્થાત્ પ્રત્યેક શરીરને પ્રત્યેક આત્મા આખા જગને વ્યાપ્ત કરી રહેલ છે એમ એઓને અતિપ્રાય છે. એ સિવાય એમ પણ એઓનું માનવું છે કે જ્ઞાન એ આત્માનું અસલ [ પિતાનું વાસ્તવિક સ્વરૂપ નથી; કિન્તુ શરીર, ઇન્દ્રિય અને મનના સંબંધથી આગન્તુક [ ઉત્પન્ન થનારે ] એ આત્માને અવાસ્તવિક ધર્મ છે. આ બને સિદ્ધાંતેમાં જૈન દર્શનકારે જુદા પડે છે. પહેલી બાબતના સંબંધમાં એઓ પ્રત્યેક શરીરના જુદા જુદા આત્માને માત્ર તે તે શરીરમાં જ વ્યાપી રહેલા માને છે. તેઓને અભિપ્રાય એ છે કે જ્ઞાન, ઇચ્છા વગેરે ગુણે ફક્ત શરીરમાં જ અનુભવાતા હોવાથી તે ગુણેનો માલિક આત્મા પણ માત્ર શરીરમાં જ હવે ઘટે છે.* * નિયાયિક, વૈશેષિક અને સાંખ્યદર્શનવાળા. * જે વસ્તુના ગુણે જ્યાં દેખાતા હોય, તે વરતુ ત્યાં જ હોવી ઘટે. ઘટનું રૂપ જ્યાં દેખાતું હોય ત્યાં જ ઘટ હોવાનું ઘટી શકે છે. જે Page #161 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૬ : જૈન દર્શન બીજી બાબતના સંબંધમાં, જ્ઞાન એ આત્માને વાસ્તવિક ધર્મ છે--આત્માનું અસલ સ્વરૂપ છે–આત્મા સ્વભાવે જ્ઞાનમય છે એમ જૈનદર્શનનું મન્તવ્ય છે. અત એવ એ માન્યતા મુજબ શરીર, ઇન્દ્રિય અને મનને સંબંધ છૂટ્યા પછીની મુક્ત અવસ્થામાં પણ આમાનું પિતાનું સ્વભાવસિદ્ધ જ્ઞાનસ્વરૂપ અવસ્થિત હોય છે, અર્થાત્ આત્મા પિતાના સાચા સ્વરૂપે જ્ઞાનમય હોવાથી મુક્ત અવસ્થામાં તેનું નિરાવરણ જ્ઞાન પૂર્ણ રૂપે પ્રકાશે છે, જ્યારે જ્ઞાનને આત્માને અસલ વાસ્તવિક] ધર્મ નહિ માનનારાઓના મતે મુક્તિ-અવસ્થામાં આત્મા જ્ઞાનશૂન્ય માને પડે છે. ભૂમિભાગ પર ઘટનું રૂપ દેખાતું હોય તે ભૂમિભાગ સિવાય બીજી જગ્યાએ તે રૂપવાળો ઘટ હોવો કેમ બની શકે ? આ પ્રમાણે હેમચન્દ્રાચાર્ય પિતાની કાત્રિશિકામાં " यत्रैव यो दृष्टगुणः स तत्र कुम्भादिवनिष्प्रतिपक्षमेतत् " એ શબ્દોથી જણાવી આત્માના લાગણું, સમજ, ઈચ્છા વગેરે ગુણે શરીરમાં અનુભવાતા હોવાથી તે ગુણોનો સ્વામી આત્મા પણ શરીરમાં જ-શરીરથી બહાર નહિ–રહેલે સિદ્ધ થાય છે એમ સમર્થન કરે છે. ક વાદળામાં સપડાયેલા સૂર્યને ઝળહળતો પ્રકાશ પણ વાદળામાંથી ઝાખે નીકળે છે, અને એજ ઝખ પ્રકાશ અનેક છિદ્રવાળો પડદો લગાવેલા કે આવરણવાળા ઘરમાં અધિક ઝાંખું પડે છે, પણ એથી સૂર્ય જળહળતા પ્રકાશવાળો નથી એમ કહી શકાય નહિ. એવી રીતે આત્માને જ્ઞાનપ્રકાશ કે વાસ્તવિક સચ્ચિદાનન્દ પણ શરીર-ઈન્દ્રિયમનના બંધનથી કે કસમૂહના આવરણથી પૂર્ણ રૂપે ન અનુભવાયઝાંખે અનુભવાય વિકારમુક્ત અનુભવાય એ બનવા જોગ છે, પરંતુ એથી એમ ન કહી શકાય કે જ્ઞાન આત્માનું અસલ સ્વરૂપ નથી. Page #162 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૧૭ : આત્માના સંબંધમાં અન્ય દર્શનકારથી જુદા પ્રકારના જૈન સદ્ધાંતે આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે “તારવા, વરણાગી, , સાક્ષાત્ મોwા, રેડ્ડવરસાળ:, stતક્ષેત્ર મન્ન: પૌષ્ટિાદકcવાંઢાય ! ” આ સૂત્રમાં આત્માને પહેલું વિશેષણ ચૈતન્યસ્વરૂપવાળે” આપવામાં આવ્યું છે, અર્થાત જ્ઞાન એ આત્માનું અસલ સ્વરૂપ છે. એથી અગાઉ કહ્યા પ્રમાણે નિયાયિક વગેરે દાર્શનિકે જુદ પડે છે. “પરિણામી” [ નવી નવી પેનિઓમાં જુદી જુદી મતિઓમાં ભ્રમણ કરવાને લીધે, જુદી જુદી અવસ્થામાં પરિવર્તમાન હોવાને કારણે પરિણામસ્વભાવવાળ], “કર્તા” અને સાક્ષાત્ ભક્તા” એ ત્રણ વિશેષણોથી, આત્માને કમલપત્રની જેમ નિર્લેપ–સર્વથા પરિણામરહિત તથા કિયારહિત માનનાર અને એને સાક્ષાત્ ભક્તા ન માનનાર સાંખે જુદા પડે છે. નૈયાયિક વગેરે પણ આત્માને પરિણામી માનતા નથી. “માત્ર શરીરમાં જ વ્યાપ્ત' એ અર્થવાળા “દેહપરિમાણ” વિશેષણથી, આત્માને બધે વ્યાપક માનનારા વૈશેષિક–નિયાયિક સાંખ્ય જુદા પડે છે. “શરીરે શરીરે આત્મા જુદો' એ અર્થવાળા “પ્રતિક્ષેત્રx ભિન્ન” એ વિશેષણથી, એક જ આત્મા માનનારા અદ્વૈતવાદીઓબ્રહ્મવાદીઓ જુદા પડે છે. અને છેલ્લા વિશેષણથી આત્માને પૌગલિક દ્રવ્યરૂપ અદષ્ટવાળે બતાવવાથી કર્મને અર્થાત્ ધર્મ– અધર્મને આત્માને વિશેષ ગુણ માનનારા તૈયાયિક-વૈશેષિકે અને કર્મને તેવા પ્રકારના પરમાણુઓના સમૂહરૂપ નહિ માનનારા વેદાન્તી વગેરે જુદા પડે છે. * વાદિદેવસૂરિકૃત “પ્રમાણનયતવાલેક' નામક ન્યાયગ્રંથના સાતમા પરિચ્છેદનું પ૬મું સૂત્ર. x ક્ષેત્ર એટલે શરીર. Page #163 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૮: જૈન દર્શન સ€ € મિથ્થા જ્ઞાત” એ વાક્યને ખરે અર્થ એ છે કે જગના દેખાતા તમામ ભૌતિક પદાર્થો વિનાશી છે, માટે એમને મિસ્યારૂપ એટલે કે અસાર સમજવા જોઈએ; માત્ર શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા જ આરાધન કરવા ગ્ય છે, એનું આરાધન કરવું એ જ સાચું [ સત્ય] છે. ઉક્ત વાક્યને આ અર્થ અથવા એમાંથી નીકળતે આ ઉપદેશ બહ મહત્ત્વપૂર્ણ છે. અનાદિ મહુવાસનાને ભીષણ સંતાપ શમાવવા માટે આવા ઉપદેશે આપવા પ્રાચીન મહાત્માઓ અગત્યતા સમજતા હતા. જગન્ના પદાર્થો ગધેડાના શિગડાની જેમ સર્વથા અસત્ છે એ અર્થ ઉક્ત વાકથન કરે બરાબર નથી, પણ જગત્ મિથ્યા છે એટલે કે અસાર છે, એ જ અર્થ યથાર્થ અને સહુની અનુભવ દષ્ટિમાં ઊતરી શકે તેવું છે. દેખાતા બધા પદાર્થોની અસારતાનું વર્ણન કરતાં જૈન મહાત્માઓએ પણ તેમને “મિચ્યા” કહી દેવામાં કંઈ બાકી રાખી નથી. પણ એની મતલબ, દુનિયામાં બ્રહ્મ” સિવાય વસ્તુતઃ કોઈ વસ્તુ નથી એમ નથી. સંસારને સઘળે “પ્રપંચ” વિનશ્વર હોઈ અસાર છે, અથવા એના ઉપરનો મેહ અસાર છે એ સચ્ચાઈ ઉપર ભાર મૂકવા સારું “મિથ્યા” વિશેષણ છે. એથી સર્વાનુભવસિદ્ધ જગતને શશશૃંગવત્ સર્વથા અસત્ સમજવાનું નથી. દુનિયાના દેખાતા ભૌતિક પદાર્થો સદ્ભૂત પદાર્થો છે. એ દેખાય છે તે “બેટી” જ પ્રતીતિ છે એમ નથી. રસી સર્ષરૂપે જણાતી હોય ત્યાં અને ત્યારે એ સર્પ અસત્ છે, માટે એને સર્ષ સમજ એ ભ્રમ છે, પણ સાચે સર્ષ સત્ સર્પ છે, માટે એને સર્પ સમજ એ ભ્રમ નથી, એ સાચી સમજ છે. આ * બધું અસત્ ( ઝાંઝવાના નીરની જેમ ખોટું ) હોય તે બધમોક્ષના, સુખ-દુઃખના, સૌજન્ય-દૌજન્યના કે સત્કર્મ–અસત્કર્મના ભેદ જેવું કશું જ રહે નહિ; તે સાચા લાગતા સિદ્ધાંતના કે સનમાર્ગના ઉપદેશની જરૂર પણ રહે નહિ, કઈ કર્તવ્ય કે સવાલ જ રહે નહિ. બધું “અસત’ હતાં અસંતવાદ પણ અસત નહિ કરે ? Page #164 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખડ ક્રમની વિશેષતા અધ્યાત્મને વિષય આત્મા અને કર્મને લગતાં વિસ્તૃત વિવેચનેાથી ભરપૂર છે. આત્મસ્વરૂપના સંબંધમાં કિંચિત્ અવલેાકન કર્યું, હવે કની વિશેષતાના સંબધમાં થોડુક જોઈ લઇએ. જડ પુદ્ગલદ્રષ્યમાં પણ અનન્ત શક્તિ છે. પુદ્ગલપ ‘ક” જડ છતાં ચૈતનસ્વરૂપ આત્મા સાથેના અત્યંત ઘનિષ્ઠ સચેાગને લીધે અને એ બન્નેની શક્તિઓની એકત્રિત અસરના પરિણામે આત્મા ઉપર પેાતાની જબ્બર અસર ઉપજાવે છે જબ્બર અસર ઉપજાવવાનુ` મળ રાખે છે. જેમ સારી-ખુરી ચીજો શરીરમાં જઇને સારી-ખુરી અસર ઉપજાવે છે, તેમ સારાં–રાં કામથી ( વિચાર-વાણી-વર્તનથી ) ખાસ પ્રકારના “ સસ્કાર ” આત્મામાં જડાઈ જાય છે, જે ખાસ પ્રકારના ભૌતિક અણુસંઘાતના સ’યેગરૂપ હોય છે, એ જ શુભ-અશુભ કમ્” છે, જે આત્માને શુભ-અશુભ ફળ આપે છે. પ્રાણીઓમાંમનુષ્યેામાં પણ દેખાઇ આવતી નાનાવિધ વિચિત્રતાએ આ શુભાશુભ કર્મોને આભારી છે. : ૧૧૯ : સંસારમાં ખીજા જીવે કરતાં મનુષ્ય તરફ આપણી નજર જલ્દી પડે છે. મનુષ્યજાતિની સ્થિતિને આપણને હુંમેશાં પરિચય હેાવાથી તેની તરફ મનન કરતાં કેટલીક આધ્યાત્મિક ખાખતામાં વિશેષ ખુલાસા થઈ શકે છે. જગમાં મનુષ્ય એ પ્રકારના માલૂમ પડે છે; એક સદાચારી જીવનવાળા, બીજા એથી વિપરીત. આ બન્ને પ્રકારના મનુષ્યાને પણ એ વિભાગામાં વહેં'ચી શકાય છે; સુખી અને દુ:ખી, એકન્દર મનુષ્યાના ચાર વિભાગા થયા. ૧. સદાચરણી For Private Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૦ : જૈન દર્શન અને સુખી, ૨. દુરાચરણ અને સુખી, ૩. સદાચરણી અને દુઃખી, ૪. દુરાચરણ અને દુઃખી. આ ચારે પ્રકારના મનુષ્ય દુનિયાની સપાટી ઉપર આપણું જોવામાં આવે છે. આવી વિચિત્ર સ્થિતિ હોવામાં પુણ્ય-પાપની વિચિત્રતા કારણભૂત છે એ સ્પષ્ટ છે; અને એથી આ ચાર પ્રકારના મનુષ્યોને લઈને પુણ્ય અને પાપના સામાન્યતઃ બબ્બે પ્રકારે બતાવવામાં આવ્યા છે તે આ પ્રમાણે– ૧. પુણ્યાનુબન્ધી પુણ્ય, પાપાનુબન્ધી પુણ્ય, ૩. પુણ્યાનું બધી પાપ, ૪. પાપાનુબધી પાપ. પુણ્યાનુબંધી પુણ્ય જન્માન્તરના જે પુણ્યના ઉદયથી સુખ જોગવતાં છતાં ધર્મસાધનમાં અભિરુચિ રહ્યા કરે, પુણ્યનાં કાર્યો કરવામાં પ્રદ ઊપજે અને સદાચારી જીવન જીવાય એવા પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય” કહેવામાં આવે છે. કેમકે આ પુણ્ય (પુણ્યોદય) વર્તમાન જિન્દગીમાં સુખ આપવાની સાથે સાથે જીવનને પુણ્યશાલી બનાવવામાં પણ અનુકૂલ હોય છે. “પુણ્યનું અનુબધી એટલે પરલેકસાધક પુણ્યસાધના સાથે સંબંધ ધરાવનાર (ભાવી સારા પરલેક માટેની પુણ્યક્રિયામાં બાધક ન થનાર, અનુકૂલ રહેનાર) જે પુણ્ય [ પુણ્યદય તે પુણ્યાનુબધી પુણ્ય છે. આ પવિત્ર પુણ્ય છે. પાપાનુબન્ધી પુણ્ય જન્માન્તરના જે પુણ્યના ઉદયથી સુખ મળે, પણ સાથે જ પાપાસક્તિ રહે એવા પુણ્યને “પાપાનુબન્ધી પુણ્ય' કહેવામાં Page #166 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૨૧ : આવે છે. કેમકે આ પુણ્ય [ પદય ] વર્તમાન જિન્દગીમાં સુખ આપવા સાથે જીવનને પતિત બનાવવામાં સહયોગ રાખે છે. “પાપનું અનુબધી એટલે પરલોકમાં દુર્ગતિમાં નાખે એવાં પાપાચરણ સાથે સંબંધ ધરાવનાર જે પુણ્ય [પુણ્યદય] તે પાપાનુબંધી પુણ્ય છે, જેના વેગે માણસ સુખનાં સાધન મેળવે છે, પણ સાથે જ ભાવી પરલેક બગડે એવાં દુષ્કર્મોમાં આસક્ત રહે છે. આ નાપાક પુણ્ય છે. પુણ્યાનુબધી પાપ જન્માન્તરના જે પાપના ઉદયથી દરિયાદિ દુઃખ ભેગવતા છતાં પાપાચાર ન લેવાય અને પુણ્યમાર્ગરૂપ ધર્મસાધનમાં ઉદ્યત રહેવાય એવા પાપને પુણ્યાનુબન્ધી પાપ” કહેવામાં આવે છે. કેમકે આ પાપ [ પાદિય] વર્તમાન જિન્દગીમાં દુઃખ આપવા છતાં જીવનને પાપી બનાવવામાં નિમિત્તભૂત થતું નથી. “પુણ્યનું અનુબધી” એટલે પહેલેકસાધક પુણ્યસાધના સાથે પ્રતિકૂલ ન થવારૂપ સંબંધ રાખનાર જે પાપ [ પાપોદય] તે પુણ્યાનુબન્ધી પાપ છે, જે, ભાવી સારા પરલેક માટેની પુણ્યક્રિયામાં બાધક બનતું નથી. પાપાનુબધી પાપ જન્માન્તરસંચિત જે પાપના ઉદયથી દરિદ્રતા વગેરે દુખે ભેગવવા છતાં પાપ કરવાની બુદ્ધિ હઠે નહિ, અધર્મનાં કામ કરવામાં તત્પરતા રહે એવા પાપને “પાપાનુબન્ધી પાપ” કહેવામાં આવે છે. કેમકે આ પાપ [પાદિય] વર્તમાન જિન્દગીમાં દુઃખ આપવા સાથે જીવનને અધમ બનાવવામાં પણ Page #167 -------------------------------------------------------------------------- ________________ :૧૨૨ : જૈન દર્શન સહગ રાખે છે. પાપનું અનુબન્ધી” એટલે પરલોકમાં દુર્ગતિ આપનાર પાપાચરણ સાથે સંબંધ ધરાવનાર જે પાપ [ પાદિય] તે પાપાનુબન્ધી પાપ છે.* 'આ પુણ્યાનુબંધી પુણ્ય વગેરે ચાર પ્રકારના વિષયમાં આચાર્ય શ્રી હરિભદ્ર પોતાના અષ્ટક ગ્રન્થમાં ( ૨૪મા અષ્ટકમાં) જે પ્લેકામાં વાત કરી છે તે આ છે– गेहाद् गेहान्तरं कञ्चिच्छोभनादधिकं नरः ।। याति यद्वत् सुधर्मेण तद्वदेव भवाद् भवम् ॥ १ ॥ –જેમ કેઈ માણસ સારા ઘરમાંથી વધુ સારા ઘરમાં (રહેવા) જાય, તે પ્રમાણે પ્રાણી સધર્મના પ્રભાવે સારા ભવમાંથી વધારે સારા ભવમાં જાય છે. આ સધર્માચરણ તે પૂર્વજન્મપાત પુણ્યનાં સુખસમ્પત્તિરૂપ ફળ ભેગવતી વખતનું. એ પુણ્ય (પુણ્યદય) પુણ્યાનુબંધી પુણ્ય. કેમકે એ સધર્માચરણથી (પુણ્યાચરણથી) સંયુક્ત છે. गेहाद् गेहान्तर कञ्चिच्शोभनादितरन्नरः । याति यददसद्धर्मात् तद्वदेव भवाद् भवम् ।। २ ।। –જેમ કોઈ માણસ સારા ઘરમાંથી ખરાબ ઘરમાં રહેવા) જાય, તે પ્રમાણે પ્રાણુ અધર્મના મેગે સારા ભવમાંથી ખરાબ ભવમાં જાય છે. આ અધર્માચરણ તે પૂર્વજન્મ પાજિત વિચિત્ર પુણ્યનાં શ્રીમવાદિરૂ૫ ફળ ભેગવંતી વખતનું. એ પુણ્ય (પુણ્યદય ) પાપાનુબંધી પુણ્ય. કેમકે એ પાપાચરણથી સંયુક્ત છે. गेहाद् गेहान्तर कञ्चिदशुभादधिकं नरः । याति यद्वन्महापापात् तद्वदेव भवाद् भवम् ।। ३ ।। –જેમ કઈ માણસ ખરાબ ઘરમાંથી વધારે ખરાબ ઘરમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૨૩ : ટૂંકમાં, પૂર્વજન્મના જે પુણ્યનાં (મીઠાં ફળ ભેગવતાં નવું પુણ્ય ઉપાર્જન થાય તેનું નામ “પુણ્યાનુબંધી પુણ્ય’. પૂર્વજન્મના જે પાપના (માઠા) ફળ ભેગવતાં શાન્તિ, સમતા, પશ્ચાત્તાપ અને સત્કર્મ દ્વારા પુણ્ય ઉપાર્જન થાય તેનું નામ પુણ્યાનુબન્ધી પાપ”. પૂર્વ જન્મના જે પુણ્યનાં ફળને ભેગવતાં મદમસ્ત થઈને નવાં નવાં પાપ ઉપાર્જન કરવામાં (રહેવા ) જાય તે પ્રમાણે પ્રાણ મહાપાપના યોગે ખરાબ ભવમાંથી વધારે ખરાબ ભવમાં જાય છે. આ અધર્માચરણ તે પૂર્વજન્મોપાર્જિત પાપનાં દરિયાદિદુઃખરૂપ ફળ ભોગવતી વખતનું. એ પાપ (પાદિય) પાપાનુબધી પાપ. કેમકે એ પાપાચરણથી સંયુક્ત છે. गेहाद् गेहान्तर कश्चिदशुभादितरन्नरः । याति यद्वत् सुधर्मेण तद्वदेव भवाद् भवम् ।। ४ ।। –જેમ કોઈ માણસ ખરાબ ઘરમાંથી સારા ઘરમાં (રહેવા) જાય, તે પ્રમાણે પ્રાણુ સધર્મના પ્રભાવે ખરાબ ભવમાંથી સારા ભાવમાં જાય છે. આ સધર્માચરણ તે પૂર્વજન્મપતિ પાપનાં દારિદ્રત્યાદિદુઃખરૂપ ફળ ભોગવતી વખતનું. એ પાપ (પાપોદય) પુણ્યાનુબંધી પાપ. કેમકે એ સધર્માચરણથી (પુણ્યાચરણથી) સંયુકત છે. આ ચાર શ્લેકો પછી પાંચમા શ્લોકમાં આચાર્ય મહારાજ જણાવે છે કે, માણસે પુણ્યાનુબધી (પવિત્ર) પુણ્ય આચરવું, જેથી અક્ષય સકલ સમ્પત્તિ પમાય. પછી છઠ્ઠા શ્લેકમાં કહે છે કે-રાગાદિ સંકલેશેથી રહિત એવું ચિત્ત-રત્ન એ પ્રાણીનું આન્તરિક ધન છે. એ ધન જેવું લુંટાય છે તે અનેક વિપત્તિઓથી ઘેરાય છે. એ પછી આઠમા શ્લેકમાં જણાવે છે કે ભૂતદયા, સદાચારિત્વ અને સમભાવ યા શમભાવ એ પુણ્યાનુબંધી પુણ્યને મેળવવાનો માર્ગ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૪ : જૈન દર્શન આવે તેનું નામ “પાપાનુબંધી પુણ્ય”. પૂર્વજન્મના જે પાપનાં ફળ ભેગવતાં નવાં પાપ બાંધવામાં આવે તેનું નામ “પાપાનુબધી પાપ.” સંસારમાં જે મનુષ્ય–જે નરનારીઓ સુખી છે અને ધર્મે જીવન જીવે છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્યવાળા સમજવા. જેઓને સુખ સામગ્રી સાંપડી છે અને પાપાચરણમાં મસ્ત રહે છે, તેઓ પાપાનુબન્ધી પુણ્યવાળા છે. જેઓ દરિદ્રતાદિને લીધે દુિઃખી હાલતમાં છે, છતાં પુણ્ય-પથ પર વિહરે છે, તેઓ પુણ્યાનુબન્ધી પાપવાળા જાણવા. અને જેઓ દરિદ્ર-દુઃખી હવા છતાં પાપાચરણી છે તેઓ પાપાનુબન્ધી પાપવાળા છે. વિશ્વાસઘાત, હત્યા, લૂટફાટ, મારફાડ, ચેરી, દગાખરી અને ગુડાશાહીના બળે માલદાર બની બંગલા બંધાવી એશાઆરામ ભેગવતા કેટલાક મનુષ્યને જોઈ કેટલાક ટૂંકી નજરના માણસે કહે છે કે “જુઓ ! ભાઈ! ધમને ઘેર ધાડ છે! પાપ કરનારા કેવી મોજ મારે છે! હવે ક્યાં રહ્યું ધર્મ-કર્મ!” પરંતુ આ કથન અજ્ઞાનપૂર્ણ છે તે ઉપરની કર્મ સંબંધી હકીક્ત વિચારતાં સમજી શકાય છે. આ જિંદગીમાં અનેકાનેક પાપ કરવા સાથે પૂર્વના પુણ્યબળની ચમક હોય ત્યાં સુધી સુખ પણ ભેગવી શકાય છે. પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રકૃતિનું રાજ્ય કંઈ પિપાબાઈનું રાજ્ય નથી કે તે બધું પાપ નિષ્ફળ જ હવામાં ઊડી જાય! પ્રકૃતિનું સામ્રાજ્ય સુનિયમિત છે. તેનાં સૂક્ષ્મ તત્તે અકળ–અગમ છે. મેહના અંધારામાં ગોથાં મારતે પ્રાણું ગમે તેવી કલ્પનાઓ બાંધી નિર્ભય રહેવા માંગે, પણ એ નિશ્ચય છે કે પ્રકૃતિના અટલ શાસનમાંથી કઈ ગુનેહગાર છૂટ્યો નથી, છૂટતું નથી અને છૂટશે નહિ. આ જિંદગીનાં ઉગ્ર પાપ આ જિંદગીમાં પણ Page #170 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૨૫ : પિતાને પરચા બતાવે છે, એ પણ ખ્યાલમાં રાખવા ગ્ય છે. “પુણ્ય-પાપની આ વિવેચનાના પ્રસંગે સુખ અને તેને અંગે ધનની બાબતમાં સ્પષ્ટતા કરવી ઠીક છે. ધનની પ્રચુરતાથી સુખ માપી શકાય નહિ. એ માપણું ખટી માપણું છે. ધનને અતિ સંગ્રહ પાપ છે, એટલું જ નહિ, એ ઘણી દુઃખદાયક ચિન્તાઓ ઊભી કરી ચિત્તની શાન્તિને હરી લે છે, માટે એને સુખની ભાષામાં શી રીતે ગણી શકાય? માણસને શારીરિક જરૂરીઆતે પૂરી પડે અને નિવાસસ્થાન મળે અને તે ન્યાયમાર્ગથી, અને તેમાં તેને સંતેષ રહે તેમ જ ન્યાયમાગે જરૂરીઆત કરતાં વધુ પ્રાપ્ત થતાં સેવા કે પરોપકાર કરવાની વૃત્તિ રહે તે તે સુખ ગણાય. કેમકે એથી એ ચિત્તની શાન્તિને ન ગુમાવતાં મનથી આનન્દને અનુભવ કરે છે. બેશક, ધન * સરથમપુજાનાં મવ તે આ પ્રકારનું વચન યોગશાસ્ત્રના બીજા પ્રકાશના ૩૦મા શ્લેક ઉપરની કથામાં હેમચન્દ્રાચાર્ય મગધેશ્વર શ્રેણિક રાજાના પુત્રરત્ન “અભયકુમારના મુખથી કહેવરાવે છે. જેમ ઉગ્ર પાપનું તેમ ઉગ્ર પુણ્યનું ફળ પણ આ જન્મમાં મળી શકે. "ज जेण कय कम्म अन्नभवे इह भवे अ सत्तेणं ।। त तेण वेइअव्वं निमित्तमित्त परो होइ ॥" આ શાસ્ત્રગાથા કહે છે કે બાંધેલું કર્મ ભેગવવું પડે છે–ચાહે તે અન્ય ભવમાં બાંધેલું હોય કે આ ભવમાં બાંધેલું હોય. તે કર્મની વેદનાનો પ્રયજક પ્રાણી તે નિમિત્ત માત્ર છે. આ ઉલ્લેખ ઉપરથી આ ભવનું કર્મ પણ આ ભવમાં ઉદયમાં આવી શકે છે એમ જાણી શકાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૬ : જેને દર્શન જીવનનિર્વાહનું સાધન હાઈ સુખસગવડમાં ઉપયોગી છે, પણ તે ન્યાયપાર્જિત હય, પિતાની કે કુટુંબની ઉચિત જરૂરીઆતમાં ખર્ચાતું હોય અને વધારાનું પરોપકારમા વપરાતું હોય, આટલી ઉપયોગિતા સિવાય તેને વધુ પ્રતિષ્ઠા આપવી અસ્થાને છે, અધ્યાત્મદષ્ટિએ તે એ છે જ છે. જીવનવિકાસની સાધના કે ધર્મની ઉપાસના પરિગ્રહ સાથે નહિ, પણ અપરિગ્રહ કે પરિગ્રહ પરિમાણ સાથે સંબંધ રાખે છે. માત્ર ધનને પુણ્યની નિશાની ન સમજવી જોઈએ. અન્યાઓ ધન દુર્ભાગીપણાનું સૂચક છે. પુણ્યાઈનું સૂચક અને સુખદાયક ધન ન્યાઓ ધન છે. ધની કરતાં સદ્ગુણીનું સ્થાન કેટલુંય ઊંચું છે એ દષ્ટિ સંસ્કાર સમાજમાં ફેલાય એ જરૂરનું છે. પરિમિત પરિગ્રહના સુસંસ્કાર સમાજવ્યાપી થતાં સુખ–શાન્તિ અને નૈતિક પ્રભા સમાજની ખિલી ઊઠવાની. હવે, આચારવ્યવહારની શુદ્ધિ આવશ્યક હોઈ એ બાબતમાં પણ જરા નજર કરી આ બીજા ખંડને પૂરે કરીએ. જૈન આચાર સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મનું સામાન્ય પ્રકારે દિગ્દર્શન પહેલાં થઈ ગયું છે, તથાપી અહીં આચારના સંબંધમાં કેટલીક વિશેષ બાબતે બેંધાશે. પ્રથમ સાધુધર્મને લગતા આચારે ટૂંકમાં જોઈએ. સાધુઓનો આચાર જૈન આચારશામાં સાધુને રેલ, મોટર, એરોપ્લેન, સાયકલ, ટ્રામ, એક્કા, ગાડી, ઘોડા, ઊંટ વગેરે કઈ પણ વાહન Page #172 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૨૭: પર સવારી કરવાને નિષેધ છે. સાધુને પાદવિહાર કરવાનું ફરમાન છે પાણી ગરમ કરેલું પીવાનું ફરમાન છે. જૈન સાધુને અસિ સળગાવવાને, અગ્નિ તાપવાને કે અગ્નિથી રસોઈ કરવાનો અધિકાર નથી. ભિક્ષા-માધુકરી-વૃત્તિ કરવાનું તેમને ફરમાવવામાં આવ્યું છે. જુદાં જુદાં ઘરથી ઘરવાળાઓને અડચણ કે સંકોચ ન થાય તે પ્રમાણે તેમણે ૧ રસ્તામાં નદી આવે અને એટલામાં બીજે સ્થલ માર્ગ ન હોય તો નાવમાં બેસવાની છૂટ છે. ૨ મહાભારત, મનુસ્મૃતિ વગેરે વૈદિક હિન્દુધર્મના ગ્રન્થમાં પણ સંન્યાસીઓ માટે આ ફરમાન છે. 8 પશ્ચિમની વિદ્યાવાળા ડોકટર ઉષ્ણ કરેલ પાણીને તન્દુરસ્તી માટે ગુણકારક બતાવે છે. પ્લેગ, કેલેરા વગેરે રોગોમાં તેઓ ખૂબ ઊકળી ગયેલું પાણી પીવાનું કહે છે. વૈજ્ઞાનિક વિદ્વાનોની શોધ પ્રમાણે પાણીમાં એવા અનેક સૂક્ષ્મ જીવો હોય છે કે જેઓ આપણી નજરે દેખી શકાતા નથી, કિન્તુ સૂક્ષ્મદર્શક ( Microscope ) યત્નથી જોઈ શકાય છે. પાણીમાં થતા પિરા વગેરે જે પાણી પીવાની સાથે શરીરમાં દાખલ થઈ સખ્ત વ્યાધિને જન્માવે છે. કોઈ સ્થળનું ખરાબ પાણી પણ બરાબર ઉકાળીને પીવામાં આવે તે તે શરીરને નુકશાન કરતું નથી. સાધુ ભ્રમણશીલ હોઈ જુદાં જુદાં સ્થળોનાં જુદાં જુદાં પાણી એમને પીવાનાં હેય, એથી એમને માટે ઉષ્ણ ( ઊકળી ગયેલ) પાણીનું વિધાન એમના આરોગ્યના હિતની વાત ગણાય. ४ अनग्निरनिकेतः स्याद् ।। ८३ ।। (મનુસ્મૃતિ, ૬ઠ્ઠો અધ્યાય ५ चरेन्माधुकरीवृत्तिमपि म्लेच्छकुलादपि । (અવિસ્મૃતિ) Page #173 -------------------------------------------------------------------------- ________________ = ૧૨૮ જૈન દર્શન ભિક્ષા લેવાની છે. ખાસ સાધુને માટે રસોઈ બનાવવી અને તેવી રસોઈ સાધુએ લેવી શાસ્ત્રાનુકૂલ નથી. આમાં એ ઉદ્દેશ સાફ તરી આવે છે કે સાધુસંસ્થા સમાજને બેજારૂપ ન લાગે અને સાધુજનેમાં રસલુબ્ધતા પેદા થવા ન પામે - સાધુને ધર્મ બિકુલ અકિંચન-અપરિગ્રહ રહેવાને છે, અર્થાત્ સાધુ પૈસા ટકા ન રાખે, દ્રવ્યના સંબંધથી સર્વથા મુક્ત હોય ત્યાં સુધી કે તેનાં ભેજનનાં પાત્રો પણ ધાતુનાં ન હોય, કાષ્ટ, માટી કે તુંબડીનાં પાત્ર સાધુઓના ઉપયોગમાં આવે છે. વર્ષા–તુમાં સાધુ એક જગ્યાએ રહી જાય. સાધુથી સ્ત્રીને સ્પર્શ સુદ્ધાં ન કરાય. ટૂંકમાં, સાંસારિક સર્વ પ્રપંચથી નિમુક્ત અને સદા અધ્યાત્મરતિપરાયણ રહેવાને સાધુને ધર્મ છે. આત્મકલ્યાણ १ " अतेजसानि पात्राणि तस्य स्यूनिव॑णानि च । " अलाबु दारुपात्रं च मृन्मयं वैदलं तथा एतानि यतिपात्राणि मनुः स्वायम्भुवोऽब्रवीत् ।।" –મનુસ્મૃતિ, ૬ ઠ્ઠો અધ્યાય, પ૩, ૫૪, શ્લોક અર્થાત–ધાતુ વગરનાં તથા છિદ્રરહિત પાત્ર સાધુને ખપે. તુંબડી, કાણ, માટી અને વાંસનાં પાત્ર સંન્યાસીઓને માટે મનુએ કહ્યાં છે. ૨ સાધુની વિરક્ત દશાના સંબંધમાં મનુસ્મૃતિના છઠ્ઠા અધ્યાયમાં નીચે પ્રમાણે સુંદર ઉપદેશ મળે છે– " अतिवादांस्तितिक्षेत नावमन्येत कञ्चन । न चेमं देहमाश्रित्य वैरं कुर्वीत केनचित् ॥ ४७ ।। Page #174 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૨૯ : ના સાધનમાં સતત નિરત રહી નિ:સ્વાર્થભાવે પિતાના જીવનને પરકલ્યાણને ઉપયોગી બનાવવું, જનતાને સન્માર્ગદર્શક થવું એ સાધુ-જીવન છે. સાધુ-જીવન વસ્તુતઃ વિશ્વબધુ જીવન છે, અહંકાર-અભિમાન, ક્રોધ-રેષ, દંભ–વક્રતા અને મેહ-મમતા તથા “વાહવાહ”ની લિસા જેવાં દૂષણ દૂર થઈ નિર્મલ થયેલું ઉજજવલ જીવન છે. - સાધુ એટલે સાચે ત્યાગી. સાધુ એટલે જેમાં જ્ઞાન અને ચારિત્રને સુમેળ સધા હોય એવો તેજસ્વી મનુષ્ય. આસક્તિને વશ ન થતાં એ ગૃહસ્થની પાસેથી જીવનની જરૂરીઆતની ચીજે નિર્દોષરૂપે અને સહજ તથા સરળપણે જે મળી જાય क्रुध्यन्तं न प्रतिक्रुध्येदाक्रुष्टः कुशल वदेत् ,, x x x ૪૮ “મૈક્ષે કરજો છુિં વિષsafક સંજ્ઞરિ ૨૧/ " अलाभे न विषादी स्याद्, लाभे चैव न हर्षयेत् " પ્રાણાત્રિના ત્રઃ ચારમાત્રાધાન્ વિનિતઃ ” ૨૭ " इन्द्रियाणां निरोधेन रागद्वेषक्षयेण च । अहिंसया च भूतानाममृतत्वाय कल्पते " ।६० ॥ અર્થાત-નિન્દી-અપમાનને સહન કરે, પણ કોઈનું અપમાન કરે નહિ. આ દેહને સારુ કઈ સાથે વેર ન કરે, ક્રોધ કરનારની સામે ક્રોધ કરે નહિ, આક્રોશ કરનારને કુશલ વદે, ભિક્ષાના લેજમાં ફસાચેલે યતિ વિષયમાં ડૂબી જાય છે. લાભ થતાં ખુશ ન થાય અને અલાભ થતાં ખિન્ન ન થાય. કેવળ પ્રાણરક્ષા નિમિતે ભજન કરે, આસક્તિથી વેગળો રહે, ઈન્દ્રિયોને નિરોધ કરવાથી, રાગ-દ્વેષને પરાસ્ત કરવાથી અને પ્રાણીમાત્ર પર અહિંસા-વૃત્તિને ધારણ કરવાથી મોક્ષને યોગ્ય થવાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૦ : જૈન દર્શન તેમાં સંતેષ ધરનારો હોય. સંયમમાં એ સતત જાગ્રતું હોય, શમ-દમની એની સાધના ઉચ્ચ શ્રેણીની હોય અને જ્ઞાનલેકના સાચા પ્રકાશથી પ્રકાશમાન હોય. ત્યાગી પિતાને માટે ઓછામાં ઓછી–ખાસ જરૂર હોય તેટલી જ-સગવડની અપેક્ષા રાખે છે અને તે પૂરી થતાં તેમાં સંપૂર્ણ સંતોષ તથા સાત્વિક આનંદ અનુભવે છે પરંતુ કદાચ પૂરી ન થાય તે તે ઉદ્વેગ પામતું નથી. અમુક પ્રકારનું ખાનપાન મળે તે ઠીક, અમુક પ્રકારનાં અને બનાવટનાં વસ્ત્ર પહેરવા મળે તે ઠીક, અમુક પ્રકારનું આશ્રયસ્થાન રહેવા મળે તે ઠીક, અથવા અમુક પ્રકારની અન્ય સામગ્રી મળે તે ઠીક-એવા પ્રકારને મેહ તેને હેતે નથી. જે વખતે જે સરળતાથી અને સહજ પ્રાપ્ત થાય તે વખતે તેને સ્વીકાર કરી તે સંતુષ્ટ રહે છે. આવા પ્રકારનો ત્યાગ ખરા વૈરાગ્યમાંથી જન્મેલે હોય છે. વૈરાગ્ય વિનાને ત્યાગ એ ખરે ત્યાગ નહિ, પણ ત્યાગની વિડંબના છે. કારણ કે એવા પ્રસંગે જેને બહારથી ત્યાગ કર્યો હોય તેને મન ઝંખતું હોય છે. વૈરાગ્ય વિના ત્યાગ ઝાઝે ટકી શકતો નથી. બાહ્યવેષ જ્યારે એક પક્ષે સ્વેચ્છાપૂર્વક સ્વીકૃત સંન્યાસમાર્ગને અનુસરતું જીવન જીવવા તરફ લક્ષ ખેંચે છે, ત્યારે અન્યપક્ષે દેષયુક્ત આંતરિક જીવન છુપાવી દંભ કરવામાં પણ કારણભૂત બને છે. જીવનની સાચી માહિતી મેળવ્યા સિવાય બાહ્યવેષ તરફ ઉપેક્ષાવૃત્તિ રાખવાથી ખરેખરા સંત પુરુષને અનાદર યા અપમાન થઈ જવાનો મોટો ભય રહે છે, તે જ પ્રમાણે કેવળ બાહ્યવેષ ઉપર અંધશ્રદ્ધા રાખવાથી છેતરાવાનો મોટો ભય રહે છે. માટે ખરા નિર્ણય ઉપર આવવા માટે બાાવેષ અને આંતરિક જીવન એ બન્ને ઉપર ધ્યાન પહોંચાડવાની જરૂર Page #176 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૩૧ : છે. એ બાબતમાં વિવેક અને ધીરજની જરૂર છે, એકાએક પૂર્વગ્રહ બાંધી લેવામાં જોખમ છે. - સાધુનું જીવન લેકને પિતાના ઉપદેશ અને આચરણથી જેની તેની યેગ્યતા પ્રમાણે ગૃહસ્થ–ધર્મ કે સાધુ ધર્મના ક્ષેત્રમાં માર્ગદર્શક થવાનું છે. ધર્મની બાબતમાં મહત્ત્વની બાબતે કઈ અને ગૌણ બાબતે કઈ એ વિષે એનામાં વિવેક હે આવશ્યક છે. અહિંસા વગેરે પાંચ વ્રતે મુખ્ય મહત્ત્વની બાબતે છે, જ્યારે બાહ્ય ક્રિયાકાંડની પ્રણાલીની બાબતે એટલે દરજજે મહત્વની બાબતે ન ગણાય; છતાં તેમની બાબતમાં “તે જ સર્વસ્વ છે” એવી પ્રરૂપણ કરી સમાજમાં જે સાધુ કે ધર્માચાર્ય કલહ પેદા કરે અને તડાં પાડે તે પિતાના વાસ્તવિક ધમથી યુત થાય છે. સાધુ સમગ્ર સમાજમાં શાંતિ ફેલાય એવી ભાવના અને પ્રવૃત્તિવાળે હોય; પ્રશાંત અને સત્ત્વપૂર્ણ વર્ચસ્વવાળા હોય. દાર્શનિક માન્યતાઓ વિષેની ચર્ચા પણ તેની ગંભીર સૌમ્યભાવથી ભરેલી હાય અને સમવયદષ્ટિથી સુશોભિત હોય, જેથી અશાંતિ કે બખેડો ઉદ્ભવવા ન પામે. ગૃહસ્થાના આચાર હવે ગૃહસ્થાના આચાર વિષે કહેવાનું પ્રાપ્ત થાય છે. ગૃહસ્થને સહુથી પહેલે સદ્ગુણ એ છે કે એણે પિતાને વ્યવહાર નૈતિક ( ન્યાયયુક્ત) રાખવું જોઈએ. નેકી–સચ્ચાઈ અથવા વ્યવસ્થિત પ્રામાણિકતાના સમુચિત ધારણ પર એને જીવનવ્યવહાર પ્રવર્તમાન રહેવું જોઈએ. આ પ્રસંગે કંઈક વિશેષ અવધન કરી દેવું ઠીક પડશે. | પહેલી વાત અહિંસા બાબતની અનિવાર્યરૂપે જીવનને વળગેલી હિંસા કર્યા વિના તે આપણે છૂટકે જ નથી. પણ Page #177 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ર : જૈન દર્શન હિંસાને જીવનને નિયમ ન બનાવતા ઓછામાં ઓછી હિંસાથી કેમ ચલાવી લેવાય એવા માગે શોધવા તરફ પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેમ બને તેમ અવિકસિત જીની અપેક્ષાએ વિકસિત જીવને બચાવ અને આવકસિત જીવોની પણ ઓછામાં ઓછી હિંસા થાય એવું જીવન ગોઠવે એમ સંતાનો ઉપદેશ છે. આ દષ્ટિએ માંસાહાર, શિકાર, સંહાર કે હિંસા નિષિદ્ધ મનાયાં. વિરોધી તરફ આવેશવશ થઈ ઊકળી ઊઠવું અને એની સાથે ધીંગામસ્તીમાં ઊતરવું એમાં (એ હિંસામાં) શું શૂરાતન છે ? શૂરાતન છે અહિંસામાં-વિધી સામે પોતાના મનને દ્ધ કે ક્રૂર ન થવા દેતાં પિતાના વિવેકશાળી સત્ત્વબળે એને શાંત વૃત્તિમાં, યોગ્ય સંયમમાં રાખવામાં. આમ શરીરબળ કે ભૌતિકબળ, જે પશુબળ ગણાય છે, તેના કરતાં ઉપર જણાવ્યું તે મને બળ કે આત્મબળ, જે અહિંસારૂપ છે, ઘણું વધારે ચડીઆનું છે. એ બળ માનવસમાજમાં જેટલું ખિલે તેટલે એને વિકાસ સધાયધાર્મિક અને આધ્યાત્મિક, તેમ જ ભોતિક પણ. વિવેકબુદ્ધિ અને સત્તશુદ્ધિના પ્રકાશરૂપ અહિંસાબળથી જ માનવજગત્ મૈત્રી અને સૌહાર્દ, બળ અને શક્તિ, તેમ જ આનંદ અને આહૂલાદથી સમૃદ્ધ બની સ્વર્ગલેકસમું બની શકે છે. મતલબ એ છે કે અહિંસા એ (આધ્યાત્મિક) બળ છે. ઉચ્ચ ક્ષાત્રવૃત્તિ વિવૃત્તિ માંગી લે છે. પિતાની સ્વેચ્છાથી સ્વાર્થ ત્યાગ કે સ્વાર્પણ દ્વારા, અથવા જરૂર પડતાં પિતાનું બલિદાન આપીને પણ હિંસાને વિરોધ કરે અને અહિંસાને જીવિત રાખવી એ ઉચ્ચ કેટીની ક્ષાત્રવૃત્તિ–વીરવૃત્તિ છે. પરંતુ ખમવાનું કે સહન કરવાનું આવે ત્યારે ડરીને છેટા Page #178 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૩૩ : ખસી જવું અને માત્ર મેઢેથી હિંસાને વિરોધ કરે એ કંઈ અહિંસાનું પાલન નથી. લડી લેવાની હિમ્મત અને શક્તિ હોવા છતાં, એ પ્રસંગે ઉપસ્થિત થતાં જે માણસ પિતાને આવેશ સંયમમાં રાખી હિંસા કરતું નથી તે અહિંસક ગણાવાપાત્ર છે. નાહિમ્મત અને નિર્બળ માણસ અહિંસક હોવાને દાવો કરે તે ખોટો છે, કેમ કે એ માણસમાં હિંમત નથી, સામનો કરવાનું બળ નથી એટલે એ (બાહ્ય) હિંસા કરતે નથી, પરંતુ એ કાયર અને નિબળ હોઈ સામને કરવાનું હિંમતભર્યું કામ કરવાને અશક્ત હોવા છતાંયે એના દુર્બળ મનમાં તે એવા વખતે હિંસા જલતી જ હોય છે, રેષ અને ગુસ્સાને ઉશ્કેરાટ ભભૂકતે હોય છે. નિર્બળ માણસનું નિર્બળ મન “કમજોર ગુસ્સા બહત” એ કહેતી મુજબ નજીવા કારણે હિંસાવૃત્તિથી જ્યારે ત્યારે ઘેરાઈ જાય છે, વાત-વાતમાં એ નિરર્થક આવેશવશ થઈ ભભૂકી ઊઠે છે. અહિંસકતાની સિદ્ધિ માટે સાચી સમજણ ઉપરાંત બળ અને હિમ્મત જોઈએ અને તે માટે શરીરબળ પણ કેળવવું જોઈએ. બળશક્તિની કેટલી કિંમત છે! જુલમખોરે, હુલ્લડખેરે અને દુષ્ટ દુશ્મનના આક્રમણમાં સપડાયેલા લેકેને તે દુષ્ટો સામે મર્દાનગીભર્યો સામનો કરી તેમનાથી બચાવી લેવામાં બળશક્તિને ઉપયોગ કેટલે ઉપયોગી થઈ પડે છે ! ખરેખર, બળ-શક્તિને જેમ સમય પર દુષ્ટથી દુષ્ટતાનું દમન કરવામાં ઉપયેગી થાય છે, તેમ દુષ્ટ દ્વારા પીડાતી જનતાને ઉગારી લેવામાં પણ આશીર્વાદરૂપ બને છે. જનરક્ષારૂપ અહિંસા માટે બળ-શક્તિ કામ આવે છે, તેમ ચિત્તને સ્વસ્થ રાખવારૂપ આંતર અહિંસા માટે પણ એ એટલી જ અગત્યની છે. અહિંસાને ઉપદેશ આપે છે ક્ષત્રિએ અને તે ઝીલે ક્ષાત્રવૃત્તિના બહાદુર. ખરેખર ઉત્કર્ષ યા ઉ&ાતિ ક્ષાત્રવૃત્તિને Page #179 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : જૈન દર્શન જ વરી છે. એ જ લૌકિક કે આધ્યાત્મિક અભ્યુદય સાધી શકે છે મર્હિંસાની સાધના જ્યાં કાયરતા યા ડરપેકપણું હોય ત્યાં શકચ નથી નૈખલ્ય કે ડરપેાકપણુ એ જીવનને મેટામાં મેટો રાગ છે. “ વિરમાયા વસુ ઘરા ” એ કથન આજના યુગની વિચારસરણીને બંધ બેસે તેવું હાય કે ન હાય, પણ મહિલા વવજ્ઞાા [ અહિં`સા ખળને વરેલી છે] એ તે ત્રિકાલાબાધિત સનાતન સત્ય છે. વિવેકબુદ્ધિ વીર જ અહિ'સાને પાલક બની શકે છે. અર્જુન્તા ઉચ્ચ શ્રેણિના ક્ષાત્રધર્મી ડાય છે, અને વિવેકશાલી ક્ષાત્રધર્મી જ તેમના ઉપાસક યા અનુયાયી ખની શકે છે. માયકાંગલા પણ પેાતાનુ માયકાંગલાપણું ખ’ખેરી તેમના ઉપાસક અની શકે છે. જેમ કૃત્ય કરીને હિંસા થાય છે તેમ શક્તિ છતાં હિંસા થતી અટકાવવામાં પેાતાના કાળા ન આપવા, ચૂપ બેસી રહેવું એ પણ હુંસા છે. કોઈ માણસ ડૂબતા હાય અને આપણને તરતાં આવડતું હોય છતાં તેની વહારે ન જતાં જોયા કરવું એ પણ હિંંસા છે. કોઈ માણસ ભૂખ્યા હોય, ભૂખથી હેરાન થતા હાય, આપણી શક્તિ હાય છતાં યે તેને ખાવાનું ન આપવુ એ હુંસા છે. આવી બધી હિંસાએ નિષ્ઠુર બેદરકારીમાંથી– “ મારે શું? હું એવી લપમાં શું કામ પડું ? એટલેા ઘસારા મને ન પોષાય, ન પાલવે” એવી બેદરકારીમાંથી જન્મનારી છે. નિષ્ઠુરતા અધમ છે, “ યા ધમા મૂ≈ હૈ ” પેાતાનાં સુખ, આરામ અને ફાયદા માટે ખીજાનાં સુખ, આરામ અને હિત પ્રત્યે બેદરકાર બનવું એ પણ 'સા છે. બીજા માણસના શ્રમને અનુચિત લાભ ઊઠાવવા એ પણ હિંસા છે. ખરી હકીકત આપણને માલુમ હેાય, તેમ જ તેવી જુબાની આપવાથી નિર્દોષ માણુસને બચાવ થવાના સંભવ હાય છતાં તેના ન્યાયી લાભમાં જીબાની આપવાની ના પાડી તેને અન્યાયના ઃઃ ,, For Private Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૩૫ ભંગ થવા દેવે એ પણ મૃષાવાદ છે, અને સાથે સાથે હિંસા પણ છે. મારા ઘરને કચરે કાઢી પાડોશીના ઘર આગળ નાખું, અથવા મારા ઘરમાં નીકળે વીંછી કે પ્લેગને ઉંદર પાડોશીના ઘર આગળ નાખી આવું અને એ રીતે પડોશીને ભયમાં મૂકું કે તકલીફમાં નાખુ એ પણ હિંસા છે. સત્ય વિષે - જે વસ્તુ જેમ હોય અથવા જેમ બની હોય તેમ કહેવી એ સામાન્ય રીતે સત્ય કહેવાય છે અને હકીકતની દષ્ટિએ એ સત્ય છે, પરંતુ ધાર્મિક દૃષ્ટિએ તે સત્ય ગણાય અથવા ન પણ ગણાય. જે તે હકીકતમાં સત્ય હોય અને સાથે જ કલ્યાણકારી પણ હોય અથવા અકલ્યાણકારી ન હોય તે તે ખરેખર સત્ય છે. પરંતુ જે તે હકીકતમાં સત્ય હોવા છતાં અકલ્યાણકારી હોય તે તે અસત્ય તરીકે ગણાવા પાત્ર છે. કોઈ દુષ્ટ બદમાસ કેઈ સુકુમાર સ્ત્રી પાછળ પડ્યો હોય, અથવા કઈ શિકારી કોઈ મૃગ પાછળ પડ્યો હોય અને તે ક્યાં છુપાયેલ છે એની આપણને ખબર હોય છતાં, એ ગુંડો કે શિકારીના પૂછવા ઉપર એને પત્તો ન બતાવતાં ચૂપ રહીને કે એને આડે રસ્તે દોરીને નિર્દોષને બચાવ કરે એ જ આપણે માટે ધમ્ય ગણાશે. તેફાને ચડેલા ગુંડાઓ મકાનવાળાને પૂછે છે કે મકાનમાં અમુક શખ્સ છે? હવે, મકાનમાં સંતાડેલા યા સ્ત્રીના બુરખામાં છુપાવેલા એ શમ્સને જે તે બતાવી દે તે તરત જ એ નિરપરાધ શમ્સને ઘાણ નીકળી જાય. આવી હાલતમાં તે માણસને તે શમ્સ નથી એમ બેધડક જૂઠું બોલવું પડે છે, અને તેમ બેલિવું તે વખતે કર્તવ્ય અને ધર્મ છે. સત્ય તે હકીકત સત્ય (સાચું) હોય, પણ અહિતકારી હોય તે સત્યની ગણનામાં Page #181 -------------------------------------------------------------------------- ________________ ડાતાનું ચિત તે તે : ૧૩૬ : જૈન દર્શન આવીઝ શકે નહિ. સત્ય બલવા ન બેલવાના સંબંધમાં ખૂબ જ વિવેક અને સતર્કતાની જરૂર છે. રેગી કે પાગલ જેવાની સાથે તેમના હિતને માટે જૂઠું બોલવું પડે તે તે નિઃસ્વાર્થ અને કેવલ તેમના હિતસાધનને માટે હેઈ અનુચિત નથી. પિતાનું ન્યાયસંગત રહસ્ય છુપાવવા જેવું હોય તે તે છુપાવવા માટે મૌન રાખ્યાથી ચાલે તેમ ન હોય અને અસત્ય બોલવું પડે છે તે અનુચિત નથી. અન્યાશ્ય યા અનુચિત પ્રતિજ્ઞા તેડવામાં અસત્ય દોષ નથી. દાખલા તરીકે, “મારે દીકરે સાજો થશે તે દેવીને એક બકરે ચડાવીશ” એવી પ્રતિજ્ઞા કેઈ માણસે કરી, પણ પાછળથી એને સમજ આવતાં કે પશુહત્યા ઘોર પાપ છે અને દેવીની આગળ તે એ અત્યન્ત નિદનીય પાપ છે, એણે પિતાની તે પ્રતિજ્ઞાને તેડી નાખવી જોઈએ. અધમી પ્રતિજ્ઞાના પાલનમાં પાપ છે, પણ તેડવામાં કલ્યાણ છે. કસો હિત સામ–પ્રાણીને હિતકારી હોય તે સત્ય. उक्तेऽनृते भवेद् यत्र प्राणिनां प्राणरक्षणम् । अनृतं तत्र सत्य स्यात् सत्यमप्यन्तं भवेत् ।। (મહાભારત, બહુપાખ્યાન) અર્થાત જ્યારે જૂઠું બોલતાં પ્રાણીનું રક્ષણ થતું હોય ત્યારે તે વખતે તે અસત્ય સત્ય છે, અને તે વખતે જે સાચું બોલવામાં આવે તો તે અસત્ય છે. (આમ સત્ય અસત્ય બને છે અને અસત્ય સત્ય બને છે.) " तुसिणीओ उवेहेज्जा जाणं वा नो जाणं ति वएज्जा" (આચારાંગ, દ્વિતીય શ્રુતસ્કન્ધ, ત્રીજા અધ્યયનને ત્રીજે ઉદ્દેશ) અર્થાત-મૌન રહે, અથવા જાણતા છતાં નથી જાણતો એમ કહે. Page #182 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૩૭ : ઉપર જણાવ્યાં એવાં આપવાદિક અસત્ય બોલવાં પડે તે એ બાલ્યા પછી એવું બેલવાના પ્રસંગમાં આવી પડવા માટે અંતઃકરણમાં પ્રાયશ્ચિત્તરૂપ આલોચના કરવી યેગ્ય અને ઊર્ધ્વરેહણની ભાવનાને વિકસિત રાખવામાં ઉપયોગી છે. બાળકો સાથે કે બીજાઓ સાથે મૃદુ અને નિર્દોષ હાસ્યવિદમાં, કેઈને ખેદ ન થાય તેમ ક્ષણભર યથા–તથા બેલાય છે તે અસત્યના દેષરૂપ નથી. શિષ્ટાચારના હિસાબે મર્યાદિત અતથ્ય બલવું પડે તે પણ સંતવ્ય છે. - તિરસ્કારવૃત્તિથી આંધળાને આંધળો, કાણાને કારણે, મૂખને મૂર્ખ કહે એ અસત્ય છે. દુર્ભાવથી કે બેટા આવેશમાં આવી કડવા શબ્દ બલવા, ગાળ દેવી, ક્રુર મશ્કરી એ બધું અસત્યમાં શામિલ છે.* અચૌર્ય વિષે કઈ માણસ બીજાની ચેરી કરતે જણાવે છે, છતાં તે અટકાવવામાં અથવા ઘરધણીનું ધ્યાન ખેંચવામાં આંખઆડા કાન કરી ચૂપ રહેવું એ બેદરકારી કે વ્હીકણપણું બહુ ખરાબ છે. પિતે જાતે ચેરી ન કરનાર પણ આવી રીતે ચોરી થવા દે તે ચેરી થવા દેવારૂપ ચૌર્યનું પાપ તેને લાગે. ૪ વાણી વ્યવહારની સામાન્ય રીત બતાવતાં મનુસ્મૃતિ ચોથા અધ્યયનમાં કહે છે – सत्यं ब्रूयात् प्रियं ब्रूयान्न ब्रूयात् सत्यंप्रियम् । प्रिय च नानृतं ब्रूयाद् एव धर्मः सनातनः ॥ ॥ १३८ ।। અર્થાત-સત્ય અને સાથે જ પ્રિય બલવું, સત્ય પણ અપ્રિય ન બોલવું, તેમ જ પ્રિય પણ અસત્ય ન બોલવું. Page #183 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ : જૈન દર્શન વેપારધંધામાં અનીતિ ચલાવવી, કાવાદાવાથી કેઈનું તફડાવવું, ઊંધુચતું સમજાવી કેઈને ઠગવે-છેતર, વિશ્વાસમાં લઈને કેઈને નુકશાનમાં ઉતારે, ચાલાકીથી કેઈનું પડાવવું–બગાડવું, અન્યાયથી [બેટી રીતે ] કેઈને હેરાન કરે, બીનગુન્હેગારને સતાવે એ બધું અપકૃત્ય પાપાચરણ છે. ચોરીના કામમાં કેઈને પ્રેરણા આપવી, તેમાં સમ્મત થવું, ચેરની ચેરી કરેલી વસ્તુ લેવી, પ્રજાના હિત માટે સરકારે બાંધેલા કાયદા-કાનૂનને ભંગ કરે, ઓછાવત્તા તેલ રાખવા, ઓછુંવત્તું દેવું–લેવું, વસ્તુ સેળભેળ કરી આપવી, અસલી માલને બદલે નકલી વસ્તુ આપવી એ બધું ચેરીરૂપ દુકૃત્ય છે. કેઈ માણસની લાચારીને ગેરલાભ લઈ તેની પાસેથી વધારે પડાવવું, કોઈ માણસ ભૂલથી વધારે આપી ગયે હોય તે રાખી લેવું, એ ચેરી છે. ટૂંકમાં અન્યાયથી, નીતિના ધરણથી વિરુદ્ધ જઈ પારકી વસ્તુ લેવી એ ચોરી છે. ઉદ્યોગપતિઓ અને શ્રીમંતની સંગ્રહરી અને શેષણ ખેરીના દુષ્પરિણામરૂપે, એને ભુંડા પ્રત્યાઘાતરૂપે ચાઈ, ઠગાઈ, ડકૈતી, ગુંડાઈ જેવાં નિકૃષ્ટ અને અધમ તો પેદા થાય છે અને પ્રચાર પામે છે. બેકારીથી માણસે ચેરીના રસ્તે જઈ પડે છે. દ્રવ્યલેલુપતાને દુષ્ટ આવેગ માણસને અનીતિ અને પરદ્રોહનાં પાપ કરાવે છે. મેટાઈ મેળવવા અને પોતાની મોટાઈનાં પ્રદર્શન કરવા માણસ ધનલુબ્ધ બની લુચ્ચાઈ-ગાખોરીને રસ્તે લે છે ઉડાઉ, પણનાં અને દુર્બસનેનાં પાપે માણસ ચારી-ઠગાઈના રવાડે ચડે છે. કુછંદ અને બુરી બતથી માણસ મરી અને અનાચાર શીખે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૩૯ : સમુચિત પરિગ્રહમાં સંતેષ, સાદું તથા સંયમિત જીવન અને વ્યાપક બધુભાવના સદ્ગુણેથી સમાજની નૈતિક ભૂમિ જ્યારે ઊંચી બનશે ત્યારે યત્ર-તત્ર પથરાઈ પડેલાં અનીતિ, ચેરી, ઠગાઈ અને શયતાનિયતનાં પાપ આપોઆપ વિખેરાવા માંડશે. દુર્વ્યસનરૂપ ધંધા જગાર કે સટ્ટો નથી પ્રામાણિક વ્યવસાય કે નથી પારિ. શ્રમિક છે. છળ-બળ ભરેલા એ ધંધાથી બીજા કેટલાય પાયમાલ થાય છે ત્યારે એકને ધન મળે છે. આમ, ઘણુને સંકટમાં નાખી એવા ધંધાથી-વિના શ્રમે બેઠે બેઠે-ધન મેળવવું અને પછી એમાંથી ધર્માથે દાન કરવું એ, જે કે જે ક્ષેત્રમાં પડે તેને તે ઉપકારક થાય, પણ એ દાનના એ દાતાનું પેલા સેંકડે હૈયાં બાળ્યાનું પાપ ધેવાતું હશે ખરું? હા, છેવાયએવું બધું ધન લકેપગી પ્રવૃત્તિઓમાં અર્પણ કરી એવા કલુષિત ધંધા પશ્ચાત્તાપપૂર્વક ભવિષ્યને માટે કરવા છેડી દે તે. અન્યાયપાર્જિત ધનથી૪ અણસમજુ સમાજમાં મળતી પ્રતિષ્ઠા અને વાહવાહનું મૂલ્ય આધ્યાત્મિક દૃષ્ટિએ કશું જ નથી. એવા કારણે મળતી પ્રતિષ્ઠા કે વાહવાહને માટે ગર્વ કરે એ વિશેષ પાપમાં પડવા જેવું છે. * અન્યાયપાર્જિત ધનનું દાન કેવું છે તે નીચેને પ્રાચીન ગ્લૅક જણાવે છે – अन्यायोपात्तवित्तस्य दानमत्यन्तदोषकृत् । धेनु निहत्य तन्मांसध्वाक्षाणामिव तर्पणम् ॥ અર્થાત-અન્યાયપાર્જિત દ્રવ્યનું દાન અત્યન્ત દોષકારી છે. એ છે? ગાયને હણું તેના માંસવડે કાગડાઓને તર્પણ કરવા સરખું છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૦ : જૈન દર્શન પરિગ્રહ પરિમાણ વિશે એટલા જ માટે પરિગ્રહ પરિમાણવ્રત ઉપદેશવામાં આવ્યું છે કે જેથી તેભનું આક્રમણ મંદ પડવાથી નીતિનું ધોરણ જળવાઈ શકે અને પૂંજીપતિઓ પિતાના વધારાના ધનને સમાજના હિત-સાધનમાં ઉપયોગ કરી શકે. આ પ્રકારના ઉપ ગથી જ પૂંજીપતિએ દરિદ્ર અને બેકારની પિતાની સામેની વિધવૃત્તિને વેગ્ય પ્રતિકાર કરી શકે છે. તેઓ પોતાના વધારે પડતા મેજ-શેખને અને અન્ય પ્રકારે થતા દુર્વ્યયને ત્યાગ કરી પિતાની જરૂરીઆતે ઉચિત રીતે મર્યાદિત કરી પિતાના વધારાના ધનને ઉપયોગ સમાજના હિત-સાધનમાં કરે એમાં એમનું અને સમાજનું ઉભયનું કલ્યાણ છે. સમાજને ખરેખર જરૂરી અને ઉપયોગી ચીજવસ્તુઓનાં ઉત્પાદન અને ક્રય-વિક્રયની સગવડે ઉપર સમાજનાં ધારણપષણને મોટો આધાર રહે છે, એ સમજી શકાય તેવી વાત છે; માટે ઉત્પાદન અને કય–વિક્રયની સગવડ પૂરી પાડનાર ધધાએમાં એક યા બીજા રૂપમાં મૂડી રોકવાની જરૂર હોય છે. આ પ્રમાણે, જરૂરી ધંધાઓમાં રોકાયેલી મૂડીના સંબંધમાં તે [રોકનાર પરિગ્રહી (ભાવ-પરિગ્રહી) ગણાય કે નહિ તે સબંધમાં વિચાર કરતાં એમ જણાય છે કે સદર કાયેલી મૂડી સંબંધમાં રોકનાર ભાવ-પરિગ્રહી ગણી શકાય નહિ. કેમકે ભાવપરિગ્રહને સંબંધ, વ્યક્તિ અથવા કૌટુમ્બિક જરૂરીઆત માટે, તેમ જ સમ-વિષમ પ્રસંગો આવી પડે તે તેને પહોંચી વળવા માટે, ધંધાની ઉપજમાંથી મૂડી બાદ જતાં જે નફે રહે તેમાંથી કઈ કઈ જાતને કેટલે પરિગ્રહ રાખવે તે કરાવવા સાથે છે, જ્યારે ધંધામાં રોકાયેલી મૂડીને સંબંધ તે તે ધંધાથી સમાજની જરૂરીઆત પૂરી પાડવા સાથે રહે છે. દાખલા તરીકે, ખેડૂત Page #186 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૪૧ જમીનમાં દાણું રે છે તે એ માટે કે તેમાંથી ઘણા દાણ પાકી સમાજની વ્યક્તિએ જીવિત રહી શકે. જો જરૂર કરતાં ઉત્પાદન ઘટી જાય અથવા કય-વિક્રયના ધંધા બંધ પડે તે સમાજ મોટી આફતમાં મુકાઈ જાય. પરિગ્રહ પરિમાણનું વ્રત લેવાને ઉદ્દેશ પરિગ્રહનું પરિમાણુ અર્થાત્ મર્યાદા બાંધવાનો છે. પરિગ્રહ વધારવામાં અથવા સંગ્રહવૃત્તિને અમર્યાદ બનાવવામાં તેને ઉપયોગ કરવાનું નથી. જે કોઈ સામાન્ય સ્થિતિને માણસ પરિગ્રહ પરિમાણનું વ્રત લેવાની ઈચ્છા બતાવી એમ કહે કે “એક મણ હીરા, બે મણ મેતી, દશ લાખ રૂપીયા, ત્રણ હજારનાં વાસણકુસણ, દશ હજારને ઘરવખરીને સામાન રાખવા માટે પરિગ્રહ પરિમાણનું વ્રત આપે.” તે તે માણસ પરિગ્રહ વ્રતની ઠેકડી કરે છે, અને આવું વ્રત આપનાર, અવિવેકી ગણવાપાત્ર બને છે, કારણ કે એવું વ્રત લેનારને ઉદ્દેશ દેખીતી રીતે પોતાની અમર્યાદ સંગ્રહવૃત્તિને પિષવાનો છે, નહિ કે સમાજમાંની વ્યક્તિઓની વિષમતા ટાળવાને અથવા સંતેષવૃત્તિને સંપાદન કરવાને કે કેળવવાને. ભેગેપગપરિમાણવ્રતને સંબંધ ૧ જે વસ્તુઓ ભેગ તથા ઉપભેગમાં આવે છે તે વસ્તએનું પરિમાણ બાંધવા સાથે છે, તેમ જ - જે ધંધાઓથી તે વસ્તુઓ ઉત્પન્ન કરાતી હોય તે ધંધાએ કરવા સાથે છે. જે ધંધામાં બહુ મોટા પ્રમાણમાં હિંસા થવાનો સંભવ છે તેવા “મિલ” વગેરે યાંત્રિક ધંધા અને એવા બીજા ધંધાએના દેવમાંથી મુક્ત થવા માટે તે ધંધાઓ કરવા નહિ કે કરાવવા નહિ એટલું જ બસ નથી, પણ તે ધંધાઓથી ઉત્પન્ન Page #187 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૨ : જૈન દર્શન થયેલી ચીજ-વસ્તુઓ ભેગવવી પણ નહિ જોઈએ. જે તેવી વસ્તુને ઉપભેગ કરીએ છતાં તે વસ્તુવાળા ધંધા આપણે પત કરતા કે કરાવતા નથી, એટલા કારણસર આપણે દેષમુક્ત રહીએ છીએ એમ માનવામાં આત્મઠગાઈ રહેલી છે. માંસ ખાનાર માણસ એવી દલીલ કરે કે જે પ્રાણીનું માંસ મેં ખાધું છે તે પ્રાણને મેં માયું નથી કે મરાવ્યું નથી, તેથી પ્રાણિવધને દોષ મને લાગતું નથી, તે એ દલીલ કઈ વાજબી માનશે નહિ. તે પોતાની દલીલને પુષ્ટ કરતાં જે એમ કહેવા લાગે કે માંસ સચિત્ત હશે તે તેની સચિત્તતાને દોષ મને લાગશે પણ પ્રાણિવધનું પાપ મને લાગી શકશે નહિ; અને જે તે કદાચ અચિત્ત હશે તે સચિત્તતાને દેષ પણ લાગી શકવાને નહિ. તે એ જાતનું તેનું પિતાની દલીલનું સમર્થન કંઈ કામ લાગે તેમ નથી. તેને પ્રાણિવધનું પાપ લાગવાનું જ. આચાર્ચ હેમચન્દ્ર (ગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના વીશમા કલેકમાં) કહે છે કે પ્રાણીને ઘાતક તે ઘાતક છે જ, પણ પ્રાણીનું માંસ વેચનાર, ખરીદનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધા લેકે પણ ઘાતક છે. આગળ ૨૩ મા લેકમાં “ર વધો મક્ષ વિના" એ શબદોથી એ જ વાતને પુષ્ટ કરતાં તેઓ કહે છે કે ખાનાર હોય તે વધક (ઘાતક) હોય છે, ખાનાર ન હોય તે વધક હેય નહિ, માટે ખરો ઘાતક ખાનાર છે. હેમચન્દ્રાથર્યના આ શબ્દો ધ્યાન ખેંચે એવા છે. જે મારે મિલમાં ઉત્પન્ન થયેલાં વસ્ત્રો પહેરવાં હોય, જે મારે પથહિંસાથી બનેલાં ચામડાની ચીજ-વસ્તુઓ વાપરવી * તે શ્લેક આ છે हन्ता पलस्य विक्रेता संस्कर्ता भक्षकस्तथा । क्रेताऽनुमन्ता दाता च धातका एव यन्मनुः ।। Page #188 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૪૩: હોય, જે મારે ચઉરિન્દ્રિય જીવેને નાશ કરી ઉત્પન્ન કરેલા રેશમનાં કપડાં કે રેશમની ચીજો વાપરવી હોય, જે મારે પંચેન્દ્રિય માછલીઓનો નાશ કરી મેળવેલાં મોતીના દાગીના પહેરવા હોય, અને એ જ પ્રમાણે ઉગ્ર હિંસાથી નીપજેલા બીજા કેઈ પદાર્થોને ઉપલેગ મારે કરે હોય તે તેમાં થયેલી પ્રાણીહિંસાના દોષમાં મારી ભાગીદારી નેંધાવવા સિવાય છૂટકો નથી. શ્રેયાર્થીએ કઈ પણ વસ્તુને ઉપયોગ કરતા પહેલાં વિચારવું આવશ્યક છે કે તે વસ્તુ અલ્પારંભી છે કે મહારંભી? અપારસી વસ્તુથી તે ચલાવે, પણ મહારંભી વસ્તુ ન વાપરે. ભેગો પગના પરિમાણ સિવાય અથવા એનું સમુચિત નિયમન કર્યા સિવાય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વ્રતનું પાલન શક્ય નથી. કારણ કે ભેગે પગલબ્ધ માણસને પોતાની નિર્મર્યાદ ભેગપભેગતૃષ્ણાને સંતોષવા માટે ઉત્કટ હિંસાને આશ્રય લે પડે છે. અસત્ય, અન્યાય, શેષણ વગેરે પાપ ભેગોપભેગની ઉદ્ભૂખલ તૃષ્ણામાંથી જન્મે છે અને એ બહેકેલી તૃષ્ણાને સંતોષવા ખાતર પરિગ્રહ વધારવા માટે ફાંફાં મારવા પડે છે. બધાં પાપ ભેગેપગની કારમી તૃષ્ણામાંથી ઊભાં થાય છે. ભેગલાલસાનું સમુચિત નિયમન એ ખરેખર મનેબળનું કામ છે અને એવા ધીર-મના મનુષ્ય ઘણાં પાપોથી બચી શકે છે, તેમ જ એનું પોતાનું જીવન શ્રેય ઘણી સરળતાથી સધાઈ શકે છે. ટૂંકમાં આ વ્રતને સારાંશ એક જ સંક્ષિપ્ત વાક્યમાં કહી શકાય કે – જેમાં બહુ જ અધર્મનો સંભવ હોય તેવા ધંધા ત્યાગવા ઉપરાત તેવા ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણુકસણ વગેરેને Page #189 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૪ઃ જૈન દર્શન ત્યાગ કરી ઓછા અધર્મવાળી વસ્તુઓનું પણ લેગ માટે પરિમાણ બાંધવું તે ભેગોપગપરિમાણ વ્રત. અનર્થદંડ- દુર્ગાન. વધ-બંધન-તાડન–પીડનરૂપ પ્રાણિહિંસા વિષેના વિચાર, જૂઠ-ચેરી-અનીતિઅન્યાય વિષેના વિચાર, નિષિદ્ધ કામવિલાસ ભેગવવાના વિચાર અને ગમે તે રસ્તે ધન ભેગું કરી તેને સંઘર કરી સાચવી રાખવાના મહમસ્ત વિચાર એ રૌદ્રધ્યાન છે, તેમ જ હિંસાદિ પાપથી મેળવેલી સિદ્ધિઓના વિચારોમાં આનંદવૃત્તિ શૈદ્રધ્યાન છે, અને તેને દુર્થોનમાં સમાવેશ થતે હેવાથી તેમાં દુર્ગાનરૂપ અનર્થદંડનું પાપ રહેલું છે. અનર્થદંડ-પ્રમાદચર્યા. અહ૫ આરંભ( અહિંસા)થી ઉત્પન્ન થયેલી ચીજવસ્તુઓથી વ્યક્તિ તથા સમાજની જરૂરી આતે, વિના હેરાનગતિએ પૂરી પડી શકે તેમ હોય તેમ છતાં મહાઆરંભ(મહાહિંસા થી ઉત્પન્ન થતી વસ્તુઓ વાપરવી એમાં પ્રમાદરૂપ અનર્થદંડને દેષ રહેલે છે. વ્યક્તિએ પિતાની અંગત સુખ-સગવડ પૂરી કરવા ખાતર જે પિતામાં શક્તિ અને આવડત હોય અને સમય હોય તે પિતે જાતે પરિશ્રમ ન કરતાં બીજા (નેકર, આશ્રિત વગેરે) ઉપર તેને બે નાખી અકર્મય બનવું એમાં પ્રમાદચર્યરૂપ અનર્થદંડને દેષ રહેલ છે. સામાયિકને ઉદ્દેશ, સમભાવ, સમતા અને શમ કેળવવાને છે. (૧) સમભાવ– ૧ ધર્મ સમભાવ. ૨ જાતિપતિસમભાવ. ૩ નરનારીસમભાવ. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ : દ્વિતીય ખંડ (૨) સમતા ૧. દરેક જીવને પિતારૂપ ગણવા. ૨. સમ–વિષમ પ્રસંગેએ મનની સ્થિરતા જાળવવી. (૩) શમ કષાયેને દબાવવા યા શિથિલ કરવા. ત્રના સંબંધમાં શાસ્ત્ર કહે છે કે અહિંસા, સત્ય વગેરે વતેથી વ્રતી (સાચા વ્રતી) થવા માટે પ્રથમ નિઃશલ્ય (સત્યરહિત) થવાની જરૂર છે. શલ્ય ટૂંકમાં ત્રણ છે– (૧) દંભ, ડોળ કે ઠગવાની વૃત્તિ. (૨) ભેગની લાલસા. (૩) સત્ય ઉપર અશ્રદ્ધા અથવા અસત્યનો આગ્રહ. જેમ શરીરના કોઈ ભાગમાં શલ્ય અર્થાત્ કાંટો કે એવી બીજી કઈ તીણ વસ્તુ ભેંકાઈ હોય અને તે દૂર ન થાય ત્યાં સુધી શરીર અને મનને વ્યગ્ર બનાવી આત્માને અસ્વસ્થ બનાવે છે, તેમ આ શલ્યરૂપ ત્રણ માનસિક દે પણ મન અને શરીરને કેરી ખાય છે અને આત્માની અસ્વસ્થ દશા કરે છે. એ “શ ” દૂર ન થાય ત્યાં સુધી વ્રત પાલનમાં સ્થિરતા આવતી નથી, માટે એ દેને ત્યાગ વતી બનવા માટેની પ્રથમ શરત છે. આ પ્રસંગે ગૃહસ્થનાં કર્મ પણ જોઈ જઈએ. देव-पूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां षट् कर्माणि दिने दिने ।। Page #191 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૬ : જૈન દર્શન અર્થાત્ દેવ-પૂજા, ગુરુ-ઉપાસ્તિ, સ્વાધ્યાય, સયમ, તપ અને દાન એ ગૃહસ્થનાં ષટ્ (છ) ક છે. આ છએ કર્મા નિત્યકર્માં હાઇ દરરોજ આચરવાનાં છે એ ધ્યાનમાં રાખવુ' ઘટે. દેવપૂજા એટલે દેવનુ' પરમાત્માનું' ભક્તિપૂર્ણ સ્મરણ, સ્તવન, પાના. એ આંતરિક દોષોને કાઢવા, વિચારોને સુધારવા, ભાવના કેળવવા અને આત્મશક્તિને જાગતિ તથા (વકસિત કરવાના શ્રેષ્ઠ માર્ગ છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ એ ભેદો પૂજાના અતાવવામાં આવે છે. ભગવત્-સ્મરણ અર્થાત્ ભગવાન્ સાથે તાદાત્મ્ય સાધવાના આંતરિક પ્રયત્ન એ ભાવ-પૂજા છે. આ વાસ્તવિક પૂજાના મા ,, સરળ થાય એવી ઊર્મિ જગાડવાના કાર્યમાં ભક્તિના માહ્ય ઉપચાર કામ આવી શકતા હાઈ એ ( ઉપચાર ) દ્રવ્યપૂજા ગણાય છે. ૮ દ્રવ્યપૂજા ” શબ્દમાં હું શબ્દ નિમિત્તભૂત અથવા સહાયભૂત એ અર્થમાં છે. ભાવપૂજા માટે સહાયભૂત થનારી બાહ્ય પ્રક્રિયા તે દ્રવ્યપૂજા છે. ભક્તજન, જે સીધે પૂજા( ભાવ-પૂજા )એ પહેાંચી શકતા નથી, તે આ રીતને વિવેકયુક્ત આશ્રય લઇને ભાવપૂજાનો લાભ મેળવવા સમ થાય છે. ભાવપૂજાનુ ખળ ભાવનામાં પલટો આણે છે, સગુણા અને સત્કાર્યાની ભાવના પ્રેરીને ચિત્તને સદવૃત્તિશાલી બનાવે છે. ભાવપૂજાનું એજસૂ જેમ જેમ ખિલે છે, તેમ તેમ ચિત્તની કલ્યાણકામના વિકસ્વર થતી જાય છે. આ રીતે એ પરમ શ્રેયસાધક અને છે. શ્રી હરિભદ્રાચાય પેાતાના "" અષ્ટક ગ્રંથના ત્રીજા અષ્ટકમાં કહે છે. (6 For Private Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૪૭ अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमलोभता । गुरुभक्तिस्तपो ज्ञानं सत्पुष्पाणि प्रचक्षते ।। एभिर्देवाधिदेवाय बहुमानपुरस्सरा । दीयते पालनाद् या तु सा वै शुद्धत्युदाहृता ।। અર્થાત્ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નિલભતા, ગુરુભક્તિ, તપ અને જ્ઞાન એ (આઠ) પ્રશસ્ત પવિત્ર પુષ્પો છે. એ ગુણોનું પાલન કરીએ તે એ “પુ ” દેવાધિદેવને ચડાવ્યાં ગણાય. આ પ્રમાણે એ પુષ્પ ચડાવવાં (આ પ્રકારની “પુષ્પ–પૂજા”) એ શુદ્ધ પૂજા કરે છે. જાણવું જોઈએ કે આવી “શુદ્ધ” પૂજા માટે ભાવ-પૂજા છે અને ભાવ-પૂજાને અનુકૂલ માનસિક વાતાવરણ સર્જવા માટે જે ઉપચારવિધિ કરવામાં આવે તે દ્રવ્ય-પૂજા છે, જે પૂજા માટે ઉપચારવિધિ હેઈ “ઉપચાર–પૂજા” પણ કહી શકાય. આ ઉપરથી સમજી શકાય છે કે ઉપચાર [ દ્રવ્ય] પૂજામાં જ ઈતિશ્રી ન કરતાં કે એને મુખ્ય કે પ્રધાન ન માનતાં એને જરૂરીઆત પૂરતે વિવેકયુક્ત ઉપગ કરી સાધ્યક્રિયામાં યથાશક્તિ ઉઘત બનવું જોઈએ. ઉપર કહ્યું તેમ દ્રવ્યપૂજા ભાવપૂજા માટે વાતાવરણ ઉપસ્થિત કરવામાં નિમિત્તભૂત થાય છે, પરંતુ જે વાસ્તવિક ભાવ-પૂજા ન થાય તે એકલી દ્રવ્યપૂજા યેગ્ય સાફલ્યને વરી xस्वकर्मणा तमभ्यर्य सिद्धि विन्दति मानवः ।। १४६ ।। –ગીતા, અધ્યાય ૧૮ અર્થાત–માણસ એને (પ્રભુને) પિતાનાં કાર્યોથી પૂજીને સિદ્ધિ મેળવે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮: જૈન દર્શન શકતી નથી. પ્રત્યપૂજા પ્રભુના પ્રતીકની થઈ શકે છે, પણ ભાવપૂજા તે મૂર્તિ જેનું પ્રતીક છે તે પ્રભુની થઈ શકે. ભાવને સંબંધ પ્રભુના ગુણે સાથે હોય છે. દ્રવ્યપૂજા થડા વખતમાં પતી જાય છે, જ્યારે ભાવપૂજા-પ્રભુગુણભક્તિ-ભગવદ્ગુણપ્રણિધાન માટે સ્થળ કે સમયની કશી મર્યાદા હતી નથી, તેને તે ગમે તે સ્થળે અને ગમે તે સમયે લાભ લઈ શકાય છે. લૌકિક કાર્યવ્યવહાર કરતી વખતે પણ ભક્તના દિલ પર ભક્તિરસ રમત હોય છે, એ વખતે પણ એ એ પ્રકારના રસોલ્લાસરૂપે ભગવાનની ભાવપૂજા કરતે હોય છે. દુન્યવી કામધંધા કરતી વખતે પણ જેની નીતિમત્તા અને સત્યનિષ્ઠા અબાધિતપણે વર્યા કરે છે તે તે વખતે પણ તે સદ્ગુણોના રૂપમાં ભગવપૂજા કરી રહ્યો છે. ભક્તિરસ સ્મૃતિ પર સદા પથરાયેલું રહે અને એના ફલસ્વરૂપ જીવનનું પવિત્ર્ય નિરંતર જવલંત રહે એ જ સાચા ભક્તની સ્થિતિ હોય છે. ભગવદ્ભક્ત મનુષ્ય, કર્મરૂપી પહાડને ભેદી નાખનાર, વિશ્વતના જ્ઞાતા, પરમતત્વના પ્રકાશક અને મોક્ષમાર્ગે દોરનાર એવા વીતરાગદેવને એમના [એમના જેવા ] ગુણો પ્રાપ્ત થાય [ પિતાના આત્મામાં પ્રગટ થાય ] એ માટે વંદન કરે છે. વળી જ્યાં સુધી એવી [ વિતરાગતાની પૂર્ણ ઉજજવલ] સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે એવી યાચના-પ્રાર્થના કરતે રહેશે કે “ભવે ભવે સદા સતત વીતરાગદેવમાં–એ પ્રભુના સદ્ગુણમાં મારી ભક્તિ રહે, કે જેથી હું કઈ પણ વખતે દુર્ગુણેમાં સરકી ન જાઉં.” કારણ કે ત્રણે જગમાં અને ત્રણે કાળમાં ભવભ્રમણથી અથવા દુઃખચક્રથી રક્ષણ કરનાર કે હોય તે એકમાત્ર વીતરાગ દેવનું, એની વીતરાગતાનું આલંબન જ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૪૯ : વીતરાગતત્વને અંતિમ ધ્યેય તરીકે સ્વીકારવાની જરૂર એટલા માટે છે કે વીતરાગ પરમાત્માના સ્મરણમાં સતત નિરત રહેનાર યેગી વીતરાગતાને પ્રાપ્ત કરે છે, જ્યારે સરાગ વ્યક્તિને અંતિમ ધ્યેય તરીકે સ્વીકારી તેનું ધ્યાન કરનાર સાગતાને પોષે છે, અને એથી પિતાના ભવબંધનને વધુ સખ્ત બનાવે છે. એ ખરી વાત છે કે વીતરાગતાએ પહોંચવાની લાંબી મજલમાં કેટલાંક સાધનની જરૂર પડે છે અને તેમને અવાર સાધ્ય તરીકે વચમાં વચમાં સ્વીકારવાની અને ન્યાયમાગે પ્રાપ્ત કરવાની આવશ્યકતા રહે છે, કે જેથી “મુસાફરી” સરળ થાય; પરંતુ તે સાધન તરીકે, નહિ કે અંતિમ સાધ્ય તરીકે. જે માણસ વીતરાગતાને અંતિમ આદર્શ ચૂકી જાય અને જેને માત્ર સાધન તરીકે ઉપગ છે તેને અંતિમ સાધ્ય તરીકે પ્રતિષ્ઠિત કરી તેની પાછળ લાગે તે તેવું કરનાર માણસ મુએ જ પડ્યો છે. તેને કઈ રીતે વિસ્તાર નથી, પછી તે ગમે તેટલા ધમપછાડા કરે કે ગમે તેટલું દ્રવ્ય ખર્ચી નાખે. ભાવપૂજા બુરી પ્રકૃતિ, ખરાબ સ્વભાવ અને ખરાબ આદત કે અપલક્ષણેને ખસેડી આત્મવિકાસરૂપ સદ્દગુણને પિતાના જીવનમાં – જીવનવ્યવહારમાં – આચરણમાં પ્રગટાવવાની ભાવના કેળવવામાં છે. ભાવને વિકસાવી સદાચરણી થવા તરફ પ્રેરે એ જ ભાવપૂજાને ખરે મુદ્દો છે અને એમાં જ એનું સાફલ્ય છે. * દરેક સાધ્ય ક્રમે ક્રમે સાધનગ મુજબ સધાય છે. વસ્ત્ર તૈયાર કરવામાં રૂ, સૂતર વગેરે અવતર કાર્યો કેટલાંય સધાય છે, ત્યારે (સાધનગના ક્રમ મુજબ ) વસ્ત્ર તૈયાર થાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ઃ ૧પ૦ : જૈન દર્શન જૈને વ્યક્તિ–પરમાત્માના નહિ, પણ ગુણના પૂજક +છે. પરમાત્મામાં હોવા ગ્ય ગુણે જે જે આત્મામાં પ્રગટ થયા હોય તે બધાને એક સરખી રીતે જેને પરમાત્મા ગણે છે. એટલે પરમાત્માના ગુણે એ જ જેનોનો આદર્શ છે. જેના અગ્રગણ્ય પવિત્ર “ નમો કાર ? અર્થાત્ “નમસ્કાર” નિવકાર] મંત્રમાં પહેલું પદ “નમો અરિહૃાઇ ” છે, તેમાં કઈ વ્યક્તિ-પરમામાને નામનિર્દેશ નથી, તેમાં રાગદ્વેષાદિ આંતરશત્રુઓને જે કેઈએ હણી નાખ્યા હોય તેને-તે સઘળાને સામાન્યરૂપે નમસ્કાર છે. ગુરુ ઉપાસ્તિ ઃ ગુરુ એટલે વડીલ. હરિભદ્રાચાર્ય પિતાના ગબિન્દુમાં माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ।। ११० ॥ આ કલેકથી ગુરુઓના વર્ગ બતાવતાં કહે છે કે માતા + ગુણવાન વ્યક્તિ પણ પૂજાય જ, પણ વ્યક્તિ તરીકે નહિ, કિન્તુ તેના ગુણેના દ્વારે. ગુણના પૂજન દ્વારા ગુણોનાં પૂજન કરાય છે. ગુણોનાં પૂજન ગુણીના પૂજન મારફતે બલાઢ્ય બને છે. ગુણીનું એના ગુણેના પૂજનરૂપે પૂજન પૂજકમાં ગુણભાવના પ્રેરે છે. હકીકત એવી છે કે ગુણે દ્વારા ગુણ પૂજાય છે અને ગુણુ દ્વારા ગુણે પૂજાય છે. એ મંત્રમાં સરિત, સિદ્ધ, સાવાર્થ, ૩જા થાય અને સાધુ એ પાંચ પદોનો નિર્દેશ કરી નમસ્કાર કરાયેલ છે. એ પાંચે પદોનો નિર્દેશ ગુણવાચક છે, એમાં વ્યક્તિને નિર્દેશ નથી. એ જ પ્રમાણે “સરિતે સરળ પૂવકના ” વગેરે ચતુર શરણના અને મંગલચતુષ્ટયના જે ચાર કલ્યાણભૂત પાડે છે તેમાં પણ અરિહંત, સિદ્ધ, સાધુ અને વ૪િપ્રજ્ઞa ઘ એ ચારને નિર્દેશ ગુણવાચક છે, વ્યક્તિવાચક નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૫૧ : પિતા, વિદ્યાગુરુ, જ્ઞાતિ-કુટુંબમાંના વડીલે, શ્રતશીલવૃદ્ધો અને ધર્મપ્રકાશક સંતે એ ગુરુઓ છે. આ ગુરુએ તરફ એગ્ય રીતે વિનયશીલ રહેવું અને તેમને ઉચિત સહાયતા પહોંચાડવી એ ગુરુ-ઉપાસ્તિ છે. એ દ્વારા તેમની પાસેથી જીવન ખીલે એવા જ્ઞાનસંસ્કાર મેળવવા ઉદ્યત રહેવું જોઈએ. માતાપિતાનું ગુરુત્વ અગ્રકોટીનું હેય માતાfપત્રો પૂન: (માતાપિતાના પૂજક) પ્રથમ બનવાનું શાસ્ત્ર ફરમાવે છે. સ્વાધ્યાય : સ્વ” અને “અધ્યાય” એ બે શબ્દોના સમાસથી સ્વાધ્યાય” શબ્દ બને છે, જેનો અર્થ સ્વનું-આત્માનુંપિતાના જીવનનું અધ્યયન થાય છે. જીવનપ્રેરક સદુપદેશનું વાચન-શ્રવણ-વિચારણું તે સ્વાધ્યાય, જે ચિત્તને સ્વસ્થ રાખવામાં ઉપયોગી થઈ પડે છે અને યત્ર-તત્ર ભ્રમણશીલ મનને “ અંતર”માં ડોકિયું કરવા પ્રેરે છે. પરિણામે પ્રગતિ અને પ્રકાશને માર્ગ સરળ બનવા પામે છે. સ્વાધ્યાય એ તપ છે, જેને તપના (ઊંચી કક્ષાના તપના) ભેદોમાં એક १ तद् विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।। उपदेक्ष्यन्ति ते ज्ञान ज्ञानिनस्त-त्वदर्शिनः ॥ ३४ ।, (ભાગવદ્ગીતા, અધ્યાય ચોથો) અર્થાત જ્ઞાની સદ્ગરને પ્રણામ કરી, પૂછી અને એની સેવા કરી જ્ઞાન મેળવ. તત્ત્વદ્રષ્ટા જ્ઞાનીઓ ત્યારે તને જ્ઞાનને ઉપદેશ કરશે. ૨ “માતૃદેવો ભવવિવૃવો મા ” ( તૈત્તિરીય ઉપનિષદ્ ) ૨ વાધ્યાયાન્ન અમાવત '(તૈત્તિરીય ઉપનિષદ) Page #197 -------------------------------------------------------------------------- ________________ : ૧પર: જૈન દર્શન ભેદરૂપે શામિલ કરી જૈન ધર્મે તપની વ્યાપકતા અને પ્રત્યક્ષ ફલપ્રદતાનું સુંદર પ્રદર્શન કર્યું છે. સંયમ : ઇન્દ્રિય ઉપર કાબૂ, મન ઉપર કાબૂ, વાણી અને વિચાર ઉપર કાબૂ, રસેન્દ્રિય ઉપર કાબૂ, કામ-ક્રોધ-લેભ ઉપર કાબૂ, એનું નામ સંયમ. જીવનયાત્રાને સુખી બનાવવા તેમ જ શાંત તથા આનંદિત રાખવા માટે સંયમની કેટલી જરૂર છે! પ્રમાદીપણું અને સંકલ્પનું દૌર્બલ્ય એ જીવનના મેટામાં મેટા રોગે છે. માણસ આ રોગને લીધે પડતે પડતા બુરીમાં બુરી દશામાં જઈ પડે છે. સંયમ એ માનસિક સુખને ઝર છે. શારીરિક કે ભૌતિક સુખને ખરે સ્વાદ પણ એના જ બળ પર ઝળકે છે. બૌદ્ધધર્મગ્રંથ “ધમ્મપદ” કહે છે अप्पमादो अमतपद पमादो मच्चुनो पद। अप्पमत्ता न मीयन्ति ये पमत्ता मता यथा ।। १ त्रिविध नरकस्येद द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत् यत्र त्यजेत् ।। २१ ।। –ભાગવદગીતા, ૧૬મો અધ્યાય २ न गंगा यमुना चापि सरयू वा सरस्वती। निन्नगा वा चिरवती मही चापि महानदी। सक्कूणं ति विसाधेत तं मल इष पाणिनं । बिसोधयति सत्तान यं वे सोल-जल मलं॥ –વિશુદ્ધિમગ (બૌદ્ધગ્રંથ) અર્થાત-ગંગા, યમુના, સરયુ, સરસ્વતી વગેરે નદીઓ પ્રાણીઓના તે મેલને ઘેઈ શકતી નથી કે જે મેલને સદાચરણરૂપ જળ જોઈ શકે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૫૩ અર્થાત્ અપ્રમાદ એ અમૃતપદ છે, જ્યારે પ્રમાદ એ મૃત્યુધામ છે. અપ્રમાદી મરતે નથી (એનું ભૌતિક શરીર છૂટી જવા છતાં એ મરતે નથી, કેમકે એ જે સત્કર્મોની રેશની પાથરી ગયા છે તે સત્કર્મોના ચળકાટથી હમેશાં ચળક્યા જ કરે છે), જ્યારે પ્રમાદી માણસ જીવતે મુએ પડ્યો છે. માણસ પાસે કઈ આદર્શ હોય તે જ એ સંયમશીલ બની શકે છે. છતાં એ આદર્શ સાથે એને સર્જનને આનંદ મળે એવું કાર્યક્ષેત્ર ન હોય તે સંયમ અઘરે થઈ પડે છે. માણસને શીલની કિસ્મત હોય અને શીલના મહત્તવ તરફ એ પ્રભાવિત હોય તે સંયમવાળું જીવન જીવી શકાય છે. સંયમ માટે વાતાવરણની જરૂર છે. વાતાવરણ સંયમને પિષક ન હોય તે સંસારીઓને તેમ જ ત્યાગીઓને સંયમ મુશ્કેલ બને છે. ટૂંકમાં સંયમ પાછળ ભાવના, સર્જનને આનન્દ, શીલ પ્રત્યેની નિષ્ઠા અને વાતાવરણ એ બધાં એને ઉપયોગી અને સહાયક છે. તપ ? ઉપવાસાદિ તપનું મહત્વ અને ગૌરવ એની પાછળ રહેલા કોઈ ઉદાત્ત હેતુ ઉપર અને ભાવશુદ્ધિ ઉપર રહેલું છે. એ જ તત્ત્વ ઉપર એને તપ તરીકેની પ્રતિષ્ઠા મળી શકે છે. લેકસેવાની ખાતર કે અનીતિ-અન્યાયનાં આવરણેમાં અટવાઈ પડેલ સત્યને અથવા સત્ય વસ્તુને પ્રાકટ્યમાં લાવવાના હેતુએ શુદ્ધ આધ્યાત્મિક પ્રયાસરૂપે મહામના વિશેષ અનશનાદિ તપને આશ્રય લે છે, જે એની પાછળ ના પવિત્ર-પ્રશસ્ત હેતુને લીધે તેમ જ ઉજજવલ ચિત્ત વૃત્તિથી સુશોભિત હેવાથી લેકવંઘ અને શ્રેયસ્કર બને છે. . All joy lies in creation." Page #199 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન : ૧૫૪ : યેાગ, ધ્યાન, ચિત્તશુદ્ધિ કે ઇન્દ્રિયસયમના ઇરાદે અશનને ત્યાગ કરવામાં આવે, અન્તર્મુખ બનવાના કે આત્મશાન્તિ મેળવવાના હેતુએ, સચ્ચિન્તન કે સ્વાધ્યાય અથવા કોઈ ખીજા સત્કાર્યોં યા કલ્યાણુલાભ માટે અશન( ખાનપાન )ની ઉપાધિને વેગળી કરવામાં આવે તે એ અનશન શ્રેયસ્કર તપ છે. જે સજ્જનાએ વિદ્યાવ્યાસંગમાં નિરત રહી પ્રશસ્ય શાસ્ત્રની રચના કરી છે તેઓને વિદ્યાવ્યાસંગ, શાસ્ત્રસ્વાધ્યાય અને ગ્રંથનિર્માણ કા એ બધુ શ્રેષ્ઠ તપ છે. એકાદ મહાન્ કાર્ય હાથમાં લઈ તે પાર પાડવાને માટે પ્રથમ વિચારણા કરવી, સાધન અને સહાય ભેગાં કરવાં, કામની ચેાજના ગેાવીને તેને અમલ કરવા અને એ બધુ કરતાં કરતાં ભૂખ, તરસ, થાક, મહેનત, કષ્ટ મધું વીસરી જઇ એકાગ્રતાથી કામની પાછળ મડવું એ સમગ્ર વ્યાપાર અને વ્યહાર તપ છે. લેાકેાને માટે પાણી વગેરે પૂરાં પાડવાના નિષ્ઠાપૂત પ્રયાસ તપ છે. આમ આત્મશેાધનપ્રયાસ કે પવિત્ર કાર્ય લગની એ તપ છે. પરોપકારવૃત્તિ તપ છે. સત્યવાદીના સત્યવાદ, બ્રહ્મચારીનુ બ્રહ્મચર્ય, સેવકની સેવા, યેગીના યાગ. ધ્યાનીનું ધ્યાન, ભક્તની ભક્તિ, વિદ્યાર્થીના વિદ્યાભ્યાસ, વિદ્વાન્ના વિદ્યાવ્યાસંગ, અધ્યાપકની અધ્યાપકતા, ઉપદેશકની ઉપદેશકતા, લાકહિતૈષીની લાકહિતસાધના એ બધું નિષ્ઠાપૂત હેતાં તપ છે. એટલુ જ નહિ પ્રામાણિકતાપૂર્વક સ્વકર્મનિષ્ઠા એ પણ તપ છે. તપનું સૌન્દય એની પાછળ વિશિષ્ટ પ્રકારના ઉલ્લાસ અને આનંદ હાવામાં છે. રીતસર કરાતા પ્રમાણેાચિત ઉપવાસ શારીરિક આરોગ્ય માટે ફાયદાકારક છે, અને સુજ્ઞબુદ્ધિ માણસને એના આધ્યાત્મિક લાભના ( માનસિક વિશેાધનના ) કામમાં પશુ ઉપયેગી થઈ શકે છે. એથી સહિષ્ણુતા કેળવાય છે. ‘“ ઉપવાસ ” શબ્દમાં For Private Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખડ : ૧૫૫ : ' અને હું વાસ ”ના અર્થ ઉપ ”ને અથ પાસે વસવુ થાય છે; એટલે ઉપવાસ”ને અર્થ “ આત્માની પાસે, અર્થાત્ આત્માની શુદ્ધ સ્થિતિમાં વસવુ ” એવા થાય છે. જેટલે અંશે આ અર્થ સધાય તેટલે અંશે ઉપવાસ તપ બને છે. આબેલ”થી * સેલેલુપતા ઉપર અંકુશ લાવવાનું પ્રત્યેાજન સાધવાનુ` છે, અને તબીઅતના સમીકરણમાં પણ એ ઉપયેગી થઈ શકે છે. એકાશનથી ભાજનની ખટપટ એકવારમાં પતી જાય છે અને તબીઅત હળવી બનવા સાથે કાર્ય પ્રવૃત્તિ માટે વધુ અવકાશ મળી રહે છે. બાહ્ય તપ બાહ્ય હાવાથી એના તરફ લેાકેાનુ ધ્યાન જલ્દી ખેચાય છે, તેમ જ એના પાલનમાં વિશેષ ચેાગ્યતાની આવશ્યકતા પણ હોતી નથી, યશ અને પ્રશંસા પણ શીઘ્ર મળી જાય છે, એટલે એ જલ્દી પ્રચાર પામી જાય છે. એની ઉપયેાગિતા તથા મર્યાદાના પણ ખ્યાલ લેકમાં રહેતે નથી. બાહ્યતપની વિશેષ ઉપયેાગિતા એમાં હતી કે લેક પેતાના સ્વાસ્થ્યને સ‘ભાળે, તથા અવસર આવતાં કષ્ટને સામને કરી શકે એ માટે કષ્ટસહિષ્ણુતાના અભ્યાસ કરતા રહે; પણ એ બન્ને બાબતને વિચાર કરાતા નથી. એ સધાતી પણ નથી. ભગવાન મહાવીરની બાહ્ય તપસ્યા લેાકેાના ધ્યાન પર આવે છે, પણ સમજવું' જોઇએ કે બાહ્ય તપ કરતાં અન્તરંગ તપ એ મહર્ષિમાં વધારે હતા—ખૂબ જ વધારે, જેના તરફ પહેલુ ધ્યાન જવું જોઇએ, જે પહેલું' લક્ષ્ય બનવુ' જોઇએ. * આંખેલ ’ એકવાર ભાજન કરવાનુ વ્રત છે પણ તે ભોજનમાં દૂધ, દહીં, છાશ, તેલ, ઘી, ગોળ, ખાંડ તથા મરચુ વગેરે મસાલા તેમજ લીલાં-સૂકાં શાકભાજી-ફળ એ બધાના ત્યાગ હાય છે. ઘઉં-બાજરી-મગઅડદ-ચણા-ચાખા વગેરે અનાજને ખોરાક દાળ-ભાત-રોટી વગેરે લેવાય છે. ધાણી ચણા-મમરા લેવાય છે. નમક, સૂંઠ, કાળા મરી લેવાય છે. > : For Private Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન ભગવાન મહાવીરની બાહ્ય તપસ્યા તેમના આગલા ભામાં કરેલાં દુષ્કૃત્યના પરિણામે તેમના ચિત્તમાં પડેલા સંસ્કાદો (કર્મ )ને પ્રાયશ્ચિત્તરૂપે પકડી પકડીને તેમને નાશ કરવા માટે હતી, તેમ જ યજ્ઞમાં તથા ખોરાક માટે તે સમયમાં થતી અતિપ્રચુર પશુહિંસા પ્રત્યે લેકહૃદયમાં પુણ્ય પ્રકોપ સળગાવી હિંસાના સ્થાને અહિંસાની પ્રતિષ્ઠા કરી તેને પ્રચાર કરવાની પ્રખર ભાવના એ પરમ કારુણિક પુરુષમાં જે રમી રહેલી તેને મૂર્તરૂપ આપવા માટે પણ હતી. તે વખતમાં થતી લડાઈઓમાં પરાજિત રાજ્યનાં સ્ત્રી-પુરુષને કેદી તરીકે પકડી લાવી તેમને ગુલામ તરીકે વેચવા-ખરીદવાની જે પ્રથા ચાલતી હતી તે પ્રથા પ્રત્યે લેકેમાં ધૃણા ઉત્પન્ન થાય અને તે પ્રથા નાબૂદ કરવા તેઓ પ્રવૃત્ત થાય એવી એવી લેકહિતાવહ પુણ્ય ભાવના પણ એ કલ્યાણમૂતિ પુરુષના તપની આસપાસ પથરાયેલી સંભવે છે. એ પુરુષના પૂર્વજોનાં જીવનચરિતના અવલોકન પરથી આ કલ્પનાઓ ફુરી શકે છે. સંન્યસ્ત મહાવીર કે જે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં ચતુર્નાનના ધારક હતા અને જેમની તે જમાનામાં ( અન્ય સભ્યદાની વિશાળ જનતામાં તેમ જ તે લેકેના લેકમાન્ય ધર્મનાયકેમાં) દીર્ઘ તપસ્વી તરીકેની વ્યાપક ખ્યાતિ પ્રસરી હતી, તેઓ પિતાની દીર્ઘ તપસ્યા માત્ર કાયાને કષ્ટ આપવા ખાતર કરે એ માની શકાય તેમ નથી, પણ એ મહાન વિશ્વબંધુની મહાન તપશ્ચર્યા પાછળ વિશાળ કલ્યાણ સાધનાનું વિશાળ દૃષ્ટિ-બિન્દુ હતું, એમ તેમના જીવનચરિતના અધ્યયન પરથી પ્રગટ થાય છે. મહાવીરદેવને ભીષણ “અભિગ્રહ અને તેની સાથે “ચંદનબાળા”ની ગુલામીમાંથી મુક્તિની વિશિષ્ટ ઘટનાને સંબંધ મહાવીરના વ્યાપક તેજસ્વી તપનો ખ્યાલ લાવી શકે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ * ૧પ૭ : અંતરંગ તપ વિના બાપનું મૂલ્ય નથી. મુખ્ય તપસીધે અને શ્રેષ્ઠ તપ આત્યંતર તપ છે, અને બાહ્ય તપ જેટલે અંશે અનુકૂળ થાય, જેટલે દરજજે ઉપકારક થાય એટલે અશે, તેટલે દરજજે તે સાર્થક છે. પરંતુ ચિત્તશે ધન, જીવનવિકાસ અથવા આરોગ્યલાભ કશામાં જે ઉપયોગી ન થાય તે અજ્ઞાન નિરર્થક તપ છે. બાહ્યતપ કરનારે બીજા ઉપર બેજારૂપ પણ થવું ન ઘટે. પ્રસંગતઃ એ યાદ લાવવું ઉપયોગી છે કે આરોગ્ય માટે, પેટમાં પડેલો ખોરાક પચીને શરીરમાં આમેજ થાય એ જરૂરનું છે. પાચન-શક્તિને નાશ થતાં સર્વ પ્રમાણે નાશના પંથે વળે છે અને શરીરમાં અનેક પ્રકારના રોગે ઉદ્ભવવા માંડે છે. રોગ માણસના મન ઉપર ખરાબ અસર ઉપજાવે છે અને આત્મધ્યાનમાં કે ધર્મસાધનમાં નડતરરૂપ બને છે. માટે શરીર નીરોગી રહે એ પહેલી જરૂર છે. અતઃ બાહ્યતા એવી રીતે ન કર જોઈએ કે જેથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય અને ઇન્દ્રિ (જ્ઞાનેન્દ્રિયે તથા કર્મેન્દ્રિય) કાર્યક્ષમ ન રહે. ઉપાધ્યાય યશવિજયજી પિતાના “જ્ઞાનસાર' અષ્ટકના તપsષ્ટકમાં કહે છે કે– तदेवं हि तपः कार्य दुनि यत्र नो भवेत् । येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ।। અર્થાત–તપ એ કરવાને છે કે જેમાં દુધ્ધન ન થાય, મન-વચન-કાયાનાં બળ વિણસે નહિ અને ઇન્દ્રિમાં ક્ષીણતા આવે નહિ. આ બાબતમાં નીચેને લેક સ્પષ્ટ માર્ગદર્શન કરાવે છે– Page #203 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૮ : જૈન દર્શન कायो न केवलमयं परितापनीयो मिष्टै रसैबहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेन वश्यानि येन च तदाचरित जिनानाम् ।। અર્થાત્ આ શરીર કેવળ તપાવી નાખવા માટે પણ નથી, તેમજ નાનાવિધ મીઠા રસથી બહલાવવા કે પંપાળવા માટે પણ નથી; કિન્તુ મન અને ઈન્દ્રિયે બેટે માર્ગે ન જાય અને કાબૂમાં રહે એ રીતે વર્તવાનું છે. આ જિનભક્ત શ્લેકકાર ખરેખર બંને છેડાઓની વચ્ચે (મધ્યમ) માર્ગ લેવાનું કહે છે. ભગવદ્દગીતા જીવનનું વ્યાપક છેરણ બતાવતાં કહે છે – युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।। ગુજariાવવો હ્ય યોનો મવતિ દુ: || -૬૭ | અર્થાત–જેના આહાર-વિહાર, જેના ઉદ્યોગ કે શ્રમ-કાર્ય અને જેનું ઊંઘવું તથા જાગવું નિયમિત અથવા પ્રમાણસર છે તેને દુખવિનાશક યંગ સાંપડે છે. સારાંશ એ કે રોગનિવારણ માટે, અભ્યાસ માટે કે જેથી ભવિષ્યમાં વખત ઉપર સેવાનું કે કષ્ટ સહનનું કાર્ય બજાવી શકાય, અથવા આપણા ઉપર જેને સદૂભાવ હોય તેણે દુશ્ચરિત કર્યું હોય તે તેના નિવારણ માટે, પરહિત (સેવાકાર્ય) માટે, વિદ્યાભ્યાસ, પઠન-પાઠન, વાચન-લેખન કે ચિંતન સારું કુરસદ મેળવવા માટે અથવા ચિત્તશુદ્ધિના કાર્ય માટે આવા શુભ હેતુઓ માટે બાહ્યતપ કર્તવ્ય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૫૯ ઃ વાસનાઓને ક્ષીણ કરવા માટે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા સારુ શરીર, ઇન્દ્રિય અને મનને જે જે “તાપણી’માં તપાવાય છે તે તે બધું તપ છે, અને એ વાત સારી પેઠે કહેવાઈ ગઈ છે કે બાહ્યતાનું મહત્ત્વ આત્યંતર તપની પુષ્ટિમાં ઉપયોગી થવાની દષ્ટિએ જ મનાયેલું છે, અર્થાત્ બાહ્યતા આત્યંતર તપે પહોંચવામાં સહારારૂપ બન જોઈએ એમ શાસ્ત્રકારેને ઉપદેશ છે. આ બાહ્ય અને આત્યંતર તપના વગીકરણમાં સમગ્ર સ્કૂલ અને સૂક્ષમ ધાર્મિક નિયમને સમાવેશ થઈ જાય છે. બાહ્યતમ ઃ (૧) અશનને ત્યાગ અર્થાત્ ઉપવાસ એ અનશન (૨) પિતાની ક્ષુધા માગે તે કરતાં ઓછો આહાર લે એ અવમૌદર્ય (ઊણદરી). (૩) વિવિધ વસ્તુઓની લાલચ ટુંકાવવી તે વૃત્તિસંક્ષેપ. (૪) ઘી, દૂધ, મધ, માખણ વગેરે રસને તથા દારૂ જેવા હાનિકારક રસને ત્યાગ કરે તે રસત્યાગ. રસત્યાગ પાછળ રસસ્વાદ-રસલુપતા પર જય મેળવવાને ઉદ્દેશ છે. રસલુબ્ધ ન થવાય, રસના આસ્વાદમાં ખેરાકનું પ્રમાણ અવ્યવસ્થિત ન થવા પામે તેમ જ રસ વગર ચલાવી શકાય એવે અભ્યાસ પાડી શકાય એ હેતુ પણ રસત્યાગની પાછળ રહેલે છે. એથી દારૂ તે ત્યાજ્ય જ છે, પણ ઘી-દૂધ જેવા શરીરને પિષક નિર્દોષ પદાર્થો પણ પિતાની જીવન–ચર્યાને સારી અને વિકસિત બનાવવાના હેતુએ પ્રમાણસર લેવાય એટલા પૂરતા જ હિતાવહ છે. (૫) બાધા વિનાના એકાંત સ્થાનમાં ( આત્મલાભ માટે) વસવું તે વિવિક્તશય્યાસન સંલીનતા. (૬) ટાઢમાં, તડકામાં કે વિવિધ આસન આદિ વડે શરીરને કસવું તે કાયક્લેશ. ક્યારેક કે શારીરિક કષ્ટ આવી પડે તે વખતે માણસ એને સહન કરી શકે, સમભાવ રાખી શકે એ માટે આ તપ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૦ : જૈન દર્શન કાયલેશ માત્ર કાયાને દુઃખ ઉત્પન્ન કરવા ખાતર અથવા બીજા પર પ્રભાવ પાડવા ખાતર, બીજાને કાવવા ખાતર કે બીજાની દયાને ઉકેરી કંઈક મેળવવા ખાતર કરવામાં આવે, અથવા એ બીજાની ઉપર ખોટી સખ્તાઈરૂપ હોય તે તે અજ્ઞાન તપ છે. જેટલે અંશે તે મનશદ્ધિ કરવામાં, એટલે કે આસક્તિ દેષ અને કષાયવિકારને દૂર કરવામાં ઉપકારક થાય તેટલે અંશે તે સાર્થક બને છે. અતઃ અમુક કાયક્લેશ સહવામાં જીવનશુદ્ધિ કે આત્મહિતને લાભ થ સંભવ છે કે કેમ એ વિચારવું જરૂરી છે. [ આમ બાહ્ય તપના છ ભેદ બતાવ્યા છે. ] આભ્યન્તર તપ : હેમચન્દ્રાચાર્ય યેગશાસ્ત્રના ચેથા પ્રકાશના ૯૧ મા લેકની વૃત્તિમાં કહે છે – “નિરાકરને વાહજેટમાચ્છતાં ત” અર્થાત્ નિર્ધાર કરવા માટે બાહ્ય તપ કરતાં આભ્યન્તર તપ શ્રેષ્ઠ છે. ૧ લીધેલ બતમાં થયેલ પ્રમાદજનિત દોષનું જેના વડે ધન કરી શકાય તે પ્રાયશ્ચિત્ત. ૨ જ્ઞાન આદિ સદ્ગુણે વિષે બહુમાન રાખવું તે વિનય. ૩ સાધને પૂરાં પાડીને કે પિતાની જાતને કામમાં લાવીને સેવા-સુશ્રુષા કરવી તે વૈયાવૃન્ય. ૪ જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારનો અભ્યાસ કરે તે સ્વાધ્યાય. ૫ અહંન્દુ અને મમત્વને ત્યાગ કરે તે વ્યુત્સર્ગ. ૬ ચિત્તના વિક્ષેપ દૂર કરી એની એકાગ્રતા સાધવી તે ધ્યાન. [ આમ આભ્યન્તર તપના છ ભેદો ગણાવ્યા છે.] * જૈન ધર્મ બીજાની સેવા કરવી એને પણ તપ માને છે અને તપના વિશિષ્ટ ભેદોની યાદીમાં એને મૂકે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૬૧ 1 આમાં વિનય જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય એમ ચાર પ્રકાર છે. જ્ઞાન મેળવવું, તેને અભ્યાસ ચાલુ રાખે એ જ્ઞાનને ખરે વિનય છે. તત્ત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનથી ચલિત ન થવું, તેમાં આવતી શંકાઓનું યથાશક્તિ સંશોધન કરી નિઃશંકપણું કેળવવું તે દર્શનવિનય. ચારિત્રમાં ચિત્તનું સમાધાન રાખવું તે ચારિત્રવિનય, કોઈ પણ સગુણ વડે જે પિતાથી શ્રેષ્ઠ હોય તેને યેગ્ય વિનય કર–તેના પ્રત્યે યેગ્ય વ્યવહાર સાચવ તે ઉપચાર વિનય, વિનય ગર્વને તથા અન્ય પ્રત્યે તિરસ્કારવૃત્તિને ત્યાગ સૂચવે છે. ઊંચા કે નીચ ગણુતા પ્રત્યે પણ મૈત્રીપૂત સભ્યતા જાળવીને વર્તવું એ ધર્મશાસ્ત્રને સદુપદેશ યાદ રાખવું ઘટે. ધ્યાન : મનની એકાગ્રતાનું નામ ધ્યાન છે. આd, રૌદ્ર, ધર્યું, શુકલ એમ ધ્યાનને ચાર ભેદ છે. એમાં ધર્યું અને શુકલ ધ્યાન કલ્યાણકારક અને મેક્ષસાધક હોઈ તપના ભેદરૂપ છે. આર્જા અને રૌદ્ર ધ્યાન દુર્થાન છે, દગતિકારક છે અને તેથી ત્યાજ્ય છે. એ ચારે ધ્યાનને ટૂંકમાં જોઈએ. આર્તધ્યાન દુખિયારાચિન્તનરૂપ છે. અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયેગ માટે જે સતત ચિંતા તે પહેલું આર્તધ્યાન. બીમારી-દુઃખ આવતાં તેને દૂર કરવાની વ્યગ્રતાભરી ચિંતા-સતત ચિતા તે બીજું આર્તધ્યાન. પ્રિય વસ્તુને વિયેગ થાય ત્યારે તેને મેળવવા માટે જે સતત ચિંતા થાય તે ત્રીજું આર્તધ્યાન. નહિ પ્રાપ્ત થયેલ ભેગની પ્રાપ્તિ માટે સંકલ્પ કરે કે સતત ચિંતા કરવી તે ચે. શું આ ધ્યાન. અતિ એટલે પીડા યા દુઃખ, તત્સંબંધી ધ્યાન તે આર્તધ્યાન. દુઃખનાં રેણુમાં ગ્રસ્ત થવું એ આધ્યાન. દુઃખની ઉત્પત્તિનાં Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર : જૈન દર્શન મુખ્ય ચાર કારણે છેઃ અનિષ્ટ વસ્તુને સંગ પ્રતિકૂલ વેદના. ઈષ્ટ વસ્તુને વિયેગ અને ભેગની લાલચ. આ કારણે ઉપરથી આર્તધ્યાનના ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે: ૧ અનિષ્ટસંગ-આર્તધ્યાન, ૨ રોગચિંતા-આર્તધ્યાન, ૩ ઈષ્ટવિયેગઆર્તધ્યાન, ૪ અપ્રાપ્ત ભેગ મેળવવાને તીવ્ર સંકેલા તે નિદાન-આત્તધ્યાન. [ “નિદાન” એટલે સંક૯૫. ] ૌદ્રધ્યાન : રૌદ્ર એટલે ક્રૂર અથવા કઠોર, એવા ચિત્તનું કે જીવનું ધ્યાન તે રૌદ્રધ્યાન. હિંસા, અસત્ય, ચેરી અને વિષયસંરક્ષણ માટે જે ક્રૂરતાભરી સતત ચિંતા તે રૌદ્રધ્યાન છે. આ ઉપરથી હિંસાનું. બંધી, અમૃતાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી એમ ચાર ભેદો રૌદ્રધ્યાનના પડે છે, જે અનુક્રમે હિંસામયચિંતા રૂપ, અસત્યમય ચિંતારૂપ, ચૌર્યમય ચિંતારૂપ અને વિષયરક્ષણચિંતારૂપ છે. પાપમાં અથવા પાપલબ્ધ લાભમાં આનંદરૂપઉલ્લાસરૂપ વૃત્તિ એ રૌદ્રધ્યાન છે, જે ઉપર જણાવ્યા મુજબ હિંસાનંદ, અમૃતાનંદ, ચૌર્યાનંદ અને પરિગ્રહાનંદ એમ ચાર પ્રકારનું છે. (કુશીલાનંદ પરિગ્રહાનંદમાં શામિલ કરી શકાય. જેમ મહાવ્રતમાં બ્રહ્મચર્ય લેવાયું તેમ પૃથક પણ લઈ શકાય). ધર્મધ્યાન આત્મકલ્યાણરૂપ ધ્યાન છે. જે કંઈ એકાગ્રભૂત સચિંતન (ધર્મરૂપ ચિંતન, કલ્યાણરૂપ ચિંતન) તે ધર્મધ્યાન છે. ઉદા. હરણાર્થ, વીતરાગ મહાપુરૂષની આજ્ઞા શી છે? કેવી હેવી જોઈએ? એની પરીક્ષા કરી તેવી આજ્ઞા શેધી કાઢવા માટે મને વેગ આપવે તે “આજ્ઞાવિચય” ધર્મધ્યાન. રાગાદિદોના સ્વરૂપની અને તે દેશેમાંથી કેમ છૂટાય એની વિચારણામાં જે મનેયેગ આપે તે “અપાયરિચય” ધર્મધ્યાન. કર્મના Page #208 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૬૩ : વિપાક વિષેના ચિંતનમાં મનોવેગ આપે તે “વિપાકવિચય ધર્મધ્યાન. લેકના સ્વરૂપને વિચાર કરવામાં મનગ આપ તે “લેકસંસ્થાનવિચય” ધર્મધ્યાન. શુકલધ્યાન : આ બહુ ઊંચી ભૂમિકાનું–મેહનીય કમની પ્રશાંત અથવા ક્ષીણ થતી અવસ્થાનું અતિસૂક્ષ્મ ધ્યાન છે, જેના સ્વરૂપને ખ્યાલ વાંચી કે સાંભળી લેવા ઉપરથી આવ કઠિન છે. ધ્યાતા જ્યારે પરમાણુ આદિ જડ કે આત્મરૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તવ, અમૂર્તવ આદિ અનેક પર્યાનું વિવિધ દષ્ટિબિન્દુ વડે ભેદપ્રધાન ચિંતન કરે અને એક “ગ” ઉપરથી બીજા “ગ” ઉપર અથવા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપરથી શબ્દ ઉપર જઈ ચિંતનપરાયણ * શુક્લધ્યાનના સંબંધમાં આચાર્ય હેમચન્દ્ર યેગશાસ્ત્રના ૧૧માં પ્રકાશના ત્રીજા ક્ષેકની વૃત્તિમાં– જે પ્રથમ સંહનનવાળાને શુક્લધ્યાનનો અધિકાર છે, તે આજના સેવાર્તા સંહનનવાળાઓને શુક્લધ્યાનને ઉપદેશ શા માટે કરે છે? આ પ્રશ્ન કરી પોતે તેનું સમાધાન કરતાં જણાવે છે કે યાપિ વર્તમાન યુગવાળાઓને શુકલધ્યાનને અધિકાર નથી, તો પણ સંપ્રદાય (એ વિષયને જ્ઞાનસંપ્રદાય) તૂટવા ન પામે એ માટે એને ઉપદેશ કરવામાં આવે છે. ગશાસ્ત્રને સમાપ્ત કરતાં આચાર્ય મહારાજमोक्षोऽस्तु माऽस्तु यदि वा परमानन्दस्तु वेद्यते स खलु । यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किञ्चिदिव ।। આ (છેલ્લા–બારમાં પ્રકાશના ૫૧મા) શ્લેકથી જણાવે છે કે – મોક્ષ હે યા ન હ, પણ (ચિત્તની સ્થિર દશામાં) એ પરમાનંદનું સંવેદન થાય છે કે જેની આગળ સમગ્ર સુખો જાણે કંઈ નથી એમ ભાસે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૪: જૈન દર્શન અને ત્યારે તે ધ્યાન “પૃથક્લવિતર્ક સવિચાર” નામનું શુક્લધ્યાન કહેવાય છે. એ નામનો અર્થ આ પ્રમાણે “પૃથકત્વ” એટલે ભેદ, ભેદપ્રધાન વિતર્ક (ચિતન) તે પૃથકત્વવિતર્ક. એ એક ગ” ઉપરથી બીજા “ગ” ઉપર અથવા અર્થ ઉપરથી શબ્દ ઉપર અને શબ્દ ઉપરથી અર્થ ઉપર-એમ સંચરતું (વિચરતું ) હોવાથી “વિચાર” કહેવાય છે. [ “વિચાર”ને અર્થ અહીં વિચરણ છે.] આમ આ ધ્યાન વિચરણશીલ છતાં એકદ્રવ્યવિષયક હેવાથી મનઃ ધૈર્યરૂપ છે. જ્યારે એ ભેદપ્રધાન મટી અભેદપ્રધાન ચિંતન બને છે અને તે પણ એક જ પર્યાય ઉપર, ત્યારે તે “એકત્વવિતર્ક” કહેવાય છે. એ ઉપલા ધ્યાનની જેમ ફરતું ધ્યાન ન હોવાથી અવિચાર” (વિચરણ વગરનું) કહેવાય છે. પહેલી શ્રેણીના શુકલધ્યાન કરતાં આ બીજી શ્રેણુંનું શુક્લધ્યાન અતિપ્રખર હોય છે, જે મન-વચન-કાય એ ત્રણ ગેમાંથી કે એક જ પેગ ઉપર પૂર્ણ અટલ રહી પ્રવર્તે છે. પહેલા શુક્લધ્યાનનો અભ્યાસ દઢ થયા પછી આ બીજા શુકલધ્યાને માટે સમર્થ થવાય છે. જેમ આખા શરીરમાં વ્યાપેલા સર્ષે આદિના વિષને મંત્રાદિ ઉપાય વડે ડંખની જગ્યા પર લાવી મૂકવામાં આવે છે, તેમ આખા જગતના પદાર્થોમાં અસ્થિરપણે ભ્રમણશીલ મનને ધ્યાન વડે કેઈ એક અણુપર્યાય ઉપ૨ લાવી સ્થિર કરવામાં આવે છે. એ સ્થિરતા સુદઢ થતાં (પૂર્ણ ઉત્કર્ષે પહોંચતાં) મન પૂર્ણ શાન્ત થઈ જાય છે. જેમ ઇન્જન શેષ નહિ રહેવાથી અથવા ધનને સંબંધ ખતમ થવાથી આગ+ + ત્રિરાષિય ધ્યાનાકર્થ ઘા ને મના ! विषमिव साङ्गगत मन्त्रबलान्मान्त्रिको दशे ।। १९ ॥ अपसारितेन्धनभरः शेषस्तोकेन्धनोऽनलोज्वलितः। तस्मादपनीतो वा निर्वाति यथा मनस्तद्वत् ।। २० ।। (હેમચન્દ્ર, ગશાસ્ત્ર, ૧૧મો પ્રકાશ) Page #210 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૬૫ : સ્વયમેવ હોલવાઈ જાય છે, તેમ મન ઉપર્યુક્ત કમ એક અણુ ઉપર પૂર્ણ સ્થિરતાને પ્રાપ્ત થતાં તેનું ચાંચલ્ય સર્વથા દૂર થઈ પૂર્ણ શાન્ત બની જાય છે, જેના પરિણામે મેહાવરણને સંગ સર્વથા છૂટી જતાં સમગ્ર જ્ઞાન-દર્શનાવરણ અને સમગ્ર અંતરાય હટી જાય છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. આમ સુફલધ્યાનના બીજા ભેદના બળે કેવળજ્ઞાન (સાર્વર્ય) પ્રગટે છે. કેવલી ભગવાન પોતાના મૃત્યુ સમયે યેગનિરોધના કાર્યક્રમમાં જ્યારે સૂક્ષ્મ શરીરાગને આશ્રય લઈ વચન અને મનના સૂક્ષ્મ યેગને નિરોધ કરે છે ત્યારે તે અવસ્થાને સૂક્ષ્મક્રિય” ધ્યાન કહેવામાં આવે છે. આ અવસ્થા કંઈ ધ્યાન(ચિતન)રૂપ નથી, એટલે એ અવસ્થાને જે ધ્યાન” કહેવામાં આવે છે તે રૂઢિ છે. એને અંગે એમ કહેવામાં આવે છે કે મનનું ઑર્ય જેમ “ધ્યાન” કહેવાય તેમ શરીરનું સ્થય પણ “ધ્યાન” કહી શકાય. એ અવસ્થામાં શ્વાસે છૂવાસ જેવી સૂક્ષ્મ જ શરીરક્રિયા બાકી રહેલી હોવાથી એ “સૂમક્રિય” કહેવાય છે. એટલી પણ ક્રિયા તરત જ અટકી જાય છે અને આત્મપ્રદેશનું સંપૂર્ણ નિષ્કમ્યપણું પ્રાપ્ત થાય છે ત્યારે એ અવસ્થાને “સમુચ્છિન્નક્રિય” ધ્યાન કહેવામાં આવે છે. આ ક્ષણિક અવસ્થામાં એ પરમ આત્મા દેહમુક્ત થઈ ઊર્ધ્વ જાતે ક્ષણમાત્રમાં લેકની ટોચે પહોંચે છે અને ત્યાં સ્થિર થાય છે. ધ્યાનનું વિવેચન પૂરું થયું અને તેની સાથે તપનું વિવેચન પૂરું થયું. હવે x બીજું શુકલધ્યાન અગ્યારમા ગુણસ્થાનમાં હોય છે તેના કરતાં બારમા ગુણસ્થાનનુ ફલધ્યાન અત્યંત વધારે પ્રખર હોય છે; કહો કે બારમા ગુણસ્થાનમાં શુકલધ્યાન(મનઃસ્વૈર્યરૂપ)ની પૂર્ણતા હોય છે. એટલે જ એ કેવળજ્ઞાનને તત્કાળ પ્રગટ કરે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન દાન : દાન ન્યાયપૂત દ્રવ્યનું એગ્ય સ્થળે એગ્ય પાત્રમાં કર્તવ્ય છે. દાન જેટલા પ્રમાણમાં કરવામાં આવે તેટલા પ્રમાણમાં એ ત્યાગ છે. ત્યાગી બની શુદ્ધ પોપકારપરાયણ બનવું એ દાનની પરાકાષ્ઠા છે. ત્યાગી માણસ પિતાના નિર્વાહ માટે જરૂર પૂરતું મેળવી, કંઈ પણ “સંગ્રહ કરવાની બુદ્ધિ વિના પોતાની બધી શક્તિઓ જીવનના ઉચ્ચ આશય પાછળ ખર્ચો -પરહિતના કાર્યમાં મશગૂલ રહે છે. તે ઓછામાં ઓછું સમાજ પાસેથી લઈ વધારેમાં વધારે સમાજને એક યા બીજા રૂપમાં આપે છે. આવે ત્યાગી માણસ જે તેની પાસે નથી હોતું તેનું દાન કરવાની ફરજમાંથી મુક્ત રહે છે. એ પોતાની સાધના અને પિતાની વિકાસ પામતી શક્તિઓને લાભ જ્યારે જનતાને નિર્મલ વાત્સલ્યભાવે આપે જાય છે ત્યારે કેઈ ધનિક-મહાધનિકના અસંખ્ય ધનના દાન કરતાં એ ત્યાગીનું દાન ક્યાંય ચડી જાય છે. મહાવીર, બુદ્ધ અને એવા બીજા તેજસ્વી ત્યાગીએ એવા દાનીઓ છે કે મોટામાં મોટા, ભારેમાં ભારે ધનદાન કરનાર દુનિયાના શ્રી પતિઓ કરતાં કયાંય ઊંચે છે. સમજુ ધનિક પિતાના ધનનું દાન પ્રાયશ્ચિત્તરૂપે આપે છે. પિતાનું કર્તવ્ય તથા સ્વ-પરકલ્યાણને માર્ગ સમજીને આપે છે. વાહવાહ માટે અપાતું દાન વાહવાહમાં હવા થઈ જાય છે. ધન કે વસ્તુનું દાન થાય છે, તેમ વાણીથી કેઈને સારા માર્ગ બતાવ, સારી સલાહ આપવી, અથવા વાણી દ્વારા કેઈનું ભલું કરવું, હિત સાધી આપવું એ પણ દાન છે. શિષ્ટ-મિષ્ટ વાણી વ્યાપાર એ મિષ્ટ દાન છે. એ જ પ્રમાણે પિતાની જાતથી –પિતાના શરીરથી કેઈનું ભલું કરવું, કેઈના હિતના કામમાં સક્રિય મદદગાર થવું એ પણ દાન છે. આમ દાનધર્મ અનેકા બજાવી શકાય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ : ૧૬૭ કયુ દાન મેટું? એને સાદો જવાબ એ કે જે વખતે જેની જરૂરીઆત તેનું દાન મેટુ. જેમકે તરસ્યાને માટે પાણીનું દાન મેટુ, રેગીને માટે ઔષધ-દાન મેટું, ભૂખ્યાને માટે ભેજન-દાન મોટું, વસ્ત્રહીનને માટે વસ્ત્રદાન મેટું નિરક્ષર જન માટે શિક્ષણદાન મેટું, ભયભીત માટે અભયદાન મેટું. જે વખતે જેની જરૂરીઆત પહેલી, તેનું દાન પહેલું કરવાનું. દાન અર્થાત્ અર્પણ એના કરનારને અને સ્વીકારનારને ઉપકારક થવું જોઈએ. અર્પણ કરનારનો મુખ્ય ઉપકાર એ છે કે એ વસ્તુ ઉપરની એની મમતા ટળે અને એ રીતે એને સંતેષ તથા સમભાવ કેળવાય. સ્વીકારનારને ઉપકાર એ છે કે એ વસ્તુથી એની જીવનયાત્રામાં મદદ મળે અને પરિણામે એના સગુણે ખિલે. શક્તિનો ઉપયોગ પૈસો કમાવામાં કરે અને પછી પૈસા દાન કરવા એના કરતાં સીધી શક્તિનું દાન કેવું? સીધી શક્તિનું દાન એટલે નિઃસ્વાર્થ સેવાભાવી જીવન ધારણ કરવું. એ પ્રકારનું જીવન ત્યાગી જીવન બની જાય છે. નીતિના માર્ગે ચાલી. અને શ્રમયુક્ત જીવન જીવી સદ્દવિચારનું અથવા પવિત્ર કે ઉપયોગી જ્ઞાનનું દાન કરવું, બીજાઓને સત્કાર્યપરાયણ થવા યથાશક્તિ પ્રેરક બનવું એ અર્થદાન કરતાં વધી જાય છે. ધન કરતાં વિદ્યા તથા સંસ્કારનું સ્થાન ઘણું ઊંચું છે, જેનું દાન ધનદાન કરતાં ઘણું ચડિયાતું છે. એ શ્રેષ્ઠ દાનને લાભ પહોંચાડવાના કામમાં ઉપયોગી થવામાં જ ધનગની પ્રશસ્યતા છે. આ તારતમ્ય તરફ ધ્યાન આપવું જરૂરનું છે. સેવાએ દાનની શ્રેષ્ઠ સ્થિતિ છે. મા સર્વભૂતાનાં મૈત્ર * 'The service of the poor is the service of God" અર્થાત ગરીબ દુઃખીઓની સેવા એ ઈશ્વરની સેવા છે. ભગવતીમાં ભગવાન મહાવીરદેવ પિતાના મુખ્ય શિષ્ય ગૌતમ Page #213 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૮ : જૈન દર્શન વાળ હૈં ચ' અર્થાત્ દ્વેષવૃત્તિ વગરનું અને સર્વ ભૂત પ્રત્યે મૈત્રી ધારણ કરનારું, તેમજ કરુણાવાન્ એવુ માનસ સ્વયંસેવ દાનભાવનાનું વહેતુ ઝરણુ છે, જે વાણી અને શરીર દ્વારા યથાશક્તિ દાનધમ ને સતત વહેતા રાખે છે. દાન-ચાહે તે શરીરશ્રમથી કરેલું હાય યા માનસિક શ્રમથી કરેલું હોય, શિક્ષણ અથવા સહાનુભૂતિના રૂપમાં કરેલું હોય અથવા ધન યા અન્ય ઉપયેાગી ચીજનુ' કરેલુ’ હાય-એના ત્યાગમાં સમાવેશ થાય છે એ ઉપર જણાવ્યું છે. ત્યાગના ત્રણ ઉદ્દેશ હેાવા સંભવે છે ( ૧ ) સ’યમમૂલક ત્યાગ એટલે જે, સયમમાં સમાવિષ્ટ થનારાં પાંચ વ્રતના પાલનને ઉપકારક હાય. નકામા માજશેખની ચીજ-વસ્તુઓ જે સાત્ત્વિક અથવા નિર્દોષ આનંદ આપવાને બદલે શરીરને હાનિકારક હાય, મનને બગાડનાર હાય અથવા ધનની નિરથ ક બરબાદી કરનાર હાય અને તૃષ્ણા–આસક્તિને વધારનાર હોય તેમને! ત્યાગ એ સંયમમૂલક ત્યાગ છે. ઇન્દ્રભૂતિને સબંધીને કહે છે કે— .. " गोयमा ! जे गिलाण पडिचरई से म दसणेण पडिवज्ज़इ, जे मं दसणेण पडिवज्जइ से गिलाण पडिचरइ, અર્થાત- ગૌતમ ! જે માંદા દુ:ખીઆની સેવા કરે છે તે ન (સમ્યગ્દર્શન) વડે મને ભજે છે–ઉપાસે છે, અને જે દર્શન (સમ્યગ્દર્શન) વડે મને ભજે છે-ઉપાસે છે તે માંદા દુઃખીઆની સેવા કરે છે. as "They asked a great one; How many ways are there to God? He said : There are many ways as there are atoms in the universe, but the best and shortest is Service. અર્થાત-લોકાએ એક સંતને પૂછ્યું : ઈશ્વરને પામવાના કેટલા માર્ગ છે ? સંતે કહ્યું : જગત્માં જેટલા અણુએ છે તેટલા; પણ સહુથી સારા અને સહુથી ટૂંકા ભાગ સેવા છે. For Private Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ ૧૬૯ઃ મહારંભથી મિલેમાં બનેલાં આકર્ષક અને બારીક વસ્ત્રોના બદલે હાથકંતામણ અને હાથવણાટના અપારંભથી બનેલ ખાદી વાપરવામાં સતેષ માનવામાં. પંચેન્દ્રિય માછલીઓને ચીરીને મેળવેલાં મોતીના દાગીના અને ચઉરિંદ્રિય કીડાઓને નાશ કરી ઉત્પન્ન કરવામાં આવેલ રેશમનાં વસ્ત્રો ન વાપરવામાં. પશુઓને વધ કરી મેળવેલાં ચામડાંઓના જોડા વગેરે ચીજવસ્તુઓના વપરાશને ત્યાગ કરી મૃત ઢોરનાં ચામડાંથી બનેલી ચીજવસ્તુઓ વાપરવામાં. શૃંગારપ્રેરક નાટક, સિનેમા જેવાનું મૂકી દેવામાં. પુરુષને દાગીનાની જરૂર નથી અને સ્ત્રીઓને સૌભાગ્યદર્શક દાગીના સિવાય અન્ય દાગીના પહેરવાની જરૂર નથી, છતાં શ્રીમંતાઈનું પ્રદર્શન કરવા માટે અથવા બીજાઓને આંજી નાખવા માટે દાગીનાના ઠઠારા નહિ કરવામાં. પફ પાવડર અને લિપસ્ટિક વગેરેથી કૃત્રિમ રીતે લોકેનું આકર્ષણ કરવામાં જે વિલાસપ્રિયતાનો પરિચય આપવામાં આવે છે તેને ત્યાગ કરી ખરી શેભા શીલપાલનમાં રહેલી છે એમ સમજી તદનુસાર વર્તાવામાં. કેવલ સ્વાદ ખાતર “કેલ્ડડ્રેિક” નામે ઓળખાતાં પણ પીવા મૂકી દેવામાં– સયમમૂલક ત્યાગ રહેલે છે. (૨) પ્રેમમૂલક ત્યાગ. પિતાને અપ્રાપ્ત હેય છતાં પ્રાપ્ત થઈ શકે એવી ચીજવસ્તુઓ–અછતના પ્રસંગે બીજાની ખરે. ખરી જરૂરીઆત પૂરી પાડવાને માટે પોતે સંકેચ કે અગવડ વેઠી બીજાની સગવડ ખાતર–લેવાની ના પાડવી અને તેમને ઉપયોગ અથવા ઉપગ છોડી દે એ પ્રેમમૂલક ત્યાગ છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ : જૈન દર્શન દાખલા તરીકે, ચેખા ખાનારી પ્રજાની સગવડ ખાતર બીજા અનાજ ઉપર જીવનાર લેકે ચેખાનું રેશન છેડી દે એ પ્રેમમૂલક ત્યાગ છે. (૩) દાનમૂલક ત્યાગમાં “પૂણીઆ” શ્રાવકનું ઉદાહરણ આપી શકાય કે જે, રૂમાંથી પૂણીઓ બનાવી બે માણસ પૂરતું કમાતે હોવા છતાં પોતે અને પિતાની પત્ની વારાફરતી એક ટંક ભૂખ્યાં રહી એક અતિથિને પિતાને ત્યાં જ જમાડતે હતે. પરંતુ કોઈ માણસ પાંચ રૂપીઆની નોટ ત્યાગ કરવા અર્થે ફાડી નાખે તે તે ત્યાગ ગણાય? નહિ જ, એ તે કેવળ સ્વછંદ અને મૂખઈ જ ગણાય. કારણ કે એથી કોઈને એટલા પૈસાને લાભ ન મળતાં કેવળ એને નાશ થાય છે. તેમ જ બેકારી અને ભૂખમરાને લીધે સમાજની વિપદૂગ્રસ્ત સ્થિતિ પ્રવર્તતી હોય તેવા વખતે એ પ્રત્યે દુર્લક્ષ કરી ધર્મનું નિમિત્ત આગળ ધરી આડંબર ખાતર યા વાહવાહ ખાતર ધનવ્યય કરનારને, ઉચિત અને ખરા ત્યાગથી મળનારે આધ્યાત્મિક લાભ મળી શકે નહિ એ સ્પષ્ટ છે, વળી જુગાર, સટ્ટા, કાળાબજાર યા અન્ય અન્યાયી તરીકાઓથી પ્રાપ્ત કરેલા ધનથી કરાવાતી ધાર્મિક ક્રિયાઓ સાચા ધર્મને દૂષિત બનાવે છે. એટલું જ નહિ, પણ અન્યાયપાર્જિત ધન મેળવીને ધાર્મિક ગણાતી ક્રિયાઓમાં ખર્ચવાથી ધર્મ થાય છે એ લેકમાં બેટો ભ્રમ પેદા કરે છે અને અધર્મથી પણ ધન પેદા કરવાની વૃત્તિને ઉત્તેજે છે. ત્યાગ એક જાતનું સ્વપરહિતકારક તપ છે. સ્વાદજયના કારણે કે અન્ય કારણે અનશનાદિ તપ કરનારા મનુષ્ય પોતપોતાની શક્તિ અનુસાર “પૂણીઆ” શ્રાવકના દાખલાના હાર્દને અનુસરશે ત્યારે, અન્ય કઈ પણ ઉપાયથી નહિ થઈ શકે એવી પ્રભાવના શાસનની થશે. કેઈ પણ ધર્મની કલ્યાણ Page #216 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ + ૧૭૧ : કારક્તાનુ માપ તે ધર્મના અનુયાયીઓનાં વન ઉપરથી સામાન્યતઃ કાઢવામાં આવે છે, ખાસ કરીને ધર્મીના હાથી અનભિજ્ઞ જનસમૂહ તેા હમેશાં એમ જ કરે છે. ઉપર જણાવ્યું તેમ, પરોપકારને માટે પેાતાના પ્રાપ્ત ધનના ખચ કરવા કે પેાતાનુ દ્રવ્ય આપવું તે દાન છે; અને સ્વપરકલ્યાણ માટે પ્રાપ્ત અથવા અપ્રાપ્ત સુખ, સગવડ કે સ ંપત્તિ છાડવાં એ ત્યાગ છે. દાનનાં ચાર પ્રયાજન ગણાવી શકાય— ૧. દુરુપાન ( અન્યાયની કમાણી ) આદિના પાપનુ થોડુ પ્રાયશ્ચિત્ત થાય છે. ૨. ભાગ કરતાં બચેલી સ'પત્તિના સદુપયોગ થાય છે. ૩. જનસેવાનાં કાર્યાં શિક્ષણાલય, દવાખાનાં, ઋદ્ધિાર વગેરે સાધી શકાય છે. ૪. ખરી સાધુતાને અવલંબન અથવા મદદ આપી શકાય છે. જે ન્યાયયુક્ત વેપારધંધા કરી કમાય છે અને ઉદારતાથી દાનપરાયણ રહે છે તે ભાગ્યશાલી દાની છે; અને જે ત્યાગી થઇને સંયમપૂત જીવન જીવવા સાથે પેાતાની ભૂમિકા મુજબ પરાષકારપરાયણ રહે છે તે મહાભાગ્યશાલી ત્યાગી છે. આ પ્રમાણે ષટ્કમ સંક્ષેપમાં જોયાં. ભક્ષ્યાભક્ષ્યને વિચાર જૈન આચારગ્રંથામાં ઘણું કરવામાં આન્યા છે. તેમને રાત્રિલેાજનનિષેધ પણ પ્રસિદ્ધ છે. રાત્રિભાજતનિષેધ : આ બાબતમાં વિચાર કરતાં જોઈ શકાય છે કે સયા પડતાંની સાથે અનેક જીવા, જથ્થામ′ધ સૂક્ષ્મ જીવા ઊડવા માંડે છે, રાત્રિએ દીવાની આગળ બેશુમાર જીવા ઊડતા ફરતા જોવામાં આવે છે. ખુલ્લા રાખેલા ઢીવાના પાત્રમાં પુષ્કળ જીવડાં For Private Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ર : જૈન દર્શન પડેલાં દેખાય છે. એ સિવાય, આપણું શરીર ઉપર પણ, રાત્રિ પડતાં અનેક જ બેસવા માંડે છે અને મેઢા ઉપર ફરતા ઉપાધિરૂપ બને છે. આવી સ્થિતિમાં ભેજન ઉપર પણ જીવજતુ બેસતા હોવા જોઈએ એ અસંભવિત નથી. આથી રાત્રિ ભેજનમાં જીવવિરાધના થવાને દેષ લાગે. કેટલાક ઝેરી જીવડા ભજનની સાથે પેટમાં આવતાં વહેલામેડા રગને ઉત્પન્ન કરનાર થાય છે. ભેજનમાં જૂx આવી હોય તે જ દર પેદા થાય, કળિયે આવવાથી કેઢ ઉત્પન્ન થાય, કીડી આવવાથી બુદ્ધિ હાસ થાય, માખી આવવાથી વમન થાય અને કાંટો કે લાકડાની કકડી જેવું આવવાથી ગળામાં પીડા પેદા થાય અને વખતે કેઈ ઝેરી જીવ ખાવામાં આવી જાય તે મેત જ આવી બને. રાત્રિએ રસેઈ અને જમવાના અનેક બનાવે એવા આપણા સાંભળવામાં આવ્યા છે કે એમાં સર્પાદિના પડવાથી માણસનું મોત નીપજ્યું છે. સાયંકાલે ( સૂર્યાસ્ત થવા પહેલાં) કરેલું ભેજન રાત્રિએ સૂઈ જવાના વખત સુધીમાં ઘણું ખરું જઠરાગ્નિની વાલા પર ચડી જવાથી નિદ્રામાં અસ્વાધ્યકારક બનતું નથી, પણ રાત્રિએ ખાઈને થોડીવારમાં સૂઈ જવાથી જોઈતા પ્રમાણમાં હરફર ન થવાને લીધે પેટમાં તરતનું ભરેલું અન્ન નિદ્રામાં વખતે માઠી - मेघां पिपीलिका हन्ति यूका कुर्याज्जलोदरम । कुरुते मक्षिका वान्ति कुष्ठरोगं च कोलिकः । ५० ।। कण्टको दारुखण्ड च वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तनिपतितस्तालु विध्यति वृश्चिकः ।। ५१ ।। विलग्नश्च गले बाल: स्वरभङ्गाय जायते । इत्यादयो दृष्टदोषाः सर्वेषां निशि भोजने ॥ ५२ ।। ( હેમચન્દ્રગશાસ્ત્ર, ત્રીજો પ્રકાશ) Page #218 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખડ - ૧૭૩: અસર ઉત્પન્ન કરનાર થઇ પડે છે. ભેાજન કર્યાં પછી થાડુ ઘેાડું પાણી પીવાને વૈદ્યક નિયમ ( ‘ મુહુનું દુરિ વિલેમૂરિ’) છે, જે રાત્રિએ જમતા હાઇએ તા જોઇતા પ્રમાણમાં પાણી પીવાના વખત ન મળવાને લીધે સચવાઇ શકે નહિ, જેના પરિણામે અજીણ પેદા થવાનુ સંભવે, જે રાગેાનુ મૂળ ગણાય છે. ાનોત્રમા રોયા: ''. ટૂંકમાં, વીજળી કે ચંદ્રના પ્રકાશ ગમે તેટલા સારા હોય, પણ સૂર્ય પ્રકાશને ન પહાંચી શકે, એટલે ભેાજન માટે બધા પ્રકાશ કરતાં સૂર્યપ્રકાશ વધુ પસંદ કરવા લાયક છે. આરોગ્યની દૃષ્ટિએ એ પ્રથમ નબરે સ્વીકારવા યાગ્ય છે. શાન્તિ-લાભની દૃષ્ટિએ પણ દિવસની બધી પ્રવૃત્તિએ સાથે ભેાજનની પ્રવૃત્તિ સંકેલી લઈ સ ંતાષ સાથે રાત્રિએ જઠરને વિશ્રાન્તિ આપવી એ ચેાગ્ય લાગે છે. એથી નિદ્રા સારી આવે છે અને બ્રહ્મચર્ય સાચવવામાં મદદ પણ મળે છે. આ આરેાગ્યલાભની સ્પષ્ટ વાત છે. વિસભાજન અને રાત્રિલેાજન એ મન્નેમાથી સાષ ખાતર એકની જ પસંદગી કરવાની હાય તા વિચારકુશલ બુદ્ધિ દિવસભાજન તરફ જ વલણ લે એમ આજ સુધીના મહાન સંતેાના જીવન–ઇતિહાસ પરથી જણાય છે. રાત્રિભોજન ત્યાગના ફાયદા સાદી બુદ્ધિથી પણ જે સમજી શકાય છે તે રાત્રિભોજનના ત્યાગ નહિ કરી શકનાર ગુમાવે છે એ વાત ખરી છે; પરંતુ જીવનકલહના આ જમાનામાં જે લેાકેા આજીવિકા મેળવવાના અથે એવી વ્યવસાયી પ્રવૃત્તિમાં મુકાયેલા હાય કે રાત્રિભાજનના ત્યાગ ન કરી શકતા હાય તેઓની તે પ્રકારની પ્રવૃત્તિ સ'જોગા જોતાં અણુછૂટકે કરવામાં આવતી હાઈ ક્ષન્તવ્ય છે. કારણ કે તેમાં સાંકલ્પિક હિંસાના તેમ જ અનદ'ડના દોષ પ્રવેશી શકતા નથી. For Private Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૪ : ભક્ષ્યાભક્ષ્યવિવેક : આજ સુધીના જમાનામાં શરીરશાસ્ત્ર, આરગ્યશાસ્ત્ર, ચિકિત્સા( વૈદ્યક )શાસ્ત્ર અને ખારાકશાસ્ત્રના સબંધમાં વિજ્ઞાને પુષ્કળ શેાધખાળ અને પ્રયેગા કરી જે પ્રકાશ નાખ્યા છે તે પ્રકાશની ઉપકારક ખાજુ તરફ આંખા મીંચા રાખવી કે દુક્ષ કરવું એ જૈન ધર્મ જેવા વૈજ્ઞાનિક ગણાતા ધર્મને પાલવી શકે તેમ નથી. શરીર આત્મવિકાસનું અને છેવટે માક્ષનુ પ્રથમ સાધન હાઈ તેની કાર્યક્ષમતા જળવાઈ રહે અને તે દુરસ્ત હાલતમાં રહે એ અનિવાર્યપણે આવશ્યક છે. શરીર કઇ પ્રકારની ગણુ સ્થિતિમાં આવ્યા પછી તેની ચિકિત્સા અને ઉપચારક્રિયા કરાવવા બેસવું એના કરતાં રાગનું આક્રમણુ ન થવા પામે અને આરેાગ્ય જળવાઈ રહે એવા પ્રકારની ખાનપાના દવિષયક દિનચર્યા રાખવી એ ઘણુ' સારું' છે. આને માટે પથ્યાપથ્યના વિચાર કરી, શરીરની અંદર રાજ રાજ જે થસારા લાગે છે તે ધસારાની જે ખાનપાનથી ક્ષતિપૂર્તિ થાય અને શરીરસ્વાસ્થ્યને માટે જરૂરી રસેસ પૂરા પડે તેવા ખાનપાનની વિવેકપૂર્વક પસંદગી કરવી જોઇએ સામાન્ય રીતે એમ કહી શકાય કે જે ખાનપાનમાં હાલતા-ચાલતા પ્રાણીના વધ કરવામાં આવ્યા હાય, જે નશા ઉત્પન્ન કરી બેભાન અથવા કત ચ્યુત બનાવે, જે આરેાગ્યને હાનિકારક હાય, જેના ગુણુ. દોષથી આપણે અજાણ્યા હાઇએ, જે જીભને રસાસ્વાદ આપવા ઉપરાંત અન્ય કઈ ફાયદો કરનાર ન હેાય, જે બીન જરૂરી હાવા છતાં એના ઉપયોગ કરવા જતાં વ્યસનરૂપ બની જતુ હોય, જે શરીરમાં રસસમૃદ્ધિ વધારવાને બદલે માત્ર જ્ઞાનત'તુઓ અને તેની સાથે સંબંધ રાખનારી માનસિક વૃત્તિઓને ઉશ્કેરી છેવટે થાક, નિખલતા યા શરીરની પાયમાલી આછું એવા ખાનપાનના ત્યાગ જ ઈષ્ટ છે. તેમ જ હાલતા-ચાલતાં પ્રાણીઓના જૈન દર્શન For Private Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ ક ૧૭૫ઃ વધ કરી તેમાંથી બનાવવામાં આવતી દવાઓને શરીરપુષ્ટિ માટે અથવા રેગનિવારણ સારુ ઉપયોગ કરે એ ધાર્મિક દ્રષ્ટિએ ત્યાજ્ય છે. કારણ કે તેથી પ્રાણિવધની પ્રવૃત્તિને ઉત્તેજન મળે છે. માંસાહાર અત્યંત કુત્સિત અને ગહ્ય છે, હિંસાનું ઉગ્ર રૂપ હઈ ત્યાજ્ય છે. વનસ્પતિમાં યદ્યપિ સુસૂમ પ્રાણિતત્વ (Life) છે, તથાપિ તેના આધાર વગર દેહધારી જીવી શકે નહિ. વળી એ પ્રાકૃતિક આહાર છે, જેમાં કઈ પ્રકારની મલિન ચીજ (લેહી વગેરે) બિલકુલ નથી, માટે એ સ્વભાવિક પવિત્ર આહાર કરતાં માણસ દૂષિત થતું નથી–ગુનેગાર ઠરતું નથી. એકેન્દ્રિય સ્થાવરે (પૃથ્વી, જળ, તેજ, વાયુ, વનસ્પતિ)ના ગોપભેગની પ્રકૃતિએ સ્થય છૂટ આપી છે. એ પ્રાકૃતિક અને પવિત્ર (Natural as well as unsullied)ભેગે પગ છે. તેથી આગળ ન વધવું જોઈએ. આરોગ્ય: આરોગ્ય માટે ગ્ય અને મર્યાદિત આહાર, સ્વચ્છ જળ, ખુલ્લી હવા, સૂર્યતાપ, સ્વછતા, ઉચિત શરીરશ્રમ તથા ઉચિત આરામ અને નિદ્રા આવશ્યક છે. સમુચિત સંયમ તે આવશ્યક છે જ, આ બાબતની અવગણના અનારોગ્યને નોતરે છે. વ્યસનરૂપ નિંદ્ય કાર્યો : જીવનને માટે જરૂરી ન છતાં જે નિંદકાર્ય એવી આદતરૂપ થઈ પડે કે જેના વગર બેચેની લાગવા માંડે તે દુર્વ્યસન છે. xદુર્વ્યસનરૂપ નિદ્ય વસ્તુનું એક વાર પણ સેવન જે થઈ જાય xद्यत च मास च सुरा च वेश्या पापद्धिचौर्ये परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके तत्सेवितुदुर्गतिमावहन्ति ।। આ શ્લેકમાં સાત દુર્બસને આ ગણાવ્યાં છે. જુગાર, માંસ, શરાબ, વેશ્યા, શિકાર, ચેરી અને પરસ્ત્રીગમન. 1 : Page #221 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૬ : જૈન દર્શન તા અન્તઃકરણ ખિન્ન થવુ જોઇએ-એવુ ખિન્ન થવુ જોઇએ કે ફ્રી એને સપર્ક થવા ન પામે એટલુ એ જાગ્રત રહે. ખીસ્તુ, જૈન ઉપદેશમાં સ્વચ્છતા, સુઘડતા, શુદ્ધતા અને સમુચિત શૌચનું ફરમાન છે. એઠા-જાડા પ્રત્યે બેદરકારી સેવવામાં ધષ્ટિએ દ્વેષ છે અને આરાગ્યદૃષ્ટિએ હાનિ છે. લાંખે વખત મળ-મૂત્ર રહેવાથી તેમાંથી ફેલાતા રાગમય જંતુના સંક્રમણને લીધે અનેક રાગેા પેદા થાય છે એમ રસાયણુશાસ્ત્ર જણાવે છે; ત્યારે છૂટી જગ્યામાં કોઇને અડચણુકર્તા ન થાય તેમ મળ-મૂત્ર આદિ કરવા બાબતના જૈન ઉપદેશ બહુ પ્રાચીન સમયના છે. ચેાખ્ખાઈ અને સ્વચ્છતા અગત્યની છે, આરાગ્યને હિતકારક છે અને માનસિક ઉલ્લાસમાં સહાયભૂત બને છે. અંતમાં સર્વ શાસ્રાથના નિષ્ક રૂપે ધ્યાનમાં રાખવું ઘટે કે સત્તન અને સદાચરણ, સંયમ અને સભ્યતા, દયા અને પ્રેમ, સેવા અને પરોપકાર, સત્ય અને વિવેક, ભ્રાતૃભાવ અને મૈત્રીભાવ, સર્હિષ્ણુતા અને નમ્રતા, ગંભીરતા અને ધીરતા, વીરતા અને ક્ષમા, ઉદારતા અને ત્યાગ એ મનુષ્યજીવનની સČશ્રેષ્ઠ સપત્તિ છે. આ સદ્ગુણ્ણાની વિકાસક્રિયામાં મનુષ્યનુ ચારિત્ર સપન્ન થાય છે. એમાં પુરુષાર્થસિદ્ધિ છે. શારીરિક, માનસિક અને આત્મિક ઉત્ક સાધવાના એ સન્માગ છે, એ કલ્યાણમય જીવન છે, એ મેાક્ષ-માગ છે. For Private Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ પ્રકીર્ણ ક આ તૃતીય ખંડમાં કેટલાક ઢક છૂટક ઉપયોગી જણાતા વિચારે રજૂ કરવા ઇચ્છું છું . કલ્યાણનાં દ્વાર સહુને માટે ખુલ્લાં છે જિનેન્દ્રદેવે સવ ની તદષ્ટિએ સમાનતા પ્રરૂપે છે અને એ સત્યનું જરા પણ વિસ્મરણ કર્યા વગર સંસારી અવસ્થા માં એગ્ય વ્યવહાર ચલાવવાનું ફરમાવે છે. સંસારી જીમાં શરીરકૃતિની, રૂપની, બળની, ધનની, કુળવંશની, સત્તાની, સમૃદ્ધિની તેમજ જ્ઞાન-બુદ્ધિની વિષમતાઓ જોવામાં આવે છે, પરંતુ તે સર્વ વિષમતાઓ આગન્તુક કારણોને લઈને, અર્થાત્ શુભાશુભ કર્મના પ્રભાવને લઈને હેય છે. જીના શુદ્ધ સ્વભાવમાં તેવી વિષમતાઓને સ્થાન નથી. માટે આગન્તુક કારણોને લીધે થયેલી તેવી વિષમતાઓ અંગે ઊંચ-નીચ ભાવના કેળવી સારા ભાગ્યવાળાઓએ અહંકાર કે ગર્વ કરીને કમભાગ્યવાળાઓ પ્રત્યે તિરસ્કાર કરે એ જીવમાં રહેલા Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮: જૈન દર્શન પરમાત્મતત્વનું અપમાન કરવા બરાબર છે. જેમ રોગાદિ દુઃખમાં આવી પડેલા અનુકમ્પાને તેમ જ સભાવને પાત્ર છે, તેમ હીન ગણાતી હાલતમાં આવી પડેલા પણ અનુકમ્મા તેમ જ સદ્દભાવને પાત્ર છે. વૈદિક હિન્દુધર્મમાં પ્રચલિત વર્ણાશ્રમધર્મ, જે સમાજવ્યવસ્થા સારી રીતે ચાલે અને જીવનકલહ તથા અંદર અંદર ઘાતક હરિફાઈ ન પ્રવેશે તેટલા માટે ગુણકર્મના વિભાગના આધારે પ્રરૂપવામાં આવ્યું હતું, તેમાં જ્યારે ઊંચનીચ-ભાવના પિઠી, ગુણકર્મને બદલે જન્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને સત્તાશાલી વર્ગ દલિતવર્ગનું શેષણ કરવા માંડ્યો ત્યારે જિનેન્દ્રદેવે વર્ણના અંગે પાડવામાં આવેલા ભેદને અવગણીને સર્વ મનુષ્ય માટે પછી તે ગમે તે નિમાં જન્મ્ય હાય, જન્મથી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર યા ચાંડાલ હોય, પતિત હોય, દુરાચારી હેય, કોઈને પણ માટે કશા પણ ભેદભાવ વગર વિશ્વવ્યાપક પ્રેમ અને અનન્ત કારુણ્યભાવથી ધર્મનાં દ્વાર ખુલ્લાં કરી મૂક્યાં છે. આમ છતાં ધર્મ પામવામાં અથવા ધર્મ પામવાનાં નિમિત્તોને આશ્રય લેવામાં કોઈને પ્રતિબંધ અથવા અડચણ કરવામાં આવે છે તે પરમકારુણિક શ્રી જિનેશ્વરદેવના શાસનના ઉદ્દેશથી વિરુદ્ધ છે. જિનેન્દ્ર ભગવાનના ઉપદેશના શ્રેતાઓ વિષેનું વર્ણન કરતાં હેમચન્દ્રાચાર્ય ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતના પ્રથમ પર્વના ત્રીજા સમાં કહે છે– नियन्त्रणा तत्र नैव विकथा न च काचन ॥ ४७४ ।। અર્થાત્ જિન ભગવાનની વ્યાખ્યાન-સભામાં કઈ પ્રકારની નિયત્રંણ નથી. જૈનદર્શન મુજબ કઈ પણ મનુષ્ય, પછી તે ગૃહસ્થ હોય કે સાધુ-સન્યાસી હોય, તેમ જ જૈન સમ્પ્રદાય પ્રમાણે કે Page #224 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૧૭૯ : અન્ય કઈ સમ્પ્રદાય પ્રમાણે દાર્શનિક માન્યતા ધરાવતા હોય અને ક્રિયાકાંડ કરતે હોય, તે પણ મુક્તિ પામી શકે છે— શરત માત્ર એક જ કે તેમાં વીતરાગતા આવવી જોઈએ. એટલા જ માટે કહ્યું છે– सेयम्बरो य आसम्बरो य बुद्धो य अहव अन्नो वा। समभावभाविअप्पा लहई मुक्ख न सन्देहो ।। २ ।। (સધસપ્તતિ) અથ-વેતામ્બર હોય કે દિગમ્બર હોય, અથવા બૌદ્ધ હોય કે અન્ય કઈ હોય, જે તે સમભાવથી ભાવિત હોય તે અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. જૈનાગમ કૈવલ્યપ્રાપ્તિ માટે કઈ વેવિશેષને નિયત જ કરાવતું નથી. તેને સ્પષ્ટ ઉષ છે કે માણસ ગૃહસ્થ સ્થિતિમાં (ગૃહસ્થર્લિંગે) હોય કે સાધુસંન્યાસીની સ્થિતિમાં (સાધુલિંગે), પુરુષ હોય કે સ્ત્રી, સ્વસમ્પ્રદાયના વેષમાં ____ * " मोक्षप्राप्ति प्रति न वेषप्राधान्यम्, किन्तु समभाव एव નિતિઃ ” (“સઓધસપ્તતિ'ની બીજી ગાથા ઉપરની ગુણવિનય વાચકની ટીકા) अह भवे पइण्णा उ मोक्खसब्भूअसाहणो । नाणं च दसणं चेव चरित्तं चेव निच्छए ।। ३३ ।। ( ઉત્તરાધ્યયન, ૨૩ મું અધ્યયન ) આ ગાથાની ભાવવિજયજગણિકૃત ટીકામાં ટીકાકાર લખે છે કે– " ज्ञानाद्येव मुक्तिसाधनम्, न तु लिङ्गम् । श्रूयते हि भरतादीनां लिङ्ग विनापि केवलोत्पत्तिः । इति त-त्वतो लिङ्गस्य अकिञ्चित्करत्वान्न तभेदो विदुषां विप्रत्यय हेतुः।" Page #225 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૦૦ જૈન દર્શન (સ્વલિંગે) હોય કે અન્યધર્મ સમ્પ્રદાયના વેષમાં (અન્યલિંગે), કઈ હાલતમાં હોય, જે વીતરાગતાને પ્રાપ્ત કરે તે અવશ્ય મેક્ષને પ્રાપ્ત કરે છે.* વીતરાગતા એ માનસિક યા આતરિક ધર્મ છે અને જ્યારે સાચી વીતરાગતા પ્રકટે છે ત્યારે તેને પ્રભાવ વિચાર, વાણું અને વર્તનમાં પડે છે. વીતરાગતા માટે સંન્યાસ–માર્ગ સરળ કે ધોરી માર્ગ ગણીએ તે યે એ એકાન્ત નથી કે એ વગર વીતરાગતા સાધી શકાય જ નહિ કે પ્રાપ્ત થઈ શકે જ નહિ. એ હમણું જણાવેલ આગમપાઠથી (ગૃહસ્થલિંગે સિદ્ધ થઈ શકવાના ઉલ્લેખથી) સિદ્ધ છે. તેમ જ જૈનદર્શનસમ્મત દાર્શનિક માન્યતાઓ ધરાવ્યા સિવાય તથા તે સમ્પ્રદાયમાં પ્રમાણિત ગણેલાં ક્રિયાકાંડ કર્યા સિવાય વિતરાગતા આવી શકે જ નહિ એવું પણ નથી. એ પણ એ આગમપાઠથી (અન્યલિંગે સિદ્ધ થઈ શકવાના ઉલ્લેખથી) સિદ્ધ છે. અહીં એટલું કહી દેવું જરૂરનું છે કે જૈન ધર્મની દાર્શનિક માન્યતાઓ અને એનાં ક્રિયાકાંડમાં એવું કશું નથી કે જે વીતરાગતાને પ્રાપ્ત કરવામાં બાધક નીવડે. ઉલટું એનાં દાશ. નિક મન્તવ્ય તથા જેલાં ક્રિયાકાંડે વાસ્તવિક ધર્માચરણમાં પુષ્ટપણે ઉપકારક તથા સહાયક થાય તેવાં છે, જે તે મત ને સદુપયેાગ કરવામાં આવે અને ક્રિયાકાંડે, જે સદાચાર પ્રેરક ઉદ્દેશથી રચવામાં આવેલાં છે તે ઉદ્દેશ સફલ થાય એવી x इत्थोलिंगसिद्धा, पुरिलिगसिद्धा, सलिंगसिद्धा, अन्नलिंगfસદ્ધા, નિિિસિદ્ધા (પન્નવણાસ્ત્ર, પહેલું પ્રજ્ઞાપનાપદ, સિદ્ધપ્રજ્ઞાપનાપદ) કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ જ મેક્ષ છે. દેહધારીને એ મોક્ષ જીવનમુકિત કહેવાય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૧૮૧ : રીતે સમજપૂર્વક કરવામાં આવે. સદાચરણ [ સચ્ચરિત] એ જ પાયારૂપ ધર્મ છે. એ વિના કેઈ પણ દાર્શનિક માન્યતાઓ અથવા બાહા ક્રિયાકાંડે તારવા સમર્થ નથી એ લક્ષમાં રાખવા રોગ્ય છે. સમ્પ્રદાય દુનિયામાં રહેવાના છે, તેમને નાશ થવાને નથી અને નાશ થાય એમ ઇચછવાની જરૂર પણ નથી. જે તે સમ્પ્રદાયને માણસ પોતાના સમ્પ્રદાયમાં રહી સન્માર્ગે ચાલી પિતાને ઉદ્ધાર કરી શકે છે. સમ્પ્રદાયમાં રહેવું એ ખોટું નથી, પણ સામ્પ્રદાયિકતા (સામ્પ્રદાયિક સંકુચિતતા) ખોટી છે. પોતાના સમ્પ્રદાય ઉપરના વાહ, કદાગ્રહ કે દુરભિનિવેશને લીધે બીજા સમ્પ્રદાયને ખોટો માનવે કે વડે એ ધર્માધતા વૈયક્તિક અને સામાજિક સ્વાધ્યને ખૂબ બાધાકારક બની જાય છે. પોતાના સમ્પ્રદાયમાં રહીને પણ બહારના વિચારપ્રવાહ માટે પોતાનાં વિચારબુદ્ધિનાં દ્વાર ખુલ્લાં રાખવાં જોઈએ. મધ્યસ્થ બુદ્ધિથી વિચારતાં જે કંઈ વિચારધારા એગ્ય અને જીવનને હિતાવહ જણાય તે ગ્રહણ કરવા ઉદાર બનવું જોઈએ. આપણે એ પણ સમજવું જોઈએ કે કઈ પણ સમ્પ્રદાયને માણસ પિતાના સમ્પ્રદાયમાં રહી બીજાઓ સાથે બધુભાવ અને મિત્રીને કેળવતે રહી સદાચારના વિશદ માગે ચાલે તે એનું કલ્યાણ નિશ્ચિત છે. (૨) દેવ-ગુરુ-ધર્મ શરીરમાં રહેલે આત્મા તત્વદષ્ટિએ એના મૂળ સ્વરૂપમાં સત્તાએ પરમાત્મા છે–દેવ છે, પણ કમૅવરણથી આવૃત હેવાને લીધે અશુદ્ધ ભાવમાં વર્તમાન હોવાથી ભવચક્રમાં ભમે છે. એ પિતાની અશુદ્ધતા ટાળી પિતાના સ્વાભાવિક સ્વરૂપમાં Page #227 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૨ : જૈન દર્શન પ્રકાશમાન થઈ શકે છે, અર્થાત વીતરાગતા સાધી દેવત્વને પ્રાપ્ત કરી શકે છે. એવી રીતે જે કંઈ મનુષ્ય દેવત્વને પ્રાપ્ત કરે છે તે દેવ છે, જે વીતરાગ છે તે દેવ છે. આ દેવત્વને પ્રગટાવવું એ આપણે આદર્શ છે. એ દેવત્વને પ્રગટાવવાની સાધનામાં જે સુખ્ય પ્રયત્નશીલ છે, તે ત્યાગી સંયમી અપરિગ્રહી સન્ત ગુરુ છે, જે આદર્શની ઓળખાણ કરાવે છે, વીતરાગતા શું છે એ સમજાવે છે અને એ સ્થિતિએ પહોંચવા માટે સંસારી જીવનમાં ક્યો માર્ગ વિધેય છે–આચરવા યોગ્ય છે એ યંગ્ય રીતે બતાવે છે. અશુદ્ધ દશા દૂર કરી શુદ્ધ દશા (વીતરાગતા) જે માગે પમાય તે માર્ગનું નામ ધર્મ. ધર્મ એટલે કર્તવ્યમાર્ગે ચાલવું તે, અર્થાત વિકાસગામી ક્તવ્ય સાધના. આ દેવ-ગુરુ-ધર્મને (એ ત્રણે તને) સાચા અર્થમાં ઓળખવા સહવા એ “સમકિત” (સમ્યક્ત્વ) કહેવાય છે. પણ એ “વ્યવહાર–સમકિત” છે, જ્યારે આત્મા જ એના મૂળ સ્વરૂપમાં સત્તાએ દેવ છે અને કર્માવરણને વીંખી નાખી પિતાના મૂળ સ્વરૂપમાં પૂર્ણ પ્રગટ થઈ શકે છે. એવી વિમલ શ્રદ્ધાથી ઊજળ આત્મપરિણામ તે “નિશ્ચય-સમકિત” છે. વિવિધતામાં એકતા યા સમાનતા જેવી, એટલે કે સર્વ પ્રાણીઓને પિતાના આત્મરૂપ જેવા એ વસ્તુ સમ્યગ્દષ્ટિના મૂળમાં રહેલી છે. એ જે સધાય તે આગળને માર્ગ સુગમ બની રહે છે. મિત્રી આદિ ચાર ભાવનાઓ એ આત્મદષ્ટિમાંથી ઉદ્દભવે છે. આવી દષ્ટિ પ્રગટ્યા વગર મનુષ્ય તત્વતઃ “સમ્યકત્વી” બની શકતું નથી એ ખાસ ખ્યાલમાં રાખવા ગ્ય છે. આવી દષ્ટિ જ્યાં હોય છે ત્યાં કજિયા-ટંટા, વૈર-વિરોધ, છીનાઝપટી, ઊંચ-નીચભાવ, અહંકારવૃત્તિ વગેરે કાલુખ્ય હેતું નથી, અને સાચા નાખી ૪ સ્વરૂપમાં અવાર-સમિતિ Page #228 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ ૧૮૩: હોય છે ત્યાં તે કજિયાકંટા, વૈર-વિરોધ, છીનાઝપટી, ઊંચનીચભાવ, અહંકારવૃત્તિ વગેરેથી કલુષિત થયેલે સ્વાર્થમય અધકારને માર્ગ ભેદી સ્વાર્થ ત્યાગ, પરોપકાર અને સેવાને માર્ગ પ્રકાશિત કરે છે. આવી દષ્ટિ સદસવિવેક ખિલ્યા વગર પ્રાપ્ત થતી નથી. વ્યવહાર–સમકિતમાંથી પ્રગતિ કરતે પ્રાણી :નિશ્ચય–સમકિત પ્રાપ્ત કરે છે, જે પ્રાપ્ત થતાં આત્માની દષ્ટિ શુદ્ધ બને છે, અને ત્યારે તેણે ઘણી પ્રગતિ કરેલી હોય છે, અને હવે તેને માટે ધર્મની ઉત્તમ ભૂમિ પર, એટલે કે કલ્યાણસાધનના ઊંચા વિકાસગામી માર્ગે પ્રયાણ કરવું એ જ બાકી રહે છે, કે જેથી એ ભવિષ્યમાં વીતરાગતા પ્રાપ્ત કરી શકે, એટલે કે પોતે જ દેવ બની શકે. સમ્યકત્વ'નું વિરોધી “મિથ્યાત્વ” છે. એટલે એ સ્પષ્ટ છે કે મિથ્યાત્વ ખસે ત્યારે જ સમ્યકત્વ પ્રાપ્ત થાય. એટલે મિથ્યાત્વ કેવા પ્રકારનાં હોય છે તે પણ જરા જોઈ લઈએ. (૧) વસ્તુગત મિથ્યાત્વ– શરીરને જ આત્મા માન, તે બેની વચ્ચે ભિન્નતા ન સ્વીકારવી તે. (૨) દયગત મિથ્યાત્વ મેક્ષના સ્વરૂપ સંબંધમાં અવળી સમજ, મેક્ષને યા વીતરાગતારૂપ પૂર્ણ પવિગ્યને ધ્યેય ન માનતાં શારીરિક કે ભૌતિક સુખને અન્તિમ સાધ્ય યા જીવનનું સર્વસ્વ માનવું તે. (૩) ધર્મગત મિથ્યાત્વ– ધ્યેયને પહોંચવાના માર્ગ વિષેની ઉધી સમજણ, દેહસુખ યા ભૌતિક વૈભવ માટે અન્ય પ્રાણીઓનાં સુખ-દુઃખ પ્રત્યે Page #229 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૪૯ જૈન દર્શન તદ્દન બેદરકાર રહી પિતાની ભૌતિક લાલસા પૂરવા માટે હિંસા, અનીતિ, અન્યાયનાં કારમાં પાપ કરવાં તે એ પાપાચરણેને બેટો રસ્તે (અધર્મ) ન સમજાવે છે. દયા–અનુકમા, નીતિ-ન્યાય, સંયમ–સદાચાર એ સગુણેને ધર્મ ન સમજ અથવા એમના વિરોધી દુર્ગુણદોષને ધર્મ સમજ તે. (૪) ગુરુગત મિથ્યાત્વ ધ્યેયપ્રાપ્તિ માટે અગ્ય ઉપદેશકને અર્થાત આસક્તિપૂર્ણ, દંભી, અજ્ઞાની અને વિવેકહીન ઉપદેશકને ગુરુ માની બેસવું તે. (૫) દેવગત મિથ્યાત્વ પરમ આદર્શરૂપ અનુકરણીય વ્યક્તિ સંબંધી ઊંધી સમજણ, એટલે કે વીતરાગ પરમાત્માને દેવરૂપ ન માનતાં સરાગ વ્યક્તિને દેવ માનવે તે. આવા પ્રકારને મિથ્યાત્વભાવ જીવન વિકાસને રોધક છે. ભગવાનની મૂર્તિ ભગવાનના નામ દ્વારા ભગવમરણ થાય છે, તેમ ભાગવાનની મૂર્તિ કે તસ્વીર દ્વારા પણ ભગવસ્મરણ થાય છે. સામાન્યતઃ મૂર્તિ કે તસ્વીર, નામથી પણ વધારે સ્મૃતિપ્રેરક થઈ શકે છે, જેમને પોતાને માટે મૂર્તિની ઉપયોગિતા ન લાગતી હેય તેમણે, જેમને ભગવર્મારણ કે ભગવદ્ભક્તિમાં ભગવાનની મૂર્તિને સહારે ઉપયેગી થતું કે લાગતું હોય તેમને તે સહારે સહર્ષ લેવા દેવું જોઈએ અને સારા હેતુ માટે લેવાતે એ સહારે પ્રશંસનીય માનવે જોઈએ. એ જ પ્રમાણે, જેઓ મૂર્તિના સહારા વગર ભગવદૂભક્તિ કરી શકતા હોય કે કરી શકવાનું માનતા હોય અને એ એથી સહારે ન લેતા હોય Page #230 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ * ૧૮૫: તેમની ટીકામાં ન પડવું જોઈએ. પિતાના કષાયના ઉપશમનના લાભ માટે ભગવાનની મૂર્તિને સહારો લેનાર, ભગવાનની મૂર્તિને સહારે ન લેવાના કારણે બીજાને નિન્દ કે બીજાઓ સાથે કષાયમાં ઊતરે તે તેઓ પિતાનું ધ્યેય ચૂકી જતા ગણાય. આમ કઈ સાધનનું [ બાધા સાધનનું ] અવલંબન લેવા ન લેવાની બાબતને પકડી સંકુચિત વાડાબંધી જેવી કે પિષવી ચોગ્ય ન ગણાય. મૂર્તિને સહારો પિતાને માટે જરૂરી ન લાગતાં ન લેનારાઓએ પણ મનુષ્યસમૂહની–મૂર્તિને સહારે લેવાનીરુચિને ખ્યાલમાં લઈને, તે રુચિને સંતોષવા માટે કલ્યાણસાધનના હેતુએ બંધાયેલાં ઐતિહાસિક પવિત્ર દેવાલયે, જેએ એક વિશિષ્ટ સંસ્કૃતિનાં ધામ છે, તેમની તરફ સન્માનવૃત્તિ રાખવી જોઈએ અને મહાત્મા પુરુષનાં ચિત્ર, મૂર્તિ કે તસ્વીર તરફ જેમ સહજ સન્માનવૃત્તિ હોય છે તેમ ભગવાનની મૂર્તિ તરફ સહજ સન્માનવૃત્તિ તેમને હોવી જોઈએ. - હા, એટલું ખરું કે વીતરાગ ભગવાનની મૂર્તિમાં વીતરાગતાને દેખાવ જોઈએ. રાગદ્વેષરહિત, અહિંસા-સંયમતપ-ત્યાગના સદ્ગુણેના પૂર્ણ ઉત્કર્ષથી પ્રકાશિત એવા વીતરાગ ભગવાનની ધ્યાનસ્થ વીતરાગ વેગીની આકૃતિવાળી મૂર્તિમાં વીતરાગતા સાથે અસંગત થાય, વીતરાગ મુનિને ન છાજે એ દેખાવ ન લાવવું જોઈએ. જીવનનિર્વાહ માટે હિંસાની તરતમાતાને વિચાર હિંસા વિના જીવન અશક્ય છે એ વાતને સ્વીકાર કર્યો જ છૂટકે છે, પરંતુ તે સાથે, ઓછામાં ઓછી હિંસાથી શ્રેષ્ઠ રીતે જીવવું એ જીવનને નિયમ અથવા કાયદે મનુષ્ય પાળવાને છે. પણ ઓછામાં ઓછી હિંસા કેને કહેવી એ પ્રશ્ન Page #231 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૬ જૈન દર્શન ઘણાને ઊઠે છે. કેઈ મતવાળા એવું માનતા હોય છે કે મેટા સ્થૂલકાય પ્રાણીને નાશ કરવાથી ઘણા માણસેને ઘણું દિવસ સુધી નિર્વાહ થાય છે, જ્યારે વનસ્પતિમાં રહેલા ઘણું જેને માર્યા છતાં એક માણસને એક દિવસ માટે પણ પૂરતા નિર્વાહ થઈ શકતું નથી, માટે ઘણું જીવેને મારવા કરતાં એક મેટા પ્રાણીને મારે એમાં ઓછી હિંસા છે. આવા મતવાળા માણસે જીની સંખ્યાના નાશ ઉપરથી હિંસાની તરતમતાને આંકડો લગાવે છે, પણ આ વાત બરાબર નથી. જૈન દૃષ્ટિ જીની સંખ્યા ઉપરથી નહિ, પણ હિંસ્ય જીવન ચૈતન્ય-વિકાસ ઉપરથી હિંસાની તરતમતા ઠરાવે છે. ઓછા વિકાસવાળા ઘણું જીવોની હિંસા કરતાં વધુ વિકાસવાળા એક જીવની હિંસામાં વધુ દેષ રહેલે છે એમ જૈન ધર્મનું મન્તવ્ય છે. અને એટલા જ માટે એ વનસ્પતિકાયને ખેરાક માટે ગ્ય ગણે છે. કેમકે વનસ્પતિ–જી ઓછામાં ઓછી ઇન્દ્રિયવાળા, એટલે કે એક જ ઈન્દ્રિયવાળા ગણાય છે. અને એનાથી આગળના ઉત્તરોત્તર વધુ ઇન્દ્રિયવાળા ને ખરાક તરીકે એ નિષિદ્ધ ઠરાવે છે. એ જ કારણ છે કે પાણીમાં જલકાય જીવે ઘણું હોવા છતાં તેમની–એટલા બધા જીની-વિરાધના [ હિંસા ] કરીને પણ (હિંસા થવા છતાંયે) એક તરસ્યા માણસને કે પશુને પાણી પાવામાં અનુકમ્મા છે, દયા છે, પુણ્ય છે. ધર્મ છે એમ સહુ કોઈ કબૂલ રાખે છે. કેમકે જલકાયજીવરાશિ એક માણસ કે પશુની અપેક્ષાએ બહુ અપ ચૈતન્યવિકાસવાળી છે. આ ઉપરથી જણાશે કે “મનુષ્યસૃષ્ટિના ભેગે તિર્યંચ સૃષ્ટિના જીવ બચાવવા એ જૈન ધર્મને સમ્મત નથી. પરંતુ કોઈ વ્યક્તિ પિતાને લાગે વળગે છે ત્યાં સુધી પિતાને ભેગ આપવા જેટલી પિતાની અહિંસાવૃત્તિ વિકસાવે તે તેને કશે પ્રતિબન્ધ નથી. જેમ શ્રી શાન્તિનાથજીએ Page #232 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ પિતાના પૂર્વ ભવમાં શરણે આવેલા પારેવાને અને રાજા દિલીપે ગાયને બચાવવા માટે પોતાના શરીરને ભેગ આપવા તત્પસ્તા બતાવી હતી. પરંતુ નિરર્થક હિંસાના પ્રસંગે પુષ્પપાંખડી દુભાવવા જેટલી પણ હિંસાની જૈન ધર્મ મનાઈ કરે છે. વનસ્પતિમાં બે ભેદ છે. પ્રત્યેક અને સાધારણ. એક શરીરમાં એક જીવ હોય તે “પ્રત્યેક” અને એક શરીરમાં અનંત જીવે હોય તે “સાધારણ”. કંદમૂળ વગેરે “સાધારણ” [ સ્થૂલસાધારણ ] છે. એમને “અનન્તકાય” પણ કહેવામાં આવે છે. ‘ સાધારણ ? કરતાં પ્રત્યેકની ચૈતન્ય માત્રા અતિ અધિક વિકસિત છે. (૫) શરીરનો ઉપયોગ શરીર હાડ, માંસ, લેહી, ચરબી વગેરેનું બનેલું “પૂતળુ” છે અને મળ, મૂત્ર આદિ અશુચિઓથી ભરેલું છે, એ પ્રમાણે શરીર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે વિવેચન કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોતાં શરીર તે જેનું બનતું હોય તેનું બને. બીજી વસ્તુઓથી બનાવવા જતાં બની શકે નહિ. આપણા કરતાં કુદરત વધુ ડાહી છે. શરીરમાં જે અશુચિ ઉત્પન્ન થાય છે તે શરીરને ટકાવવા માટે ખાનપાન લેવાની આવશ્યકતા હોઈ ખેરાક વગેરેમાં શરીરને ઉપયોગી વસ્તુઓ સાથે સાથે જે નિરુપયોગી વસ્તુઓ મળેલી છે તેને લીધે છે. શરીર એક * “ સૂક્ષ્મસાધારણ' છે અને સૂક્ષ્મ પૃથ્વી-જલ–તેજ–વાયું છથી સમગ્ર કાકાશ ઠાંસી ઠાંસીને ભરેલું છે. એ પરમસૂક્ષ્મ જીવો બિકુલ સંઘર્ષ-વ્યવહારમાં આવતા નથી. “સાધારણ”ને નિગોદ ” પણ કહે છે. માટે “સૂક્ષ્મ સાધારણ અને સૂક્ષ્મનિગોદ અને “સ્કૂલ સાધારણ ને યૂલનિગેદ (બાદરનિમેદ) કહે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૮: જૈન દર્શન એવું અદ્ભુત યંત્ર છે કે સારભૂત વસ્તુઓને પોતાના ઉપયોગમાં લઇ નિરુપયેાગી વસ્તુઓ, જે અશુચિ કહેવામાં આવે છે તેમને બહાર ફેકી દઈ શરીરને કાર્યક્ષમ રાખવાના આપમેળે સતત યત્ન કરતું રહે છે. શરીર એ પરાણે ત્યાગ કરવા જેવી ચીજ નથી, અથવા તે જેમ બને તેમ જલ્દી નાશ કરવા જેવી ચીજ નથી. શરીરને કાર્યક્ષમ અને આરાગ્ય સ્થિતિમાં રાખવાની જરૂર છે, કે જેથી તેને પ્રભાવ મન ઉપર પડી મન શરીરવિષયક દુશ્ચિન્તનમાંથી મુક્ત રહે. બેશક શરીરના ભાગેાપભોગ માટે ખીનજરૂરી `િસા થવી ન જોઈએ, તેમ જ જૂઠ-અનીતિ– અન્યાયનું આચરણુ થવુ ન જોઈએ એટલી જ વિષયમાં મુદ્દાની છે અને ખાસ ધ્યાનમાં રાખવા લાયક તેમ જ અમલ કરવા લાયક છે. સમજી શકાય એવુ' છે કે આત્મા પોતાના શરીરમાં જ રહીને પોતાની જ્ઞાનશક્તિ અને કાર્યશક્તિના ઉપયાગ કરી મેાક્ષ-સાધન કરી શકે છે. આત્મા જ્યાં સુધી છેવટનું શરીર છેડી માક્ષ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેને શરીરને ઉપયાગ છે અને ત્યાં સુધી તેને શરીર વળગેલું જ છે. છતાં અણુસમજથી શરીરના ત્યાગ કરવા જેવી પ્રવૃત્તિ કરવામાં આવે તા તે આપઘાતની પ્રવૃત્તિ જેવું ગણાય, જે પાપ મનાયું છે. ત્યાગ શરીરના નહિ, પણ દુવૃત્તિ તેમ જ દુષ્પ્રવૃત્તિના કરવાના છે. વાત પ્રસ્તુત " આપઘાત અને ‘સલેખના ’માં ક્ક છે. આપઘાત કાયના આવેગનુ પરિણામ છે, જ્યારે સલેખના ' ત્યાગ અને દયાનુ પરિણામ છે. જ્યાં પેાતાના જીવનની કઇપણ ઉપયેાગિતા રહી ન હાય અને પેાતાને માટે બીજાઓને વ્યર્થ કષ્ટ ઊઠાવવુ પડતુ ડાય ત્યાં શરીરત્યાગમાં ખીજા ઉપર દયા છે. કેટલાક કાય પાણીમાં ડૂબી મરવાનું, કોઈ પવ ત ઉપરથી પડીને મરવાનું ચા ત્રીજી રીતે પ્રાણેાત્સગ કરવાનું આદરે છે; પણ એ અંધશ્રદ્ધાની For Private Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૯ : તૃતીય ખંડ વાત છે. હા, કર્તવ્યની વેદી ઉપર બલિદાન કરવું એ સાચું બલિદાન છે. જનરક્ષા માટે પિતાના પ્રાણ કુરબાન કરવા અથવા બીજાઓની સેવામાં પોતાનું શરીર આપવું પડે તે આપવું એ સાચું બલિદાન છે. અમુક જગ્યાએ મરવાથી કે અમુકનું નામ લઈ મરવાથી સ્વર્ગ યા મેક્ષ મળે છે એ પ્રકારની અન્ધશ્રદ્ધાથી પ્રાણત્યાગ કરવો એ બે ટુ છે. જેનધમે ઉપવાસને છોડી મૃત્યુના બીજા બધા ઉપાયની મનાઈ કરી દીધી છે. આ પ્રશસ્ય સંશોધન ગણાય. જ્યારે કેઈ અસાધ્ય બીમારી આવે કે જેનું કષ્ટ સહવું કઠિન થઈ પડે અને બીજાઓ પાસેથી ખૂબ સેવા લેવી પડે એવા સમયમાં ઉપવાસ કરી શરીરને છેડવું યોગ્ય ગણાય છે. ઉપવાસ પણ એકદમ નહિ, પણ શરૂઆતમાં નીરસ ભેજન, પછી છાશ વગેરે કઈ પય વસ્તુ ઉપર અને પછી શુદ્ધ જળ પર એમ ચડતાં ઉપવાસ પર આવવું જોઈએ. આ પ્રક્રિયામાં દિવસે, મહીનાઓ અને કદાચિત્ વર્ષોને વખત પણ લાગી જવા સંભવ છે. એકદમ પ્રાણત્યાગ કરવામાં જે સંક્લેશ સ્વ-પરને થાય છે તે આ પ્રક્રિયામાં થતું નથી. વળી આ પ્રક્રિયા મરણને જ નહિ, જીવનને પણ ઉપાય બની જઈ શકે છે, અર્થાત્ આ પ્રકારની પ્રક્રિયાથી ક્યારેય બીમારીમાંથી સાજા થવાનું પણ બની જાય છે. આ પ્રકારની પ્રક્રિયાથી બીમારી શાન્ત થઈ જાય તે સંલેબનાનું કારણ ન રહેતાં સંલેખના બંધ કરી દેવી જોઈએ. ઉપવાસચિકિત્સામાં અને સંલેખનામાં અન્તર છે. ચિકિત્સામાં જીવનની પૂરી આશા અને એ માટે પ્રવૃત્તિ હોય છે. પરંતુ સંલેખને ત્યારે કરાય છે, જ્યારે જીવનની ન તે કઈ આશા રહી હોય છે, ન એ માટે પ્રયત્ન હોય છે. પરન્તુ ઉપરની સંલેખનાની પ્રક્રિયાથી શરીરને જે સારું થઈ જાય તે પછી જબરદસ્તીથી પ્રાણત્યાગ કરવાની જરૂર નથી કેમકે સંલેખના Page #235 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૦૩ જૈન દાન આત્મહત્યા નથી, કિન્તુ આવેલ મેાતની સામે વીરતાથી આત્મસમર્પણની ક્રિયા છે. એથી મનુષ્ય શાન્તિ અને આનન્દથી પેાતાના પ્રાણત્યાગ કરે છે. માતની પહેલાં એણે જે કરવુ જોઇએ તે એ કરી જાય છે. પણ માત જો ટળી જાય તે એને જખરદસ્તીથી ન ખેાલાવવુ જોઇએ. (૬) અનુકમ્પા અને ફ્રાન યા એ ધર્માંનું મૂળ છે. ચેાગ્ય દાન એ દયાધનું ક્રિયાત્મક પાલન છે-ચાહે એ દાન આપણી શારીરિક, માનસિક, વાચિક અથવા સામ્પત્તિક શક્તિનું હાય. કોઈ પણ વ્યક્તિ જે આપણી દયાથી જીવિત રહેશે તે તે જીવિત રહેશે ત્યાં સુધી જે જે હિંસા આદિ દોષવાળાં કાર્યાં અથવા જે જે અપકૃત્ય કરશે તેની જવાબદારી આપણા ઉપર આવશે એવા લેાકેામાં ભ્રમ ઉત્પન્ન કરવા અને યા તથા દાનના શુભ પ્રવાહુને સૂકવી નાખવાના પ્રયત્ન કરવા એ ઘાર પાપ છે. અમુક વ્યક્તિ ભવિષ્યમાં કેમ વશે એ આપણે જાણતા નથી, છતાંય એવા જ્ઞાનના અભાવમાં તે સારી રીતે નહિ, પણ ખાટી રીતે જ વતશે એવા પૂર્વગ્રહ ધારણુ કરી દયા કરવાથી 'ચિત થવુ' એમાં ઘણું અજ્ઞાન રહેલુ છે. દરેક વ્યક્તિ પોતે સામાન્ય રીતે કેમ વર્તવું એમાં સ્વતન્ત્ર છે, અને તે જો ખોટી રીતે વર્તે, અર્થાત્ આપણા યાપચારની સહાયતાના યેાગે મરવામાંથી અચવા પામેલા માસ દુષ્ટ રીતે વર્તે તે તેણે પેાતાની સ્વતન્ત્રતાના દુરુપયોગ કર્યાં એટલું જ કહી શકાય; પણ તેના દોષ એ માણસને દુઃખમાં સાહાત્મ્ય કરી એનુ જીવન લંબાવવામાં સહાયભૂત થનાર, એને બચાવનાર કે એને રાહત આપનારના ઉપર હાઈ શકે For Private Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૧૯૧ ઃ નહિ. શુદ્ધ અનુકશ્માથી કરેલી દયા કે આપેલી શાન્તિને લાભ પામી સ્વસ્થ થનાર માણસ પછી ગમે તે રીતે તે તેની સાથે એ દયા બતાવનારને કંઈ લેવાદેવા નથી. એને તે ફક્ત પોતાની શુદ્ધ અનુકમ્પાનું પુણ્ય ફળ જ મળે છે. પરંતુ જે કઈ લૂંટારે લૂંટવા માટે જતું હોય અને એ વાત આપણુ જાણવામાં હોવા છતાં એને રસ્તામાં આપણે ત્યાં આશ્રય આપી જમાડીએ તે તે લુંટ કરવામાં જે પાપ કરે તેના ભાગી આપણે થઈએ. (૭) મિત્રી આદી ચાર ભાવનાઓ માનશીકાઇથરનેy aહ્ય” અર્થાત્ સરખા આચાર અને સરખી આદતવાળાઓમાં પરસ્પર મિત્રતા હોય છે, કાં તે થાય છે. આ ઉક્તિ મુજબ, બધા આત્માઓ-નિકૃષ્ટ શ્રેણીના શરીરધારકોથી લઈ ઊંચી ઊંચી કક્ષાના શરીરધારકે સુધીના બધા સંસારવર્તી જી સ્વરૂપે અર્થાત્ પિતાના સત્તાગત મૂળરૂપમાં બિલકુલ એક સરખા હેઈ, અર્થાત્ એ પ્રકારની મૌલિક પૂર્ણ સમાનતાને લઈને બધા પ્રાણીઓમાં પરસ્પર મૈત્રી થવા બાબતની ઉમંગી કલ્પના પેદા થઈ જાય; પરંતુ તિર્યનિના પ્રાણીઓમાં અજ્ઞાનતા અને વિવેકાભાવને લીધે એ (વ્યાપક મૈત્રીભાવ) ન હોવાનું કે ન સાધવાનું સમજી શકાય છે, કિંતુ મનુષ્યમાં તે સમજદારી અને વિશેષ સંજ્ઞાવતા હોવાને કારણે એ સધાવાનું સંભાવ્ય છે, છતાં એ ન હોતાં એને બદલે જ્યારે પશુસૃષ્ટિને ઈર્ષ્યા, દ્વેષ, ક્રૂરતા, વૈરવિધ અને સ્વાર્થાન્ય તાને પ્રગાઢ વંટોળ માણસમાં પથરાયેલે જવામાં આવે છે ત્યારે એવા માણસો પશુસૃષ્ટિને યોગ્ય વાસનામય આવરણના ભિન્નભિન્ન પ્રકારના પડદાઓ ચીરી ઊંચે આવ્યા નથી એમ ફલિત થાય છે. કિન્તુ વિબુદ્ધિ, મનુષ્યના ચિત્તની નિકટ Page #237 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૨ : જૈન દર્શન હેવાથી માણસ જે શાન્ત અને સ્થિર થઈ વિવેકયુક્ત વિચાર કરે તે બધા પ્રાણીઓ સરખા છે એ વાત એને ઝટ સમજાઈ જાય તેમ છે, અને એના જ અનુસંધાનમાં બધા પ્રાણુઓ તરફ એના ચિત્તમાં મૈત્રીભાવ પિદા થવાની ખૂબ જ શક્યતા છે. વેદાન્તદર્શન બધા જીવેને બ્રહ્મની ચિનગારી તરીકે માને છે અને જૈન, વૈશેષિક, સાંખ્ય, ગ વગેરે દર્શનકારે બધા જી પૃથફપૃથક સ્વતન્ત્ર અખંડ દ્રવ્ય છે એમ માનવાની સાથે સાથે જ એ બધા મૂળે એક સરખા છે એમ માને છે. આ પ્રમાણે બધા આર્ય દર્શનકારે બધા જ મૂળે એક સરખા તેજસ્વરૂપ છે એમ પ્રતિપાદન કરી તેના ફલિતાર્થરૂપે અષ્ટા સર્વભૂતાના ક્ષેત્ર માં ga ઘ અર્થાત્ કોઈ તરફ દ્વેષ વૃત્તિ ન રાખતાં પ્રાણીમાત્ર તરફ મિત્રી રાખવાની અને દુઃખી તરફ દયાળુ બનવાની ઘોષણા કરે છે. ઈર્ષ્યા-દ્વેષ, વૈરવિરોધ વગેરે દોષ પરાકાર અને સામાજિક અશાતિ પેદા કરનાર હોવા સાથે પોતાના આત્માની પણ દુઃખદ હિંસારૂપ છે, માટે એમને ખંખેરવા માટે આર્ય સન્ત મજબૂત ભલામણ કરે છે. જૈનદર્શન અને પાતંજલદર્શન વગેરે આત્મૌપમ્યની ભાવનાના આધાર પર અને એ ભાવનાને વિકસાવવા માટે મૈત્રી આદિ (મૈત્રી, પ્રદ, કરુણું અને માધ્યસ્થ) ચાર ભાવનાઓ બતાવે છે, જેમના અનુશીલનના આધાર પર જીવનની ઉત્તરોત્તર વિકાસભૂમિ ઉપર આરોહણ કરવાનું સુગમ બનતું જાય છે. એ ચારે ભાવનાઓ આ પ્રમાણે – * काम एव क्रोध एष रजोगुणसमुद्भवः । महाशनो महापप्मा विद्ध्येनमिह वैरिणम् ।। ३७ ।। - ( ભગવદ્ગીતા અ. ૩) અર્થાત-રજોગુણથી ઉત્પન્ન થનાર આ કામ, આ ક્રોધ સર્વભક્ષી, સર્વઘાતી મહારાક્ષસ છે, એને તું વૈરી સમજ. Page #238 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખડ : ૧૯૩ : પ્રાણીમાત્રમાં મૈત્રીવૃત્તિ કેળવવી એ મૈત્રીભાવના છે. આવી વૃત્તિ કેળવી હાય તા જ દરેક પ્રાણી પ્રત્યે સત્યવાદી અને અહિંસક રહી વર્તી શકાય. મૈત્રી એટલે અન્ય આત્માઓમાં પેાતાપણાની બુદ્ધિ-આત્મીયપણાની ભાવના. આ ભાવના હેત બીજાને દુઃખ ઉપજાવવાની કે બીજાનું અહિત કરવાની વૃત્તિ ઉદ્ભવવા પામતી નથી, એટલું જ નહિં, પણ ખીજાનુ' ભલું કરવાની વૃત્તિ પ્રવતી રહે છે. આ ભાવનાના વિષય પ્રાણીમાત્ર છે. માણસ અન્યને પાતાથી આદ્યસમ્પત્તિની બાબતમાં ડિ. યાતા જોઇ તેની અદેખાઈ કરવા લાગે છે; પરન્તુ તે અન્યનું ચડિયાતાપણું જો તેણે પેાતાના ગુણથી યા શુભકમ પ્રાપ્ત પુણ્યના પરિણામે સમ્પાદન કરેલુ હોય અને તેના ઉપયેાગ તે શુભ કાર્યો કરવામાં કરતા હાય તે તેની અદેખાઈ કરવાને ખદલે તેનાં શુભ-પુણ્ય કાર્યાંનુ તથા ગુણાનું અનુમાદન કરી ખુશ થવું જોઈએ. અનીતિ, અનાચરણ સામે અસન્તાષ કે પુણ્ય. પ્રકોપ થાય તે ખરાખર છે; પણ કેવળ, પાતાથી ખીજાના ચડિયાતાપણાના જ કારણે તેના પર દ્વેષ કે અરૃખાઇ કરવી એ ખેાટુ' છે. અદેખો માણસ પોતાના દુ:ખે દુ:ખી અને બીજાના સુખે દુ:ખી થઇ એવડો દુ:ખાનુભવ કરે છે. જ્યાં સુધી અદેખાઇ જેવા દોષો દૂર ન થાય ત્યાં સુધી સત્ય, અહિંસાનું પાલન થઈ શકે નહિ; માટે અદેખાઈ જેવા દોષોની વિરુદ્ધ પ્રમેાદવૃત્તિ કેળવવી આવશ્યક છે. ગુણાધિક પર પ્રમુદ્રિત થવું અને એના આદર કરવા એ પ્રમાદભાવના છે. આ ભાવનાના વિષય ગુણાધિક જન છે. પોતાના ઈષ્ટ જનની ચડતી જોઈને જેમ આનન્દ થાય છે તેમ પ્રાણીમાત્ર પ્રત્યે આત્મીયતા કેળવી હોય તા જ જે કોઇ ગુણાધિક હાય તેને જોઇ પ્રમેાદ ઊપજી શકે. એટલે આ ભાવનાના મૂળમાં આત્મીયતાની બુદ્ધિ છે. For Private Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૪૯ જૈન દર્શન સામાન્યતઃ કઈ પણ ગુણના ગુણ તરફ પ્રમેદ થ એ પ્રમોદભાવના છે. ગુણીના ગુણરાગી થવું એ ગુણી થવાને માર્ગ છે. ઉપરની બને ભાવનાના વિષયમાં જરા વિશેષ અવેલેકન કરીએ. બીજાનું સુખ જોઈ યા બીજાને અધિક સુખી જોઈ માણસને ઈર્ષ્યા અને અસૂયા પેદા થાય છે, પરંતુ વ્યાપક મૈત્રીભાવ માણસના દિલમાં જે ઊગે તે તે બીજાના સુખિત્વને જોઈ તેને [એટલે કે તેના સુખિત્વને ! પિતાના મિત્રનું કે પિતાના આત્મીયનું સમજે અને એથી એના તરફ એના મનમાં ઈર્ષ્યા કે અસૂયા પેદા ન થતાં માનસિક સ્વસ્થતા અનુભવે. એ માટે સુખી જનનું સુખિત્વ પણ મૈત્રીભાવનાનો વિષય બતાવવામાં આવ્યાઝ છે. અર્થાત્ બીજાના સુખ તરફ સુહૃદયભાવ એ મૈત્રી ભાવના છે. પ્રમોદ ભાવના સંબંધે જણાવવાનું કે કઈ માણસ x मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां ભાવનાતfazકસાનમ્ (પાતંજલ યોગદર્શન ૧ પાદ ૩૩મું સૂત્ર ) અર્થાત–મૈત્રીને વિષય સુખિત્વ, કણાને વિષય દુખિત. મુદિતાનો ( પ્રમોદને) વિષય પુણ્યવત્તા અને ઉપેક્ષાને વિષય નિપુણ્ય છે. આવી એ (મૈત્રી, કરણ, મુદિતા અને ઉપેક્ષા) ભાવનાઓના અનશીલનથી ચિત્તને પ્રસાદ સંપાદન કરી શકાય છે. આ બાબતમાં મહર્ષિ શ્રીઉમાસ્વાતિજીના “તત્ત્વાર્થસૂત્ર'નું સાતમા અધ્યાયનું દૂકું સૂત્ર છે. मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि स-त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु । અર્થાત–પ્રાણીમાત્રમાં મૈત્રી, ગુણથી મોટાઓમાં પ્રપદ, દુઃખ પામતાઓમાં કરણ અને જડ જેવા અપાત્રોમાં માધ્યસ્થ ભાવના કેળવવી. Page #240 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૧૯૫ : ધનવાન બલવાન કે સત્તાવાન હોય યા ભૌતિક રીતે સુખી મનાતા હોય તે તેટલા જ ઉપરથી તેના પ્રત્યે પ્રમુદિત થવું એમ કહેવાનો આશય નથી, પરંતુ જે તે પિતાના ધનને, બળને કે સત્તાને ઉપગ દીન દુઃખી જનેને સારી હાલતમાં લાવવા કે તેમનાં દુઃખ વિદારવામાં કરતે હોય તે તેના સદુપયોગ માટે તેને ગુણ સમજી તેના ગુણ પ્રત્યે પ્રમુદિત થવું યોગ્ય છે. માણસ ચાહે નિર્ધન હોય, પણ પ્રામાણિકપણે ઉદ્યમ કે શ્રમ કરી પિતાની આજીવિકા ચલાવતો હોય અને એમાં સંતોષ માનતે હોય તે તેના સેવા સદ્ગુણ માટે પ્રમુદિત થવું છે. પ્રમોદને વિષય પુણ્યવત્તા બતાવ્યું છે, તેને એ અર્થ નથી કે કઈ પિતાની પુણ્યવત્તાને દુરુપયોગ કરે તે ચે તેના પર પ્રમુદિત થવું. વસ્તુતઃ પ્રમોદને વિષય પુણ્યવત્તા એટલે પુણ્યાચરણશીલતા. હવે કરુણા–ભાવના. પીડાતાને જોઈને અનુકંપા ન ઉભરાય તે અહિંસા આદિ વ્રતે નભી ન શકે, તેથી કરુણા–ભાવનાની આવશ્યકતા છે. આ ભાવનાને વિષય દુઃખ પામતા પ્રાણી છે, કારણ કે અનુગ્રહ કે મદદની અપેક્ષા દુઃખી, દીન, અશક્ત, અનાથને જ રહે છે. પ્રાણીમાત્ર પ્રત્યે આત્મીયતા–બુદ્ધિ હોય તે જ, ઈષ્ટજનને પીડાતે જઈને જેમ એક પ્રકારની મૃદુ લાગણીથી ઘેરાઈ જવાય છે તેમ, કેઈને પણ પીડાતો જોઈ કરુણુ ઉભરાવા માંડે. આમ આ ભાવનાના મૂળમાં આત્મીયતા-બુદ્ધિ રહેલી છે. ભવચકનાં દુઃખમાં પડેલાને તેમાંથી ઉદુધરવાની ભાવના જે કોઈ સંતના દિલમાં ઊગવી એ પણ કરુણાભાવના છે. જ્ઞાની મહાત્મા તથા કેવલી ભગવાન સર્વાનુગ્રહપરાયણ કરુણાવાળા હોય છે. એ જ માટે એઓ પરમ કાસણિક એવા વિશેષણથી ઉલલેખાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૬૯ જૈન દર્શન ક્યારેક અહિંસા આદિ ગુણોના રક્ષણ માટે તટસ્થપણું જ ધારણ કરવું ઉપયોગી થાય છે, તેથી માધ્યશ્ય ભાવનાની આવશ્યકતા છે. “માધ્ય” એટલે તટસ્થતા કે ઉપેક્ષા. જ્યારે જડબુદ્ધિનાં અને ઉપગી સારી શિખામણે ગ્રહણ કરવાની યોગ્યતા ન હોય એવાં પાત્ર મળે અને તેવાને સુધારવાની પ્રવૃત્તિનું પરિણામ છેવટે તદન શુન્ય જ દેખાય છે તેવા પ્રત્યે તટસ્થપણું યા ઉપેક્ષાવૃત્તિ રાખવામાં જ શ્રેય છે. તેથી આ ભાવનાને વિષય અવિનય (અયોગ્ય ) પાત્ર છે. પ્રાણીમાત્રમાં આત્મીયતા બુદ્ધિ હોય તે જ અવિનય (દુર્મતિ દુષ્ટ કે મૂર્ખ જણાતા) માણસ તરફ કૂરતા, દ્વેષ કે કિલgવૃત્તિ પેદા ન થતાં તેની તરફ શુદ્ધ તટસ્થભાવ રહી શકે–જેમ એવા પિતાના ઈષ્ટજન તરફ એ ભાવ રહે છે તેમ. આ ભાવનાઓમાં જેમ દુઃખી જાન કરુણાને વિષય છે, તેમ દુર્મતિ માણસ પણ દયાને–ભાવદયાને વિષય છે. એવાની તરફ ઊપજતી કે રખાતી માધ્યચ્ય–ભાવના ભાવદયાશક્ષિત છે. આ પ્રસંગે એ વાત પણ ખ્યાલમાં આવી શકે છે કે જેમ નાના બાળકે કરેલ અથવા આત્મીય નેહી સ્વજન કે પ્રેમી જન તરફથી થયેલ અનાદર કે અપમાનથી સ્વમાનભંગ થયાનું આપણને લાગતું નથી, તેમ આ મૈત્રી આદિ ભાવનાઓના સબળ સંસ્કારથી પ્રકાશિત ચિત્તવાળા સુજ્ઞ જનને બીજાએ કરેલ અનાદર કે અપમાનથી સ્વમાનભંગ થયાની કલ્પના ઉદ્ભવતી નથી. વિશ્વબધુત્વની ભાવનામાં રમમાણ એવા સજજનને ગુણે માણસ પ્રમાદનો વિષય છે, તે દુર્મતિ દુષ્ટ માણસ ભાવદયાગર્ભિત માધ્યચ્ય-ભાવનાને વિષય છે. આચાર્ય હેમચંદ્ર (પિતાના યેગશાસ્ત્રના પ્રારંભમાં મંગલાચરણમાં) કહે છે कृतापराधेऽपि जने कृपामन्थरतारयाः। ईषद्बाष्पायोभद्रं श्रीवीरजिननेत्रयोः ।। ३ ।। Page #242 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ = ૧૭ : અર્થા–અપરાધી માણસ ઉપર પણ પ્રભુ મહાવીરનાં નેત્રે દયાથી જરા નીચે નમેલી કીકીવાળાં અને કરુણાથી આવેલ કિંચિત્ આંસુથી આર્દ્ર બની ગયાં. (૮) વિશ્વપ્રેમ અને મનશુદ્ધિ : પ્રેમ-દ્ધપ્રેમ( વ્યાપક મૈત્રી)ને સદ્ગુણ સર્વ પ્રાણું પ્રત્યેની હિતદષ્ટિએ કાર્ય કરે છે, અને એ વત્સલ–મના મનુષ્ય પિતાનું હિત સાધે છે તે વિશ્વના એક ઘટક તરીકે સાધે છે. તેનું હિત પરહિતનું વિરોધી હોતું નથી. (અહીં હિતથી ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક હિત ગ્રહણ કરવાનું છે.) વ્યાપક પ્રેમથી કરેલાં કૃત્યે સ્વ અને પરને હિતકારક હોય છે અને કલ્યાણકર બને છે. શુદ્ધપ્રેમ(અહિંસા)નાં બે સ્વરૂપ છેઃ (૧) નિષેધાત્મક અને (૨) વિધેયાત્મક નિષેધાત્મક પ્રેમ, બની શકે ત્યાં સુધી કોઈ પણ પ્રાણીને કોઈ પણ જાતની ઈજા કે નુકસાન ન કરવામાં ચરિતાર્થ થાય છે. એ જાતને પ્રેમ સૃષ્ટિનાં ઘણુંખરાં પ્રાણીઓમાં વ્યાપક બની વિહરનારે હોય છે. વિધેયાત્મક પ્રેમ અન્ય પ્રાણીઓની સેવા યા પરોપકારવૃત્તિમાં પરિણમે છે. આ પ્રેમ ભલે ભાવનામાં આખા વિશ્વના પ્રાણીઓને આવરી લેવા માંગે તે પણ તે વ્યવહારમાં જે તે વ્યક્તિની શક્તિની મર્યાદામાં રહીને જ ચરિતાર્થ થઈ શકે છે. કેઈસજજનને પ્રેમ વિશ્વવ્યાપી હોય તેયે તે વ્યક્તિની શક્તિના પ્રમાણમાં મર્યાદિત ક્ષેત્રમાં કાર્યરૂપે પરિણમી શકે છે. પરન્તુ એથી એ વિશ્વપ્રેમ મટી જતે નથી, કેમકે એ વ્યાપક હિત કરવાને ભલે અશક્ત હોય તે પણ વ્યાપક હિતભાવના ત્યાં જલતી હોય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ 13, 247 252. .. Charity ૧૯૮૯ જૈન દર્શન સદરહુ પ્રેમને અમલ કેવા ક્રમથી કર એ વિષે સામાન્ય રીતે એમ કહી શકાય કે પ્રેમને કાર્યરૂપે અમલમાં મૂકતી વખતે તેની શરૂઆત કુટુંબથી થાય છે, અને તે પ્રમાણે થાય તે ઈષ્ટ છે. પરંતુ જે શક્તિ હોય તે તે ત્યાં અટકો ન જોઈએ અને શક્તિના વધવા સાથે તે વિસ્તરતે જતે હોવા જોઈએ. “Charity begins at home, but it does not end there." “ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો ” જેવું તેમ જ “ઘર બાળીને તીર્થ કરવા” જેવું સામાન્ય રીતે ન થવા દેવું જોઈએ. કુટુંબપ્રેમ, ગ્રામપ્રેમ, દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ એ ઉત્તરત્તર વિકસતા જતા પ્રેમનાં દષ્ટા છે. પરંતુ કેઈ કઈ વાર એવા આપવાદિક પ્રસંગે આવી પડે છે કે જે વખતે કુટુંબ અથવા ગ્રામને ભેગ આપી દેશ યા રાષ્ટ્રકાર્યને સંભાળી લેવું પડે છે. આવા આપવાદિક પ્રસંગે જુજ હોય છે, અને તે અસાધારણ શક્તિશાલી તથા પ્રભાવશાલી પુરુષના સંબંધ અસાધારણ સંજોગોમાં બની આવે છે. એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ઉપર જણાવેલા કુટુંબપ્રેમ વગેરે પ્રેમના કારણે અન્ય કુટુંબ, અન્ય ગ્રામ, અન્ય દેશ યા અન્ય રાષ્ટ્રને નુકસાન પહોંચાડવામાં આવતું હોય અથવા તેનું ગેરવાજબી શેષણ કરવામાં આવતું હોય તે તે શુદ્ધ પ્રેમ મટી જઈ કલુષિત રાગ બને છે, જે ત્યાજ્ય છે. કેટલાક પ્રેમના નિષેધાત્મક સ્વરૂપથી જ સન્તુષ્ટ રહી પ્રેમના વિધેયાત્મક સ્વરૂપ તરફ ઉદાસીનતા સેવે છે અને તેમાં જ કૃત કૃત્યતા માની, મનાવી અકર્મણ્ય રહે છે. પરંતુ તેવી જાતને પ્રેમ અધૂરે જ ગણવાપાત્ર છે. પિતાની જીવનચર્યાને અંગે પ્રાણીસૃષ્ટિ પાસેથી આપણે જે મેળવીએ છીએ તેનું ત્રણ આપણું ઉપર ચડે છે અને તે Page #244 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૧૯૯ : આપણે ચુકવવાનું હોય છે અને તે પ્રાણીસમાજને હિતકારક પ્રવૃત્તિ આદરી પરોપકાર અને સેવામાં જ ચુકવી શકાય છે. જે અન્તર્જા ગ્રત દશાના ચારિત્રશાલી સખ્ત એકાન્તમાં પિતાના ઉચ્ચ આધ્યાત્મિક વિકાસની સાધનામાં નિમગ્ન રહે છે તેઓ પોતાની વિકાસગામી આધ્યાત્મિક તોરશ્મિ અથવા ગઅતિ પ્રસારીને (એ પ્રકારની અગમ્ય રીતે) પ્રાણસમાજના હિતસાધનમાં પિતાને વેગ આપતા હોય છે. ખરેખરા સન્ત માનો તે સમાજ પાસેથી જે મેળવે છે તેથી ઘણું વધુ તેઓ સમાજને આપે છે, એટલે સમાજ તેમને હમેશાં દેવાદાર રહે છે. અને એવા જ માણસેને પિતાની વાજબી જરૂરીઆત પૂરી પાડવાનું સમાજને કહેવાને નૈતિક હક્ક પ્રાપ્ત થાય છે. સમાજ તેમને ગમે તેટલું આપે તે પણ તે હંમેશાં ઓછું જ રહેવાનું. વિશ્વપ્રેમ, જે આધ્યાત્મિક પ્રેમ કહી શકાય તે આધ્યાત્મિક જીવનના વિકાસ પર અવલંબિત છે. ચિત્તશુદ્ધિ જેમ જેમ ખીલતી જાય છે, તેમ તેમ આત્મૌપજ્યની દષ્ટિ વિસ્તરતી જાય છે, અને તેમ તેમ પ્રાણિવાત્સલ્ય વિમલ અને વિશાલ બનતું જાય છે. વેરઝેર, અભિમાન તથા રાગ-રેષ જવા એ જ મનનું નિર્મલીકરણ છે. એ દેના દૂર થવામાં જ ચિત્તની પ્રસન્નતા છે. આસક્તિ તથા કષા પાતળા પડવા કે પાતળા પડતા જવા એ જ મનની થઈ રહેલી શેઇનકિયા ગણાય કષાયે જેમ જેમ નબળા પડતા જાય છે, તેમ તેમ મનનું દુચિન્તન ઓછું થતું જાય છે અને તેમ તેમ એ શુભચિન્તનપરાયણ બને છે. અનુકૂલ કે પ્રતિકૂલ પ્રસંગે આવતાં મન ક્ષુબ્ધ થાય નહિ, પિતાનું સમરેલપણું ગુમાવે નહિ, રાગ-દ્વેષ મેહને વશ થાય નહિ ત્યારે એ ચિત્તની નિર્મલીકરણની સાધના ગણાય. Page #245 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૦: જૈન દર્શન જ્યારે એ સાધના સતત જાગ્રત રહી દૃઢતમ અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે સ્થિતપ્રજ્ઞ અને વીતરાગ દશા પ્રાપ્ત થાય છે. પ્રભક કે ભક ઘટનાના પ્રસંગે દુન્યવી બનાવે તથા વિષયોના ચમકારાની ક્ષણભંગુરતાને વિચાર કરી, તેમ જ મેહથી ઉત્પન્ન થનાર રસ પરિણામે સત્તાપરૂપ છે એ ધ્યાનમાં લઈ અને સંયોગ-વિયેગ, જન્મ-મૃત્યુ, સુખ-દુઃખ વગેરે પ્રસંગે સંસારી જીવનને અનિવાર્ય પણે વળગેલા છે એમ સમજી મનની સ્વસ્થતા જાળવવી એ જ કર્તવ્ય બને છે. મનશુદ્ધિ ધીમે ધીમે સધાય છે. ઈન્દ્રિયેના સમુચિત સંયમથી મનશુદ્ધિને માર્ગ સરળ થતું જાય છે. મનની ચંચલ સ્થિતિ તે પ્રાયઃ લાંબે કાળે લાંબા “પ્રવાસ” પછી દૂર થાય છે, એટલે એના ચાંચયના ચમકારાથી ગભરાઈ ન જતાં એના ઉપર યોગ્ય સતર્ક રહેવા સાથે ઈન્દ્રિયો ઉપર અખંડ કાબૂ રાખવું જોઈએ. જિતેન્દ્રિયત્ન પ્રતિષ્ઠિત થતાં મનઃસંયમ પૂર્ણ કળાએ ઝગમગશે અને એમાંથી જ શુદ્ધિ તેમ જ દિવ્યપ્રકાશ પ્રગટશે. (૯) અન્તર્યુદ્ધ માનસિક મંદતાની શી વાત કરવી? ઘણું ઘણું માણસે એવા કમજોર મનના હોય છે કે જેઓ પાડનારાં પ્રલોભનની * ભગવદ્દગીતા બીજા અધ્યાયમાં કહે છે કે तानि सर्वाणि संयम्य यूक्त आसीत मत्परः । वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।। ६१ ।। અર્થાત-બધી ઈન્દ્રિયને સંયમમાં રાખી સમાહિત બની મનુષ્ય ભગવત્પરાયણ રહે- જેણે પિતાની ઇન્દ્રિયને વશ કરી છે તે સ્થિતપ્રજ્ઞા બને છે. [ અર્થાત જિતેન્દ્રિય થવાથી સ્થિતપ્રજ્ઞ થવાય. ] Page #246 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૦૧૬ સેબતનાં સ્વપ્ન સેવતા રહે છે અને એને મેળવવા ફાંફાં મારતા હોય છે. બહારની પરિસ્થિતિ માણસને પાડવા માટે કારણભૂત બને છે, પણ ખરી વાત એ છે કે જેમ વાતાવરણમાં રહેલા રોગજતુઓ જે માણસની જીવનશક્તિ દુર્બળ હોય છે તેને જ અસર કરે છે, પણ સમર્થ પ્રાણશક્તિવાળાને અસર નથી કરતા, તે પ્રમાણે બહારનાં પ્રલેભન, વાસનાથી ભરેલા દુર્બળ મનના માણસને જ પાડે છે, સત્ત્વપૂર્ણ મનના માણસને નહિ. માણસ પોતાની નબળાઈઓ માટે સંજોગોને દોષ દે છે અને એમ મનાવે છે કે “શું કરું? લાલચ સામે આવી એટલે હું ટકી ન શક્યો.” પણ વસ્તુતઃ સંજોગોને દોષ દેવે એના કરતાં પિતાની માનસિક નબળાઈને વાંક કાઢવે એ જ વધારે યથાર્થ છે. માણસનું મન લાલચની ધમાં હોય છે, તે પ્રત્યે રસવાળું હોય છે, એથી લાલચ સામે આવતાં તે પડે છે. પડે છે કે તેને હર્ષાવેશથી જેર કરી વધાવી લે છે! વિકાસ ઈચ્છનારે પિતાની નબળાઈ સમજી લઈ પોતાના સઘળા દેની જવાબદારી પિતાને શિરે ઉઠાવી લઈ તે દૂર કરવા કટિબદ્ધ થવું જોઈએ. સત્ત્વપૂર્ણ મબળની આગળ બહારનું ભૌતિકબળ શું વિસાતમાં છે? બહારમાં પણ છે જે એક જ પ્રલે સામાન્યતઃ બહારના પ્રભક સંજોગોથી છેટા રહેવામાં જ સલામતી છે, પણ એમાં પણ છેટા રહેવા કે ખસી જવામાં પણું] મને બળની તે જરૂર પડવાની જ. એટલું ય મનેબલ જેનામાં નહિ હોય તે તે ડગલે ને પગલે મરવાને જ. પ્રલેભને સામે ટકી રહેવાની શક્તિ કેળવવાને રાજમાર્ગ પ્રભક સંજોગોથી બની શકે તેટલા દરજજે છેટા રહેવામાં અને એ પ્રમાણે છેટા Page #247 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૨ : જૈન દર્શન રહી તદ મને બળ કેળવવામાં રહેલું છે. એવી શક્તિ પહેલાં કલ્પનામાં સિદ્ધ કરવાની હોય છે. શરૂઆત એ જ પ્રમાણે કરવી ઈષ્ટ છે અને એમાં જ સલામતી રહેલી છે. તાલીમ હેઠળ હોવા છતાં સિદ્ધિનું અભિમાન કરનાર પિતાના પતનને નેતરે છે. સાહસ કરવામાં જોખમ છે. અને વળી પ્રલોભનોથી દૂર રહી મેળવેલી સિદ્ધિ છેતરનારી–ભ્રમણારૂપ ન નીવડે એ પણ જોવાનું છે. પ્રલેભનેની વિદ્યમાનતામાં પણ તેમની સામે અચળપણે ટકી રહેવામાં તેની ખરી કસટી રહેલી છે. આ કારણથી મનુષ્ય પિતાના રાગ-દ્વેષનું વખતેવખત સંશોધન અને નિરીક્ષણ ઘણું બારીકીથી કરતા રહેવાની અગત્ય પ્રત્યે આંખમીંચામણ કરવાં હિતાવહ નથી. બાહ્ય પરિસ્થિતિ વિષે માણસે બેદરકાર ન જ રહેવું. જાણી જોઈને કોણ રેગના જંતુઓને આગે કે ત્યાં જાય? પણ બાહ્ય પરિસ્થિતિ પર માણસને કાબૂ બહુ ઓછા હોય છે અને માણસ ક્યારે ક્યાં જઈ પડે છે એની ખબર પડતી નથી. એટલે પ્રલેભનથી બચવા માટે માણસે હરવખત જાગ્રત, સતર્ક અને શક્તિશાળી બની રહેવાની જરૂર છે. પોતાના મનને હરવખત ચેમ્બુ, વાસના કે માલિન્યથી રહિત અને ધૈર્યપૂર્ણ રાખવું એ જ પતનમાંથી બચવાને સાચે માગે છે, જેથી પ્રલોભક કે સંક્ષોભક પરિસ્થિતિ વખતે મન પતિત કે પરાજિત ન થતાં સ્થિર અને તેજસ્વી રહી શકે. ભલા માણસેનાં મન પણ પ્રભક કે સંક્ષેત્મક સંજોગ વખતે હાલકડોલકમાં પડી જાય છે; એવા વખતે સુજ્ઞ મનુષ્યને પિતાના મન સાથે યુદ્ધ કરવું પડે છે. એ યુદ્ધમાં–એ આન્તર સંગ્રામમાં મહામના મહાનુભાવ માનવ ખીલે છે, ખીલતે જાય છે અને એનું સંયમબળ એટલું વધે છે કે પછી કઈ પણ લાલચ સામે એ અડગ ઊભું રહી વિજેતાનો આનંદ માણી શકે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૦૩ : (૧૦) રાગ અને વીતરાગતા ? ખરેખર સંસારવતી જીવને અતિ નિબિડ બન્ધન રાગશ્રેષનાં છે. તેમાંય રાગ મુખપદે છે. ટ્રેષના મૂળમાં રાગ છે. દરેક દોષના મૂળમાં રાગનું બળ કામ કરે છે. વળી રાગ જડ અને ચેતન બનને પ્રકારના પદાર્થો વિષે હોય છે. જેમ મનુષ્યાદિ ચેતન પ્રાણીઓ ઉપર, તેમ ઘડીયાળ, ફાઉન્ટન પેન, સ્ટેશનરી, ફરનીચર, વસ્ત્ર–આભૂષણ વગેરે સારી સારી ગમતી જડ ચીજો ઉપર પણ રાગ પથરાયે પડ્યો છે, જ્યારે દ્વેષ તે સામાન્ય રીતે સચેતન પ્રાણિવિષયક હોય છે. જડ વસ્તુ એને વિષય નથી. થાંભલા સાથે અફળાતાં વાગે તે થાંભલા તરફ દ્વેષ જે વિકાર થાય છે ખરો, પણ એ ખરી રીતે દ્વેષ નથી, કિન્તુ એ મોહને (અજ્ઞાનને–બેવકૂફીને) ગાંડે આવેશ છે. રાગ એ મેહનું પ્રબલતમ રૂપ છે અને સમગ્ર સંસાર ચકમાં એનું એક છત્ર સામ્રાજ્ય પ્રવર્તે છે. બધા દેશે એને વળગી રહેલા છે. એ ખસતાં બધા દોષો વિખરાઈ જાય છે. એટલા જ માટે “વીતરાગ” શબ્દમાં ફક્ત એક “રાગ” શબ્દ રજૂ કરીને રાગને અભાવ પણ સૂચવાઈ જાય છે. સચેતનપ્રાણિવિષયક રાગ ધાર્મિક, સામ્પ્રદાયિક અને લૌકિક એમ ત્રણ પ્રકાર છે. જ્ઞાની મહાત્મા સન્ત પુરુષ સગુરુ ઉપર કલ્યાણ ભક્તિને રાગ, તેમ જ સગુણોને અગે ઊપજનાર ૪ આ બાબત માટે હરિભદ્રાચાર્યના અષ્ટક ગ્રંથના પ્રથમ અષ્ટકના પ્રથમ શ્લેકના “ન જ દૃષss -y” એ ત્રીજા ચરણ ઉપરની શ્રી જિનેશ્વરસૂરિકૃત ટીકા જુઓ. Page #249 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૪: જૈન દર્શન પવિત્ર રાગ તે ધાર્મિક રાગ છે, જે ભક્તિરૂપ હેઈ કલ્યાણરૂપ છે. (જેમ મહર્ષિ ગૌતમ ઈંદ્રભૂતિને ભગવાન મહાવીર પર હતે.) પિતાના સમ્પ્રદાય ઉપરને સંકુચિત ભાવને રાગ તે સામ્પ્રદાયિક રાગ છે, જે ત્યાજ્ય છે. સ્વજનકુટુંબ, સગા સંબંધી તથા મિત્રાદિ તરફને રાગ તે લૌકિક રાગ છે, આ લૌકિક રાગના પણ બે ભેદ પડી શકે : સ્નેહરૂપ અને સ્મર વાસનારૂપ. નેહરૂપ રાગ કલષિત ન હોય, નિર્મળ હેય તે આદરણીય છે. સમર વાસનારૂપ રાગ પણ નિષિદ્ધ અને અનિષિદ્ધ એમ બે પ્રકારે ગણાવી શકાય. સ્વપત્ની કે સ્વપતિ વિષેને ઔચિત્યયુક્ત તે અનિષિદ્ધ અને નિષિદ્ધ સ્થાન વિષેને તે નિષિદ્ધ. જાણવું જોઈએ કે વ્યક્તિ પ્રત્યેના રાગ કરતાં તેના ગુણે પ્રત્યેને રાગ ચડિયાતે છે, ભલે એવી વ્યક્તિ પ્રત્યેને રાગ તેના સગુણને લીધે ઉત્પન્ન થયે હોય. એવી વ્યક્તિ પ્રત્યેને રાગ આત્માના ઊધ્વીકરણમાં ઘણે અંશે સહાયભૂત થાય છે એ વાત ખરી. પરંતુ એ રાગ તે વ્યક્તિને વિયેગ થતાં નિરાધારતાની લાગણી પેદા કરી રુદન કરાવે છે અને છેવટના વિકાસને ધે છે. આ બાબતમાં મહષિ ગૌતમ ઈન્દ્રભૂતિનું ઉદાહરણ સ્પષ્ટ છે. * कामरागस्नेहरागावीषत्करनिवारणौ । दृष्टि रागस्तु पापीयान् दुरच्छेदः सतामपि ।। (હેમચન્દ્ર, વીતરાગસ્તોત્ર) અર્થાત-કામરાગ અને સ્નેહરાગનું નિવારણ સુકર છે, પણ અતિપાપી એવા દષ્ટિરાગને ઉચ્છેદ એ પંડિતો અને સાધુસંતોને પણ કઠિન થઈ પડે છે. [ દષ્ટિરાગ એટલે સામ્પ્રદાયિક રાગ.] આ શ્લેકમાં કામરાગ, સ્નેહરાગ અને દષ્ટિરાગ એ ત્રણ રાગ બતાવ્યા છે. પવિત્ર ભક્તિરૂ૫ ય ધાર્મિક રાગને નેહરાગના સુપવિત્ર વિભાગમાં સમાવેશ થઈ શકે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૦૫ : વીતરાગતા એટલે રાગ અને દ્વેષ આયનિક અભાવ. આમાં રાગજનિત તેમ જ શ્રેષજનિત બધી વૃત્તિઓને અભાવ સૂચવાઈ જાય છે. વીતરાગતા એ વિશ્વબંધુત્વ, વિશ્વપ્રેમ અથવા વિશ્વ વાત્સલ્યની વિરોધી નથી. જેટલે અંશે રાગ-દ્વેષ ઓછા થતા જાય છે તેટલે અંશે પ્રાણિવાત્સલ્ય વિકાસ પામતું જાય છે. અને જ્યારે વીતરાગતા પૂર્ણતયા પ્રાકટ્યમાં આવે છે ત્યારે એ વાત્સલ્યભાવ પૂર્ણ પણે વિકસિત થઈ સમગ્ર લેકના પ્રાણએને વ્યાપે છે. જ્યાં નિત્ત જ્ઞાન જળહળી રહ્યું છે, જ્યાં સંકુચિત સ્વાર્થ અને પૌગલિક સુખોપભોગમાં આસક્તિ નથી, જ્યાં કષાયાદિ દોષ નથી, જ્યાં શુભકર્મ પ્રાપ્ત વિશેષતા અંગે ગર્વ કે અહંકાર નથી, જ્યાં પક્ષપાત કે અન્યાયવૃત્તિ નથી, જ્યાં ઊંચનીચભાવ નથી, જ્યાં પૂર્ણ સમદર્શિતા તથા સર્વપ્રાણિહિતપરાયણતા છે ત્યાં વીતરાગતા છે, જે વિશ્વ-ક્ષેમંકર પૂર્ણપવિત્ર પૂર્ણતિ જીવનનું નામ છે. જે રાગને પડખે દ્વેષ, સ્થાર્થ, પક્ષપાત આદિ દેજે હોય છે અથવા જે રાગ સાક્ષાત્ કે પરંપરાએ શ્રેષાદિ દેથી સમ્બન્ધિત હોય છે તે રાગ કલુષિત રાગ છે. જગત્ આ કલુષિત રાગના જુલ્મી આક્રમણથી હેરાન છે. પણ એ રાગ જ્યારે શ્રેષ, સ્વાર્થ અને મૂઢતા આદિ કચરાથી જેટલે છૂટ થતું જાય છે ત્યારે તે તેટલે નિર્મલ બનવા લાગે છે. આ નિર્મળતાને લીધે એ (રાગ) નિર્મળ વાત્સલ્ય કે નિર્મળ પ્રેમભાવ એવા સુ-નામથી વ્યવહૂત થાય છે. વિધેયાત્મક અહિંસા રૂપ આ વાત્સલ્યભાવ પ્રાણિવર્ગમાં જેટલું વ્યાપક બને છે, આત્મા તેટલે મહાન બને છે. “સમ્યકત્વ”નાં નિર્મળ પુદુંગલે વિખેરાતાં જેમ શ્રેષ્ઠતર કે શ્રેષ્ઠતમ (આત્મિક) સમ્યકત્વ પ્રગટે છે, તેમ અત્યુન્નત ભૂમિ પર આવતાં રાગનાં નિર્મળ Page #251 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૬: જૈન દર્શન પુદ્ગલા પણ જ્યારે વિખરાઈ જાય છે ત્યારે પૂર્ણ વીતરાગ દશા પ્રાપ્ત થાય છે; અને ત્યારે પરમ વિશુદ્ધ આત્મિક વાત્સલ્ય (Divine or spiritual love), જે અહિંસાની પરમ જ્યેાત છે, સભૂતવ્યાપી બને છે; અને તેના સદ્વ્યવહાર વીતરાગ પ્રભુ જ્યાં સુધી જગત્માં (શરીરધારી અવસ્થામાં) હોય છે ત્યાં સુધી કરે છે. એટલા માટે જ લેકબન્ધુ, જગન્મિત્ર, વિશ્વવત્સલ કહેવાય છે, એ રીતે ગવાય છે, સ્તવાય છે. ( ૧૧ ) ઇશ્વરકૃપા “ તબિયત સારી રહે, બુદ્ધિ સારી રહે, વિચાર-વતન સારાં રહે, સુખ-શાન્તિ રહે એ બધું ઇશ્વરની કૃપાથી છે” આ પ્રમાણે જનસમૂહમાં ખેલાય છે, જૈના પણ ખેલે છે, એ ગેરવાજબી નથી. એ પ્રકારના સુજ્જુ વાણીવ્યવહારમાં ભારાભાર મૃદુતા રહેલી છે. સ્મૃતિપૂર્વક ખેલાતાં એવાં વચનેાથી આપણે અહુ કારરહિત થઇ શકીએ છીએ. એથી ઈશ્વર તરફ આપણી નમ્રતા અને આપણા ભક્તિભાવ પોષાય છે અને એનાં ચરણેામાં બેસી જવા જેટલું હેત ઊમડવા પામે છે. બીજી ખાજુ તાકિ બુદ્ધિવાદથી જોતાં જણાય છે કે કલ્યાણમય ઇશ્વર એવા વીતરાગ અને સમત્વધારક છે, એવે નિરંજન અને નિલે પ છે કે કાઇનુ ભલુ–બુરું' કરવાની ખટખટમાં પડતા નથી. દરેકનુ ભલુ જીરું' એના પેાતાના કથી થાય છે, અને દરેકે પેાતાનું ભલુ* પેાતાના પ્રયત્નથી જ સાધવાનું છે. ઈશ્વરની ‘કૃપા' તે બધા જીવા સારા સુખી રહે, સદ્ બુદ્ધિ, સદ્વિચાર અને સનવાળા ખને, રહે એવી હાય જ, નિરન્તર જ હાય. બધાના જ ઉપર એની કૃપા હાય જ For Private Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૦૭ : અને કૃપા જ હોય એ સિદ્ધ વાત છે. અતઃ જે કેવળ એની કૃપાના જ કારણે સુખ, શાન્તિ મળતાં હોય અને સદાચરણી થવાતું હોય તે તે એની કૃપા બધા ઉપર એકસરખી હોવાથી બધા એકસપાટે સદાચરણી અને સુખી બની જવા જોઈએ. પણ વસ્તુસ્થિતિ એવી નથી. અતઃ આપણે સમજવું જોઈએ કે એની સર્વવ્યાપી, સર્વસાધારણ સ્વભાવભૂત કૃપા કે પ્રસન્નતા બધા ઉપર હોવા છતાંયે પ્રાણીનાં સુખ–દુઃખ, ઉન્નતિ-અવનતિ યા કલ્યાણ-અકલ્યાણને આધાર પિતાનાં કર્મ આચરણ પર જ છે. આપણને પાડનાર આપણું દુરાચરણ છે અને આપણું સદાચરણ એ જ આપણે તારક છે. અને સદાચરણી થવા માટે ઈશ્વરની કૃપાની રાહ જોવાની નથી. એની કૃપા છે જ, હરહમેશાં છે જ, અને આપણે સદાચરણી થઈએ કે સુખી થયા જ છીએ. સદાચરણની સાધના દરમ્યાન પૂર્વનાં દુષ્કૃતના બળે દુઃખ, તકલીફ આવી પડે એમ બને, પણ એ સનાતન સન્માર્ગમાં અડગ રહીએ તે ઉત્તરોત્તર વિકસિત થતા થતા આખરે પૂર્ણ ઉજજવલ બની સર્વ દુબે માંથી મુક્ત થઈ શકીએ અને પૂર્ણ શાન્તિ પ્રાપ્ત કરી શકીએ. દુનિયામાં દુષ્ટ અધમ માણસે દુષ્ટ અધમ કામ કરે છે એનું કારણ શું? એમના ઉપર એની (ઈશ્વરની) કૃપા નથી એ કારણ છે? નહિ જ. એની તે, ઉપર જણાવ્યું તેમ, બધા ઉપર બધા ભલા અને સુખી બને એવી કૃપા છે જ. એમ છતાં જગત્ કલુષિત પણ કેટલું છે? ભલા કરતાં બુરા, સુખી કરતાં દુઃખી, અને ડાહ્યા કરતાં જ્ઞાનહીન પ્રાણુઓનું પ્રમાણ જગતમાં બહુ મોટું છે. ખરી વાત એ છે કે દુનિયાના મામલામાં એની (એ અલખ ઇશ્વરની કૃપા કે અકૃપા જેવું કંઈ જ નથી. તે સ્વમગ્ન છે, નિલેપ અને તટસ્થ છે. એના તરફ આપણે Page #253 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૮ : જૈન દર્શન ભક્તિભાવ અને એ ભક્તિભાવ દ્વારા સદાચારિત્વની સાધના એને જ એની કૃપા સમજી જઈએ તે તાર્કિક બુદ્ધિ પણ વાંધો ઉઠાવી ન શકે એ જીવનહિતને સંપૂર્ણ મુદ્દો એમાં આવી જાય છે. સારું જે થાય છે તે પુણ્યથી અને બરું તે પાપથી એમ આર્ય સંસ્કૃતિના તત્ત્વજ્ઞાનને પ્રચલિત સિદ્ધાન્ત છે. હવે, સુખ-સગવડ મળે, અથવા કંઈ સારું બન્યું અથવા અનિષ્ટ અકસ્માના સપાટામાંથી આપણે ઈષ્ટજન કે આપણે બચી જઈએ તે પુણ્યના ઉદયથી અને અગવડ કે સંકટ ઉપસ્થિત થાય અથવા બુરી કે દુઃખી હાલતમાં ફસાઈ પડીએ તે પાપના ઉદયથી એ વાત નક્કી; પણ એ પુણ્ય અને પાપ આપ્યું કક્યાંથી ? કહેવું જોઇશે કે સત્કૃત્ય કરવાથી અથવા અમુક અંશે શુભ માગે ચાલવાથી પુણ્ય આવ્યું અને અશુભ કાર્ય કે પાપાચરણથી પાપ આવ્યું. વારુ, ત્યારે પ્રશ્ન એ થાય કે શુભાશુભ માર્ગની સનાતન સમજ મૂળમાં જગત્ ઉપર ઊતરતી રહી ક્યાંથી? જવાબ એ જ કે એ સમજ મૂળમાં મહાન જ્ઞાની પુરુષોથી ઊતરતી આવી છે. ત્યારે આ ઉપરથી એમ માની શકાય છે કે જ્ઞાની પ્રભુની શિખામણ મુજબ ચાલવાથી પુણ્ય ઉપાજિત થઈ એ પુણ્યદ્વારા જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખના આપનાર, મૂળમાં તે જ્ઞાની પ્રભુ ગણાય અને તે જ પ્રમાણે જ્ઞાની પ્રભુની કલ્યાણમયી શિખામણ નહિ માનીને દુષ્કર્મના માગે ચાલવાથી પાપ બંધાય અને એના પરિણામે દુઃખી થવાય એ પણ જ્ઞાની ભગવાનની શિખામણ નહિ માન્યાનું પરિણામ લેખી શકાય. દુનિયાના વ્યવહારમાં આપણે જોઈએ જ છીએ કે જેને જેની સલાહથી લાભ કે સુખ મળે છે તે તેને પિતાને ઉપકારી માને છે, પિતાને તે સુખ કે તે લાભ અપાવ Page #254 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૦૯ : નાર તે છે એમ તે માને છે. એ જ પ્રમાણે જ્ઞાની ભગવાનની શિખામણ પ્રમાણે ચાલનાર માણસ સુખ મેળવે તે માટે જ્ઞાની ભગવાન્ ઉપકારી માની શકાય, કેમકે એમના (જ્ઞાની ભગવાનના) સદુપદેશ પ્રમાણે ચાલવાથી તેને સુખ મળ્યું. આ જ દષ્ટિએ પરમાત્મા ઈશ્વર સુખદાયક કે મુક્તિદાયક ગણાય છે. એટલું જ નહિ, ઈશ્વરના કર્તુત્વને વાદ પણ આ દષ્ટિ અનુસાર અને આ રીતે આટલા અંશ પૂરતે ઘટાવી શકાય છે. આ ઉપરથી, કોઈ આફતમાંથી બચી જતાં કે ઈષ્ટ લાભ પ્રાપ્ત થતાં ભગવાનને ઉપકાર માનવામાં આવે છે અથવા એની કૃપાને અંજલિ આપવામાં આવે છે તે વાજબી અને યોગ્ય છે. (૧૨) અનશન વ્રત લીધેલ વ્યક્તિના વિષે જેમાં તેમજ અન્ય સમ્પ્રદાયમાં “અનશન” તપમાં કઈ કઈ પાણી પીવાને પણ ત્યાગ કરે છે. કદાચિત પ્રસંગ એવું બને છે કે એવા ત્યાગવાળાને પાણીની તીવ્ર તૃષા લાગે છે, અને એથી એ ઘણું જ બેચેની ભેગવે છે. તે વખતે તેને તેના વ્રતનું સ્મરણ આપવા છતાં પણ તે પાણી પીવાની તીવ્ર ઈરછાને વળગી રહે છે. આ પ્રસંગે જ્યારે તે આતુરતાથી પાણી માંગે છે ત્યારે, તે “વતી’ દુર્ગાનમાં ન પડી જાય અને તેનું મેત બગડે નહિ એટલા માટે તેને પાછું આપી તૃપ્ત કરે એ જ ધર્મ છે. તેને પાણી ન આપવું, અને તરસે રીબાવે એ અક્ષમ્ય અને ભયંકર અપરાધ છે, જાલિમ મનુષ્યહત્યા છે. જૈનધર્મ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ (સંજોગ–પરિસ્થિતિ) ને વિચાર કરી કામ કરવાનું ફરમાવે છે. આ બાબતમાં કઈ પ્રશ્ન કરે કે તેને વ્રતભંગ થાય એનું શું? તેને જવાબ એ છે કે તે વિચાર વ્રતીએ પિતે કરવાને Page #255 -------------------------------------------------------------------------- ________________ ડ : ૨૧૦ ; જૈન દર્શન છે આપણે તેને વ્રતને અંગે આજ્ઞા કે હેકમ કરવાને, અથવા જોરજુલમથી તેને વ્રત પળાવવાને અધિકાર નથી. માત્ર તેને તેના વ્રતનું સ્મરણ આપી શકીએ; પછી કેવી રીતે વર્તવું તેને માટે તે સ્વતંત્ર છે. સમજવું જોઈએ કે પાણી આપનાર, વ્રતીને નહિ, પણ વ્રતથી ગબડી પડેલા અને પાણી માટે ફાંફાં મારતા એવાને-જે પાણી ન મળવાથી, વ્રતભંગ કરતાં અધિક પાપરૂપ દુર્ગાનમાં પડેલે છે એવાને-એના માંગવાથી પાણી આપે છે. માટે પાણી આપનારને વતીના વ્રતભંગના દોષ સાથે કઈ જ લાગતું વળગતું નથી, બલકે તેને પાણી પાવું એ અનુકમ્પાધર્મ હોઈ એ ધર્મ બજાવનાર ખરેખર પુણ્ય કાર્ય બજાવે છે. એથી, “પાણી” “પાણી” કરનાર, પાણી વગર તરફડિયાં મારનાર તે પાણી મળવાથી દુધ્ધન અને સંકલેશોમાંથી બચી જાય છે, અને એ રીતે તેનું તે વખતે બગડતું મોત અટકી જાય છે. પાણી આપતાં વ્રતભંગની આપત્તિ માનવાનું કંઈ જ કારણ નથી, પણ બહુ ભયાનક આપત્તિ તે તેને પાણી ના આપવામાં ઊભી થાય છે, કેમકે તે હાલતમાં તે કરુણ (આર્તા) અને દારુણ (રૌદ્ર) દુર્ગાનમાં પડે છે. તે વખતે તેની માગણી મુજબ તેને પાણી કે ભેજન આપવાથી તેને સાતા વળે છે, અને એ સાતામાંથી, સંભવ છે કે તે પુનઃ ધર્મજાગૃતિ મેળવે. “અનશન જ નહિ, ઉપવાસાદિનાં વ્રત પાળવાની જવાબદારી પણ સમાધિ (શાંતિ) રહે ત્યાં સુધી જ છે. શાંતિ કે મનેભાવ નષ્ટ થયા પછી એ વતનું બંધન રહેતું નથી. એ જ માટે તે ઉપવાસાદિનાં પચ્ચક્ખાણમાં સત્રમાહ્રિવત્તિમriારે પાઠ મુકાયેલ છે. (૧૩) વ્યાપક હિતભાવના : માણસ સામાજિક પ્રાણી છે, સમુદાયમાં એક-બીજાના સાહચર્ય કે સહયોગ ઉપર રહેનારું, જીવનારું પ્રાણી છે. એક Page #256 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૧૧ : વ્યક્તિના જીવન અને વર્ધન પાછળ અસંખ્ય પ્રાણીઓની પ્રવૃત્તિ, પરિશ્રમ, કષ્ટ સહન અને બલિદાન હોય છે. આમ પ્રત્યેક વ્યક્તિ ઉપર પ્રાણિસમાજનું ત્રણ પેદા થાય છે. માટે એણે કેવળ પિતાના જ હિતની દષ્ટિએ નહિ, પણ બધાના હિતની દૃષ્ટિએ પિતાના ધ્યેયને વિચાર કરવો જોઈએ, એની કાર્યપ્રવૃત્તિ કોઈને અહિતાવહ ન થાય એને એણે ખ્યાલ રાખવું જોઈએ. એનું માનસ લેકબધુતાના વિશદ ભાવથી રંગાવું જોઈએ. પોતે સમાજથી જુદી અને અલગ વ્યક્તિ છે એવી રીતે વર્તવું એ સમાજના અણને ઈન્કાર કરી દેવાનું કાઢવા જેવું છે. પોતે સમાજના એક અંશ યા ઘટક તરીકે છે એમ વિચારી તથા સમાજ હિતથી વિરુદ્ધ એવું પિતાનું એકલાનું હિત હોવું અસંભવિત છે એમ સમજી એણે પિતાના હૈયે સમાજહિતની ભાવના વહેતી રાખવી જોઈએ. - ધર્મ અને જીવનને અલગ પાડી શકાય નહિ. ધર્મ જીવનમાં, બીજાઓ સાથેના વ્યવહારમાં ઓતપ્રેત બની રહે જોઈએ. જે ધર્મને જીવનથી, વ્યાવહારિક વર્તનથી અલગ પાડવામાં આવે તે તે ધર્મ મટી જઈ ખાલી બકવાદને વિષય બની જાય છે. “નિશ્ચય દૃષ્ટિ' (મૂળ આદર્શ) ઉપર લક્ષ્ય રાખી તદનુકૂલ અથવા તેની વિરુદ્ધ નહિ એ સદ્વ્યવહાર રાખવામાં ધર્મનું પાલન છે. જ્યાં વ્યવહારમાં નીતિ અને ન્યાયને ઉવેખવામાં આવે ત્યાં ધર્મની પ્રતિષ્ઠા હોતી નથી. લેકબધુભાવ એ અહિંસાની ત હાઈ ધર્મના પ્રાણ છે, એનાથી જીવન સુરભિ બનવું એ જીવનનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સૌન્દર્ય છે. (૧૪) સરળ માગ ન જગત્ અનેક દુઃખથી આક્રાન્ત છે. દુઃખ એ ભૂલનું પરિણામ છે. માણસ ધર્મનું અર્થાત્ કર્તવ્ય માર્ગનું પાલન ન Page #257 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૨ : જૈન દર્શન કરવાની ભૂલ કરે છે, માટે જ દુઃખી થાય છે. શાસ્ત્રકારોએ યમ-નિયમ બતાવી મનુષ્યને એને કર્તવ્ય-પથ બતાવી દીધે છે, જેના ઉપર ચાલવાથી એનું કલ્યાણ સધાય છે. લેભવૃત્તિ ઓછી કરી ઉપાધિ કમ કરી સમુચિત સંયમના રસ્તે જીવનને સુખશાન્તિવાળું બનાવવું એ જ વતેને ઉદ્દેશ છે. મનુષ્ય સમાજ પરસ્પર હળીમળી સુખશાન્તિથી રહે અને જીવન વિકાસ તરફ ગતિમાન થાય એ જ ધર્મમાર્ગનું પ્રયોજન છે. અને સત્ય, અહિંસા, સંયમ, સન્તષ, મૈત્રી, સેવા એ સદ્ગુણેની સાધના એ જ ધર્મમાગે છે–મનુષ્યમાત્રને. એમ કહી શકાય કે જે વખતે જે ગ્રાહ્ય વસ્તુ આપણને મળે તેને પ્રસન્નતાથી ઉપભેગ કરી સન્તોષ માનવે એમાં હરકત નથી. પરંતુ તે વસ્તુ પ્રિય થઈ પડવાથી તે વસ્તુ વારંવાર મળે એવી ઈચ્છા થવી અને તેના વિયેગમાં તેની અપ્રાપ્તિદશામાં-ચિત્તની બેચેની અથવા અસ્વસ્થતા અનુભવવી એ આસક્તિ અથવા તૃષ્ણા છે, જેના પરિણામે જીવન અસ્વસ્થ બને છે. આ આસક્તિને વશ ન થવાનું જે ધંય તે અનાસક્તિમાર્ગ. સામાન્ય રીતે માણસ પોતાના આરોગ્યને અને પિતાની ચિત્તશુદ્ધિને ઈજા ન પહોંચે તેમ સ્વાદેન્દ્રિયને વશ થયા વગર ન્યાયસમ્પન્ન એગ્ય રસાસ્વાદ કરી શકે છે, નિર્દોષ અને ન્યાઓ ભૌતિક આનન્દ લઈ શકે છે. આ રીતને દષ્ટિમાન સજજન સ્વાદેન્દ્રિયને દાસ થશે નહિ અને જીવન વિકાસના પોતાના માધ્યમ માર્ગમાં સુંવાળી પ્રગતિ સરલતાથી કરતે જશે. (૧૫) આત્માનું શાસ્ત્રીય સ્વરૂપ વિવેચન જીવનું લક્ષણ ચેતના છે. ચેતના એટલે જ્ઞાનશક્તિ. આવી શક્તિ જીવ સિવાય બીજા કોઈ રૂપી કે અરૂપી દ્રવ્યમાં નથી. Page #258 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૧૩ ચેતના સ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ એ જીવ પિતાની ચેતને શક્તિથી જાણે છે, વસ્તુનું જ્ઞાન કરે છે, કરી શકે છે. જીવ અન્ય પદાર્થોનું જ્ઞાન કરી શકે છે, એટલું જ નહિ, તે પોતાનું પણ જ્ઞાન કરી શકે છે. અને એટલા માટે તે સ્વપરપ્રકાશક કહેવાય છે. જ્ઞાન માત્ર (સાચું કે ખે) સ્વપ્રકાશક (સ્વસંવેદનરૂપ અથવા સ્વસંવિદિત) છે, અર્થાત પિતે સ્વયં પોતાને પ્રકાશ કરે છે. પરંતુ યથાર્થ જ્ઞાન સ્વપ્રકાશક અને અર્થ–પ્રકાશક બને સ્વરૂપવાળું હાઈ સ્વપરપ્રકાશક (સ્વપરવ્યવસાયી) ગણાય છે. જ્ઞાન સ્વયંપ્રકાશરૂપ હોઈને જ અર્થને પ્રકાશિત કરે છે પ્રદીપની જેમ. જે જ્ઞાન છેટું (સન્દિગ્ધ યા બ્રાન્ત) હોય તે પરપ્રકાશક ન હોય એ તે ખુલ્લું જ છે. વિશ્વમાં જેટલા પદાર્થો છે તે બધા સામાન્ય તથા વિશેષ સ્વભાવવાળા છે. જ્યારે ચેતના પદાર્થના વિશેષ સ્વભાવ તરફ. લક્ષ ન કરતાં મુખ્યત્વે પદાર્થને સામાન્ય સ્વભાવને લક્ષ્ય १ " स्वनिर्णयस्तु अप्रमाणेऽपि संशयादौ वर्तते । न हि काचित् ज्ञानमात्रा सास्ति या न स्वसंविदिता नाम ।" (હેમચન્દ્રાચાર્યની પ્રમાણમીમાંસાના ત્રીજા સૂત્રની વૃત્તિ ) २ “मान प्रकाशमानमेव अर्थ प्रकाशयति प्रकाशकत्वात् કલોવત! ” (ઉક્ત ત્રીજા સૂત્ર ઉપરની અવતરણિકામાં) અર્થાત પ્રદીપને પિતાના પ્રકાશન માટે બીજી વસ્તુની અપેક્ષા નથી, એ પિતે પ્રકાશરૂપ છે, અને એમ હોઈને જ એ અર્થને પ્રકાશિત કરે છે, તેમ જ્ઞાન પણ પ્રકાશ હેબને જ પરપ્રકાશ કરે છે. જે સ્વયંપ્રકાશરૂપ ન હોય તે પરપ્રકાશક ન હોઈ શકે (અર્થપ્રકાશન કરી શકે. જેમ ઘટ જ્ઞાન અર્થપ્રકાશક કરે છે, માટે સ્વપ્રકાશ છે. આ પ્રમાણે જ્ઞાનને સ્વસંવિદિત (સ્વપ્રકાશરૂપ) સિદ્ધ કરવામાં આવે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૪ : જૈન દર્શન : બનાવે છે ત્યારે ચેતનાના તે વખતના પરિણમનને ‘ દર્શન’ કહેવામાં આવે છે. અને જ્યારે ચેતના પદાના સામાન્ય સ્વભાવ તરફ લક્ષ ન કરતાં મુખ્યત્વે પદાર્થના વિશેષ સ્વભાવને લક્ષ્ય બનાવે છે ત્યારે ચેતનાના તે વખતના પરિણમનને ‘જ્ઞાન’ કહેવામાં આવે છે. ચેતનાનું, યેાગ્ય નિમિત્તયેાગે જાણવાની ક્રિયામાં પરિણમન થવું તેનું નામ ઉપયાગ’. આ ઉપરથી જણાશે કે ઉપયેગ એ પ્રકારમાં વહેંચાય છે. સામાન્ય ઉપયેગ અને વિશેષ ઉપયાગ. જે બેષ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે સામાન્ય ઉપયોગ અને જે બેષ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે વિશેષ ઉપયાગ. વિશેષ ઉપયાગ એ સાકાર ઉપયાગ કહેવાય છે અને સામાન્ય ઉપયાગ નિરાકાર ઉપયાગ કહેવાય છે. સાકાર-નિરાકાર શબ્દોમાં આકાર 'ના ‹ વિશેષ અથ લેવાના છે. ‘ નિરાકાર ' એટલે આકારનું ગ્રહણ જેમાં નથી એવા એવા ઉપયેગ, ગ્રહણાત્મક ઉપયાગ તે નિરાકાર ઉપયેગ. ‘દર્શન’ અને વિશેષ ઉપયેગને ‘જ્ઞાન ’ કહેવામાં આવે છે. "2 દનનું લક્ષ સામાન્ય તરફ હેાવાથી તેનાથી એકતા યા સમાનતાનું ભાન નિપજે છે અને જ્ઞાનનુ લક્ષ વિશેષતા તરફ હોવાથી તેનાથી વિશેષરૂપતાનુ’-ભિન્નતાનુ ભાન નીપજે છે. પ્રથમ દર્શન અને પછી જ્ઞાન એ ક્રમ લગભગ સ સાધારણ ગણાય છે. પ્રથમ દર્શન ન હોય તે જ્ઞાન થાય જ કયાંથી ? દર્શન અને જ્ઞાનના ભેદ સમજવા માટે અહીં સ્થૂલ દૃષ્ટાન્ત ઉપયેગી થશે. આપણે ગાયાના સમૂહ છેટેથી જોઇએ ત્યારે આપણને પ્રથમ 6 આ બધી ગાયા છે' એવું સામાન્યતઃ ભાન થશે. આ વખતે આપણે મુખ્યત્વે ગાયામાં રહેલા સામાન્ય તત્ત્વ તરફ ધ્યાન આપીએ છીએ. ગાયાના સમુહ પાસે આવતાં ગાયેાના રંગ, શિંગડાં, કદ વગેરેમાં રહેલી વિશેષતાઓ તરફ લક્ષ આપીએ તે અર્થાત વિશેષનુ અર્થાત્ સામાન્ય સામાન્ય ઉપયાગને For Private Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૧૫ : એક ગાયથી બીજી ગાયમાં રહેલી ભિન્નતા આપણે સમજવામાં આવે છે. આ વખતે આપણે મુખ્યત્વે ગાયમાં રહેલી વિશેષતાઓ તરફ ધ્યાન આપીએ છીએ. દર્શન અને જ્ઞાનમાં તાત્વિક ભેદ નથી. બન્ને બેધરૂપ જ છે. તફાવત ફક્ત વિષયની સીમાને લઈને જ છે. એટલે જ્ઞાનને વિશાળ અર્થમાં લઈએ તે તેમાં “દર્શન”ને સમાવેશ થઈ જાય છે. લગભગ બધાં દર્શન એમ માને છે કે જ્ઞાનવ્યાપારના ઉત્પત્તિક્રમમાં સર્વપ્રથમ એવા બેધનું સ્થાન અનિવાર્યરૂપે આવે છે કે જે ગ્રાહ્ય વિષયના સત્તા માત્ર સ્વરૂપને ગ્રહણ કરે, પણ જેમાં કેઈ અંશ વિશેષણવિશેષરૂપે ભાસિત ન હોય. - લેકવ્યવહારને સમગ્ર આધાર જ્ઞાન ઉપર છે. એ જ કારણ છે કે જ્ઞાનને આવરનાર “જ્ઞાનાવરણીય” કર્મ, અગાઉ જણાવેલાં આઠ કર્મોમાં પહેલું મૂકવામાં આવ્યું છે. જ્ઞાનના સંબંધમાં અગાઉ થોડુંક નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાનના મતિ વગેરે પાંચ ભેદ બતાવ્યા છે. અહીં આપણે એ વિષયમાં જરા વધુ જોઈએ. મતિ અને શ્રુતજ્ઞાન મન અને ઇન્દ્રિ દ્વારા થાય છે. મનયુક્ત ચક્ષુ વગેરે ઇન્દ્રિયેથી રૂ૫ વગેરે વિષયનું જે પ્રત્યક્ષજ્ઞાન થાય છે તે ( સાંવ્યવહારિક પ્રત્યક્ષ) મતિજ્ઞાન છે તેમ જ મનથી સુખાદિનું સંવેદન થાય છે તે માનસ (સાંવ્યવહારિક) પ્રત્યક્ષ મતિજ્ઞાન છે આમ મતિજ્ઞાનને એક વિભાગ પ્રત્યક્ષ(સાંવ્યવહારિક પ્રત્યક્ષ)રૂપ છે, અને મનથી તર્ક-વિતર્ક x દર્શનને સામાન્ય અવબોધ, સામાન્ય ઉપયોગ નિરાકાર ઉપયોગ અથવા નિર્વિકલ્પક જ્ઞાન પણ કહે છે, અને જ્ઞાનને વિશેષ અવધ, વિશેષ ઉપગ, સાકાર ઉપયોગ અથવા સવિકલ્પક જ્ઞાન પણ કહે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૬ : જૈન દર્શન વિચાર, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, અનુમાન જે થાય છે તે પરાક્ષ મતિજ્ઞાન છે. પ્રત્યક્ષરૂપ મતિજ્ઞાનના અવગ્રહ, ઈહિ, અવાય, ધારણા એવા ચાર ભેદ છે. પ્રથમ સામાન્યગ્રહણાત્મક અવ્યક્ત દર્શન” પછી અવગ્રહ થાય છે. સામાન્યતઃ રૂપ, સ્પર્શ આદિને પ્રતિભાસ તે “અવગ્રહ” છે. અવગ્રહ પછી વિશેષ બાબતને સજોહ થતાં એ વિશેષ બાબત વિશે નિર્ણયમુખી વિશેષ આલેચના થાય તે “ “હા” છે. કેઈ દશ્ય આકૃતિને ચક્ષુ દ્વારા, કોઈ શબ્દને કર્ણ દ્વારા, કેઈ સ્પર્શને સ્પર્શન દ્વારા પ્રતિભાસ (અવગ્રહરૂપ પ્રતિભાસ) થયા પછી, વિશેષ ચિહ્નો માલુમ પડ્યા ઉપર “આ વૃક્ષ જ હોવું જોઈએ, માણસ નહિ,” અથવા “આ માણસ બંગાલીઝ હોવું જોઈએ, પંજાબી નહિ,” અથવા “આ શંખને શબ્દ હો જોઈએ, શંગ( શિંગડા)ને નહિ.” અથવા “આ દેરડાનો સ્પર્શ હવે જોઈએ, સપને નહિ”—આ પ્રકારની જે નિર્ણયાભિમુખી વિચારણા-સંભાવના થાય તે “ઈહા” છે. ઈહા પછી “આ વૃક્ષ જ છે, “આ બંગાલી જ છે,” “આ શંખનો જ શબ્દ છે,” “આ દેરડાને જ સ્પર્શ છે” એ નિર્ણય _x “ अवग्रहेण विषयीकृतो योऽथेऽिवान्तरमनुष्यत्वादिजातिविशेषलक्षण:, तस्य विशेषः' कर्णाटलाटादिभेदः तस्यः 'आकांक्षणं' भवितव्यताप्रत्ययरुपतया ग्रहणाभिमुख्यमीहा ।" (રત્નાકરાવતારિકા, ૨-૮) " यथा पुरुष इत्यवगृहीते तस्य भाषाक्योरुपादिविशेषराવાંક્ષામણા ” (તસ્વાર્થરાજવાર્તિક, ૧-૫-૧૫) * “સવાદીતશ્ય રહારથ0 “વિમાં રાદઃ શા શા વા” કૃતિ સંશવે સત “માર: શાકધમ ઉદ્યોગજાતે જ વાયાક્રય: રામ: રૂલ્યવથથતિવાહવિષયોજના મતેદા ' ( પ્રમાણમીમાંસા, ૧-૧-૨૭) Page #262 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરી અતિ ચાર જ્ઞાતિને ઉપસ્થિમિકી તૃતીય ખંડ : ૨૧૭ : થાય તે “અવાય છે અને અવાયથી નિર્ણત થયેલ પદાર્થનું કાલાન્તરમાં સ્મરણ થઈ શકે એ પ્રકારના સંસ્કારવાળું જ્ઞાન તે “ધારણું છે, જે “સંસ્કાર” પણ કહેવાય છે. અર્થાત્ અવાય” સમય ઉપર લુપ્ત થઈ જવા છતાંય એ “સંસ્કાર” મૂકતે જાય છે કે જેથી આગળ વખત ઉપર એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે છે. આ અવાયરૂપ નિર્ણયની સતત ધારા અને તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ એ બધા મતિવ્યા પાર “ધારણ” છે. પરંતુ એમાં “સંસ્કાર” પ્રત્યક્ષરૂપ મતિજ્ઞાન છે અને “સમરણ પરોક્ષ મતિજ્ઞાન છે. આ પ્રમાણે “અવગ્રહ” આદિ ચાર જ્ઞાનેને ઉત્પતિક્રમ છે. શાસ્ત્રમાં ઔત્તિકી, વૈનાયિકી, કર્યા અને પરિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિ વર્ણવી છે અને તેમને “મતિજ્ઞાન” તરીકે જણાવી છે. કોઈ વિકટ સમસ્યાને ઉકેલવા વખતે ઉકેલી શકે એવી સહજ બુદ્ધિ તરત ઉત્પન્ન થઈ આવે તે ઔત્પતિકી બુદ્ધિ છે, જેને પ્રત્યુત્પન્ન મતિ પણ કહી શકાય. વિનયથી અર્થાત્ કેળવણીથી કેળવાયેલી મતિ તે વનયિકી બુદ્ધિ શિલ્પ અને કર્મથી સંસ્કાર પામેલી મતિ તે કર્મજા બુદ્ધિ અને લાંબા વખતના અનુભવથી ઘડાયેલી અર્થાત્ પરિપકવતાને પામેલી મતિ તે પરિણામિકી બુદ્ધિ. - આ ચાર પ્રકારની બુદ્ધિ “નદી” સૂત્રમાં ઉદાહરણનાં ટૂંકા નામ સાથે જણાવી છે, અને તે ઉદાહરણે એ સૂત્રની ટીકામાં શ્રીમલયગિરિજીએ ટૂંકામાં આપ્યાં છે, જેમાંનાં કેટલાંક ઘણું મને રંજક છે. અહીં પણ માત્ર વિષયને ખ્યાલ આવે એટલા ખાતર બેએક ઉદાહરણ એ ટીકામાંથી આપી દઉં. - ઓપત્તિકી બુદ્ધિ ઉપર ટીકાકારે આજે પણ આમ જનતામાં ખૂબ જાણીતું છે એવું એક ઉદાહરણ આપ્યું છે. જેમ કે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮: જૈન દર્શન એક પુરુષની એ વિધવા સ્ત્રીએમાં પુત્ર માટે ઝઘડો થયે. મને કહે કે આ મારે પુત્ર છે. ન્યાયાધીશે આજ્ઞા કરી કે પુત્રના એ કકડા કરી નાખવા અને એક એક કકડા અને સીએને આપી દેવા. જે નકલી માતા હતી તે તે આ ફેસલા ઉપર કંઇ ન મેલી, પણ જે અસલી માતા હતી તેનું હૃદય કંપી ઊઠયું અને ઉભરાતા પ્રેમ સાથે તેણીએ કહ્યું: આ મારે પુત્ર નથી. આ આખા પુત્ર એને આપી દો. આ ઉપરથી અસલી માતાને પત્તો લાગી ગયા. ન્યાયાધીશની આ ઔપ ત્તિક બુદ્ધિ. વૈનયિકી બુદ્ધિનું ઉદાહરણ એક વૃદ્ધાએ એ યેાતિવિંદાને પૂછ્યું કે દેશાંતરથી મારો પુત્ર કયારે આવશે ? આ પૂછતી વખતે ડેશીના માથા ઉપરના ઘડા નીચે પડી કકડે કુકડા થઈ ગયે. આ ઉપરથી એ એ જ્યેાતિર્વિદ્યામાંના એકે કહ્યુંઃ ડેશી ! તમારા પુત્ર આ ઘડી નષ્ટ થયા તેમ મૃત્યુ પામ્યા છે. ત્યારે બીજો એને એમ ખેલતાં અટકાવીને કહે છે કે તમારા પુત્ર ઘેર આવી ગયા છે માજી ! ઘેર જાએ. ડાશી ઘેર ગઈ અને પુત્રને જોઈ આનંદ પામી. નૈતિર્વિદુની આ વૈનયિકી બુદ્ધિ. તેણે એવા વિચારથી-એવી તક શક્તિથી આ પ્રકારનું ભાવી કથન કરેલુ કે જેમ ડેશીના ઘડા, પ્રશ્ન પૂછતી વખતે જ, પેાતાની જનની માટીમાં મળી ગયા, તેમ ડેશીને પુત્ર પશુ ડોશીને હુમણાં જ મળી જવા જોઇએ. કમ જા બુદ્ધિના ઉદાહરણામાં શિલ્પ અને કમ(કારીગરી)માં કૌશલ બતાવનારાં ઉદાહરણા છે. પારિણામિકી બુદ્ધિના ઉદાહરણામાં એક ઉદાહરણ આ છે– એક પરસ્ત્રીસ’ગત્યાગી શ્રાવક એક વખતે પેાતાની પત્નીની સખીને જોઈ માહિત થયેા. મેહથી પીડાતા પાતના પતિને For Private Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ - ૨૧૯ : જઈ પત્નીએ કહ્યું : તમે દુઃખી ન થાઓ, તમારી ઈચ્છા હું પૂરી કરી આપીશ. પછી રાત પડતાં એ પિતાની સખીનાં વસ્ત્રાભરણ ધારણ કરી પિતાની સખીરૂપે બની પોતાના પતિને એકાન્તમાં મળી એની સાથે સંગ કર્યા પછી એ પુરુષને પિતાના વ્રતભંગ માટે દુઃખ થયું. પત્નીએ ખરી વાત જણાવી ત્યારે એનું દુઃખ થોડું હળવું થયું, અને ગુરુની પાસે દુષ્ટમન સંકલ્પનિમિત્ત વ્રતભંગ માટે પ્રાયશ્ચિત્ત લીધું. શ્રાવિકાની આ પરિણામિકી બુદ્ધિ. મતિજ્ઞાન જોયું. હવે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાન એટલે શ્રુતનું અર્થાત્ સાંભળ્યાનું જ્ઞાન. એને એક અર્થ છે શાસ્ત્રજ્ઞાન. સામાન્યતઃ કઈ પણ વિષયના શાસ્ત્ર કે ગ્રન્થથી ઉત્પન્ન થનારું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. સદુપયેગ યા દુરુપયોગ કઈ પણ શાસ્ત્રને કે જ્ઞાનને થઈ શકે છે. મેક્ષમાં ઉપયોગી થવું એ કંઈ શાસ્ત્રને નિયત સ્વભાવ નથી. અધિકારી યોગ્ય અને મુમુક્ષુ હોય તે લૌકિક ગણતાં શાસ્ત્રોને પણ મોક્ષ માટે ઉપયોગી બનાવી શકે છે, અને અધિકારી ગ્ય ન હોય તે આધ્યાત્મિક કેટીનાં શાસ્ત્રોથી પણ પિતાને નીચે પાડે છે. છતાંય વિષય અને પ્રણેતાની યેગ્યતાની દષ્ટિએ શાસ્ત્ર જરૂર પિતાનું વિશિષ્ટ મહત્વ રાખે છે. વ્યાપક રૂપથી વિચારતાં, શ્રુતજ્ઞાનને અર્થ શબ્દજન્ય જ્ઞાન થા સંકેતજન્ય જ્ઞાન થાય છે. શબ્દ સાંભળીને કે લખાણ વાંચીને જે જ્ઞાન થાય છે તે તે શ્રુતજ્ઞાન છે જ, પણ સંકેતદ્વારા થતું જ્ઞાન પણ કૃતજ્ઞાન કહેવાય છે. જેમકે, કેઈના હાથના ઈશારાથી, કેઈના ખાંખારાથી જે સમજાય તે શ્રતજ્ઞાન. કેઈ પિતાના મોઢા આગળ હાથ ધરે તે તે નિશાનીથી ખાવાને અર્થ સમજી જવાય છે તે શ્રુતજ્ઞાન, ઉપસેલા અક્ષરે પર હાથ ફેરવી Page #265 -------------------------------------------------------------------------- ________________ :૨૨૦ : જૈન દર્શન ઃઃ કેંટ ફૅટ” આંધળા વાંચે છે-સમજે છે તે શ્રુતજ્ઞાન. તારના શબ્દો ઉપરથી જે સમજાય છે તે શ્રુતજ્ઞાન. સામાસામા એ માણસેા એકબીજાની નિશાનીએથી જે સમજે છે તે શ્રુતજ્ઞાન. ઉધરસ વગેરે ઉપરથી અંધારામાં કોઈ માણસ છે એવુ જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન. મૂંગા બીજાની હાથની ચેષ્ટાએ કે નિશાની એથી સમજે, અથવા મૂડૂંગાની હાથની નિશાનીઓથી ખીજે સમજે તે શ્રુતજ્ઞાન. તે જ પ્રમાણે મહેરાને બીજાની હાથની સંજ્ઞાએથી સમજ પડે તે શ્રુતજ્ઞાન. પંચેન્દ્રિયપટુ માસામાં પણ ઘણી વખત વાણીપ્રયાગ ન કરતાં મુખ, હાથ, મસ્તકની સંજ્ઞાઓ – નિશાનીએથી એકબીજાને સમજાવી દેવાનું કે જવાબ આપી દેવાનુ સુપ્રચલિત છે, એથી જે સમજ પડે છે તે શ્રતજ્ઞાન છે. - શબ્દો સાંભળીને અર્થીની ઉપસ્થિતિ થાય છે, તેમ સકેતથી પણુ અની ઉપસ્થિતિ થાય છે. જે ઢબે શબ્દથી જ્ઞાન પેદા થાય છે, તે તમે સ ંકેતથી પણ જ્ઞાન પેદા થાય છે. માટે સંકેતજન્ય જ્ઞાન શાબ્દòાધસમુ છે અને અતએવ શ્રુતજ્ઞાન છે. શબ્દને સાંભળવા એ તા Àાત્રેન્દ્રિયનુ અવગ્રાાદરૂપ મતિજ્ઞાન છે, પણ તે દ્વારા મેધ ( શાબ્દખાધ ) થવા તે શ્રુતજ્ઞાન છે. ચેષ્ટા, સ`જ્ઞા કે સ'કેત નજર પર આવે તે ચાક્ષુષ અવગ્રહાદિ મતિજ્ઞાન છે, પણ તે દ્વારા અની ઉપસ્થિતિ થવી--અના બેધ થવા તે શ્રુતજ્ઞાન છે. તે જ પ્રમાણે સંકેતને સાંભળવા તે શ્રેત્રેન્દ્રિયનુ અવગ્રહાદિ મતિજ્ઞાન છે, પણ તે દ્વારા શાબ્દધ જેવા અભેધ થવા તે શ્રુતજ્ઞાન છે. , ' મતિ અને શ્રુતમાં અન્તર શુ ? એ વિષે ‘ વિશેષાવશ્યક ’ ભાષ્યકાર કહે છે કે ઇન્દ્રિય-મન દ્વારા ઉત્પન્ન થતું બધું મતિજ્ઞાન' જ છે, ફક્ત પરીપદેશ અને આગમવચનથી પેદા થવાને For Private Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખડ :૨૨૧ : લીધે ‘શ્રુત ' કહેવાય છે, જે ( એ પ્રકારની વિશેષતાવાળા ) મતિજ્ઞાનના એક વિશિષ્ટ ભેદ જ છે. . સામાન્યતઃ કહી શકાય કે મતિ અને શ્રુતમાં અનુક્રમે બુદ્ધિ અને વિદ્વત્તાના ભેદ છે. મતિજ્ઞાનીને બુદ્ધિમાન અને શ્રુતજ્ઞાનીને વિદ્વાન્ કહી શકાય. વિદ્વાન્ની મતિ શ્રુતથી રંગાયેલી હાય છે. એ રીતે એ બન્ને એકરસ બની જાય છે. મતિજ્ઞાન નિમિત્તયેાગે સ્વય' ઉત્પન્ન થનાર જ્ઞાન છે, અર્થાત્ એમાં પરપદેશની અપેક્ષા નથી, જ્યારે શ્રુતજ્ઞાન પરાપદેશથી ( આગમ કે શાસ્ત્રવચન પણ પરીપદેશ જ છે) પેદા થાય છે, અને એમાં, અગાઉ કહ્યું તેમ શબ્દ અને અર્થના સંકેતની આવશ્યકતા છે. મતિજ્ઞાનથી જાણેલી વસ્તુ બીજાની આગળ કહેવા માટે જ્યારે આપણે મનમાં ને મનમાં ભાષારૂપમાં પરિણુમાવીએ છીએ ત્યારે એમ ભાષામાં પરિણમવાથી તે, ‘શ્રુતજ્ઞાન' થઈ જતું નથી, તે ‘મતિજ્ઞાન’ જ કહેવાય. ‘શ્રુતજ્ઞાન' તા ભાષાથી પેદા થવાથી થાય છે. મતિજ્ઞાનથી જાણેલું પણ ભાષામાં રજુ કરી શકાય છે અને શ્રુતજ્ઞાનથી જાણેલ પશુ ભાષામાં રજી કરી શકાય છે. શ્રુતજ્ઞાનથી જાણેલા પદાર્થ પર વિશેષ વિચાર-વિશેષ ચિંતન—વિશેષ ઊાપેાહ કરવા તે બુદ્ધિરૂપ છે અને બુદ્ધિ ‘મતિજ્ઞાન' છે. ‘વૈયિકી ’ બુદ્ધિ જે અગાઉ બતાવી છે, વિશેષ વિચારરૂપ છે અને મતિજ્ઞાન છે. આમ મતિજ્ઞાનની વ્યાપકતા છતાં એની સંસ્કારિતા, પુષ્ટિમત્તા અને બલવત્તા શ્રુતજ્ઞાન પર આધાર રાખે છે. પ્રગતિ કે ઉન્નતિના પથ પર એ ચડાવે છે પૂર્વજો અને સાથીઓના * इन्द्रियानिन्द्रियनिमित्तद्वारेण उपजायमान सर्वं मतिज्ञानमेव, केवलं परोपदेशाद्, आगमवचनाद्य भवन् विशिष्टः कश्चिन्मतिभेद एव श्रुतम् नान्यत् । "" ( વિશેષાવશ્યક ભાષ્ય, પ્રાર ંભની ૮૬મી ગાયાની મલધારી ટીકા ) For Private Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૨: જૈન દર્શન અનુભવાના લાભ આપણને ન મળે તે આપણી અવસ્થા પશુઓથી પણ નિમ્ન શ્રેણીની થઈ જાય. માટે જ શ્રુતજ્ઞાનનુ ક્ષેત્ર પણ ખૂબ વિશાલ છે. યદ્યપિ મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન ખડું' ન થઇ શકે, કિન્તુ શ્રુતજ્ઞાન વિના મતિજ્ઞાન પશુથી વધુ ઉંચી પાયરીએ લઇ જઇ શકે તેમ નથી. આમ, મતિ અને શ્રુત પરસ્પર આતપ્રોત હોવા છતાં બન્ને વચ્ચેને તફાવત સમજી શકાય. મતિ અને શ્રુત સંસારના સમગ્ર પ્રાણીઓમાં-સૂક્ષ્મ જીવથી લઇ પંચેન્દ્રિય સુધીના સ` જીવામાં છે. શાસ્ત્રાધારે મતિ અને શ્રુતના વિષય બધાં દ્રવ્યેા છે, અર્થાત્ રૂપી અને અરૂપી બધાં દ્રવ્યે। મતિદ્વારા અને શ્રુતદ્વારા વિચારી, જાણી શકાય છે. પણ એ બન્ને જ્ઞાન કઈ પણ દ્રવ્યના પર્યાયે તે પરિમિત જ જાણે છે. અલખત, મતિ કરતાં શ્રુતનું પર્યાયગ્રાહિત્ય અધિક છે. મતિજ્ઞાન ઇન્દ્રિયજન્ય છે, તેમ મનેાજન્ય પણ છે. મન સ્વાનુભૂત અથવા શાસ્રવ્રુત બધાં ભૂત-અમૂર્ત દ્રવ્યેાનુ ચિન્તન કરે છે. આથી મનેાજન્ય મતિજ્ઞાનની અપેક્ષાએ બધાં દ્રબ્યા મતિજ્ઞાનના વિષય કહી શકાય છે. માનસિક ચિંતન જ્યારે શબ્દાલ્લેખ સહીત હાય× ત્યારે શ્રુતજ્ઞાન અને જ્યારે શબ્દાલ્લેખ રહિત હૈાય ત્યારે મતિજ્ઞાન, શાસ્રષ્ટિએ મતિ અને શ્રુત એ એ જ્ઞાન ઇન્દ્રિય-મનનિમિત્ત હોઇ અન્ય નિમિત્તના બળ પર ઉત્પન્ન થનારાં હોવાના કારણે પરાક્ષ ’ કહેવાયાં છે, જેમાં નેત્ર આદિ ઇન્દ્રિયાથી " શબ્દાલેખને અર્થ વ્યવહારકાળમાં શબ્દક્તિના ગ્રહણથી ઉત્પન્ન ચવું તે અર્થાત્ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના સમયે સ ંકેતસ્મરણ અને શ્રુતગ્રંથનું અનુસરણ અપેક્ષિત છે. ઈંડા વગેરે મતિજ્ઞાનની ઊત્પત્તિમાં શબ્દાક્રુતિ હોવા છતાં એ જ્ઞાન આ પ્રકારનાં શબ્દોલ્લેખવાળાં નથી. For Private Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ ૪ ૨૨૩ ૪ થનારાં રૂ૫ વગેરે વિષયેના જ્ઞાન પણ આવી જાય છે. છતાં નેત્રાદિ-ઈન્દ્રિય-જન્ય રૂપાદિવિષયક જ્ઞાન લેકવ્યવહારમાં પ્રત્યક્ષ ગણતાં હોઈ શાસ્ત્રને એમને પ્રત્યક્ષ માનવો પડે છે. પારમાર્થિક દૃષ્ટિએ એ જ્ઞાન “પક્ષ” હોવા છતાં વ્યવહારના હિસાબે પ્રત્યક્ષ માનવાં પડતાં હોવાથી એમને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. શાસાધારે પારમાર્થિક (વાસ્તવિક) પ્રત્યક્ષ ત્રણ છે અવધિ, મન:પર્યાય અને કેવલ. એ ત્રણે ઇન્દ્રિય અને મન કશાની અપેક્ષા વિના કેવળ આત્મશક્તિથી પ્રગટ થનારાં છે. અતઃ અતીન્દ્રિયજ્ઞાન છે. અવધિને વિષય રૂપી (મૂર્ત) દ્રવ્ય છે. અર્થાત્ અવધિ જ્ઞાન રૂપી દ્રવ્યોને સાક્ષાત્ કરે છે. અવધિજ્ઞાનના અસંખ્ય ભેદે છે. એવું ઉચકેટીનું પણ અવધિજ્ઞાન હોય છે, જે મને દ્રવ્યને ગ્રહણ કરી શકે છે, કાર્મિક દ્રવ્યોને પણ ગ્રહણ કરી શકે છે. મનઃ પર્યાયજ્ઞાન પણ રૂપી દ્રવ્યને જ ગ્રહણ કરનારું જ્ઞાન છે, પણ રૂપી દ્રવ્ય બીજા કેઈ નહિ પણ ફક્ત મનેદ્રવ્ય (મનરૂપે પરિણમેલાં પુદ્ગલ) જ, મતલબ કે મન:પર્યાયજ્ઞાન મનુષ્યલેકવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનાં મને દ્રવ્યને ગ્રહણ કરે છે. આ કારણથી મનઃ પર્યાયજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષયને અનન્તમ ભાગ કહ્યો છે. | મન ૫ર્યાયજ્ઞાનથી, બીજાના મનમાં ચિંતવાતી વસ્તુનું જ્ઞાન નથી થતું, પણ વિચાર કરવાના સમયે મનની (મને દ્રવ્યની) જે આકૃતિઓ બને છે તે આકૃતિઓને જ સાક્ષાત્કાર થાય છે. ચિજ્યમાન (ચિંતવાતી) વસ્તુનું જ્ઞાન પછીથી અનુમાનથી થાય છે. જેમ આપણે પુસ્તક વગેરેમાં અંકિત લિપિને પ્રત્યક્ષ જોઈએ Page #269 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૪ : જૈન દર્શન છીએ, તેમ મનઃ પર્યાયજ્ઞાન મનોદ્રવ્યની વિશિષ્ટ આકૃતિઓને પ્રત્યક્ષ જુએ છે. એ આકૃતિઓને સાક્ષાત્કાર એ જ મનઃ પર્યાયની સાક્ષાક્રિયા છે. પણ લિપિદર્શન ઉપરથી (લિપિ વાંચીને) આપણને જે જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ નથી, કિન્તુ શાબ્દબોધ (શ્રુતજ્ઞાન) છે, તેમ મને દ્રવ્યની વિશિષ્ટ આકતિઓના દર્શન (સાક્ષાત્કાર ) ઉપરથી જે (ચિંતવાતી વસ્તુઓનું) જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષરૂપ નથી, તે અનુમાનજ્ઞાન છે, તે મન:પર્યાયની સીમાની બહારનું છે. અવધિ અને મન:પર્યાય વચ્ચે તફાવત વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય દ્વારા બતાવવામાં આવે છે. મનઃ પર્યાયજ્ઞાન પિતાના વિષયને અવધિજ્ઞાનની તુલનામાં વધુ સ્પષ્ટરૂપે જાણે છે. એ વિશુદ્ધિકૃત તફાવત. કેઈ અવધિજ્ઞાન બહુ ટૂંકી હદને સ્પર્શનારું હોય છે, તે કઈ એથી વધુ હદને સ્પર્શનારું છે. આ તારતમ્ય અસંખ્ય પ્રકારનું છે. એથી અવધિજ્ઞાનના અસંખ્ય ભેદે પડે છે. ઉચ્ચતમ અવધિજ્ઞાન આખા લેકને (સમગ્ર લેકના સમગ્ર રૂપી દ્રવ્યને) સ્પશે છે—જાણે છે અને મનાપર્યાય જ્ઞાનનું વિષયક્ષેત્ર મનુષ્યક્ષેત્ર જ છે. આ ક્ષેત્રકૃત તફાવત. અવધિજ્ઞાનને સ્વામી મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારક ચારે ગતિવાળે હેઈ શકે છે, જ્યારે મન:પર્યાય જ્ઞાનને સ્વામી ફક્ત સર્વવિરત મનુષ્ય જ હોઈ શકે છે. આ સ્વામિકૃત તફાવત. અવધિને વિષય, ઉત્કૃષ્ટતાએ સમગ્ર રૂપી છે, જ્યારે મનઃ પર્યાય જ્ઞાનને વિષય એને અનન્ત ભાગ છે, અર્થાત્ માત્ર મને દ્રવ્ય છે. આ વિષયકૃત તફાવત. મના પર્યાય જ્ઞાન વિષય એ છે છતાં અવધિજ્ઞાનથી એ વિશુદ્ધતર માનવામાં આવ્યું છે. એનું કારણ સ્પષ્ટ છે કે વિશુદ્ધિને આધાર વિષયની ન્યૂનાધિકતા ઉપર નથી, પણ વિષયમાં રહેલી જૂનાધિક સૂમતાઓને જાણવા ઉપર છે, જેમકે બે માણસમાં Page #270 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખડ : ૨૨૫: એક એવે છે, જે અનેક શાસ્ત્રાને જાણે છે અને બીજો એક શાસ્ત્રને જાણે છે. પણ જો એક શાસ્ત્રને જાણનારા પેાતાના શાસ્ત્ર વિષયને પેલા અને શાસ્ત્રજ્ઞ માણસ કરતાં વધારે ઊંડાણથી, વધારે સૂક્ષ્મતાથી જાણતા હાય તે તેનું તે વિષયનું જ્ઞાન પેલા અનેક શાસ્ત્રજ્ઞ માણસના કરતાં વિશુદ્ધ કહેવાય, ઉચ્ચતર કહેવાય. આ પ્રમાણે વિષય અલ્પ છતાં એની સૂક્ષ્મતાએને અવધિજ્ઞાન કરતાં વિશેષ પ્રમાણમાં જાણનાર મન:પર્યાયજ્ઞાન અવધિજ્ઞાન કરતાં વિશુદ્ધતર ગણાય. અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન એ ત્રણે પારમાર્થિક પ્રત્યક્ષની શ્રેણીનાં છે. એમાં છેલ્લુ' સર્વાંવિત્ (રૂપિઅરૂષિ-સવ-વિષયગ્રાહી ) છે, માટે તે સકલ પ્રત્યક્ષ કહેવાય છે, જ્યારે પહેલાં (અવધિ, મન:પર્યાય) એ અપૂર્ણ પ્રત્યક્ષ હાઈ વિકલ પ્રત્યક્ષ ગણાય છે. હવે ‘ જ્ઞાન ’ થવા પૂર્વે ઝબકી જનારું' દર્શન ’જોઇએ. તેના ચક્ષુદન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદČન એમ ચાર ભેદો બતાવ્યા છે. ચક્ષુદ્રારા થનારા પ્રત્યક્ષ જ્ઞાનની પૂર્વે થનારું દર્શીન તે ચક્ષુદન અને ચક્ષુ સિવાયની ઇન્દ્રિયા તથા મન દ્વારા થનારા પ્રત્યક્ષ જ્ઞાનની પૂર્વે થનારું દન તે અચક્ષુદશ ન. અવધિજ્ઞાનની પૂર્વે થનારું અવધિદર્શન અને કેવલજ્ઞાનનું પૂવર્તી. તે કેવલદન. મન:પર્યાયજ્ઞાનની પૂર્વ દર્શન' માનવામાં નથી આવ્યું. આ બાબતમાં એમ કલ્પન આવે છે કે અવધિજ્ઞાનના જે પ્રકાર મનેાદ્રવ્યને સ્પશે છે તે ' * मन:पर्ययज्ञानं पटुक्षयोपशमप्रभवत्वाद् विशेषमेव गृह्णद् उस्पद्यते, न सामान्यम्, असो ज्ञानरूपमेवेदम्, न पुनरिह दर्शनमस्ति । ( વિશેષાવશ્યક ભાષ્યગાથા ૮૧૪ની મલધારિ-ટીકામાં ) For Private Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૬ : જૈન દર્શન જ વિશેષ સૂક્ષ્મ થતાં ‘મન:પર્યાયજ્ઞાન' છે, તેથી તેના પૂગામી દશન તરીકે અવધિદર્શીન સિવાય અન્ય કોઈ દર્શીનને શેાધવા જવાની જરૂર નથી. મહાન્ આચાય સિદ્ધસેન અવધિજ્ઞાન અસભ્ય ભેદવાળુ. હાઇ મન:પર્યાયજ્ઞાનને તેના એક ભેદ તરીકે તેમાં અન્તગત કરે છે. નિશ્ચયદ્વાત્રિંશિકામાં ’. દ્રુનથી થતા સામાન્યએધ એટલા મધે. સામાન્ય પ્રકારને હાય છે કે મિથ્યાર્દષ્ટિના અને સમ્યગ્દષ્ટિના દર્શનમાં કઇ ફેર પડતા નથી. મતિ, શ્રુત અને અવધિ સમ્યગ્દષ્ટિનાં સભ્યજ્ઞાન અને મિથ્યાદૃષ્ટિનાં મિથ્યાજ્ઞાન યા અજ્ઞાન મનાયાં છે. આ બાબત પર થોડો દષ્ટિપાત કરીએ. ન્યાયશાસ્ત્રમાં વિષયના યથાર્થ જ્ઞાનને પ્રમાણ અને અયથાથ જ્ઞાનને અપ્રમાણુ માનવામાં આવ્યુ છે. આ પ્રકારના સમ્યગ્અસમ્યગૢજ્ઞાન-વિભાગ જૈન અધ્યાત્મશાસ્ત્રને મંજુર છે જ, પરંતુ સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સમ્યજ્ઞાન અને મિથ્યાર્દષ્ટિનુ જ્ઞાન મિથ્યાજ્ઞાન યા અજ્ઞાન એ પ્રકારના નિરૂપણુની પાછળ જૈનદર્શનની એક ખાસ દૃષ્ટિ છે, અને તે એ છે કે જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉન્નતિ થાય તે સભ્યજ્ઞાન અને જે જ્ઞાનથી આધ્યાત્મિક પતન થાય તે મિથ્યાજ્ઞાન, સમ્યષ્ઠ જીવને ય સંશય થાય, ભ્રમ થાય, અધૂરી સમજ થાય. તેમ છતાં તે કદાગ્રહરહિત અને સત્યગવેષક હાવાથી વિશેષદર્શી સુજ્ઞના આશ્રયે પેાતાની ભૂલ સુધારી લેવા તત્પર હાય છે અને સુધારી લે છે. તે પેાતાના જ્ઞાનના ઉપયેગ મુખ્યતયા વિષયવાસનાનાં પેણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસના સાધનમાં જ કરે For Private Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૨૭ : છે. સમ્યકત્વ વિનાના જીવની સ્થિતિ આથી ઉલટી હોય છે. એને સામગ્રીની અધિકતાને લીધે નિશ્ચયાત્મક અને સ્પષ્ટજ્ઞાન હોઈ શકે છે, એમ છતાં તે કદાગ્રહ તથા અહંકારને વશ હોઈ પિતાની ભૂલ જણાય તે યે સુધારવા તૈયાર થતું નથી. બેટાને પણ સાચું કરવા મથે છે. સાચું સમજાય છે કે કદાગ્રહાદિ દેષને લીધે તે સ્વીકારવા અચકાય છે. અભિમાનને લીધે, પકડયું ખોટ હોય, ખોટી રીતનું હોય છતાં છેડતું નથી. અહંકારના આવેશમાં વિશેષદશ વિઝાના વિચારેને પણ તુચ્છ ગણે છે. તે આત્મદષ્ટિ યા આત્મભાવના વગરને હેય છે, એટલે પિતાના જ્ઞાનને ઉપગ આધ્યાત્મિક હિતસાધનમાં ન કરતાં સાંસારિક ભેગવાસનાને પોષવા–સંતોષવામાં જ કરે છે, ભૌતિક ઉન્નતિ મેળવવામાં જ કરે છે. મતલબ એ છે કે જે મુમુક્ષુ આત્માઓ છે તેઓ સમભાવના અભ્યાસી અને આત્મવિવેકવાળા હોય છે. એથી તેઓ પિતાના જ્ઞાનને ઉપયોગ સમભાવની પુષ્ટિમાં કરે છે, સાંસારિક વાસનાની પુષ્ટિમાં નહિ. આ કારણથી, લૌકિક દૃષ્ટિએ તેમનું જ્ઞાન ગમે તેટલું અ૫ હોય તે પણ તે સમ્યફજ્ઞાન કહેવાય છે. કેમકે તે તેમને સન્માર્ગે લઈ જાય છે. એનાથી ઊલટું, જેઓ સંસારવાસનાના રસલુપ છે તેવા આત્માઓનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હોય છતાં તે સમભાવનું ઉદ્દભાવક ન હોવાથી અને સંસારવાસનાનું પિષક હોવાથી જ્ઞાન ન કહેવાતાં અજ્ઞાન કહેવાય છે. કેમકે તેમનું તે જ્ઞાન તેમને વાસ્તવિક કુશલ માર્ગે ન લઈ જતાં દુર્ગતિના માર્ગે લઈ જાય છે. સંસારવાસનાના પિષણમાં વપરાતું જ્ઞાન કુશલમાગી કેમ કહેવાય ? ઉન્માગી કહેવાય. એથી એ મિથ્યાજ્ઞાન (અજ્ઞાન) કહેવાય એ દેખીતું છે. હકીકત એવી છે કે મેળવેલા જ્ઞાનને સદુપયેગ પણ થઈ Page #273 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૮ઃ જેના દર્શન શકે છે અને દુરુપયોગ પણ થઈ શકે છે. મેળવેલા જ્ઞાનના સંબંધમાં સમ્યક્ત્વી અને મિથ્યાત્વીની દૃષ્ટિ જુદી જુદી હોય છે. સમ્યક્ત્વી પિતાના જ્ઞાનને સદુપયોગ કરવા તરફ વૃત્તિ રાખશે અને તેનાથી કદાચ આવેશવશ યા સ્વાર્થવશ તેને દુરુપયોગ થશે ત્યારે તેનું અન્તઃકરણ તેને ડંખશે, જ્યારે મિથ્યાત્વી ભૌતિક વિષયાનન્દને ઉપાસક હોઈ પિતાના જ્ઞાનને પિતાના સ્વાર્થ માટે ગમે તે રીતને ઉપગ કરશે. એનાથી ખોટું કામ (પાપાચરણ) થાય તે એ માટે એને કંઈ દુઃખ લાગશે નહિ. ઊલટું, એમાં તે આનન્દ માનશે. સમ્યફવી માણસ સને સત્ અને અસને અસત્ સમજતે હોવાથી તેનાથી પાપાચરણ થઈ જાય તે તે માટે તેને દુઃખ થાય છે. એ કલ્યાણબુદ્ધિ અને શ્રેયાથી આત્મા હોવાથી કલ્યાણના, આત્મદ્વારના માર્ગ પર છે, જ્યારે મિથ્યાત્વીને પુણ્ય, પાપનો ભેદ માન્ય ન હોવાથી ઉપરથી “સાહુકારી” રીતે વર્તતે હોય તે ય તેની મનોદશા મિથ્યાછિદ્રષિત હોય છે અને આવી સ્થિતિ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી તેના વિસ્તારને માર્ગ નથી. આમ જૈન દર્શને ઉપર્યુક્ત સમ્યગ–અસભ્ય જ્ઞાનવિભાગ અધ્યાત્મદષ્ટિએ જાહેર કર્યા છે. જીવની (સ્વાભાવિક અને વૈભાવિક) અવસ્થાઓ બતાવતા “ભાવ” નિરૂપવામાં આવ્યા છે. “ભાવ” એટલે અવસ્થા. ભાવ પાંચ પ્રકારના છે. ઓપશમિકભાવ, ક્ષાયિકભાવ, ક્ષાપશમિકભાવ, ઔદયિકભાવ અને પરિણામિકભાવ. કર્મ આઠ પ્રકારનાં અગાઉ બતાવાઈ ગયાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગેત્ર અને અરય. એ કર્માનું સ્વરૂપ ફરી અહીં યાદ કરીને આગળ ચાલીએ. Page #274 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૨૯ : જ્ઞાન વિષે અગાઉ આપેલા વિવેચનથી જોઈ શકાય છે કે મતિ, શ્રત, અવધિ, મનઃ પર્યાય અને કેવલ એ પાંચ પ્રકારનાં જ્ઞાન હોઈને તેને અવારનવાર કર્મ પણ પાંચ હોય. એટલે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ; એમ જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદ પડે છે. માણસે (પ્રાણીઓ)માં બુદ્ધિને એવધતે વિકાસ જોવામાં આવે છે તે આ જ્ઞાનાવરણકર્મના ઓછા વધતા ક્ષયે પશમ(શિથિલીભાવ)નાં કારણે છે. દર્શનના ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન એમ ચાર ભેદો હોઈ તેમને અવારનવાર કર્મ પણ ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણ એ પ્રમાણે ચાર છે. નિદ્રાપંચક પણ દર્શનાવરણીયમાં લીધાં છે. વેદનીયકર્મના સાતવેદનીય અને અસાતવેદનીય એમ બે ભેદ બતાવી દેવાયા છે. મેહનીયકર્મના દર્શન મેહનીય અને ચારિત્રમેહનીય એમ બે ભેદ બતાવી દીધા છે. આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને અન્તરાયકર્મ બતાવી દીધાં છે. દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યશક્તિમાં વિઘ નાખનાર તરીકે અત્તરાય કર્મના દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વર્યાન્તરાય એમ પાંચ ભેદ બતાવ્યા છે. માણસે(પ્રાણુઓ)માં ઓછી વધતી કાર્યશક્તિ જોવામાં આવે છે તે અન્તરાય કર્મના ઓછા વધતા ક્ષપશમ (શિથિલીભાવ)ના કારણે છે. દાનાન્તરાય વગેરેને પ્રભાવ દુનિયામાં જોવામાં આવે છે તેમ જ તેમના ક્ષપશમ(શિથિલીભાવ)થી ઉપલબ્ધ થતી દાનાદિ સિદ્ધિઓ જોવામાં આવે છે. * નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને ત્યાનદ્ધિ એમ નિદ્રા પાંચ પ્રકારની બતાવી છે. નિદ્રાના ગાંભીર્યની તરતમતાને આશ્રીને આ ભેદ પાડવામાં આવ્યા છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૦ : જૈન દર્શન હવે આપણે ઉપર જણાવેલ આત્માના પાંચ ભાવ જોઈએ. ઔપથમિક ભાવ: મેહનીય કર્મના ઉપશમથી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે પશમિક ભાવ છે. મેહનીયને એક ભેદ જે દર્શન મેહનીય તેના ઉપશમથી એક પ્રકારનું) જે સમ્યકત્વ (સમ્યગ્દર્શન) પ્રાપ્ત થાય છે તે અને મેહનીયને બીજો ભેદ જે ચારિત્રમેહનીય તેના ઉપશમથી (એક કક્ષાનું) જે ચારિત્ર પ્રાપ્ત થાય છે તે બંને ઔપશમિક ભાવના કહેવાય છે. ઉપશમથી પ્રગટનાર સમ્યક્ત્વ અને ચારિત્ર અનુક્રમે ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપથમિક ચારિત્ર કહેવાય છે. આમ ઔપશમિક ભાવ ૨– ૧ સમ્યક્ત્વ અને ૨ ચારિત્ર ક્ષાયિક ભાવ: કર્મના “ક્ષય થી થનારી અવસ્થા ક્ષાયિક ભાવ છે. ક્ષાયિક ભાવમાં (કેવલ) જ્ઞાનાવરણક્ષયસભૂત કેવલજ્ઞાન, (કેવલ) દર્શનાવરણક્ષયસભૂત કેવલદર્શન, મોહનીય કર્મના એક ભેદના (દર્શનમેહના) ક્ષયથી સમ્માદિત સમ્યકત્વ અને મેહનીય કર્મના બીજા ભેદના (ચારિત્રમેહના) ક્ષયથી સમ્માદિત ચારિત્ર અને અન્તરાયક્ષયસિદ્ધ પાંચ દાન-લાભ-ભેગ-ઉપભેળ-વાયલબ્ધિઓ એમ નવ લેવાય છે. આમાં ફક્ત ઘાતિકર્મ ક્ષયસાધિત ક્ષાયિક લેવાયા છે, યદ્યપિ “ક્ષય” સર્વ કર્મોને થાય છે. કેમકે આ નિરૂપણ ફક્ત ભવસ્થપણાને અનુલક્ષીને છે. ક્ષાયિક ભાવ ૯– ૧ કેવલજ્ઞાન, ૨ કેવલદાન, ૩ સમ્યકત્વ, ૪ ચારિત્ર અને પ-૯ દાનાદિ પાંચ લબ્ધિઓ. Page #276 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ * ૨૩૧ : ક્ષાપશમિક ભાવ: ઘાતી કર્મોના “ક્ષપશમ”(એક પ્રકારના શિથિલીભાવ)થી પ્રાપ્ત થનારી અવસ્થા ક્ષાપશમિક ભાવ કહેવાય છે. જ્ઞાનાવરણ કર્મના શરૂના ચાર ભેદોના ક્ષપશમથી સમ્માદિત મતિજ્ઞાન તથા મતિકશાન, શ્રુતજ્ઞાન તથા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એમ સાત ભેદ દર્શનાવરણના ક્ષપશમથી સાધિત ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન એમ ત્રણ ભેદો, મેહનીય કર્મના એક ભેદ (દર્શનમેહનીય) ના ક્ષપશમથી પ્રાપ્ત સમ્યક્ત્વ અને મહનીય કર્મના બીજા ભેદ (ચારિત્રમેહનીય) ના ક્ષપશમથી પ્રાપ્ત દેશવિરતિરૂપ અથવા સર્વવિરતિરૂપ ચારિત્ર એમ મેહનીય કર્મના ક્ષયશમથી સાધિત ત્રણ ભેદ તથા અન્તરાય કર્મના ક્ષપશમથી ઉપલભ્ય દાનાદિ પાંચ લબ્ધિઓ એમ બધા મળી અઢાર ભેદ ક્ષાપશમિક ભાવમાં ગણાવ્યા છે. ઉપરના વક્તવ્યથી જોઈ શકાય છે કે સમ્યક્ત્વ અને ચારિત્ર ત્રણ પ્રકારનું છેઃ લાપશમિક, ઔપશમિક અને ક્ષાયિક. કેમકે મેહનીય કર્મના પશમ, ઉપશમ અને ક્ષય ત્રણે થાય છે, અને એ ત્રણેથી સધાનાર સમ્યકત્વ અને ચારિત્ર ત્રિધા હોય. અન્તરાય કર્મને ક્ષપશમ અથવા ક્ષય એમ બે જ થતા હોવાથી દાનાદિ લબ્ધપંચક લાપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ એમ બે જ ભામાં આવે. જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મના ક્ષપશમ અથવા ક્ષય બે જ થતા હોવાથી સમ્યગ જ્ઞાન અને દર્શન ક્ષાપશમિકભાવ અને ક્ષાયિકભાવ એમ બે જ ભાવમાં આવે. અને અસમ્યગૂજ્ઞાન (મતિરૂપ, મુતરૂપ તથા વિલંગરૂપ) ફક્ત ક્ષાપશમિક ભાવમાં જ આવે. Page #277 -------------------------------------------------------------------------- ________________ : ૨૩ર : જૈન દર્શન ક્ષાયાપશમિક ભાવ ૧૮– ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન ૫ર્યાયજ્ઞાન, ૫ મતિ–અસમ્યજ્ઞાન, ૬ શ્રત-અસમ્યગજ્ઞાન, ૭ વિર્ભાગજ્ઞાન, ૮ ચક્ષુદર્શન, ૯ અચક્ષુદર્શન, ૧૦ અવધિદર્શન, ૧૧ સભ્યત્વ, ૧૨ દેશવિરતિ, ૧૩ સર્વવિરતિ, ૧૪–૧૮ દાનાદિ પાંચ લબ્ધિઓ. ઔદયિક ભાવ કર્મના ઉદયથી પ્રાપ્ત થતી સ્થિતિ તે ઔદયિક ભાવ છે. સમગ્ર સંસારી જી કર્મોના ઉદયથી જે જે પ્રકારની સ્થિતિઓઅવસ્થાઓ ધરાવે છે, પામે છે તે બધી સ્થિતિઓ–અવસ્થાઓ ઔદયિક ભાવમાં ગણાય. એમ છતાં મુખ્ય મુખ્ય નિર્દેશ કરી એકવીશ ભેદો ઔદયિક ભાવમાં ગણાવ્યા છે. તે આ - અજ્ઞાન અસિદ્ધત્વ, અસંયમ, છ લેશ્યા (કૃષ્ણ-નીલકાપત–તેજ–પદ્દમ-શુકલ), ચાર કષાય (ક્રોધ-માન-માયાલેભ), ચાર ગતિ (દેવ-મનુષ્ય-તિર્યંચ-નરકગતિ), ત્રણ વેદ (પુરુષ–સ્ત્રી-નપુંસકવેદ) અને મિથ્યાત્વ. આ ગણવેલી અવસ્થાઓમાં કઈ ક્યા કર્મના ઉદયથી છે તે પણ જોઈ લઈએ. અજ્ઞાન [ મિથ્યાજ્ઞાન] મિથ્યાત્વના ઉદયથી છે. બુદ્ધિમાન્યરૂપ અજ્ઞાન જ્ઞાનાવરણના ઉદયથી છે. અસિદ્ધત્વ આઠે પ્રકારનાં કર્મોના ઉદયથી છે. અસંયમ, અર્થાત્ અવિરતિ અપ્રત્યાખ્યાનાવરણ કર્મના ઉદયને આભારી છે. “લેશ્યા” મને ગપરિણામ છે અને મગ મન પર્યાપ્તિને આભારી હેઈ અને મન પર્યાપ્તિ “નામ” કર્મને એક ભેદ હાઈ “લેશ્યા” “નામ” કર્મ સાથે સંબંધ રાખે છે. કષાય ચારિત્રમેહનીયકર્મોદયથી થનારા છે. ગતિ Page #278 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૩૩ : ગતિનામ કર્મને આભારી છે. પુરુષાદિ વેદ વેદમેહની દયનું પરિણામ છે. મિથ્યાત્વ મિથ્યાત્વમેહનીદયને પ્રભાવ છે. - આ યાદી ઉપરાંત દર્શનાવરણુજન્ય નિદ્રાપંચક, વેદનીયકર્મસદ્ભૂત સુખ-દુઃખ, મેહનીયજનિત હાસ્યાદિ છ, આયુષ્યકર્મનાં ચાર આયુષ્ય, નામ-કર્મની પ્રકૃતિપરંપરા, શેત્રકમૅદયજન્ય ઉચ્ચ-નીચ નેત્ર એ બધાંયે ઔદયિક ભાવમાં સમજવાનાં છે. કેમ કે કઈ પણ કર્મના ઉદયનું પરિણામ ઔદયિકભાવમાં આવે. આ નિદ્રાપંચક વગેરે ભાવેને ઉપરની એકવીશની યાદીમાં શાત્રે સમાવેશ કરી બતાવ્યું છે. અને ભિન્ન ભિન્ન રીતે સમાવેશ કરી શકાય છે. ઔદયિક ભાવ ર૧– ૧ અજ્ઞાન, ૨ અસિદ્ધત્વ, ૩ અસંયમ, ૪–૯ લેશ્યા (૬), ૧૦–૧૩ કષાય (૪), ૧૪-૧૭ ગતિ (૪), ૧૮-૨૦ વેદ (૩), ૨૧ મિથ્યાત્વ. પરિણામિક ભાવ: આત્મરૂપ જીવત્વ અને આત્માની વિશેષ સ્થિતિરૂપ ભવ્યત્વ તથા અભિવ્યત્વ એ ત્રણ પારિણામિક ભાવ કહેવાય છે. પારિણમિક ભાવ ૩– ૧ જીવત્વ, ૨ ભવ્યત્વ, ૩ અભવ્યત્વ, આમ ઉપર જણાવ્યા પ્રમાણે– પશમિક ભાવના ક્ષાયિક ભાવના ક્ષયોપથમિક ભાવના ઔદયિક ભાવના પારિણમિક ભાવના # * * * ) Page #279 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૪ : જૈન દર્શન આ પણે જોઈ લીધા હવે આ મુખ્ય મુખ્ય ભાવે કેટલા ક્યાં કયાં સંભવે છે તે પણ જરા અવલોકી લઈએ. ક્ષાયિક ભાવ અને પરિણામિક ભાવ એ બે જ ભાવ સિદ્ધ આત્મામાં છે-જ્ઞાનાદિ એ ક્ષાયિક ભાવ અને જીવવા એ પરિણામિક ભાવ. ક્ષાયિક-ઔદયિક-પારિણામિક એ ત્રિકસંગ [ ત્રણ જ ભા] ભવસ્થ કેવલીમાં હોય છે. તે આ પ્રમાણે તેમનામાં જ્ઞાનાદિ ક્ષાયિકભાવ છે, મનુષ્યગતિ અને લેસ્થા ઔદયિક ભાવ છે અને પરિણામિક ભાવ જીવત્વ છે. ક્ષાપથમિક-ઔદયિક-પરિણામિક એ ત્રણ ભાવે ફક્ત છદ્મસ્થ જીવમાં જ હોય, અને તે સમગ્ર જીવસ્થ જીવમાં હોય. કેમ કે બધા છવાસ્થ પ્રાણીઓમાં લાપશમિક ભાવે અને ઔદયિક ભાવે વતે જ છે. કારણ કે ભાવેન્દ્રિય અથવા મતિ– શ્રત [ સત્ યા અસત] એ ક્ષાપશમિક ભાવ અને ગતિ, લેશ્યા વગેરે ઔદયિક ભાવ સમગ્ર છદ્મસ્થ જીવમાં વતે છે. અને આ ત્રિક-સગ (આ ત્રણ જ ભાવ) જેમ સમગ્ર ગતિએના સમગ્ર મિથ્યાત્વી જીવમાં હેય છે, તેમ સમગ્ર ગતિ એના સમગ્ર ક્ષાપશમિકસમ્યક્ત્વ ધારક જીમાં પણ હોય છે. લાપશમિક સમ્યકત્વ-ક્ષાપથમિક ચારિત્ર ઉભયના ધારક ક્ષતિય અને મનુષ્યમાં પણ આ ત્રિક-સંગ (આ ત્રણ જ ભાવે) હોય છે. આ ત્રણ ભાવો ઉપરાંત અન્ય પણ ભાવ યા ભાવે કઈ * સંજ્ઞી પંચેન્દ્રિય તિચોમાં દેશવિરતિ પંચમી ગુણસ્થાન સુધીને જ સંભવ છે. દેવો અને નારકમાં ચતુર્થ ગુણસ્થાન સુધીને જ સંભવ છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૩૫ : છશ્વસ્થ જીવેમાં હોઈ શકે છે. જેમકે, ઔપશમિકસમ્યકત્વધારક યા ઔપશમિક સમ્યકત્વ-ચારિત્ર ઉભયના ધારકને પ્રસ્તુત ત્રિક-સંગ ઉપરાંત પશમિક ભાવ પણ હોય છે. અને જેઓ ઉપશમશ્રેણી વગરના ક્ષાયિકસમ્યકત્વ ધારક છદ્મસ્થ છે તથા જેઓ ક્ષાયિક સમ્યકત્વ-ચારિત્ર એ ઉભયના ધાર૭ છક્વસ્થ છે તેમને પ્રસ્તુત ત્રિક-સંગ ઉપરાંત ક્ષાયિક ભાવ પણ હોય છે. ઔપશમિક સભ્યત્વ ચારે ગતિઓના પ્રાણીઓમાં સંભવી શકે છે અને ઔપશમિક સમ્યકત્વચારિત્ર એ ઉભયના ધારક કેવળ મનુષ્ય જ હોઈ શકે છે. એ પ્રકારના એ બને વર્ગોમાં ઔપશમિક, ક્ષાપશમિક, ઔદયિક, પારિણામિક એ ચતુષ્ટય જ પ્રાપ્ત થાય. ક્ષાયિક સમ્યકત્વ પણે ચારે ગતિઓમાં સંભવે. એટલે દેવ, નરક, તિર્યંચ એ ત્રણ ગતિઓમાંના ક્ષાયિક–સમ્યક્ત્વધારીઓમાં અને ઉપશમશ્રેણી વગરના અથવા અગિયારમા% ગુણસ્થાન વગરના ક્ષાયિકસમ્યકત્વી છદ્મસ્થ મનુષ્યમાં તથા ક્ષાયિક સમ્યકત્વચારિત્ર ઉભયના ધારક છદ્મસ્થામાં ક્ષાયિક, લાપશર્મિક, ઔદયિક, પારિણમિક એ ચતુષ્ટય જ પ્રાપ્ત થાય. ઔપથમિક-ક્ષાયિકક્ષાપશમિક-દયિક–પરિણામિક એ પાંચે ભાવે એક જીવમાં પ્રાપ્ત થઈ શકે છે. કેવા જીવમાં? જે ક્ષાયિકસમ્યકત્વી હવા સાથે ઉપશમશ્રેણીવતી (એકાદશ– ગુણસ્થાનવત*) છે તેમાં. કર્મના યથાસંભવ ઉદય, ક્ષય, ઉપશમ અને પશમ એ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવના આશ્રયે થાય છે. * નવમા-દશમા ગુણસ્થાનમાં ઔપશમિક ચારિત્ર ન માનવાના હિસાબે. * અગિયારમા ઉપશાન્તાહ ગુણસ્થાનવાળાને જ વસ્તુતઃ ઔપશમિક ચારિત્ર પ્રાપ્ત થાય છે એ હિસાબે. Page #281 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૬ : જૈન દર્શન આ વિષયમાં પ્રથમ અસાતવેદનીય કર્મને ઉદય વિચારીએ. અસાતવેદનીય કર્મ સર્પ, વિષ, કંટક, ખરાબ અશનપાન વગેરે દ્રવ્યના આશ્રયે, ખરાબ ઘર, મકાન, જગ્યા અથવા કારાવાસ જેવા ક્ષેત્રના આશ્રયે, અશાન્તિકારક યા રેગિષ્ઠ ઋતુ જેવા કાળના આશ્રયે, ખરાબ પ્રકૃતિ, ચિન્તાd સ્વભાવ, ઘડપણ યા રેગ જેવા ભાવના આશ્રયે અને તિર્યંચ અથવા દરિદ્ર મનુષ્ય આદિ ગતિરૂપ ભવના આશ્રયે ઉદયમાં આવે છે. - હવે એ કર્મને ક્ષય જોઈએ. એ કર્મને ક્ષય સદ્ગુરુચરણાદિરૂપ દ્રવ્યના આશ્રયે, પવિત્ર તીર્થંદિરૂપ ક્ષેત્રના આશ્રયે, અનુકૂળ સમયરૂપ કાળના આશ્રયે, સમ્યગજ્ઞાનચારિત્રરૂપ ભાવના આશ્રયે અને એગ્ય માનવજન્મરૂપ ભવના આશ્રયે સધાય છે. મિથ્યાત્વમેહનીય કર્મને ઘટાવીએ એ કર્મને ઉદય અજ્ઞાની દુર્મતિ દુર્જનરૂપ દ્રવ્યના આશ્રયે, સંસ્કારહીન ક્ષેત્રના આશ્રયે, કુવાતાવરણદૂષિત યા કુસમયરૂપ કાળના આશ્રયે, અસદુઉપદેશ અથવા દુ સંગ જેવા ભાવના આશ્રયે, અને અસંસ્કારી જન્મરૂપ ભવના આશ્રયે ઉપસ્થિત થાય છે. એ કર્મના ક્ષય-ક્ષપશમ–ઉપશમ ઉત્તમસંગરૂપ દ્રવ્યના આશ્રયે, સંસ્કારસમ્પન્ન ક્ષેત્રને આશ્રયે, અનુકૂલસમયરૂપ કાળના આશ્રયે, સમ્યજ્ઞાન-સદાચરણરૂપ ભાવના આશ્રયે અને ગૃજન્મરૂપ ભવના આશ્રયે થાય છે. ઉદય અને ક્ષય બધાં કમેને થાય છે. ક્ષપશમ ફક્ત ઘાતી કર્મોને જ થાય છે. ઉપશમ કેવળ મેહનીય કર્મને જ થાય છે. છે કારણ કે ઘાતી કર્મને ક્ષપશમ થવાથી (તેના પ્રમાણમાં) ગુણે પ્રગટ થાય છે. અઘાતી કર્મ કોઈ ગુણને દબાવતાં નથી, જેથી તેને ક્ષયોપશમ હોય નહિ. Page #282 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખડ : ૨૩૭: આઠ પ્રકારનાં ક્રમે પૈકી દરેક કમના ઉદયથી નીપજતુ પરિણામ અગાઉ બતાવાઇ ગયું છે. હવે ઉપશમ અને ક્ષયાપશમ જોઇએ. રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ કમની સથા ( નિશ્ચિત મુદ્દત સુધી) અનુદયાવસ્થા પ્રદેશથી પશુ ઉદયના અભાવ ] તે ઉપશમ મહુનીયકના બે ભેદો પૈકી દનમાહુના ઉપશમથી ઔપમિક સમ્યક્ત્વ અને ચારિત્રમાડુના ઉપશમથી ઔપશમિક ચારિત્ર પ્રાપ્ત થાય છે. ઘાતી કમે પૈકી જ્ઞાનાવરણુ અને દનાવરણુના ક્ષયાપશમથી સત્ યા અસત્ જ્ઞાન, અને દર્શન ( એ ક્ષ પશ્ચમના * ક્ષયાપશમમાં ક્ષય અને ઉપરામ એ બે શબ્દો છે. ‘ ક્ષય ’ એટલે ઉદયપ્રાપ્ત કલિકોનો ક્ષય એ તો બધા ક્ષયાપશ્ચમમાં હોય છે, પણ (ક્ષયેાપગમને લગતા ) ઉપશમ એ રીતનેા હેાય છે. એક, મિથ્યાત્વ અને અનન્તાનુબન્ધી આદિ બાર કષાયા એ સધાતી× પ્રકૃતિના ક્ષયાપશમ વખતના અને બીજો, મતિજ્ઞાનાવરણ વગેરે દેશધાતી પ્રકૃતિએના ક્ષયાપશમ વખતના ઉપર્યુંક્ત મિથ્યાત્વાદિ સધાતી પ્રકૃતિના ક્ષયેાપશ્ચમ વખતના જે ઉપશમ છે તે તે ક્રમના વિપાકેયના નિરાધ રૂપ હોય છે, અર્થાત્ સત્તાગત તે કર્માંને એવાં દુળ ખનાવી મૂકયાં હાય છે કે સ્વરૂપે અર્થાત્ પોતાની અસલી શક્તિ મુજબ ફળ આપી × અનન્તાનુબધી ચાર કષાયેા સમ્યને, અપ્રત્યાખ્યાનાવરણ ચાર ક્ષાયે દેશવિરતિને અને પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયા સવિરતિને સર્વથા હણે છે. મિથ્યાત્વ સમ્યક્ત્વને સથા હણે છે. માટે એ ખાર કષાયા અને મિથ્યાત્વ સધાતી છે. સ’જ્વલન કષાયેા ચારિત્રલબ્ધિને દેશથી ( અંશતઃ ) હણે છે માટે દેશધાતી છે. કેવલજ્ઞાન-નાવરણ સધાતી છે, પણ તેના ક્ષય જ થાય છે, ‘ક્ષયાપશમ' નામને શિથિલી ભાવ થતા નથી. For Private Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ :૨૩૮: જૈન દર્શન પ્રમાણમાં ) પ્રગટે છે. એ બન્ને કર્મના ક્ષયે।પશમ નાનામાં નાના જીવજન્તુ પણ ધરાવતા હાય છે. કેમકે એનામાં પણ અલ્પ, અલ્પતર યા અલ્પતમ પશુ જ્ઞાનમાત્રા અવશ્ય હાય છે. જીવનું સ્વરૂપ ચેતના છે, એટલે કેાઈ જીવ સથા જ્ઞાન શકે નહિ એવા તે ઉપશમ હોય છે. મતલબ એ છે કે તે ક્ષયે પશમમાં તે કર્મના પ્રદેશાય જ હાય છે, વિપાાદય નહિ જ. અર્થાત આ સધાતી ક્રમ પ્રકૃતિના ક્ષયાપશમ ત્યારે જ સંભવિત છે કે જ્યારે એને પ્રદેશાધ્ય જ હાય. પરંતુ મતિજ્ઞાનાવરણ વગેરે દેશધાતી ક`પ્રકૃતિને ક્ષયાપશમ એવા હાય છે કે એમાં એ કર્મોનાં મન્દરસયુક્ત કેટલાંક દલિકોને વિપાકય પણ સાથે હોય છે, છતાં વિપાાદયવાળાં ક્રૂ'દલિકા અલ્પરસયુક્ત હાવાથી સ્વાત્ય ગુણને ધાત કરી શકતાં નથી. વિપાકાવ્યપ્રાપ્ત કર્યુંદલિકાની રસશક્તિ જેટલી મંદ હાય છે તેના પ્રમાણમાં મતિજ્ઞાનાદિ ગુણા આવિર્ભૂત થતાં રહે છે. મતિ, શ્રુત વગેરે જે, જીવને અનાદિથી છે તેનાં આવરણભૂત કર્માંના ક્ષયાપશમ પણુ અનાદિથી જ વહેતા આવતા મનાય અને તેમાં તે દેશધાતી ક્રર્માંના દેશધાતી જ રસના ઉદય હાવાનુ હાઈ શકે, સત્રધાતી રસને ઉદય હેાવાનુ નહિ. કેમકે *દેશધાતી કના વિપાકેાદમિશ્રિત * કેવલજ્ઞાન-દર્શીનાવરણ સિવાય જ્ઞાનાવરણુ, દનાવરણ, મેાહુનીયના સજ્વલન કષાય તથા કષાય અને પાંચ અન્તરાય એટલાં દેશધાતી ક્રમ છે. નિદ્રા સધાતીમાં ગણાવી છે. કર્મની ફલપ્રદ શક્તિને ‘રસ ’ કહેવામાં આવે છે. એની તીવ્રતામન્ત્રતાની તરતમતા બહુવિધ છે, સ્વભ્રાત્ય ગુણને સથા હણનારી કપ્રકૃતિ સધાતી અને દેશતઃ ( અંશતઃ ) હણનારી, દેશધાતી કહેવાય છે. સધાતી કા રસ સધાતી જ હાય છે, જ્યારે દેશઘાતી કર્રના રસ કાઈ સર્વાંધાતી હોય છે, તેા કેાઈ દેશધાતી. For Private Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખડ • ૨૩૯ : શૂન્ય હાઈ શકે જ નહિ. સૂક્ષ્મતમ જીવનું પણ ઘનઘેર જ્ઞાનાવરણ પણ અત્ય૫ છિદ્રલેશમાં ઉઘાડુ હોય છે, રહે છે. અન્તરાય કર્મના ક્ષયાપશમથી, અર્થાત્ દાન-લાભ-ભાગઉપભાગ–વીય એ પાંચના પ્રતિમશ્વક અન્તરાયા પૈકી જે અન્તરાયને જેટલા ક્ષયાપશમ હેય તેના પ્રમાણમાં તે અન્તરાયથી આવૃત દાનકારિતા, લાભ, ભાગ, ઉપભાગ અને વીય પ્રાપ્ત થાય છે. મેાહનીય કમના બે ભેદો પૈકી દશનમેાહના ક્ષયેાપશમથી ક્ષયેાપશમના વખતે એ કનુ સધાતીરસયુક્ત કાઇ પણ દલિક ઉદયમાન હેતું નથી. પણ ચક્ષુદાઁનાવરણ, અવધિજ્ઞાનાવરણ જેવાં આવરણે! જ્યાં સુધી સધાતી રસે ઉદયમાન હેાય ત્યાં સુધી તેમના ક્ષયેાપશ્ચમ હાઈ શકે નહિ. તેમ જ તેમનાથી આવૃત ગુણા પ્રગટે નહિ; પણ જ્યારે એ આવરણાને સધાતી રસ દેશૠાતી ખની જાય ત્યારે એ ક્રર્માના ક્ષયાપશમ થાય, પણ ઉપર કહ્યું તેમ, દેશધાતી કર્મોને ક્ષયાપશમ તે કર્માંનાં દેશધાતિરસયુક્ત દલિકાના વિપાકેાધ્યમિશ્રિત જ હોય છે, કિન્તુ વિપાકાવ્યપ્રાપ્ત દલિકા અપરસવાળા હેાવાથી સ્વધાત્ય ગુણને ધાત કરી શક્તાં નથી. ક્ષયાપશમમાંના ઉપશમને જે અર્થ આપણે જોયા તેના કરતાં ઔપમિકના ઉપશમના અર્થ વધુ વિશાળ છે. અર્થાત ક્ષયાપશમના ઉપશમને અ છે. વિપાકાય સંબધી યાગ્યતાના અભાવ યા તીવ્ર રસનું મન્દ રસમાં પરિણમન હોવું, અર્થાત મન્દવિપાકાય પણ ઔપશમકના ઉપશમના અં છે. પ્રદેશાય અને વિપાકેાદય બંનેનો (ઉદયમાત્રતા ) અભાવ. કેમકે ક્ષયાપશમમાં કર્મને ક્ષય જારી રહે છે, જે ક્રમમાં કમ પ્રદેશેય સિવાય બની જ ન શકે, પરંતુ ઉપશ્ચમમાં આ વાત નથી. જ્યારે કા ઉપશમ થાય છે ત્યારથી જ એને ક્ષય એટલી મુદ્દત સુધી રાકાઇ જાય છે. For Private Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૦ : જૈન દર્શન ક્ષાપશમિક સમ્યકત્વ અને ચારિત્રમોહના ક્ષપશમથી ક્ષાપશમિક ચારિત્ર પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વની વિરોધી મિથ્યાત્વવૃત્તિઓ કેવી હોય છે તે પાંચ ભેદમાં શાસ્ત્રકાર જણાવે છે. તે આ પ્રમાણે – (૧) આભિગ્રહિક મિથ્યાત્વ એટલે તત્વની પરીક્ષા કર્યા વગર કેઈ એક સિદ્ધાંતના પક્ષપાતી બની અન્ય સિદ્ધાન્તનું ખંડન કરવું તે. સમ્યકત્વી કદિ અપરીક્ષિત સિદ્ધાંતને પક્ષપાત કરતું નથી. અતએ જે વ્યક્તિ તવપરીક્ષાપૂર્વક કેઈ એક પક્ષ સ્વીકારી અન્ય પક્ષનું ખંડન કરે છે તે આભિગ્રહિક મિથ્યાત્વી ન કહેવાય. જે કુલાચાર માત્રથી પિતાને જૈન (સમ્યકત્વી) માની તત્ત્વપરીક્ષણ કરતું નથી, સવિક ધરાવતા નથી અને નિર્વિકપણે “લકરના ફકીર' જે છે તે નામથી “જૈન”, પણ વસ્તુતઃ “આભિગ્રહિક મિથ્યાત્વી” છે. “માષતુષ” મુનિ વગેરેની જેમ તત્ત્વપરીક્ષા કરવામાં સ્વયં અસમર્થ માણસે પણ જે ગીતાર્થ (યથાર્થ પરીક્ષાબુદ્ધિવાળા બહુશ્રુત)ને આશ્રય હેઠળ હોય તે તેઓ આ મિથ્યાત્વવાળા નથી. કેમ કે ગીતાર્થના આશ્રય નીચે રહેવાથી મિથ્યા પક્ષપાતને સંભવ રહેતું નથી. (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ એટલે ગુણદોષની પરીક્ષા કર્યા વગર જ બધા પક્ષે બરાબર છે એમ માનવું તે. આ મિથ્યાત્વ મન્દબુદ્ધિવાળા અને પરીક્ષા કરવામાં અસમર્થ એવા સાધારણ માણસમાં મળી આવે છે. આવા માણસે પ્રાયઃ સમજ વગર એવું બોલતા હોય છે. (૩) આભિનિવેશિક મિથ્યાત્વ એટલે પિતાને પક્ષ અસત્ય જાણીને પણ એની સ્થાપના કરવા માટે દુરભિનિવેશ (દુરાગ્રહ) કર તે. Page #286 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૪૧ : જે દુરાગ્રહી નથી અને શુદ્ધ સત્યજિજ્ઞાસુ તથા યથાર્થ કલ્યાણકામી છે તેવાની પણ શ્રદ્ધા પિતાની બુદ્ધિમત્તા કે વિચારકુશલતાના અભાવે અથવા માર્ગદર્શક કે ગુરુની ગલતીના પ્રભાવે વિપરીત બની જાય છે, છતાં તે “આભિનિવેશિક મિથ્યાત્વી” નથી. કેમકે તે ઉક્તસગુણસમ્પન્ન હેઈ, તેની, ઉપરના કારણે બનેલી વિપરીત શ્રદ્ધા તેના સમ્યકત્વને સંધનારી નથી, અને યથાર્થ માર્ગદર્શક મળી જતાં તેની શ્રદ્ધા યથાર્થ બની જાય છે. શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિ આચાર્યોએ પિતાપિતાના પક્ષનું સમર્થન કરીને ઘણું કહ્યું છે, તે પણ તેમને આભિનિવેશિક મિથ્યાત્વી કહી શકાય નહિ. કેમકે તેઓએ અવિચિછન્ન પ્રાવચનિક પરંપરાના આધાર પર શાગ્રતાત્પર્યને પિતપોતાના પક્ષને અનુકૂલ સમજી પિતપોતાના પક્ષનું સમર્થન કર્યું છે, પક્ષપાતથી નહિ એનાથી ઊલટું, જમાલિ” વગેરેએ શાસ્ત્રતાત્પર્યને સ્વપક્ષથી પ્રતિકૂલ જાણવા છતાં પોતાના પક્ષનું સમર્થન કર્યું છે, માટે તેઓ “આભિનિવેશિક” કહેવાય છે. * આ વાત “કમ્મપડિ'ના ઉપશમનાધિકારની ૨૪મી ગાથાનું સદ અસદમા ગગાનમાળો પુનિથો ” આ ઉત્તરાર્ધ સ્પષ્ટપણે જણાવે છે. આની ટીકામાં ઉપાધ્યાય યશવિજયજી કહે છે કે – અભિનિવેશરહિત માણસ મિથ્યાદષ્ટિના આશ્રયથી અસભૂત અર્થનું શ્રદ્ધાન ધરાવે તો તે તેના સ્વાભાવિક પારમર્ષમાર્ગશ્રદ્ધાનને અડચણ કારક થતું નથી, અર્થાત તેના સમ્યકત્વને વાંધો આવતો નથી. પરંતુ અભિનિવેશી માણસ સ્વપક્ષમાં હોય કે પરપક્ષમાં, મિથ્યાત્વવાળો છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ર : જૈન દર્શન (૪) સાંશયિક મિથ્યાત્વ એટલે દેવ આદિ કલ્યાણભૂત તમાં સંદેહશીલ બનવું તે. સૂમ વિષયમાં ઉચ્ચકોટીના સાધુઓને પણ સંશય પદા થાય છે, પણ તે મિથ્યાત્વરૂપ નથી. કેમકે આખરે મહાન જ્ઞાની સપુરુષ પ્રમાણ હેઈ, એવા સૂક્ષ્મ વિષયના પ્રશ્નો તેમના પર છેડી દેવાથી આધ્યાત્મિક નિરાંતમાં કશી ખલેલ પડતી નથી. (૫) અનાગ મિથ્યાત્વ એટલે વિચાર અને વિશેષ જ્ઞાનને અભાવ, અર્થાત્ મેહથી પ્રગાઢતમ અવસ્થા. આ એકેન્દ્રિયાદિ ક્ષુદ્રતમ જતુઓમાં તથા વિમૂઢ માં હોય છે. આવા પ્રકારનું મિથ્યાત્વ નિરસ્ત થતાં પ્રાપ્ત થતું સમ્યકત્વ ઔપરામિક, ક્ષાપશમિક યા ક્ષાયિક હેય છે, જેમના સ્વરૂપ જેવાઈ ગયાં છે. એ ત્રણમાં ઔપશમિક સમ્યકત્વ અમુહૂર્ત. પ્રમાણુ જ હોય છે. ભવ્યાત્માને મુક્તિની પ્રાપ્તિ સુધીમાં વધુમાં વધુ પાંચ વાર ઉપશમ-સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. પહેલવહેલું અનાદિમિથ્યાષ્ટિને અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વના ઉપશમનથી તે પ્રાપ્ત થાય છે, અને પછી ઉપશમશ્રેણીભવાન્ત સુધીમાં વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થતી હોવાથી તે સમયે ચાર વાર ઉપશમ–સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે છે. શું આ ઉપશામશ્રેણી તે અનંતાનુબંધી ચાર કષાયે અને ત્રિવિધ દર્શન મેહનીય એ સાતના ઉપશમનની ક્રિયા.]. ક્ષાપશમિક સમ્યકત્વ જીવને અસંખ્ય વાર પ્રાપ્ત થઈ શકે છે. તેની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ કિંચિત-અધિક છાસઠ સાગરોપમ કાળની છે. ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જતું નથી. સંસારવાસની Page #288 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૪૩ : અપેક્ષાએ તેની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ કિંચિત્ - અધિક તેત્રીસ સાગરોપમ કાળની છે. | લાપશમિક સમ્યકૃત્વમાં સત્યની ઉપલબ્ધિ હોય છે, સત્ય પર અથવા મૌલિક-કલ્યાણભૂત- તમાં દઢ શ્રદ્ધા હોય છે; પણ સાથે નામહ જેવું ડું કસ્તર પણ રહે છે. જેવું કે, “અન્યને બનાવેલા દેવાલયના દેવ કરતાં પોતાના બનાવેલા દેવાલયના દેવ પર એનેઝ વધારે પક્ષપાત હોય છે. દેવ-દેવાધિદેવે પૈકી એકના કરતાં બીજા પર વધુ પક્ષપાત હોય છે.” ધર્મના બાહ્યા સાધન કે પ્રણાલી પર ધર્મના નામ નીચે તેને મેહ-મમતા હોય છે, એટલું જ નહિ, તે માટે તે કાષાયિક આવેશમાં પણ ચડી જાય છે. નામહ, કાળમેહ-પ્રાચીનતામહ, ગુરુમેહ, ગચ્છાદિમેહ વગેરે મેહનાં રજકણુના યોગે સમ્યકત્વસુલભ સમભાવમાં થોડીક ખરાબી લાગી જવાથી એ સમ્યકત્વ જરા અશુદ્ધ બની જાય છે. આ સામ્યત્વ સૂક્ષ્મ વિષયમાં સન્દિગ્ધ યા શંકાશીલ થતાં કયારેક વિકલપાકુલ પણ બની જાય છે. ઔપ. શમિક અને ક્ષાયિક સમ્યકત્વમાં આ પ્રકારની અશુદ્ધિ હતી નથી. ઔપશમિક સમ્યકત્વ થોડા જ સમય માટે હોય છે અને સાયિક સમ્યક્ત્વ હમેશાને માટે હોય છે. શુદ્ધ આત્મ પરિણામરૂપ આ બે સભ્યો વચ્ચે કાળમર્યાદાનું મોટું અન્તર છે. અલબત્ત, x स्वकारितेऽर्हच्चत्यादौ देवोऽय मेऽन्यकारिते । अन्यस्यायमिति भ्राम्यन् मोहाच्श्राद्धोऽपि चेष्टते ।। (ગમ્મસાર, જીવકાંડ ટીકા) * समेऽप्यनन्तशक्तित्वे सर्वेषामहतामयम् । देवोऽस्मै प्रभुरेषोऽस्मा इित्यास्था सुदृशामपि ॥ (ગોમ્મદસાર, છવકાંડ ટીકા) Page #289 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૪ : જૈન દર્શન ઉપશમ અને ક્ષયના પ્રભાવમાં અન્તર હોવાથી તે બંને સમ્યક વચ્ચે તત્ત્વદર્શનના આલેકમાં તેટલા પૂરતો ફરક હશે જ. ક્ષાપશમિક સમ્યકત્વમાં વર્તમાન આત્મા મિથ્યાત્વમેહનીય અને મિશ્રમેહનીય એ બે પુજેને ક્ષય કરી જ્યારે સમ્યકત્વ મેહનીયરૂપ શુદ્ધ પુજનાં અન્તિમ પુદ્ગલોને વેદતે હોય છે ત્યારે તે અવસ્થા લાપશમિક સમ્યક્ત્વની છેલ્લી ખતમ થવાની અવસ્થા છે, જેને “વેદક’ એવું નામ પણ અપાયેલું છે. એ અન્તિમપુદ્ગલવેદન સમાપ્ત થતાં પુંજત્રયને પૂરે નાશ થવાથી ક્ષાયિક” સમ્યક્ત્વ પ્રગટે છે. “ક્ષાયિક” સમ્યક્ત્વનું પ્રકટીભવન એ એ પ્રકારની ક્ષપકશ્રેણું ગણાય, એ જ પ્રમાણે સમગ્રદર્શનમેહ (સપ્તક)નું ઉપશમન, જે વડે “ઔપથમિક સમ્યકત્વ પ્રકટ થાય છે તે તે પ્રકારની ઉપશમશ્રેણું ગણાય. ચારિત્રમેહની ઉપશમનક્રિયાની ધારારૂપ ઉપશમણી અથવા ચારિત્રમેહની ક્ષપણુક્રિયાની ધારારૂપ ક્ષપકશ્રણ માટે પૂરી તૈયારી આઠમા ગુણસ્થાનમાં કરીને નવમાં ગુણસ્થાનમાં આત્મા તે મેહની ઉપશમનક્રિયા યા ક્ષપણ ક્રિયા કરવા માંડે છે, જેમાં ચારિત્ર. મેહરૂપ ક્રોધાદિ કષાયે અને એમના સહચારી તથા એમના પિષક હાસ્યાદિ કષાયનું ઉપશમન યા ક્ષપણ શરૂ થાય છે. નવમા અને દશમા ગુણસ્થાનમાં ઉપશામક ઉપશમનનું અને ક્ષપક ક્ષપણનું કામ કરે છે. એ કામ પૂરું થવા પર આવતાં દશમા ગુણસ્થાનથી એ બંને સાધકના રસ્તા જુદા પડે છે. ઉપશામક જે તરફ વળે છે, જ્યાં પહોંચે છે તે “ઉપશાત મેહ ગુણસ્થાનક (૧૧મું) અને ક્ષેપક જે તરફ વળે છે, જ્યાં પહોંચે છે તે “ક્ષીણ ગુણસ્થાન (૧૨મું). “ક્ષીણમેહ આત્મા પૂર્ણ કૃતાર્થ થઈ પૂર્ણ આત્મા બને છે, પણ “ઉપશાત્મેહ” આત્માને મેહ ઉપશાન્ત જ થવાથી, ક્ષીણ ન થવાથી, પાછે બહુ જ થોડા સમયમાં ઉદયમાં આવે છે, અને એ આત્મા જેમ Page #290 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૪૫ ચડ્યો હતે તેમ નીચે પડે છે. નીચે પડતે કેઈ ભૂમિ પર પિતાને સંભાળી લે અને અદમ્ય આત્મવીર્ય ફેરવી પૂર્ણ ઉત્ક્રાન્તિને ક્ષપકશ્રેણીને માર્ગ ગ્રહણ કરે છે તે જ ભાવમાં તે કેવલી બની શકે છે. અન્યથા જે પ્રમાદવૃત્તિ એની વધતી જ જાય તે એ સમ્યકત્વને પણ મને પહેલી મિથ્યાત્વભૂમિએ જઈ પડે છે. આઠ કર્મો પૈકી ચાર ઘાતી કર્મોની ટુકડી સાથે નષ્ટ થાય છે અને ચાર અઘાતી કર્મોની ટુકડી સાથે નષ્ટ થાય છે. આઠે કર્મોનો ક્ષયનાં ફળ આ પ્રમાણે છે– જ્ઞાનાવરણના ક્ષયનું ફળ અનન્ત જ્ઞાન, દર્શનાવરણના ક્ષયનું ફળ અનન્ત દર્શન, વેદનીયના ક્ષયનું ફળ અનન્ત સુખ, મેહનીયના બે ભેદે પૈકી દર્શન મેહના ક્ષયનું ફળ પરિપૂર્ણ સમ્યકત્વ તથા ચારિત્રમેહના ક્ષયનું ફળ પરિપૂર્ણ ચરિત્ર, આયુષ્યકર્મનો ક્ષયનું ફળ અક્ષય સ્થિતિ, નામ તથા શેત્ર એ બને કર્મોનો ક્ષયનું સંયુક્ત ફળ અમૂર્ત અનન્ત આત્માએ ની એકત્ર અવગાહના અને અન્તરાયના ક્ષયનું ફળ અનન્તવીર્ય એમ અષ્ટકર્મક્ષયજન્ય ફલની કૃતિ છે. આ સમગ્ર વિવેચનને સારાંશ ઉપર આવતાં, સાચા સમજણ અને સાચું આચરણ એ બે જ ઉપર કલ્યાણસિદ્ધિને દારમદાર છે. એ બે ભૂમિકાઓમાં પહેલીને સમ્યકત્વ યા સમ્યગદષ્ટિ અને બીજીને ચારિત્ર (સમ્યકુચારિત્ર) કહેવામાં આવે છે આમાં પહેલી વસ્તુ મેહનીય કર્મને જે વિભાગ વીંખાવાથી પ્રગટે છે તે દર્શન મેહ” છે, અને મેહનીય કર્મને જે વિભાગ વીંખાવાથી બીજી વસ્તુ પ્રગટે છે તે “ચારિત્રમેહ” છે. આમ સાચી [ કલ્યાણભૂત ] સમજ અને સાચું આચરણ એ Page #291 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૬ ઃ જૈન દર્શન જીવનનાં મૂળભૂત ઉચ્ચ ત મેહનીય કર્મના પરાભવ થવા ઉપર આધાર રાખે છે, અર્થાત્ મેહનીય કર્મને દૃષ્ટિનેદર્શનને આવરનારો જે પહેલે “દર્શનમહ” નામને વિભાગ છે તે જેટલા પ્રમાણમાં વીંખાય છે તેના પ્રમાણમાં દષ્ટિ ખુલે છે અને જ્યારે એ વિભાગ પૂર્ણ પણે તૂટે છે ત્યારે દષ્ટિ પૂર્ણપણે પ્રગટે છે. દષ્ટિ ખુલ્યા કે પ્રગટ્યા પછી ચારિત્રના અવરોધોને હટાવવાનું અતિ કઠિન અને પ્રખર પ્રયત્નસાધ્ય કામ બાકી રહે છે. પણ દષ્ટિ ખુલ્યા પછી એ કામ વહેલું–મહું જરૂર સધાઈ જાય છે. મેહનીય કર્મને ચારિત્રને આવરનારો બીજો “ચારિત્ર મેહ” નામને વિભાગ જેટલા પ્રમાણમાં વીંખાય છે તેના પ્રમાણમાં ચારિત્ર પ્રગટે છે, અને જ્યારે એ વિભાગ પૂર્ણપણે નષ્ટ થાય છે ત્યારે પૂર્ણ પણે ચારિત્ર પ્રગટે છે. આમ દર્શન મેહ તૂટ્યા પછી ચારિત્રમેહ તૂટતાં આખું મોહનીય કર્મ ખતમ થઈ જાય છે અને એ ખતમ થતાં તરત જ એના સહયેગિભૂત બીજા સઘળાં “ઘાતી” (આત્મગુણેને ઘાત કરનારા) કર્મો નષ્ટ થઈ જાય છે અને આત્મા મુક્ત બને છે–શારીરિક જીવન વર્તમાન હોય તે જીવનમુક્ત, અને પછી વિદેહમુક્ત. ટૂંકમાં આત્મા સંબંધી ખરી સમજણ પ્રગટે છે ત્યારે દર્શનમેહ”નું આવરણ ખસે છે અને “સમ્યક્ત્વ” અર્થાત્ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે. સમ્યફદષ્ટિ પ્રાપ્ત થતાં જ્ઞાન સમ્યફજ્ઞાન બને છે અને આગળ વધતાં જ્યારે વર્તનમાંથી અસંયમ, આસક્તિ અને કષાયને નાશ થાય છે ત્યારે એ ચારિત્રહને નાશ લેઈ એના ફલરૂપ સમ્યફ ચારિત્ર પ્રગટે છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ, સમ્યકજ્ઞાન અને તદનુરૂપ સમ્યક્રચારિત્ર એ ત્રણ વડે મુક્તિ પમાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૪૭ : (૧૬) લેશ્યા જૈનશાસ્ત્રનિરૂપિત “લેશ્યા” વિષય જોઈએ. બન્ધ–મોક્ષનો આધાર મુખ્યત્વે મનના ભાવ ઉપર રહેતે હોવાથી અમુક ક્રિયા-પ્રવૃત્તિ અંગે મનના ભાવ-મનના અધ્યવસાય કેવા પ્રકારના વતે છે તે પ્રત્યે લક્ષ આપવાની જરૂર છે. મનના અધ્યવસાય એક સરખા નથી હોતા, નથી રહેતા, બદલાયા કરે છે. ક્યારેક કાળા-કલુષિત બને છે, ક્યારેક કાબરચીતરા બને છે, ક્યારેક સેળભેળ જેવા, કયારેક સારા, ક્યારેક વધુ સારા અને ક્યારેક ઉચ્ચ શ્રેણીના ઉજજવલ બને છે. આ આપણા અનુભવની વાત છે. આ મનના પરિણામ અથવા કહો કે મનના ભાવ એને “લેશ્યા” કહેવામાં આવે છે. સ્ફટિક રત્નની પાસે જે રંગની ચીજ રાખવામાં આવે, ફટિક રત્ન તેવા રંગવાળું જોવામાં આવે છે, તે પ્રમાણે ભિન્નભિન્ન પ્રકારના સંગથી મનના પરિણામ (અધ્યવસાય) બદલાયા કરે છે. માણસને ક્રોધ આવે છે ત્યારે એના મને ગત ક્રોધની અસર એના ચહેરા ઉપર કેવી દેખા દે છે! તે વખતે એને ચહેરો ક્રોધથી લાલચેળ અને વિકૃત બની જાય છે. ક્રોધના અણુસંઘાતનું જે માનસિક આર્જેલન તેને આ દેખાવ છે, જે ચહેરા ઉપર ફરી વળે છે. ભિન્નભિન્ન અણુસંઘાતના ગે મન ઉપર જુદી જુદી અસર કે મનના જુદા જુદા પરિણામ થાય છે તે “લેશ્યા” છે. આવા અણુસંઘાત કે પુદ્ગલ-દ્રવ્યનું વર્ગીકરણ છ જાતનું બતાવવામાં આવ્યું છે, જેમકે કૃષ્ણવર્ણનાં, નીલવર્ણનાં, કાપત (વંગણુના ફૂલ જેવા) વર્ણનાં, પીતવર્ણનાં (ઊગતા સૂર્યના વર્ણનાં), પદ્મવર્ણ (સુવર્ણવર્ણ)નાં અને Page #293 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૮ : જૈન દર્શન શુકલવર્ણનાં દ્રવ્યે.. આવાં દ્રબ્યા પૈકી જે પ્રકારનાં દ્રવ્યાનુ સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે, મનના અધ્યવસાય તે દ્રબ્યાને અનુરૂપ તેવા રંગના બની જાય છે. આનુ નામ લેશ્યા. કહ્યું છે— અર્થાત્ કૃષ્ણ વગેરે વણુનાં દ્રવ્યેાના સાન્નિધ્યમાં–જેમ સ્ફટિકમાં તેમ-આત્મામાં જે પરિણામ પેદા થાય છે તેને લેશ્યા’ કહેવામાં આવે છે. " कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं હેયા ' શત: પ્રવર્તતે !! કૃષ્ણ, નીલ તથા કાપાત વર્ણનાં દ્રવ્યે અશુભ છે અને તેજ, પદ્મમ તથા શુકલ વધુનાં દ્રબ્યા શુભ છે. અશુભેામાં પણ અશુભતમ, અશુભતર અને અશુભ, તથા શુભેામાં શુભ, શુભતર અને શુભતમ એમ અનુક્રમે તારતમ્ય છે. શુભ દ્રવ્યેાના સાન્નિધ્યથી નીપજનાર મનને શુભ અધ્યવસાય તે શુભ લેશ્યા, અને અશુભ દ્રબ્યાના સાન્નિધ્યથી નીપજનાર મનને અશુભ અધ્યવસાય તે અશુભ લેશ્યા, કૃષ્ણ વર્ણનાં પુદ્ગલાના સાન્નિધ્યમાં મનને અથવા આત્માના જે કાળા-અશુદ્ધતમ પરિણામ ( અધ્યવયાય ) ઉત્પન્ન થાય છે તે કૃષ્ણ લેશ્યા, નીલ વર્ણીનાં પુદ્ગલેાના સાન્નિધ્યમાં નીપજનાર મનને લીલા ર'ગ જેવે જે અશુદ્ધતર પરિણામ તે નીલ લેશ્યા. કાપેાત (વેગણના ફૂલ જેવા ) વણુનાં પુદ્ગલાના સાન્નિધ્યમાં મનના જે એ રંગ જેવા અશુદ્ધ પરિણામ તે કાપાત લેશ્યા. તેજોવષ્ણુનાં ( ઊગતા સૂર્ય જેવા વનાં ) પુદ્ગલાના સાન્નિધ્યમાં મનને એ વ જેવા જે શુદ્ધ પરિણામ તે તેજોલેશ્યા. પદ્મવણુનાં ( કરેણ કે ચપાનાં ફૂલ જેવા રંગનાં) પુદ્ગલેાના સાન્નિધ્યમાં મનના એ રંગ જેવા જે શુદ્ધતર પરિણામ તે પમલેશ્યા. શુક્લ વર્ણનાં For Private Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૪૯ : પગના સાન્નિધ્યમાં મનને શુકલરૂપ શુદ્ધતમ પરિણામ તે શુકલ લેશ્યાજ 1 x આધુનિક વૈજ્ઞાનિક શોધમાં પણ એ જણાયું છે કે મન પર વિચારનાં જે આંદોલન થાય છે તેને પણ રંગ હોય છે. છના આંતરિક ભાવોની મલિનતા તથા પવિત્રતાના તરતમભાવને સૂચવતે છ લેશ્યાનો વિચાર ઉપર પ્રમાણે જૈન શાસ્ત્રમાં છે અને આજીવિક મતના નેતા મંખલિપુર ગોશાલકનાં મતમાં કર્મની શુદ્ધિઅશુદ્ધિને લઈ મનુષ્યની કૃષ્ણ, નીલ વગેરે છ વર્ણોના આધાર પર કૃષ્ણ નીલ, લેહિત, હારિદ્ર, શુકલ અને પરમ શુકલ એવી છ અભિજાતિઓ બતાવી છે. (બૌદ્ધ ગ્રંથ અંગુત્તરનિકાય) (આ ગે શાલકે શ્રી મહાવીર પ્રભુની છમસ્થ અવસ્થામાં એમના શિષ્ય તરીકે એમનો સહચાર લગભગ છ વર્ષ સુધી રાખ્યો હતો. ) મહાભારતમાં શાંતિપર્વ ૧રમાના ૨૮મા અધ્યાયમાં– षड़ जीववर्णाः परमं प्रमाणं कृष्णो धूम्रो नीलमथास्य मध्यम् । रक्त पूनः सह्यतर सुख तु हारिद्रवणं सुसुख च शुक्लम् ।।३३।। पर तु शुक्ल विमल विशोक એ વચથી છ “જીવવ” બતાવ્યા છે. કૃષ્ણ, નીલ, રક્ત, હારિદ્ર, શુકલ અને પરમ શુકલ. આ મહાભારતે જે છે જીવવણે બતાવ્યા છે તે જ છ વર્ગો ગોશાલકના મતમાં બતાવ્યા છે, જે ઉપર જણાવ્યા છે. પાતંજલ યોગદર્શનના ચોથા પદના "कर्म अशुक्लाकृष्ण योगिनः त्रिविधमतिरेषाम् ।" એ સાતમા સૂત્રમાં કૃષ્ણ, શુકલકૃષ્ણ, શુકલ અને અશુકલાકણ એ પ્રમાણે કર્મના ચાર વિભાગ કરી છવાના ભાવની શુદ્ધિ-અશદ્ધિનું પૃથક્કરણ કર્યું છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન : ૨૫૦ : આ દ્રવ્ય ( વેશ્યા-દ્રવ્યે ) મન-વચન-શરીરના ચેગાનાં અન્તગત દ્રવ્યેા છે. જેમ શરીરગત પિત્ત ક્રાધાીપક બને છે અને શરાબ વગેરે પદાર્થા જ્ઞાનાવરણના ઉદ્દયમાં અને બ્રાહ્મી વગેરે પદાર્થોં એના ક્ષયે પશમમાં હેતુભૂત બને છે-આમ ચેાગાન્તગત અને બાહ્ય દ્રવ્યે પણ જેમ કનાં ઉદયાદિમાં હેતુભૂત બને છે, તેમ યેગાન્ત તલેશ્યા-દ્રવ્યે કષાય હાય ત્યાં સુધી તેનાં સહાયક અને પાષક અને છે. આમ લૈશ્યા કષાયાદીપક હાવા છતાં કષાયરૂપ નથી, કેમ કે અકષાયી કેવલજ્ઞાનીને પણુ લેશ્યા–ઉત્તમેાત્તમ શુકલ લેસ્યા હાય છે. લૈશ્યા મન-વચન–શરીરના ચેગના પરિણામરૂપ હાઈ એ ચેગ હાય ત્યાં સુધી તે રહે છે. એટલે જ સયાગકેવલીને પણ તે હેાય છે. *ભવસ્થ કેવલજ્ઞાનીને લેશ્યા છે, લેશ્યા છે એટલે મન-વચન-કાયની પ્રવૃત્તિઓ છે. ધમ પ્રભાવક અને લેાકકલ્યાણકારક કા કલાપ છે, શુભ્ર અને તેજસ્વિ પ્રવૃત્તિમય એમનું જીવન છે. આ ઉપરથી જનસમૂહ વચ્ચે વિહરનાર કેવલી ભગવાનની જીવનચર્યાને ખ્યાલ આવી શકે છે સદ્ગુણી તરફ એમને પ્રમાદ હાય, પ્રસન્નતા ઊપજે, અને દૌજન્યથી વનાર શઠ તરફ ઔદાસીન્ય ભાવ થાય. અએ બીજાને સમજાવવા એની સાથે વાર્તાલાપમાં ઉતરે, લાકાને તેમના કલહકંકાસ શમાવવા સમાધાન માર્ગ બતાવે, કાઈને આશીર્વાદ કહેવરાવે, કેઇને આશ્વાસન અને પ્રાત્સાહન આપે. લોકહિત માટે લોકહિતના વિરોધીઓ કે બિનદષ્ટિવાળાઓ સાથે એમને ચર્ચામાં પણ ઊતરવું પડે. આમ એએ દેખાવમાં લૌકિક મનુષ્ય જેવા લાગે. એટલે જ અપરિચિત મુમુક્ષુ સાધુ સતા અને ગૌરવા સ્થવિર શ્રમણેા પણ એમને કેવલીરૂપે ન કળી શકે. કેમ કે કેવલીપણું કે જિનપણું જાહેર કરી શકે એવું વિશિષ્ટ બાહ્ય ચિહ્ન એમને હેતુ નથી, કે અર્જુજિન થતાં પ્રગટતું નથી. જ્યારે એમની પાસેથી વિશિષ્ટ જ્ઞાનસ પત્તિને પરિચય થાય ત્યારે જ્ઞાનદષ્ટિવાળા સંત એમને અત્ કે જિન તરીકે પિછાનવા લાગે છે. આમ જનતામાં તે શહેરમાં એ જિન-સત્ત .. For Private Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૫૧ ઃ અને એ યોગને સંપૂર્ણ નિરોધ થાય ત્યારે, અર્થાત્ “અગી' અવસ્થામાં [મૃત્યુ સમયે જ એનું અસ્તિત્વ દૂર થાય છે. શાસ્ત્રાધાર મુજબ (મન-વચન-કાયના) યુગ પ્રકૃતિબન્ધ તથા પ્રદેશબધને હેતુ છે અને કષાય સ્થિતિબન્ધ તથા અનુભાવબના હેત છે. લેણ્યા યદ્યપિ ગપરિણામરૂપ છે છતાં કષાય સાથે એવી એકમેક થઈ જાય છે કે જેથી એ પણ અનુભાવબન્ધના હેત તરીકે ગણાવા લાગે છે, એટલું જ નહિ, કષાયરૂપ પણ ગણવા લાગે છે–ઉપચારથી. આવ્યા છે.” એ પ્રકારની પણ વાતો ઊડે,–જેમ “ સાથી” નગરીમાં ભગવાન મહાવીરદેવ અને પિતાને જિન તીથકર કહેવરાવનાર આજીવિકમતપ્રસ્થાપક ઘર્માચાર્ય સંખલિપુત્ર ગોશાલક બનેને નિવાસ હતા તે વખતે ત્યાંની જનતામાં ઊડી હતી. ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સ્થવિર શ્રમણ ભગવાન મહાવીરદેવની પાસે આવે છે, પણ ભગવાનને વંદના કર્યા વગર જરા દૂર રહી તે સાધુઓ પ્રશ્નો કરે છે; જ્યારે તે સ્થવિરેને પોતાના પ્રશ્નોના ઉત્તરો સંતોષકારક મળે છે ત્યારે તેઓ ભગવાન મહાવીરને સર્વજ્ઞ તરીકે ઓળખવા પામે છે અને એમ ઓળખ્યા પછી એમને યથાવિધિ ભક્તિપૂર્ણ વંદન કરે છે. આ હકીકત શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના નવમા ઉદ્દેશમાં છે. એ જ પ્રમાણે, એ સૂત્રના નવમા શતકના ૩રમા ઉદ્દેશમાં પ્રભુપાર્શ્વનાથસન્તાનીયા “ગાંગેય” નામના સ્થવિર શ્રમણની વાત આવે છે. x तेणं कालेणं तेण समएण पासावञ्चिज्जा थेरा भगवंतो जेणेव समण भगवं महावीरे तेणेव उवागच्छन्ति, समणस्स भगवओ महावीरस्स अदूरसामते ठिञ्चा एव वयासीxxxxxi तप्पमिति ते पासावञ्चिज्जा बेरा भगवंता समणं भगवं महावीर पञ्चमिजाणंति-सम्बन्न सव्वदरिसि, xxदति नमसंति ।" Page #297 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૨ : જૈન દર્શન લેશ્યા અર્થાત માનસિક અધ્યવસાયને સમજાવવા શાસ્ત્રમાં આપેલું એક દષ્ટાન્ત આ પ્રમાણે છે. છ મિત્રે જાંબુ ખાવા જાંબૂના વૃક્ષ પાસે ગયા. તેમાંના એક જણે કહ્યું : “અરે યાર ! મૂળ સાથે જ વૃક્ષને તેડી પાડે, પછી નિરાંતે જાંબુ ખાવાની મજા પડશે.” [ આ અધ્યવસાય કૃષ્ણલેશ્યા.] બીજાએ કહ્યું : “ના ભાઈ, વૃક્ષને શું કામ કાપવું? મેટી મેટી ડાળે જ કાપી નાખેને !” [ આ અધ્યવસાય નીલેશ્યા.] ત્રીજે બેઃ “મોટી ડાળે શું કાપવી? જાંબૂ તે આ નાની ડાળ ઉપર છે, તે જ કાપને! ” [ આ અધ્ય. વસાય કાપતલેશ્યા. ] ચેાથે કહે : “તમારી આ રીત ખેતી છે, માત્ર ફળના ગુચછાઓને તેડી લે ! એટલે આપણું કામ બની જશે.” [ આ અધ્યવસાય તેજલેશ્યા. ] પાંચમાએ કહ્યું : “તમે બેટી વાત કરે છે, આપણે જાંબુ ખાવાં છે, તે જાંબૂ જ ઝાડ પરથી તેડી લે!” [ આ અધ્યવસાય પદ્મવેશ્યા. ] ત્યારે છઠ્ઠો મિત્ર બે “ભાઈઓ ! આ બધી લપ મૂકને, આ જમીન પર પાકાં જાંબૂ પડ્યાં છે એ જ ઉડાવોને !” [ આ અધ્યવસાય શુફલલેશ્યા. ] કાર્ય તે એક જ છે જાબૂ ખાવાનું, પણ તેની રીતિ-નીતિ અંગેની ભાવનાઓમાં જે ભિન્નતા છે, અથવા જે ભિન્નભિન્ન અધ્યવસાય છે એ જ ભિન્નભિન્ન લેશ્યા. દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા એમ વેશ્યાના બે ભેદ છે. કલેશ્યા, ઉપર જણાવ્યું તેમ, પુદ્ગલવિશેષરૂપ છે. ભાવલેશ્યા, આત્માને પરિણામવિશેષ છે, જે સંકલેશ અને યેગને અનુસરનાર છે. સંકલેશના તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, મન્દ, મન્દતર, મન્દતમ આદિ અનેક ભેદ હોવાથી વસ્તુતઃ ભાવલેશ્યા Page #298 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૫૩ : અસખ્ય પ્રકારની છે. તથાપિ સક્ષેપમાં ઉપર જણાવ્યા મુજબ તેના છ વિભાગ શાસ્ત્રમાં મતાવ્યા છે. પહેલી ત્રણ લેશ્યાએમાં અવિવેક રહેલા છે અને છેલ્લી ત્રણ લેશ્યામાં વિવેક રહેલા છે. પ્રથમ લેશ્યામાં અવિવેક પરાકાષ્ટાએ પહાંચેયે હાય છે. જ્યારે છેલ્લી લેશ્યામાં વિવેક પરાકાષ્ઠાએ પહોંચેલા હાય છે. પહેલી ત્રણ લેસ્યાએમાં અવિવેકની માત્રા ઉત્તરાત્તર ઘટતી જાય છે, જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાએમાં વિવેકની માત્રા ઉત્તરાત્તર વધતી જાય છે. પહેલી ત્રણ લેશ્યામાં નિખિડ પાપ અન્યન ક્રમશઃ એછું થતુ જાય છે, જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાએમાં પુણ્યરૂપ ક બન્ધની અભિવૃદ્ધિ હેાય છે. તેમ જ પુણ્યરૂપ નિર્જરાનું તત્ત્વ ઉત્તરોત્તર વધતું જાય છે. ( ૧૭ ) કા કાણસ અંધ ઃ કાઈ પણ કાર્યની ઉત્પત્તિ સાથે કારણના સંબંધ તે કાર્ય - કારણસ’બધ. તે સમજવા માટે ઘટતુ' ઉદાહરણ લઇએ. ન્યાયશાસ્ત્રના નિયમ છે કે ગાનાતિ, રૂ་તિ, તતો યત્તતે અર્થાત્ માણસ પ્રથમ જાણે છે ( માલૂમ કરે છે), પછી ઈચ્છે છે અને પછી તે માટે પ્રયત્ન કરે છે. આ પ્રમાણે ઘડે બનાવવાના જાણુકાર કુંભારમાં ઘડા બનાવવાની રુચિ પેદા થાય છે, રુચિ પછી પ્રવૃત્તિ થાય છે. ઘડો બનાવવા તૈયાર થયેલ કુંભારની કલ્પનામાં ઘડાની પેતાની પસદગીની આકૃતિ અકિત થયેલી ઢાવી જોઇએ અને પાતે જે કા નિપજાવવુ છે તે નિપજાવતાં તેને આવડવુ જોઇએ અને તે કાના ખરાખર ખ્યાલ તેને રહેવા જોઇએ. નહિ તા એકને સાટે બીજું બની જાય-ઘડાને ખદલે ગાગર બની જાય. For Private Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૪૪ જૈન દર્શન આ (ઘટત્પત્તિના) કાર્યમાં કર્તા કુંભાર છે. કેમકે તે સ્વાધીનપણે [ Voluntarily ] કારણેનું અવલંબન લઈ પિતાની જ્ઞાનેન્દ્રિ, કર્મેન્દ્રિયે અને મનના ગવડે [ એ ઇન્દ્રિ તથા મનરૂપ સ્વયંપ્રાપ્ત કરણની સહાયતાથી] કિયા કરી કાર્ય નિપજાવે છે. કાર્યને નિપજાવવામાં કુંભારને કારણે ( બાહ્ય સાધને) લેવાં પડે છે. કેમકે “કારણ વિના કાર્ય નહિ.” જ્યારે આપણે કેઈ કાર્ય જોઈએ છીએ ત્યારે તે શી રીતે બનવા પામ્યું તેની તપાસ કરવા અને તે સમજવા આકાંક્ષા થાય છે અને જ્યારે આપણું મર્યાદિત અનુભવ પ્રમાણે કાર્યનું કારણ જડી શકતું નથી ત્યારે આપણે તેને ચમત્કાર કહી સન્તોષ માનીએ છીએ, અથવા તે કોઈ અદષ્ટ કારણ જણાવી મનને મનાવી લઈએ છીએ. તે અદષ્ટ શું અને તે કેવી રીતે કામ કરે છે તેને તે આપણને ખ્યાલ હોતું નથી. અને તે સંબંધમાં ઊંડી તપાસ માટે આપણે અસમર્થ હોઈ ચુપકી પકડી જઈએ છીએ. આ પ્રસંગે એમ કહેવું પડશે કે હાલના વિજ્ઞાને ચમત્કાર તરીકે ગણાતા ઘણું બનાવેને, શેધ કરીને કારણે સાથે યુક્તિ યુક્ત રીતે સમજાવવામાં સફલતા મેળવી છે. અને જેમ જેમ વિજ્ઞાન આગળ વધશે તેમ તેમ હજુ પણ ચમત્કાર તરીકે ગણતા બનાના વિશેષ ખુલાસા પ્રાપ્ત થવા સંભવ છે. પરન્તુ માણસને કઈ બનાવનાં કારણેની શોધમાં કંઈ સન્તોષકારક ખુલાસે જ્યારે મળતું નથી ત્યારે તે તેને ચમત્કાર ગણી કેઈ સાધુપુરુષની કહેવાતી સિદ્ધિ સાથે અથવા કોઈ મૂર્તિની અદૂભુતતા સાથે જોડી દેવાને લલચાય છે. આમાં ઘણે અંશે વહેમનું જ પ્રાધાન્ય હોય છે, અને એવા નાનાવિધ વહેમ લેકમાં પ્રચલિત છે એ સ્વીકાર્યા સિવાય છૂટકે નથી. વિજ્ઞાનની ભૌતિક બાજુની સાથે સાથે આધ્યાત્મિક બાજુ તરફ વિશેષ Page #300 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૫૫ ઃ શેખેળ થતાં સન્તોષકારક ખુલાસા ઘણા થવા સંભવ છે એમ જણાય છે. પરંતુ એ સમજવું જરૂરનું છે કે વહેમનું કે વિશ્વમનું વાતાવરણ જ્યાં સુધી પ્રવર્તમાન રહેશે ત્યાં સુધી આગળ પ્રગતિ થવી મુશ્કેલ છે. કેઈ બનાવનું કારણ આપણી બુદ્ધિ બહારનું છે એમ સમજી બેસી રહેવું એ ઉત્તમ છે, પણ તે બનાવને ગમે તેની સાથે કેવળ કલ્પના કરી જોડી દેવાય એ ખેટું છે અને એમાંથી જ વહેમની પરંપરા જન્મે છે. કુંભાર જાણે છે કે ઘડો માટીની ખાણમાંની ચીકણી માટીને બની શકે છે, તેટલા માટે તેવી માટી લાવી તેને સાફ કરી તેમાં પાણી રેડી ગુંદળીને તેને મુલાયમ પિંડે બનાવે છે. આ માટીને પિંડે જ ક્રિયાના અને ઘડે બને છે. તેથી માટીને ઘડાનું ઉપાદાન કારણ કહેવામાં આવે છે. માટી-ઘડાને માટે જેમ “ઉપાદાને કારણે એ નામથી વ્યવહત થાય છે, તેમ “પરિણામિકારણ”એ નામથી પણ વ્યવહત કરાય છે. કેમકે મારી પોતે જ ઘટરૂપે પરિણમે છે. અવગ્રહ ઈહારૂપે, ઈહા અવાયરૂપે, અવાય ધારણારૂપે અને ધારણા (સંસ્કાર) સ્મૃતિરૂપે પરિણમે છે, માટે પૂર્વ-પૂર્વ ઉત્તર-ઉત્તરનું પરિણામિકારણ છે. હવે કુંભારને ઘડે બનાવવા માટેની ક્રિયામાં સાધને પણ જોઈએ, એટલે તે ચક્ર, દંડ પણ મેળવી લે છે. કેમકે એ જાણે છે કે દંડથી ચકને ફેરવી તેની મદદથી ક્રિયા કરવામાં આવશે તે કાર્ય ઘણું સરળતાથી થશે. એથી તેને ઉપગ કરે છે. આમ કાર્યની સાધનામાં ઉપયોગીરૂપ થનારાં બાહ્ય સાધને નિમિત્તકારણ કહેવાય છે–જેમ દંડ વગેરે. છે. જેમાં આખેઆખું ઊતરી જાય છે તેનું ઉપાદાન કારણ કહેવાય. માટી ઘડામાં ઊતરી જાય છે (ઘડારૂપે પરિણમી Page #301 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૬ : જૈન દર્શન જાય છે), માટે માટી ઘડાનું ઉપાદાન કારણ. તન્ત પટમાં ઊતરી જાય છે (પટરૂપે પરિણમી જાય છે), માટે તખ્ત પટનું ઉપાદાન કારણ. સુવર્ણ કટક, કુંડલ કંકણ વગેરેમાં ઊતરી જય છે (કટકાદરૂપે પરિણમી જાય છે), માટે સુવર્ણ કટકાદિનું ઉપાદાન કારણ. અને આમ ઉપાદાનને કાર્યમાં પરિણુમાવવામાં જે વ્યાપકરૂપે આવશ્યક સાધન (ઉપકરણ) હોય તે “નિમિત્ત કારણ” કહેવાય છે, જે કાર્યની સાધનામાં સીધા સક્રિય સંયેગથી વળગેલ હોય છે. આ પ્રકારની નિમિત્ત કારણની વિશિષ્ટતા છે. ઘટને માટેનાં દંડાદિ નિમિત્તકારણ એવાં હોય છે. આ પ્રમાણે કુંભની નિષ્પત્તિમાં કુંભાર કર્યા છે, માટી ઉપાદાન કારણ છે અને દંડ વગેરે નિમિત્ત કારણ છે. કોઈ પણ કાર્યની નિષ્પત્તિમાં આ ત્રણ (ત્રિપુટી) મુખ્ય અને પ્રધાનપણે આવશ્યક છે. કાર્યસાધનની ક્રિયા દરમ્યાન સાધનસહ બેસવા-કરવા માટે અનુકૂલ પડતા ખુલ્લા આકાશ (અવકાશ)વાળી જમીન અપેક્ષિત હોઈ એ (જમીન, આકાશ) અપેક્ષાકારણ ગણાય. આકાશ કયાંય લેવા જવું પડે છે ? નહિ જ. તે સર્વત્ર વિદ્યમાન છે. એ ન હોય તે કેઈ કાર્ય બની શકે કે નહિ એ વાત ખરી, પણ એ ન હેય એ વાત જ અસંભવિત છે. અતઃ સાક્ષિભાવની અપેક્ષાએ એને અપેક્ષાકારણ તરીકે માનવામાં આવે છે. આકાશની જેમ જમીન કંઈ બધે નથી અને આકાશ કરતાં તે વધુ સગવડરૂપ પણ છે, એમ છતાંય એની સુલભતા અને કાર્ય સાધવાને અંગેની ઉપયોગીતાની માત્રાની અપેક્ષાએ એ પણ અપેક્ષાકારણ જ ગણાય. સર્વ કાર્યોમાં કોઈ પણ પ્રકારે Page #302 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ :૨૫૭ : સહજ રીતે ઉપસ્થિત યા વિદ્યમાન હાઈ, સાધારણપણે સર્વસામાન્ય યાગ આપનાર હોય તે અપેક્ષાકારણ તરીકે કહી શકાય છે. આ પ્રકારના કારણનિર્દેશ તે સહજસિદ્ધ ઉપયાગી તત્ત્વના અથવા અપેક્ષિત બાહ્ય સગવડના નિર્દેશ કહી શકાય. અપેક્ષા કારણ પણ નિમિત્ત-કારણુ જ કહેવાય. કેમકે નિમિત્ત-કારણના મુખ્ય બે ભેદ છે. એક કાયસિદ્ધિમાં વ્યાપકરૂપે આવશ્યક સક્રિય સીધા ચેગ આપનાર હોય તે, અને બીજો આકાશ આદિની જેમ કેવલ સાક્ષિભાવે અથવા કર્તા આદિને સગવડરૂપે જેની ઉપસ્થિતિ આવશ્યક હાય તે. જેના વગર ચાલી શકે છતાં તેને ચેગ જો સાંપડે તે તે કાય માં ઓછું વધતુ ઉપયોગી થાય એવુ' જે ડૅાય તે આગન્તુક નિમિત્ત કહી શકાય, કુંભારને માટી લાવવા-કરવામાં ગધેડા પણ કામ આવે છે, છતાં તે 'ડ-ચક્રની શ્રેણીનું કારણ ( નિમિત્તકારણ ) ગણાય નહિ. એવાં તત્ત્વા કામમાં આવી શકે તેમ હોવા છતાં ય ‘અન્યથાસિદ્ધ’ ગણાય અથવા આગન્તુક નિમિત્ત કહી શકાય. કુંભાર ચક્રદંડાદિ સાધનેા દ્વારા માટીરૂપ ઉપાદાનમાંથી ઘડો બનાવે છે ત્યારે માટીના પિંડામાંથી એકદમ ઘડા થઈ જતા નથી, પણ ક્રિયા થતી વખતે એ પિંડામાં એક પછી એક જુદી જુદી અનેક આકૃતિએ ઉદ્ભવતી જાય છે, અને એ ભિન્ન-ભિન્ન આકૃતિએ યા સ્થિતિઓમાંથી પસાર થયા પછી અંતમાં ઘડા * ન્યાય—વૈશેષિક દર્શનની પ્રક્રિયા મુજબ ગભ, આકાશ વગેરેને અન્યથાસિદ્ઘ’ ગણવામાં આવે છે- “તૃતીય તુમવેદ્ ામ ×× 7મો રાસમતિ: ચાત્' કારિકાવલી ૨૨]. આ મુજબ કા સિદ્ધિમાં (કાર્યસિદ્ધિ પૂર્વે) જે સાક્ષાત્ ક્રિયાયેાગ પૂરનાર તરીકે વ્યાપક રૂપે આવશ્યક હાય તે જ કારણુ”ની (નિમિત્તકારણતી) કોટીમાં આવે છે. તે સિવાયનાં બધાં અન્યથાસિદ્ધ” ગણાય છે. For Private Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૮ : જૈન દર્શન બને છે ઘડો થવા પૂર્વેની આ બધી ભિન્ન-ભિન્ન સ્થિતિઓમાં આગલી પાછલીનું કારણ (ઉપાદાન) છે, અને પાછલી આગલીનું કાર્ય છે. આ કાર્યકારણપરંપરાની સાંકળ ઉપરથી, વિકાસ કમિક હોય છે એમ સમજી શકાય છે. ઘટરૂપ કાર્ય તરફ વહેતી અનેક સ્થિતિઓમાંથી પસાર થઈ છેવટે ઘડે બને છે, અનેક સ્થિતિઓમાંથી પસાર થઈ ફૂલ અને ફલ તૈયાર થાય છે, તેમ જીવનવિકાસ પણ વિકાસગામી અનેકાનેક રિથતિઓ માંથી પસાર થઈને સધાય છે. ઘડો થવા પૂર્વે માટીના પિંડામાંથી ઉત્તરોત્તર જે પરિણામે નીપજતાં જાય છે, તેમાં ઉત્તરોત્તર ઘડાનું સ્વરૂપ અધિકાધિક ખીલતું જતું હોય છે, અને છેલ્લા પરિણામમાં ઘડો થવા માટેની ન્યૂનતમ રહેલી ઊણપ જ્યારે પૂરાઈ જાય છે ત્યારે ફડાક દઈને ઘડે પ્રાકટ્યને પામે છે. આમ ઘડો થવા પૂર્વે કમશઃ થતા ભિન્ન-ભિન્ન આકાર-પરિણામોની હારમાળા ઘડે થવા માટે-ઘડા થવા પૂવે અત્યંત જરૂરી છે, જે કાર્યની સિદ્ધિમાં અસાધારણ વેગ પરાવતી હોવાથી અસાધારણ કારણ તરીકે નિદેશવામાં આવે છે. આ અસાધારણ કારણને નિર્દેશ કાર્ય સિદ્ધિની કામક ગતિને ખ્યાલ આપે છે. કાર્યસિદ્ધિની પૂર્વે ઉત્તરોત્તર વિકાસ પામતી જતી ભિન્નભિન્ન પરિણામધારા એ ઉપાદાનની જ પરિણામધારા છે. ઉપદાનની પરિણામધારાનું છેવટનું પકવ ફળ તે કાર્ય માટીના પિંડને પરિણામધારાનું છેવટનું પકવ ફળ તે ઘડે. આ ઉપરથી જણાય છે કે કાર્યસિદ્ધિ માટે કાર્ય અને તેના ઉપાયનું સમ્યગજ્ઞાન જોઈએ, તેમજ તે ઉપાયને પ્રાગ યથાર્થર્ષ કરતાં આવડે જઈએ. હવે આધ્યાત્મિક જીવનવિકાસ સંબંધે વિચારીએ. Page #304 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૫૯ ૨ આધ્યાત્મિક જીવનવિકાસ સાધવાનું શ્રેષ્ઠ સામર્થ્ય મનુષ્યમાં છે એ સમજી એ સાધવાના અભિલાષવાળે જે સજજન એ માટે તૈયાર થાય છે તેનું દયેય સંપૂર્ણ વીતરાગતા છે. વીતરાગતા એટલે રાગાદિ દોષનું વિદારણ. જ્ઞાન–સ્વરૂપ આપવામાં જ્ઞાન તે સત્તામાં ભર્યું જ પડ્યું છે, પણ તેને આવરનાર આવરણને ખસેડવાં એ જ મોટી સમસ્યા છે. એ મહાન્ પુરુષાર્થનું કાર્ય ક્ષેત્ર હેઈ, જ્ઞાનદષ્ટિવાળે પુરુષાર્થપરાયણ મુમુક્ષુ જ એ કાર્ય સાધી શકે છે. વીતરાગપણું સંપૂર્ણ પ્રતિષ્ઠિત થતાં આત્મા પરમાત્મા બને છે. વીતરાગતાનું તત્વ પરમ ધ્યેય તરીકે લગભગ બધા દાર્શનિકને મંજૂર છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, વેદાન્ત એ બધા ય પિતાના દર્શનશાસ્ત્રના પ્રણયનને પરમ અને ચરમ ઉદેશ નિઃશ્રેયસને અધિગમ જણાવે છે અને એના [ નિઃશ્રેયસન ] સ્વરૂપ સંબધે અર્થાત વીતરાગ પર આત્માની મરણોત્તર સ્થિતિ, જે મેક્ષ-પરમ મેક્ષ કહેવાય છે તેના સ્વરૂપ સંબધે એ બધાની વિચારદષ્ટિ ખી નાખી હોવા છતાં એની પ્રાપ્તિ માટે વીતરાગત્યની પ્રાપ્તિની અનિવાર્ય આવશ્યકતા એ બધા સ્વીકારે છે, તેમ જ એ જ (વીતરાગતા) વાસ્તવિક મુક્તતાનું સ્વરૂપ છે એમ પ્રતિપાદન કરે છે. વીતરાગવરૂપ યની સાધનારૂપે જે ક્રિયા ખપ લાગે છે તે છે સંયમ. સંયમ એટલે હિંસાદિ દેને દૂર કરી અહિંસ સાય વગેરે સદ્ગુણોને, તેમ જ કામ, ક્રોધ, લોભ, અહંકાર જેવી દુર્વત્તિઓને ખસેડી સાતવિક શુદ્ધ રસવૃત્તિ અને શમ, સંતેલ, મૃદુતા, મૈત્રી વગેરે પવિત્ર ભાવેને ખીલવવામાં તત્પર થવું તે. આને સદાચરણ કહીએ. જ્ઞાનેન્દ્રિ, કર્મેન્દ્રિયે, તેમ જ ચિત્તના સુપ્રશસ્ત વેગથી એની પ્રાપ્તિ એ બધાના વિચાર માસ કહેવા પર Page #305 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૦ ? જેના દર્શન સમ્પન્ન એવા સાધકની સંયમસાધના જેમ જેમ ખીલતી જાય છે, તેમ તેમ તેને આત્મા ઊંચે ચડતે જાય છે. મ ટીમાં ઘટ જેમ શક્તિરૂપે વર્તમાન છે, તેમ દરેક આત્મામાં પરમામાં શક્તિરૂપે વર્તમાન છે. દરેક આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં (સત્તાએ) પરમાત્મા છે. માટીને સાધનપ્રયોગ દ્વારા ઘડામાં ફેરવવામાં આવે છે, તેમ સાધક પોતાના આત્માને સંયમયેગના સાધન દ્વારા પરમાત્મામાં ફેરવે છે. પરમાત્મભાવને પ્રાપ્ત કરવા માટે કમિક પ્રયત્નની–ઉત્તરોત્તર વિકાસગામી પ્રયત્નોની પરંપરા ચાલે છે અને તદનુસાર ઉત્તરોત્તર વિકાસ સધાતે જાય છે. આ વિકાસક્રમની ધારાનું નામ જ ગુણસ્થાન કમાહ છે, જે અગાઉ ગુણસ્થાનના વિવરણમાં આપણે જોઈ આવ્યા છીએ. ટૂંકમાં મિથ્યાદષ્ટિ નિરસ્ત થતાં સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થવી એ પહેલે બુનિયાદી વિકાસ છે, એ પછી દેશવિરતિ (મર્યાદિત સંયમી જીવન), સર્વવિરતિ (વ્યાપક સંયમી જીવન), અપ્રમત્ત મહાત્મજીવન અને પછી ઉચ્ચ શ્રેણીનું યેગી જીવન એ પ્રમાણે પ્રગતિક્રમના પથ પર સાધક જેમ જેમ ક્રમશઃ આગળ વધે છે, તેમ તેમ તેને ઉત્તરોત્તર અધિકાધિક વિકાસ સધાતે જાય છે, અને છેવટે એ બધા વિકાસનું પૂર્ણરૂપ પરમાત્મભાવના પ્રાદુર્ભાવમાં આવે છે. એ સઘળા અવાર વિકાસ પૂર્ણ તારૂપ પૂર્ણ સિદ્ધિમાં પૂર્ણ થાય છે, માટે અસાધારણ કારણ ગણાય. દરેક કાર્યસિદ્ધિમાં નિમિત્ત કારણને યોગ અવશ્ય અપેક્ષિત હોય છે. પ્રસ્તુત બાબતમાં નિમિત્તકારણભૂત સદુદેવ, સદગુરુ અને બાહ્ય ક્રિયાનાં અવલંબનની આવશ્યકતા છે. પૂર્ણ પરમાત્મપદ જેણે પ્રાપ્ત કર્યું છે તે વીતરાગદેવ સંદુદેવ છે. એ આદર્શ અનુકરણીય વ્યક્તિ છે. તેની વીતસંગતા Page #306 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૬૧ : વિષેનો વિચાર કરતાં, તેનું ચિત્તન-મનન કરતાં વીતરાગતા આપણાથી સાધ્ય થઈ શકે છે એમ આપણને જણાય છે અને તે વિશ્વાસ આપણને પેદા થાય છે. રાગીની સેબતે જેમ રાગી થવાય છે, તેમ વીતરાગની સેબતે (એટલે કે તેના ચિન્તન-મનન-પ્રણિધાન-ધ્યાને) વીતરાગ થઈ શકાય છે જેમ “વિના અમારી ગાતા ગાયત્તી અમર કથા” એટલે કે જેને ભમરીએ ડંખ માર્યો છે એવી ઈયળ ભમરીનું ધ્યાન ધરતાંધરતાં પિતે જ ભમરી બની જાય છે તેમ સદેવના સ્વરૂપને આપણું કલ્પનામાં પણ પરિચય થતાં આપણું સ્વરૂપ પણ સત્તાએ તેવું જ છે એવું આપણને ભાન જાગ્રત થાય છે. જેવી રીતે ઘેટાના ટોળામાં ઊછરેલા સિંહના બચ્ચાને ખરા સિંહનું સ્વરૂપ જોતાં અને તેની ત્રાડ સાંભળતાં તેના ખરા સ્વરૂપ વિષે ભાન થાય છે તેમ. સદ્દગુરુ પિતાને શાસ્ત્રાભ્યાસ તથા અનુભવના પરિણામે પ્રાપ્ત જ્ઞાનના આધારે આપણને આપણું ધ્યેયની ઓળખાણ કરાવે છે અને તે થેયે પહોંચવાને માર્ગ આપણી ગ્યતાને અનુસરીને બતાવે છે, કે જેથી આપણે જ્યાં હોઈએ ત્યાંથી ક્રમશઃ આગળ પ્રગતિ કરી શકીએ. જે દંભી, આડંબરી, યશેલેલુ, જ્ઞાનદરિદ્ર, અવિવેકી હોય તે તે ગુરુ [ સદ્દગુરુ] કહેવાય જ નહિ એ ઉઘાડું જ છે ધીર-ગંભીર, શાન્ત, સમભાવી, સમદર્શી અને તત્ત્વજ્ઞ, ઉદારતરવવિવેચક તથા લેકકલ્યાણની વિશાળ ભાવનાવાળા એવા સદાચારની મૂતિસમા પવિત્ર સન્ત જ ગુરુ (સદ્ગુરુ) છે, જે “દવા તરતારથિતું ક્ષમ: રા” છે. એવા ગુરુ આપણને અયોગ્ય રીતે ઠેકડા મારવાનું, કૂદકા ભરવાનું કહેશે નહિ, પણ ઉચિત તથા યોગ્ય રીતે પ્રગતિના પુણ્ય પંથે ચડવા પ્રેરશે. Page #307 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૨ : જૈન દર્શન શરીરધારી કે માનસિક ક્રિયા તે શું શારીરિક ક્રિયા વગર પણ રહી શકતો નથી ધાર્મિક પ્રેરણા જગાવવા માટે ધાર્મિક કિયાએ બધા સંપ્રદાયમાં પોતપોતાની ઢબે જવામાં આવી છે. અને તેને ઉદ્દેશ જીવનને સદાચરણી બનાવવાનું છે. ધાર્મિક ગાગાતી વિધિની કિયા સદાચરણની દિશામાં દેરે એમાં જ એની સાચી સફલતા ગણી શકાય છે એ વાત ખૂબ ધ્યાનમાં રાખવા ચોગ્ય છે. અને જુદા જુદા વર્ગોની જુદા જુદા પ્રકારની ક્રિયા ઉપર અસહિષ્ણુ બનવું અને તકરાર કરવી એ અજ્ઞાનદશાનું લક્ષણ છે એ આપણે જાણી લેવું જોઈએ અને દઢતાથી સમજી રાખવું જોઈએ કે જેમાં ભગવસ્તવન હોય, પિતાનાં પાપની આલેચના તથા ગર્હણ હોય અને આત્મકલ્યાણ સાધવાની પવિત્ર ભાવના હોય તેવી કોઈ પણ શું કઈ પણ સપ્રદાય કે મજહબની] ક્રિયા શ્રેયસ્કર છે. આધ્યાત્મિક વિકાસ માટે મનુષ્યભવ, યેગ્ય ક્ષેત્ર, શક્તિ સપન્ન શરીરબંધારણ વગેરેની સગવડ અપેક્ષિત હાઈ એ અપેક્ષાકારણ ગણાય. એ બધાં સગવડરૂપે મળેલાં હોવા છતાં એમને એ દુપગ ન કરતાં માણસો “અન્ધકાર”માં આથડે છે! એ બધાં ખરેખર આત્મવિકાસની ભાવનાવાળાને આગળ વધવાની પ્રવૃત્તિમાં ખૂબ સહાયક બને છે. નિમિત્ત-કારણને મુખ્ય અને ગૌણ અથવા પ્રથમકક્ષાનું તથા ઉત્તરકક્ષાનું એમ બે વિભાગમાં વહેચી દેતાં, સન્તસમાગમ, કિયાનુષ્ઠાન વગેરે, મુખ્ય અથવા પ્રથમ કક્ષાનાં નિમિત્તકારણ અને મનુષ્ય શરીર વગેરે ગૌણ અથવા ઉત્તરકક્ષાનાં નિમિત્તકારણ કહેવાય. બોધ લેવાની દૃષ્ટિથી એક કિસો અહીં રજુ કરી દઉં? મથુરાના બે અલમસ્ત બા મથુરાથી ગોકુળ જવા માટે રાતના હોડીમાં બેઠા અને ખૂબ જોરશોરથી હલેસાં માર્યા Page #308 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૬ ૩ : કર્યા, પણ પ્રભાત થતાં જોયું તે તેઓ જ્યાં હોડીમાં બેઠા હતા ત્યાંથી જરા પણ આગળ વધ્યા નહોતા. તેમને ખૂબ નવાઈ લાગી કે આટલી બધી મહેનત કરવા છતાં આમ કેમ બન્યું ! એક જાણકારે તેમનું ધ્યાન ખેંચ્યું કે હેડીને કિનારા ઉપરના ઝાડ સાથે જે દોરડાથી બાંધી રાખી હતી તે દોરડુ જ છોડવું રહી ગયું હતું ! આ પ્રમાણે મિથ્યાદિષ્ટ અને ક્રોધ-લેભ આદિ કષાયદાના જે વિકટ બંધનથી આપણે બંધાયેલા છીએ તે બંધનને તેડ્યા સિવાય અથવા તેને ઢીલું કરતા રહ્યા સિવાય બીજા કોઈ રસ્તે, બીજી કઈ રીતે ભવસાગર તરી શકાય તેમ નથી એ ધ્રુવ સત્ય છે. હવે પ્રસ્તુત લેખના સારરૂપે કારણકલાપના નામનિર્દેશને યાદ કરી જઈએ. ઘટ અંગે– કર્તા-કુંભાર. કાર્ય-ઘટ, યિાહુસ્તકૌશલ્યથી થતી ક્રિયા ઉપાદાનકારણ-માટી. નિમિત્તકરણ-દંડ, ચક્ર વગેરે. અસાધારણકારણ-માટીના પિંડામાંથી ઘટ થવા સુધીમાં જે અવાક્તર આકારો [ પરિણમે ] થયા હતા તે બધા. અપેક્ષાકાર-જમીન, આકાશ વગેરે. આધ્યાત્મિક વિકાસને અંગે કર્તા–આત્મા. કાર્ય–આત્માને પરમાત્મભાવ. કિયા–સદાચરણ. ઉપાદાનેકારણ–આત્મા પોતે જ. નિમિત્તકરણ-સદેવ, સદ્દગુરુ, સક્રિયા વગેરેનું અવલંબન. અસાધામણકારણ-અવાક્તરવતી વિકાસ પરંપરા. અપેક્ષા કારણમનુષ્યભવ, શરીરસામર્થ્ય વગેરે, Page #309 -------------------------------------------------------------------------- ________________ * ૨૬૪ : જૈન દર્શન (૧૮) કાલ જૈન દર્શનમાં સ્વીકૃત ષડૂ દ્રવ્યમાં એક દ્રવ્ય કાલ છે. એનાં કાર્ય જણાવતું તત્વાર્થસૂત્રનું સૂત્ર છે— " वर्तना परिणामः क्रिया परवापरत्वे च कालस्य ।" [ -૨૨] અર્થાત વર્તન, પરિણામ, ક્રિયા અને પરવાપરત્વ એ કાલનાં કાર્ય છે. મતલબ એ છે કે દ્રવ્યના પિતપોતાના પર્યાયમાં સ્વભાવતઃ પ્રતિસમય પરિણમતાં રહેવામાં એ રીતે દ્રવ્યના વર્તવામાં, દ્રવ્યના નવીનતા-પુરાણુતા વગેરે પરિણામ થતા રહેવામાં, વર્તમાન-ભૂત-ભવિષ્યરૂપ ક્રિયા અથવા હલનચલનરૂપ ચેષ્ટામાં અને નાના-મોટારૂપ પરત્વ-અપરત્વની બાબતમાં કાલ નિમિત્તભૂત (સહાયભૂત) છે. દાખલા તરીકે, ચેખા અગ્નિ પર ચડતાં ભાત બને છે તે કંઈ એકદમ જ બની જતા નથી, પણ ચેખામાં પ્રતિસમય (ક્ષણે ક્ષણે) પરિણમન (પરિવર્તન) થતાં થતાં અન્તમાં ભાત તૈયાર થવા રૂપ અન્તિમ સ્થૂલ પરિણમન બને છે. ક્ષણે ક્ષણે સુમ પરિણમન ન થાય તે સ્થૂલ પરિણમન બની શકે નહિ. અતઃ ચેખામાં પ્રતિસમય જે પરિવર્તન થતું રહ્યું તે કાલ દ્રવ્યના સહકારથી થયું, આમ બધા પદાર્થોનાં પરિણમનમાં કાલ નિમિત્તભૂત છે. આ વર્તન વગેરે કાર્ય યથાસંભવ દ્રવ્યનું પોતાનું જ છે, પણ એમાં કાલ નિમિત્તભૂત કારણ છે. પરન્ત કાલદ્રવ્યના સંબંધમાં પ્રાચીન જૈનાચાર્યોમાં પરસ્પર મતભેદ છે. એક પક્ષ કાલને સ્વતન્ન (પૃથક) દ્રવ્ય સ્વીકારતે Page #310 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૬૫ ૪ નથી. તેના અભિપ્રાય મુજબ જીવ-અજીવ ના પર્યાય જ કાલ છે. જીવ–અજીવ દ્રવ્યનું પિતાના પર્યાયમાં પરિણમન જ કાલ મનાય છે. લેકપ્રકાશ ગ્રંથના તૃતીય વિભાગરૂપ કાલ-લોકપ્રકારમાં વિનયવિજયજી ઉપાધ્યાય પ્રસ્તુત પક્ષને પરિચલ કરાવતાં કહે છે : " एव च द्रव्यपर्याया एवामी वर्तनादया । સક્વન્ના: ઝવેન વશરા મવતિ છે. ” " पर्यायाश्च कथञ्चित् स्यूद्रव्याभिन्नास्ततश्च ते । द्रव्यनाम्नापि कथ्यन्ते जातु प्रोक्त यदागमे ।।" [ પ્રારંભના ૯-૧૦ શ્લોક] અર્થાત આ વર્તન, પરિણામ વગેરે [ ઉપરના તાવાર્થસૂત્રમાં બતાવ્યા તે] પર્યાયે, જે “કાલ” શબ્દથી વ્યવહત થાય છે તે જીવાજીવ દ્રવ્યના પર્યાય જ છે. અને દ્રવ્ય અને પર્યાની પરસ્પર કથંચિત્ અભિન્નતા હોવાથી એ (વર્તનાદિ) પર્યાયે દ્વવ્યના (જીવ–આજીવના) નામે પણ કહી શકાય છે. કેમકે આ ગામમાં કહ્યું છે, અને તે આગમ પાઠ આ વિદ્ર મહેવો ઉસ વુ? જોયા! ત્રા જગીવા વેર ઉત્તા” [ ભગવતી સૂત્ર] અથત હે ભગવન ! કાલ કહેવાય છે તે શું છે? ગૌતમી જીવ અને અજીવ દ્રવ્ય એ જ કાલ છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન મતલબ કે જીવાજીવ દ્રના પર્યાને કાલ કહેવાય, તેમ જીવાજીવ દ્રવ્યોને પણ કાલ કહી શકાય. સમય, આવલિકા, મુહૂર્ત, દિનરાત વગેરે જે વ્યવહાર અને નવીનતા-પુરાણુતા, જયેષ્ઠતા-કનિષ્ઠતા વગેરે જે અવસ્થાઓ કાલ સાધ્ય બતાવવામાં આવે છે તે સર્વ, દ્રવ્યના પર્યાયે જ છે, જીવ–અજીવ દ્રવ્યને જે પર્યાય અવિભાજ્ય છે, અર્થાત્ બુદ્ધિથી પણ જેને વિભાગ પડી શકે નહિ તે અતિમ પરમ-સૂક્ષમ પર્યાયને “સમય” કહે છે. એવા અસંખ્ય સમયેની એક આવલિકા, અનેક આવલિકાઓનું એક મુહૂર્ત અને ત્રીશ મુહૂર્તોનું એક અહોરાત્ર બને છે અને અહેરાત્રોને મહીને તથા મહીનાએનું વર્ષ વગેરે બને છે. બે ચીજોમાં જે આગળની હોય તે જૂની અને પછીની હોય તે નવી કહેવાય છે. બે પ્રાણુઓમનુષ્યમાં જે પહેલાં જન્મ્યા હોય તે જ્યેષ્ઠ અને પછીથી જમેલ કનિષ્ઠ કહેવાય છે. આમ સમય, આવલિકા, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષ વગેરે સમગ્ર વ્યવહાર અને જૂનુંનવું તથા મેનાનું વગેરે સમગ્ર અવસ્થાએ વસ્તુના [ સચેતન–અચેતન દ્રવ્યના] પર્યાયે જ છે. પર્યાય એ દ્રવ્યની ક્રિયા છે, દ્રવ્ય તિપિતાના પર્યાયમાં–સૂક્ષ્મ યા સ્થૂલ પરિણામમાં પરિણત થયા જ કરે છે. આમ દ્રવ્યની પર્યાયપર પર જ કાલ છે. માટે કાલને અલગ દ્રવ્ય માનવાની જરૂર આ પક્ષ જેતે નથી. બીજો પક્ષ કાલને વતન્ત્ર પૃથક્] દ્રવ્ય માને છે. તેને અભિપ્રાય એ છે કે જેમ જીવ-પગલેમાં ગતિ સ્થિતિ કરવાને સ્વભાવ હોવા છતાં તે કાર્ય માટે નિમિત્તકારણરૂપે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના પૃથક દ્રવ્ય માનવામાં Page #312 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૬૭ : આવે છે, તેમ છતા જીવ દ્રવ્યોમાં પર્યાય-પરિણમનને સ્વભાવ હોવા છતાં તે માટે નિમિત્તકારણરૂપે પૃથક્ કાલ દ્રવ્ય માનવું જોઈએ. આ પક્ષના અભિપ્રાય મુજબ, કાલ પોતાનું કાર્ય તિળું ચકની ગતિની મદદથી કરે છે, અને જ્યોતિષચક્રનું ગતિક્ષેત્ર મનુષ્યક્ષેત્ર છે, માટે તે ક્ષેત્રમાં કાલ વર્તમાન છે, તેની બહાર નહિ. તિબૂકરડક ગ્રન્થની છઠ્ઠી ગાથા છે– " लोगाणभावजणि यं जोइसचक्क भणति अरिहंता। __ सव्वे कालविसेसा जस्स गइविसेसनिष्फन्ना ।। " અર્થાત્ –ચન્દ્રમાસ, સૂર્યમાસ, નક્ષત્રમાસ વગેરે સમગ્ર કાલવિશેષે ચન્દ્ર-સૂર્ય—નક્ષત્રાદિરૂપ જતિષચક્રના ગતિ વિશેષથી બનેલા છે. વિશેષાવશ્યક ભાષ્ય ૨ ૦૨૭-૨૦૩૨-૨૦૩૩-૨૦૩૫ ગાથાઓમાં જણાવે છે કે – પદાર્થોનું નવીનતા-પુરાણુતા આદિ તે તે રૂપે વર્તવુંહમેશાં હોવું તે વર્તાના પરિણામ, એક સ્થાનથી અન્ય સ્થાનની પ્રાપ્તિ તે ક્રિયા અને જ્યેષ્ઠતા-કનિષ્ઠતારૂપ [મેટા-નાનાપણુરૂપ ] પવ–અપરત્વ એ કાલકૃત હાઈ કાલનાં લિંગ છે. દ્રવ્યના વર્તાનાદિરૂપ પર્યાય તે જ કાલ છે. અને દ્રવ્ય તથા પર્યાના પારસ્પરિક અભેદની અપેક્ષાએ દ્રવ્યને જ કાલ કહેવામાં આવે છે. કેમકે આગમમાં જીવ-અજીવ દ્રવ્યોને જ સમય, આવલિકા, મહર્ત વગેરે કહેવામાં આવે છે. તે ( સમય વગેરે) તેમનાથી (દ્રવ્યેથી ) વિભિન્ન નથી. સૂર્ય-ચન્દ્ર-ગ્રહ-નક્ષત્ર-તારાની ગતિ-ક્રિયાથી સમય, Page #313 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૮ઃ જૈન દર્શન આવલિકા, મુહૂર્ત, દિનરાત, પક્ષ, માસ, વર્ષ વગેરે જે-મનુષ્યક્ષેત્રમાં અભિવ્યક્ત થાય છે તે “અદ્દધાકાલ” કહેવાય છે. ચાલતે સૂર્ય પિતાનાં કિરણેથી જેટલું–જેટલું ક્ષેત્ર ઉદ્યોતિત કરે છે તે દિવસ” કહેવાય છે. પછી રાત્રિ કહેવાય છે. એ દિવસને અવિભાજ્ય પરમ સૂક્ષમ વખત તે “સમય” કહેવાય છે. એવા અસંખ્ય સમયેની “ આવલિકા” અને એમાંથી મુહૂર્ત વગેરે બને છે.” કાલને પૃથક તત્ત્વ માનવાના સમર્થનમાં જણાવવામાં આવે છે કે કાલરૂપ નિયામક તત્વ ન હોય તે કિસલય [ કુંપળ], કળી, ફળ એ બધાને એકસાથે જ ઉદ્ભવ થશે. ભિન્નભિન્ન શારીરિક સ્થિતિ ધરાવતી બાલ-યુવક–વૃદ્ધ અવસ્થાઓ કાલ વિના કેમ બની શકે? છ હતુઓનાં નાનાવિધ પરિણામ કાલા વિના કેમ બની શકે? આંબા વગેરે વૃક્ષે અન્ય સામગ્રી ઉપસ્થિત હોવા છતાં અન્ય ઋતુઓમાં કેરી વગેરે ફલ વગરના હોય છે તે કાલનું અસ્તિત્વ પુરવાર કરે છે. અતીત, વર્તમાન, ભવિષ્ય એ બાબતે કાલની જ બાબત છે. વહેલું-મોડું, એકસાથે, આજ, આવતી કાલ, ગઈ કાલ, કદાચિત, માસ, વર્ષે, પિર, પરાર, યુગ, આ બધું કાલના અસ્તિત્વને પ્રકટ કરે છે. આગમ પણ અસ્તિકાયરૂપ પાંચ દ્રવ્ય ઉપરાંત છઠું કાલ દ્રવ્ય જણાવે છે– "कइ णं भते ! दम्वा पन्नत्ता? गोयमा! छ दव्वा पन्नता! तं जहां-घम्मस्थिकाए, अधम्मस्थिकाए, आगासत्थिकाए, पुग्गलस्थिकाए, जीवस्थिकाए, अद्धासमये य ! " આ પાઠમાં કાલને માટે છેલ્લે “અદુધાસમય” એ શબ્દ પ્રયોગ કર્યો છે. પરંતુ એમ નહિ હોય કે એ શબ્દ-પ્રાગ તાત્વિક કાળને નિદેશ ન હોય; પણ સમય, આવલિકા, મુહૂર્ત, અહેરાત્ર વગેરરૂપ વ્યાવહારિક કાળને સૂચક હોય? કેમ કે Page #314 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ ૨૬૯૬ વિશેષાવશ્યક ભાષ્યમાં ૨૦૨૭–૨૦૩૨-૨૦૩૩ ગાથાઓમાં વર્તનાઆદિરૂપ કાલનું રુવાજીવદ્રવ્યરૂપે નિરૂપણ કરી ૨૦૩૫ ગાથામાં અદ્ધાકાલનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાં અદ્ધાકાલને સૂર્યાદિની ગતિકિયાથી અભિવ્યક્ત થનારે જણાવવામાં આવ્યું છે. કાલને તાત્વિક (સ્વતંત્ર) દ્રવ્ય ન માનનારે પક્ષ પણ ઉપર્યુક્ત પ્રકારના અધાસમયને વ્યાવહારિક કાલરૂપે માને છે, કિન્તુ મૂળમાં, તેઓ કાલને જીવાજીવ દ્રવ્યના પર્યાયરૂપે જ તત્વતઃ સ્વીકારે છે. કાલને સ્વતન્ત્ર દ્રવ્ય માનનાર એક અન્ય પક્ષ છે, જેના અભિપ્રાય મુજબ કાલ લેકવ્યાપી અને અણુરૂપ છે. આ છૂટા અણુઓ ગતિહીન હેવાથી જ્યાંના ત્યાં જ રહે છે, અર્થાત લેકાકાશના પ્રત્યેક પ્રદેશ પર જ પોતપોતાના પ્રદેશ પર જ સ્થિત રહે છે. આ પ્રત્યેક કાલ–અણુમાં પર્યાયપરંપરા અવિચ્છિન્ન પ્રવત્ય કરે છે. આ પર્યાય જ “સમય” કહેવાય છે. દરેક કાલ–આણુના અનન્ત સમયપર્યાય છે. આ સમયપર્યાય જ અન્ય દ્રવ્યના પર્યામાં નિમિત્તકારણ છે, નવીનતા-પુરાણુતા, જયેષ્ઠતા-કનિષ્ઠતા વગેરે બધી અવસ્થાઓ કાલ–આણુના સમય * એક પુદગલપરમાણુને આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી મન્દ ગતિએ જવામાં જેટલી વાર લાગે તેટલા વખતને “સમય” કહે છે. यथाऽपकषपर्यन्त द्रव्य परमाणुः, एवं परमापकर्षपर्यन्तः काल: क्षणः। यावता वा समयेन चलितः परमाणः पूर्वदेश जह्याद् उत्तरदेशमुपसम्पद्येत स काल: क्षणः । [ પાતંજલ યોગદર્શન, ૩જે પાદ, પરમું સૂa] અર્થાત-જેમ પરમ સૂક્ષ્મતાને પામેલ દ્રવ્ય “પરમાણુ” કહેવાય છે, તેમ પરમ સૂક્ષ્મતાને પામેલ કાલ “ક્ષણ” કહેવાય છે. અથવા ચાલે પરમાણુ જેટલા વખતમાં એક પ્રદેશને છેડે અને બીજા પ્રદેશને પ્રાપ્ત થાય તેટલે વખત “ક્ષણ” કહેવાય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ : ર૭ : જૈન દર્શન પર્યાના આધાર પર બન્યા કરે છે. આ આશુઓને કન્ધ બનતે નથી, અતઃ અણુરૂપ કાલ અસ્તિકાય નથી. આ પક્ષના પ્રતિપાદન મુજબ, ઉપરના તત્વાર્થસૂત્રમાં પ્રથમ નિર્દેશ જે વર્તમાને છે તેમાં, એ પછીના પરિણામ” વગેરે, જે વર્તમાના જ વિશેષે છે તેમને સમાવેશ થઈ શકવા છતાં તેમને પૃથક નિર્દેશ એમ બતાવવા ખાતર છે કે કાલ મુખ્ય અને વ્યાવહારિક એમ બે પ્રકારનું છે. મુખ્ય કાલ વર્તનારૂપ છે અને વ્યાવહારિક કાલ પરિણામ, ક્રિયા અને પરવા પરત્વરૂપ છે સૂર્યાદિની ગતિક્રિયાથી સમય, આવલિકા, મુહુર્ત, દિનરાત વગેરેને જે વ્યવહાર થાય છે તે વ્યાવહારિક કાલ છે. આ કાલની અણુરૂપતાનું મન્તવ્ય દિગમ્બર ગ્રંથોમાં છે. એ વેતામ્બરેને સમ્મત નથી, કિન્તુ પ્રસિદ્ધ વેતામ્બર જૈનાચાર્ય હેમચન્દ્રને સમ્મત છે. તેઓ એગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના ૧૬મા લેકની વૃત્તિમાં લખે છે – लोकाकाशप्रदेशस्था भिन्नाः कालाणवस्तु ये । भावाला परिक्र्ताय मुख्यः कालः स उच्यते ।। ५२ ।। ज्योतिःशास्त्रे यस्य मानमुच्यते समयादिकम । 8 વારિવ: : વાલિમરામતઃ છે પરૂ I અર્થાત્ કાકાશના પ્રદેશમાં કાલ-અણુઓ ભિન્ન ભિન્ન સ્થિતિ છે, જેઓ દ્રવ્યનાં પરિવર્તનમાં નિમિત્તભૂત છે. એ મૂખ્ય કાલ છે, અને જ્યોતિગ્યશાસ્ત્રમાં જેનું સમય, આવલિકા, સુહર્તા, દિનરાત વગેરે પ્રમાણે બતાવવામાં આવે છે તે વ્યાવહારિક કાલ છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ * ૨૭૧ ૩ આ મતભેદને અંગે બહુશ્રુત મેધાવી પંડિત શ્રી સુખ લાલજીની વિચારસરણી એવી છે કે નિશ્ચયદષ્ટિથી વિચારતાં કાલને જીવાજીવ દ્રવ્યાના પર્યાયરૂપ માનવાને પક્ષ બવિક અને તાત્વિક જણાય છે. મનુષ્યક્ષેત્રની બહાર પણ નવીનતા, પુરાણુતા વગેરે ભાવે બન્યા કરે છે અને તેમાં કાલની અપેક્ષા માનવામાં આવતી નથી. એવી રીતે મનુષ્યક્ષેત્રમાં પણ સ્વતંત્ર કાલ દ્રવ્યની માન્યતા વગર ચાલી શકે. અતઃ સ્કૂલ લેકવ્યવહારના આધાર પર આ પક્ષનું ઉત્થાન સમજવું જોઈએ, અને અણુરૂપ કાલની માન્યતાને અંગે વિચારતાં, પ્રત્યેક યુગલપરમાણુને જ ઉપચારથી કાલાણુરૂપ માની લેવામાં આવે તો અણુરૂપ સ્વતન્ત્ર કાલદ્રવ્યની કલ્પનાની આવશ્યકતા રહેતી નથી. આગુરૂપ કાળને સ્વતન્ન દ્રવ્ય માનવામાં આવે છે, તે પછી એને (કાલદ્રવ્યને) ધર્માસ્તિકાયાદિની જેમ સ્કલ્પરૂપ માનવામાં નથી આવતું એ પ્રશ્ન થાય છે. અને બીજી વાત એ કે જીવાજીવ દ્રવ્યના પર્યાયમાં નિમિત્તકારણ તરીકે સમયપર્યાય માનીએ તે સમયપર્યાયમાં પણ નિમિત્તકારણ (રીકે કેઈને માનવું પડશે. અને જે સમયપર્યંચ સ્વાભાવિક હાઈ એને માટે અન્ય નિમિત્તની અપેક્ષા ન હોવાનું માનવામાં આવે તે જીવ–અજીવ દ્રવ્યના પર્યાય જ એવા સ્વાભાવિક માની શકાય છે કે જેથી એને સમયપર્યાયરૂપ નિમિત્તકારની અપેક્ષા રહેતી નથી. વૈદિક દર્શનોમાં પણ કાલના સંબંધમાં મુખ્ય બે પક્ષે છે. તૈયાયિક-વૈશેષિક દર્શન કાલને સર્વવ્યાપી સ્વતન્ન દ્રવ્ય માને છે. પાતંજલ યોગદર્શનના તૃતીય પાદના બાવનમા સૂત્રના ભાષ્યમાં કાલ શું છે એ વિશે ઉલ્લેખ છે. ભાષ્યકારના માભિપ્રાય મુજબ કાલનામક કેઈ સવતત્ર વસ્તુ નથી તે કેબલ લૌકિક Page #317 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન દષ્ટિવાળાઓએ વ્યવહારનિર્વાહ માટે ક્ષણેના અનુક્રમના વિષયમાં કરેલી કલ્પનામાત્ર છે. સાંખ્યદર્શન પાતંજલદ ર્શનનું જોડીદાર દર્શન હેઈ એને મત પણ એ જ હોય. વેદાન્તની તે એ તાસીર જ નથી કે એ કાલને અલગ તત્વ માને. આમાં ન્યાય, વૈશેષિક જેવા દર્શનેને મત વ્યવહારમૂલક અને ગદર્શન વગેરેને મત નિશ્ચયદષ્ટિમૂલક હોય એમ ધારવામાં આવે છે. આધુનિક વૈજ્ઞાનિક મત કાલને દિશાની જેમ કાલ્પનિક માને છે, વાસ્તવિક નહિ. (૧૯) નિયતિવાદ નિયતિવાદ એટલે દૈવવાદ અથવા ભવિતવ્યતાવાદ. એ ભાગ્યવાદ પણ કહેવાય છે. જ્ઞાનહીન કાયર માણસે એમ સમજે છે કે માણસના હાથમાં છે જ શું? જે કંઈ ભાગ્યમાં કરેલું છે અથવા પહેલેથી નિયત છે તે બનીને જ રહેવાનું, માટે કંઈ કરવા ધરવાની કે પ્રયત્ન કરવાની વાત નકામી છે, ધની માણસ, જેઓ ધન ભેગું કરવા પાપ કરે છે, તેને માટે દેવવાદને આગળ કરી ધૃષ્ટતા સેવે છે. એવા માણસે કહે છે કે જે કંઈ બની રહ્યું છે તેમાં આપણે શું વાંક? એ બધું તે પહેલેથી નિયત જ હતું. નિયત હોય તે હજાર પ્રયત્ન કરવાથી પણ ડું જ બદલી શકાય છે? માટે જે બની રહ્યું છે તેની જવાબદારી આપણું પર નથી. આમ નિયતિવાદ યા દેવવાદ જીવનસુધારને દુશ્મન છે. એ પાપીઓને પિતાનાં પાપ છુપાવવાને, ધનિકોને પોતાની Page #318 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ ': ૨૭૩ : વિધાનિક લુંટ છુપાવવાને અને કાયરોને પિતાની કાયરતા છુપાવવાનો સહારે છે. દેવાદના સહારે શાંતિ મળતી હોવાનું કહેવાય છે, પણ ખરી રીતે તે શાન્તિ નથી, પણ જડતા છે, જીવનનું પતન છે. એક માણસ મરીને ઝાડ થાય તે એની સંવેદનશક્તિ ઘટી જશે, એને જીવવા-મરવાની, કર્તવ્ય-અકર્તયની કોઈ ચિંતા નહિ રહે, એટલે શું એમ કહી શકાય કે માણસ મરી ઝાડ થયો તે એને ઘણી શાન્તિ મળી? એ જડતાને શાન્તિ કહી શકાય? એક માણસ શરાબ પી નશામાં ચકચૂર થયે તે એની એ જડભાવદશા શાન્તિ કહેવાય ? માણસ પોતાની જવાબદારી ભૂલી જાય, પિતાના પાપમય યા પતનમય જીવનમાં પણ શાન્તિ યા સતેષ અનુભવવા લાગે એ એને માટે શું સારી વાત છે? નહિ, એ એની દુર્ગતિ છે. સ્પષ્ટ છે કે દૈવવાદ યા નિયતિવાદને પ્રચાર જનતાને અહિતકારક યા દુર્ગતિકારક રસ્તે દોરવાનું કામ કરે છે. શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં શ્રીમાન કુંભાર સદ્દાલપુત આજીવિકમતનેને મંખલિપુત્ર ગોશાલકના નિયતિવાદમાં માનવાવાળ બને. તેને ભગવાન મહાવીરે સમજાવવાના ઈરાદે પૂછયું: સદ્દાલપુત્ત! માટીનાં આ બધાં પાત્ર તમારા પ્રયત્નથી બને છે કે આપોઆપ બને છે? ભદ્રમનના એણે કહ્યુંઃ નિયતિના બળે બને છે ભગવન! બધા પદાર્થો નિયતિ સ્વભાવ છે. પિતપતાના સ્વભાવ અનુસાર સ્વયં નિયતિ બળથી બને છે. એમાં પુરુષપ્રયત્ન કે નિમિત્તપ્રગ શું કરી શકે ? મહાવીર બેલ્યા: જે કઈ માણસ લાકડીથી તમારા આ વાસણે જ “ઉવાસગદસાઓ” સૂત્રમાં ભગવાન મહાવીરના દશ શ્રાવકનાં ચરિત આપ્યાં છે, તે દશ શ્રાવકમાં એક સદ્દાલપુર નામનો કુંભાર છે એમના ચરિતમાંથી આ હેવાલ અહીં આપવામાં આવે છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ * ૨૭૪ : જૈન દર્શન ફેડી નાખે, અથવા તમારી પત્ની ઉપર બલાત્કાર કરે તે સાચું કહા સાલપુર, એ કુકૃત્યેની જવાબદારી એ માણસ પર નાખશે કે એ માણસ પર નહિ નાખતાં નિયતિ પર નાખશે અને નિયતિ પર નાખી શાન્ત રહેશે ? સદાલપુતે કહ્યું : એ વખતે હું શાન્ત નહિ રહી શકીશ ભગવન ! એ માણસને બરાબર પીટી નાખીશ. મહાવીરે કહ્યું : એનો અર્થ તે એ થયે કે તમે એ માણસને એનાં કાર્યોને જવાબદાર માને છે. પણ જ્યારે દરેક કાર્ય નિયતિબદ્ધ છે તે પછી એ માણસને એનાં કાર્યોને જવાબદાર શા માટે માનવે જોઈએ ? શું નિયતિવાદનો એ અર્થ છે કે માણસ પિતાનાં પાપોને નિયતિવાદના નામ નીચે ઢાંકી દે અને બીજાનાં પાપને બદલે દેવા માટે નિયતિવાદને આઘે ખસેડે? સદાલપુર, નિયતિવાદના આધારે પ્રગતિ થઈ શકવાની? જગની વ્યવસ્થા બની શકવાની ? શ્રી મહાવીરની આ સમજાવટથી ભદ્રાત્મા સાલપુત્તની નજર ખુલી. તે બેઃ હું સમજી ગયો પ્રભુ, કે નિયતિવાદ એક પ્રકારે જડતાને રાહ છે, દંભ છે, પોતાના પાપમય અને પતનમય જીવનના ઉત્તરદાયિત્વથી બચવા માટે એક એટ છે. એ બહુ મોટી આત્મવંચના અને પરવંચના છે પ્રભુ પ્રભુએ કહ્યું : આત્મવંચનાથી પિતાની આંખમાં ધૂળ નાખી શકાય છે સાલપુર, અને પરવચનાથી બીજાઓની આંખમાં ધૂળ નાખી શકાય છે, પણ જગની કાર્યકારણુવ્યવસ્થાની દ્રષ્ટિમાં ધૂળ નાખી શકાતી નથી. નિયતિવાદને પણ સ્થાન છે જ. વિરોધ ફક્ત એ એકને જ “સર્વેસર્વા” માની બીજા કારણેને ઉડાડી દેવા સામે છે. કોઈ પણ કાર્ય ઘટનામાં કાળ, સવભાવ, ઉદ્યમ, પૂર્વકર્મ, નિયતિ એ બધાંય પિપિતાની એગ્યતા અનુસાર ગાણ-મુખવારે Page #320 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૫ : ભાગ ભજવે છે. માટે એ બધાંય સમવાયી કારણેાને એમના સ્થાન પ્રમાણે સ્વીકારવામાં જX ન્યાયસિદ્ધતા છે. આચાય સિદ્ધસેન સન્મતિમાં કહે છે— कालो सहाब नियई पुव्वकयं पुरिस कारणेगंता । मिच्छत्त ते चेव य समासओ होन्ति सम्मत्तं ।। ३-५३ ।। અર્થાત્~કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્ણાંકમ', ઉદ્યમ એ પૈકી કોઇ એકનો એકાન્ત પક્ષપાત કરવામાં મિથ્યાત્વ છે અને એ પાંચને ચગ્ય રીતે સ્વીકારવામાં સમ્યક્ત્વ છે. પ્રસ્તુત વિષયમાં થોડું વધુ ચિંતન કરીએ. સમગ્ર દ્રવ્યેની પોતાની મૂળ શક્તિએ નિયત છે. જડ દ્રવ્ય ચેતનરૂપે અને ચેતન દ્રવ્ય જડરૂપે પરિણમતુ નથી, પુ"લમાં પુદ્ગલ સંબધી પિરણામ અને જીવમાં જીવ સબધી પિરણામ યથાસમય થઇ શકે છે, દ્રષ્ય માત્રની ભિન્ન-ભિન્ન પરિણામધારા પ્રતિસમય અવિચ્છિન્ન પ્રવતી રહે છે, અર્થાત પ્રત્યેક દ્રવ્ય ભિન્ન-ભિન્ન પર્યાયમાં પ્રતિસમય પરિણમતું રહે છે. પરંતુ દ્રવ્યમાં અમુક વખતે અમુક જ પરિણમન-અમુક જ પર્યાય થશે એ નિયત નથી. માટીના પિંડમાં ઘડા, કુંડુ, ગાગર વગેરે અનેક પર્યાયાને પ્રગટાવવાની યાગ્યતા છે, પણ એમાંથી જેને માટે નિમિત્તયેગ મળે તેના ઉદ્ભવ થાય. જે વખતે માટીના પિંડમાંથી ઘટ થયે તે વખતે એમ ન કહેવાય કે એ પિંડમાંથી ઘટ થવાનું જ નિયત હતુ. જેમ ઘટના નિમિત્તયેાગે ઘટ થયા, તેમ ગાગરના નિમિત્તયાગ સાંપડ્યો હાત તે ગાગર થાત. જે × આ વિષેનું નિરૂપણ પ’ચમ ખ’ડમાં ‘સ્યાદ્વાદ" પ્રકરજીના અંતમાં વાયક જોશે. For Private Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૬ : જૈન દર્શન પાત્રને નિમિત્ત મ હોત તે પાત્ર બનત. આમ કારણ કાર્ય સંબંધનું બળ નિશ્ચિત છે. જેવી જેવી અવિકલ કારણ સામગ્રી ઉપસ્થિત થાય છે તેવું કાર્ય યા પરિણામ બને છે. મનુષ્યપ્રયત્નના યોગે કાર્ય બને છે અને કુદરતી કારણસંગે કાર્ય બને છે. દ્રવ્યનાં પરિણમન ઉપસ્થિત પરિસ્થિતિ યા નિમિત્તના અનુસાર થાય છે. પુગલ પરમાણુઓ ઘટ બની શકે છે, પણ પાધરે નહિ. તેમને જ્યારે અનુકૂલ સામગ્રી મળે છે ત્યારે તે સ્કન્ધ બની માટીના પિંડમાં ફેરવાઈ જાય છે અને પછી એ પિંડને ઘટમાં ફેરવનારું સાધન મળે છે ત્યારે તે (પિંડ) ઘટ બને છે. પુદ્ગલમાં જે પગલિક પરિણામની યોગ્યતા પ્રગટ હોય તે તદનુકુલ નિમિત્તના વેગે પ્રગટે. રેતીમાં કાચ બનવાની, કેયલામાં હીરો બનવાની યોગ્યતા (નિકટ એગ્યતા) હોઈ પ્રયત્નોગે તેમાંથી તે થાય. અશુચિરૂપ ખાતરને નિમિત્તયેગ મળે છે ત્યારે તે કેવું રૂપ ધારણ કરે છે ! પ્રગવિશેષથી વિષ અમૃત બને છે અને અમૃત વિષ. આમ અનેકાનેક પરિણામોમાં ફેરવવાની યોગ્યતા દ્રવ્યમાં હોવા છતાં જેવું નિમિત્ત મળે છે તેને અનુસરતા પરિણામમાં તે (દ્રવ્ય) ફેરવાય છે. મૂખ છેકરા પર સુગ્ય પરિશ્રમ કરવાથી તેની બુદ્ધિ અને જ્ઞાન વિકાસ પામી શકે છે. વિષમાં અમૃતત્વ અને અમૃતમાં વિષ––ોગ્યતારૂપે—હતું જ, મૂર્ખ છોકરાની અંદર ગુપ્તપણે જ્ઞાન હતું જ, જે કારણસમવધાનથી બહાર આવ્યું. આમ દ્રવ્યમાં-ઉપાદાનમાં જે હોય-જે પ્રકટનિયપર્યાયેગ્યતા હોય તે નિમિત્તગે બહાર આવે અને ન હોય તે બહાર ન આવે. રેતી પદ્ગલ છે અને તેલ પુદગલ છે, પણ રેતીમાંથી તેલ ન નીકળે. જેમા જે પર્યાયની પ્રકટ કે નિકટ એગ્યતા નથી તેમાંથી તે પર્યાય ન ઉદ્ભવે. રેતીના પરમાણ જ્યારે વિશિષ્ટ પ્રકારના સ્કન્ધ બને ત્યારે તેમાંથી તેલ નીકળી ન હોય તે જગ્યતા હવામાં કમાઉ જ એક જ છે, પણ હાર ન આવ નિમિત્તાનમાં જે હજી Page #322 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૭૭ શકે, દ્રવ્યમાં ઘણું ઘણું પ્રગટવાની શક્યતા, અર્થાત્ પ્રકટનીય અનેક પર્યાના પ્રાદુર્ભાવની સંભવિતતા છતાં જે પરિણામ કે પર્યાય માટે નિમિત્તાગ મળે છે તે જ પ્રાકટ્યને પામે છે. આમ દ્રવ્યગત શક્તિઓ નિયત છે, પણ તે શક્તિઓમાંથી કઈ જ્યારે પ્રગટ થશે તે નિયત નથી. જેને માટે નિમિત્ત મળશે તે પ્રગટ થશે, જેવું નિમિત્ત મળશે તદનુસાર પ્રગટ થશે. બધું નિયત જ-નક્કીરૂપે કરી ચૂકેલું જ હોય તે પ્રયત્ન ક્રિયાની દરકાર કે રહેવાની નહિ અને હિંસા-અહિંસા, પુણ્ય-પાપ બધું નિરસ્ત થઈ જવાનું. કેઈ માણસના શરીરમાં શસ્ત્ર હુલાવી એની હત્યા કરનારને હિંસા કે પાપ નહિ લાગવાના. કેમકે એ હત્યારા માણસને એ ભાવ બનવાને જ હતે, મરનારનું આવી જ બન્યું [ મરવું કરેલું જ ] હતું, મરનારના શરીરમાં શસ્ત્ર ઘુસવાનું જ હતું. આ બધું નિયત હતું. પછી હત્યારાને શું વાંક? અગ્નિવાલામાં લપેટાયેલા સાધુ-પુરુષને અગ્નિ ઠારી યંગ્ય ઉપચારપ્રયાગથી સાતા ઉપજાવી બચાવનાર અથવા ભૂખથી પ્રાણાન્ત હાલતમાં આવી પડેલા મહાત્માને ભેજન આપી બચાવનારને પુણ્ય શું મળવાનું હતું? કેમકે બચાવનારનું તે સ્થળે આવવું નિયત હતું. અગ્નિનું શાંત રૂપમાં પરિણમન થવું નિયત હતું. ભેજન મહાત્માના મુખમાં પડવું નિયત હતું. આ બધું નિયત હતું. એમાં કહેવાતા બચાવનારે નવું શું કર્યું? ઉફ! કે ભયંકર વાદ ! આ નિયતિવાદમાં ભવિષ્યનિમણુ જેવું કંઈ રહે છે? બધું ભવિષ્ય નક્કી થઈને જ પડયું હોય ત્યાં આગળ વિચાર કે પેજના કરવાની વાત જ રહેતી નથી, પછી પ્રયત્ન કરવાની Page #323 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૮ : જૈન દર્શન વાત જ ક્યાં? પ્રયતન યા પુરુષાર્થને કચડી મારનાર કે વાદ માનવજાતિને માટે ઘોર અંધકારરૂપ છે, ભીષણ શાપરૂપ છે. સમજવું જોઈએ કે નિમિત્તકારણ પિતાના સ્થાને બલવાન છે. દ્રવ્યમાં –કાર્યના ઉપાદાનમાં કાર્ય બરાબર વિદ્યમાન છે, પણ વિદ્યમાન છે શક્તિરૂપે-અવ્યક્તરૂપે. તેને વ્યક્ત (આવિર્ભૂત) કરવા માટે નિમિત્તગની સખ્ત જરૂર છે. મંદિર-મૂર્તિ, શાસ્ત્રવાંચન, સંતની પાસે જવું અને તેમના સમીપે ઉપદેશ સાંભળ, અનુકૂલ સ્થાનમાં નિવાસ, અનુકૂલ ભેજનપાન આ બધાની ઉપયોગિતા કેને મંજૂર નથી? આ બધું ઉપયે ગિરૂપે સ્વીકારી તેને અમલ કરનાર, નિમિત્તકારની ગ્ય શક્તિને કબૂલ ન કરે તે તે વર્તનવિસંવાદી વાવ્યાપાર ગણાય. (૨૦) જાતિ-કુલ-મદઃ આચાર્ય હેમચન્દ્ર એગશાસ્ત્રમાં કહે છે– નાતામર્થaછવત:વૃતૈ: कुर्वन् मवं पुनस्तानि हीनानि लभते जनः ।। -૧૩ ] અર્થાત-જાતિ, કુલ, લાભ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનને મદ કરનાર માણસને એ મદના દુષ્પરિણામે એ ચીજો હિીન કેટીની મળે છે. ભૌતિક સમ્પત્તિ નાશવાન છે, એના ઉપર અભિમાન કર એ સમજની ખામી સૂચવે છે. વિદ્યાસમ્પત્તિ મદ Page #324 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૭૯ : કરવા માટે નથી, પણ વિદ્યાહીને તરફ અનુકમ્પા કેળવી એમના જીવનનું ભલું થાય એવું અજવાળું એમના ઉપર ફેંકવામાં એની સાર્થકતા છે. કુલ-જાતિનું ગૌરવ કે ઉચ્ચ ગણાતાઓનું ઉચ્ચત્વ માનવતાના સગુણેના ધારણમાં છે અને ઊતરતી શ્રેણીના ગણાતા માનવે સાથે આત્મીયપણાના ભાવે વર્તવામાં છે, નહિ કે પિતાની “મેટાઈ”નું અભિમાન કરી બીજાઓને તેમનાં કુલ-જાતિને અંગે “હીન' ગણી તેમની સાથે હીનતાયુક્ત વ્યવહાર કરવામાં. ઉચાપણું કે નીચાપણું, મેટાઈ કે છોટાઈ જન્મને લીધે નથી. ગુણ-કર્મોથી મેટાઈ એ સાચી મેટાઈ છે. એ મેટાઈ હોય ત્યાં અભિમાન જેવા દોષોને અવકાશ મળે જ નહિ. સદ્ગુણોનું અભિમાન પણ સદ્ગુણોને ઝાંખપ લગાડે છે. અભિમાન પ્રગતિને અધે છે અને જીવનની નિસર્ગ મધુરિમાને હરી લે છે. અભિમાન કરવાનું કેઈ સ્થાન નથી. પિતાને “ઉચ્ચ” માની ઘમંડ કરનાર પિતાને ઉંચેથી પાડે છે. ઉચ્ચપણું સદ્ગુણકર્મોના સંસ્કારમાં છે. એ સંસ્કારિતા પ્રકાશતી હોય ત્યાં “ઊંચનીચપણની” ભેદદષ્ટિ ઉદ્ભવવા પામતી નથી; ત્યાં નીચલા સ્તરના ગણાતા માણસો સાથે પણ સહાનુભૂતિ અને મૈત્રી વહેતી હોય છે. ઉચ્ચપણું સગુણ-કર્મો ઉપર અને નીચપણું ગુણકર્મહીનતા ઉપર સમજવું એ સાચી દષ્ટિ છે. જન્મને કારણે માણસને ઉત્તમ કલાવે કે અધમ ક૯પ એ ખાટી દૃષ્ટિ છે. સમાજના ધારણ-પોષણ માટે સમાજમાંતી વ્યક્તિઓને જે અનેકાનેક વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં રેકાવાની જરૂર પડે છે તે પ્રવૃત્તિઓને સ્થૂલતાથી ચાર વિભાગોમાં વહેંચી દેવામાં આવી અને તે ચાર વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં રોકાનારને જુદી જુદી રીતે ઓળખવા સારુ જુદા જુદાં-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ એવા-નામ આપવામાં આવ્યાં. Page #325 -------------------------------------------------------------------------- ________________ :૨૮૦: જૈન દર્શન જે મનુષ્ય મુખ્યત્વે શાસ્ત્રાભ્યાસ કરી તથા પઠન-પાનથી લેાકેામાં જ્ઞાનસંસ્કાર રેડવાના વ્યવસાય કરવા લાગ્યા તેમને બ્રાહ્મણુ કહેવામાં આવ્યા. જેએ મુખ્યત્વે પેાતાના જીવનની પણ પરવા રાખ્યા વિના આતતાયીએ કે દુષ્ટ હુમલાખોરોથી પ્રજાનું રક્ષણ કરવાનેા તથા સમાજના અંગેની દુષ્પ્રવૃત્તિએ રોકી સમાજને સ્વસ્થ રાખવાના વ્યવસાય લઈ બેઠા તે ક્ષત્રિય કહેવાયા. જે લેકે મુખ્યત્વે ખેતી તથા અન્ય વ્યાપાર કરીને સમાજની જરૂરીઆતની ચીજો પૂરી પાડવાના વ્યવસાય લઈ બેઠા તેઓ વૈશ્ય કહેવાયા. અને જે લેાકેા મુખ્યત્વે શારીરિક શ્રમ કરી સમાજની અન્ય પ્રકારે સેવા કરવામાં શકાયા તે શૂદ્ર કહેવાયા. આ ઉપરથી જણાશે કે આ ચારે પ્રકારની પ્રવૃત્તિઓ સમાજનાં સુખસગવડ તથા સામાજિક વિકાસ માટે જરૂરી છે. આમાંની એક પણ પ્રવૃત્તિના અભાવે સમાજ ટકી શકે નહિ અને પેાતાના વિકાસ રે ઉન્નતિ સાધી શકે નહિ. અતઃ અમુક માસ અમુક એક વ્યવસાય કરે છે માટે તે ઊંચા અને અમુક માણસ અમુક બીજો વ્યવસાય કરે છે માટે તે નીચેા એમ સમજવાનું નથી. કેવળ વ્યવસાયભેદ ઉપર નજર રાખી ઊંચ-નીચનું ધેારણું ઠરાવવાનું નથી, કિન્તુ તે માટે તે શ્રીજી બાબત ધ્યાનમાં લેવાની છે. માણસ ગમે તે હાય અને ગમે તે વ્યવસાય કરતા હોય, પણ તે ગુણથી ઉચ્ચ ( સચ્ચતિ ) હાવા જોઇએ, એટલુ જ નહિ, પણ તે પેાતાના કમથી પણ ઉચ્ચ હાવા જોઇએ. કમથી ઉચ્ચ એટલે પાતપેાતાના વિશિષ્ટ વ્યવસાય પ્રામાણિકપણે ધમ બુદ્ધિથી દિલચારી કર્યાં વગર યગ્ય રીતે કરનાર. આ પ્રમાણે માથુસ ગુણથી તેમ જ કમથી ઉચ્ચ હાય તા તે ઉચ્ચ છે, બ્રાહ્મણના વ્યવસાય For Private Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૮૧ : કરનાર માણસ જે દુરિત હોય અથવા પિતાના કર્તવ્યપાલનમાં દોંગાઈ કરતે હેય તે તે નીચ છે, અને શુદ્રને વ્યવસાય કરનાર માણસ જે સચ્ચરિત હોય અને પોતાનું કામ બરાબર બજાવતા હોય તે ઉચ્ચ છે. જન્મના કારણથી કેઈને ઉચ્ચ, નીચ કહી શકાય નહિ. વસ્તુતઃ માણસમાં બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, વૈશ્યત્વ અને શુદ્ધત્વ એ ચારે તને સંગમ હોવું જોઈએ. કેમકે જીવનચર્યામાં સ્વાધ્યાય યા વિદ્યોપાસના, બલ-શૂરાતન, કૃષિઆદિ વ્યાપારવિકાસ અને સેવાવૃત્તિ એ ચારે તની અમુક માત્રામાં જરૂર છે. એ ચારેની ઠીક ઠીક માત્રામાં મનુષ્યત્વ સંપન્ન થાય છે. અને શરીરમાં મસ્તક, હાથ, પેટ અને પગ એ અંગમાં કેને ઉચ્ચ અને કોને નીચ કહીએ ? પગની એડી ઉપગિતા છે? તેમ પગના સ્થાનના શૂદ્રની ઉપયોગિતા એછી કેમ અંકાય ? એ બધાં અંગે પરસ્પર હળીમળીને ચાલે તે તેઓ જીવિત અને સુખી રહી શકે, અને જે વઢવા માંડે કે એકબીજાની અદેખાઈ કરી રિસાઈ બેસે તે એ બધાંને મરવાનો વખત આવે, તેમ બ્રાહ્મણાદિ વણે પરસ્પર ઉદારતાથી, વાત્સલ્યભાવથી હળીમળીને રહે તે એમાં એ બધાને ઉદય-અસ્પૃદય છે, અને બેટા ઘમંડમાં પડી એકબીજાને ધૂતકારવામાં એ બધાને વિનિપાત છે. છેડે વધુ વિચાર કરીએ. ઉચ્ચતા અને નીચતા પ્રકૃતિધર્મકૃત અને મનુષ્યસમાજે કપેલી એમ બે પ્રકારે ગણાવી શકાય. તેમાં પહેલાં આપણે બીજા પ્રકારની જોઇએ. Page #327 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૨ : જૈન દર્શન એ તે માની શકાય તેવી વાત છે કે દુ:ખજનક પરિ સ્થિતિમાં પેદા થવું એ પાપોદયનું અને સુખજનક પરિસ્થિતિમાં પેદા થવું એ પુણ્યદયનું પરિણામ છે. આ પ્રમાણે, જેમ રાગી ઘરમાં, દુબુદ્ધિ યા બેવકૂફ પરિવારમાં અથવા દરિદ્ર-કંગાલ કુટુંબમાં પેદા થવું એ પાપકર્મના ઉદયનું પરિણામ છે, તેમ ખરાબ રાજશાસનવાળા મુલકમાં પેદા થવું એ પણ પાપોદયનું પરિણામ લેખી શકાય, અને એ જ પ્રમાણે ખરાબ સમાજરચનાવાળા સમાજમાં પેદા થવું એ પણ પાપોદયનું પરિણામ માની શકાય. રોગી વાતાવરણવાળા ઘરમાં પેદા થઈને માણસ વખત જતાં પિતાના તે ઘરને સુધારે અને આરોગ્યને અનુકૂલ બનાવે ત્યારની વાત ત્યારે, અને તે જ પ્રમાણે દરિદ્ર ઘરમાં કેઈ માણસ પેદા થઈને વખત જતાં પિતાના તે ઘરની આર્થિક સ્થિતિ સુધારે ત્યારની વાત ત્યારે, પણ જન્મતી વખતે દુઃખેત્પાદક પરિસ્થિતિમાં જન્મવું અને જ્યાં સુધી એ પરિ. સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી, એગ્ય પુરુષાર્થ કરવા છતાં ય જે સહન કરવું પડે તે પાપકર્મોયનું પરિણામ. અહીં આપણે પ્રશ્ન સમાજરચનાને અંગે છે. ખરાબ સમાજ રચનાઓ પૈકી એક ખરાબ સમાજરચના એ છે કે “ વર્ણાશ્રમવ્યવસ્થા” જેવી પ્રણાલીની દૂષિત બનેલી ધારા મુજબ સમાજે જન્મને લીધે અને કામધન્વાને લીધે કેટલાક વર્ગોને ઉચ્ચ અને કેટલાક વર્ગોને નીચ માની લીધા છે. આવી દૂષિત સમાજ રચનાવાળા સમાજ કે મુલકમાં સમાજ-કવિપત નીચ વર્ગમાં પેદા થવાથી પેદા થનારને તે દૂષિત સમાજરચનાના ભેગ થવું પડે છે, પોતાને ઉચ્ચ માનનારા વર્ગો તરફથી હીન દૃષ્ટિ અને તેમના તરફનાં ધૃણ-અપમાન વગેરેના સત્તાપ સહન કરવા પડે છે. આ પ્રકારનું અન્યાઓ કલેશ- સહન સમાજે Page #328 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૮૩ : સજેલી નહિ. કપેલી સમાજ-રચનાને આભારી છે ક્રાન્તિકાર વીર પુરુષે પેદા થઈ દૂષિત સમાજરચનાને સુધારવા પ્રયત્ન કરે અને તેમની પ્રયત્નપરંપરાના પરિણામે સમાજરચનામાં સુધારે થાય અને જન્મથી તથા કામધંધાથી ઊંચ-નીચ માનવાની દ્રષ્ટિમાં પલટો આવે ત્યારે વાતાવરણ સુધરી જતાં સમાજકલ્પિત જાતિગત ઉચ્ચ-નીચના ભેદેના બખેડા સહન કરવાના રહે નહિ; પણ જ્યાં સુધી એ પ્રકારની સુધારણું ગ્ય પ્રચાર પામે નહિ, ત્યાં સુધી કહેવાતા નીચ વર્ગમાં પેદા થનારને યેય પુરુષાર્થ કરવા છતાંય, ઉપર કહ્યું તેમ, સહન કરવું પડે અને એ કલેશસહન, મૂળમાં જે “કર્મ” પર આશ્રિત માનીએ તેને “નીચત્ર કર્મ કહેવામાં આવે છે. ઉપર કહ્યું તેમ, સામાજિક રચના સુધરવા પામે, જન્મ કે કામધંધાના આધાર પર ખડી કરેલી ઉચ્ચ-નીચ ભેદેની કલ્પના નાબૂદ થાય, અર્થાત્ એ પ્રકારની કલપનાના આધાર પર કોઈ ઉચ્ચ-નીચ ન ગણાય એ યુગ આવે ત્યારે પણ “ગોત્રકર્મનું સ્થાન તે રહેવાનું જ; અને તે ઉપરના પ્રકારની નહિ, તે બીજા પ્રકારની ઉચ્ચ-નીચતાને ખુલાસે બેસાડવા માટે. સંસ્કારી, સદાચરણી કુલ-કુટુંબમાં પેદા થવું કે અસંસ્કારી, અસભ્ય, હીના આચારવાળા કુટુંબમાં પેદા થવું એના મૂળમાં કોઈ “કર્મ” તે માનવું જ પડશે ને? અતઃ એ પરિસ્થિતિ ગોત્ર કર્મ પર અવલ બનારી ગણાશે--અનુક્રમે ઉચ્ચગેત્ર અને નીચત્ર કમ પર. આ ઉચ્ચ-નીચના પ્રકૃતિધર્મકૃત લેખાય. વાસ્તવિક દૃષ્ટિએ તે, હાલની સ્થિતિમાં કહેવાતા નીચ કુળમાં જન્મેલો માણસ પણ જે સમ્યગ્દષ્ટિવાળે હવા સાથે વ્રતાચરણુસમ્પન્ન હોય તે તે નીચ શેત્રને નહિ, પણ ઉચ્ચ ગોત્રનો ઉદય ધરાવે છે એમ જૈન શાસ્ત્ર કહે છે. અર્થાત્ દષ્ટિ Page #329 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૪ : જૈન દર્શન અને આચરણના સુસંસ્કારવાળા, ગમે તે જાતિ-કુલ–વંશના હોય, તેમને જૈનશાસ્ત્ર નીચ ગોત્રના નહિ, પણ ઉચ્ચ ગેત્રના ઉદયવાળા માને છે. અરે ! ચાંડાલ જાતિના પણ જેઓ ઉત્તમ ચારિત્રસમ્પન્ન બન્યા છે તેમને જૈન આગમોએ પૂજાવાચક શબ્દોથી સમ્માનિત કરી ઉલ્લેખ્યા છે. (૨૧ જ્ઞાન-ભક્તિ-કમ ઈશ્વરવાદની, અર્થાત્ ઈશ્વરના–ભગવાનના અસ્તિત્વના સિદ્ધાંતની ઉપગિતા અન્તઃકરણની નિર્મલતા સાધવામાં, ચારિત્ર ઘડવામાં અને જીવનવિકાસક પ્રેરણું પ્રાપ્ત કરી સન્માર્ગે પ્રગતિ કરવામાં બરાબર જણાઈ આવે છે. તેમ, કર્મવાદ અથવા ભાગ્યવાદની ઉપયોગિતા સુખ-દુઃખના સમયે સમતા જાળવી રાખવામાં અને સત્કાર્યમાં ઉવત થવામાં સ્પષ્ટ અનુભવાય છે. શુદ્ધ ઈશ્વરવાદી અથવા ભગવદુપાસક માણસ પ્રભુ તરફની પિતાની નિર્મળ ભક્તને વિકસાવી પોતાના ચારિત્રને સમુન્નત બનાવશે, અને એ રીતે ઈશ્વરવાદ એના જીવનને કલ્યાણકારક બનશે, તેમ, શુદ્ધ ભાગ્યવાદી એટલે કે “કર્મ'ના નિયમમાં માનનાર, સુખના વખતમાં ઘમંડ નહિ થાય અને દુઃખના સમયમાં દીન-હીન-કાયર નહિ બને, પરંતુ એ બધી પરિસ્થિતિઓને કર્મના ખેલે સમજી મનની સમતા (Balance of mind) જાળવી રાખશે, અને સત્કર્મ કે પુરુષાર્થના બળે દુઃખમાંથી રસ્તે કાઠી શકાય છે અને સન્માગ પર પ્રગતિ કરતા રહેવાથી પિતાના જીવનને અધિકાધિક સુખી બનાવી શકાય છે – એ પ્રકારની સુદૃષ્ટિથી પિતાના જીવનને સમુન્નત બનાવવા પ્રયત્નશીલ થશે. કર્મવાદ અને ઈશ્વરવાદના મહાન સિદ્ધાંતને નિષ્ક્રિયતા સાથે સંબંધ જ નથી. એ નિષ્ક્રિયતાને પાઠ Page #330 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૮૫: નથી પઢાવતા, પણ કર્તવ્યપરાયણ બનવાની શિક્ષા આપે છે, એટલું જ નહિ, પણ સાચા કર્મય બનવા માટે ખરો મસાલે” એ પૂરો પાડે છે. કર્મવાદના સિદ્ધાન્તમાં સત્કર્મો દ્વારા સુભાગ, મહાભાગ બનવાને ધ્વનિ છે, અને ઈશ્વરવાદના સિદ્ધાંતમાં સચ્ચરિત બનવા માટે પરમાત્માના અવલંબનને વનિ છે, અથવા સચ્ચરિત દ્વારા ભગવત્પ્રાપ્તિને ઇવનિ છે. જીવનની ગ્લાની દૂર કરવામાં, આત્માને ધીરજ બંધાવવામાં, તેમ જ સંતેષ તથા શાંતિ બક્ષવામાં અને સદાચરણની પ્રેરણા અર્પવામાં એ બન્ને સિદ્ધાંતે સારું સામર્થ્ય ધરાવે છે. કર્મ(ભાગ્ય)પણ માણસ(પ્રાણ)ના પિતાના પ્રયત્નથી ઉત્પન્ન થનારી વસ્તુ છે સારા કામથી માણસ પોતાનું સારું અને બુરા કામથી પોતાનું બુરુ કર્મ(ભાગ્ય)સજે છે. એટલે ભાગ્ય(કર્મ)ને ઘડીને તેનાં શુભાશુભ પરિણામ (કડવા—મીઠાં ફળ) મેળવવાં એ માણસના પિતાના હાથની વાત છે.-Man is the architect of his fortune–માટે જ, સુખ યા અસ્પૃદયને અથી સજજન ઉત્સાહથી સદાચરણપરાયણ બને છે. સદ્ભાગ્યથી મળેલ સમ્પત્તિમાં માણસ જે બહેકી જાય, ઘમંડી બની મત્ત-પ્રમત્ત-ઉન્મત્ત બને તે ભવિષ્યને માટે એ બુરાં કર્મ બાંધે અને એને વર્તમાન સુખપગ એના વર્તમાન કર્મોદયની અવધિ સુધી જ સીમિત રહે. માટે કર્મવાદ સાથે એ સુબોધ પણ વણાયેલ છે કે શુભ કર્મનાં સારાં ફળ પણ સમતાથી ભેગવવાનાં, જેમ દુઃખ સમતાથી ભેગવવાનું છે તેમ. ઉપર જણાવ્યું તેમ ભાગ્ય(કર્મવાદ પણ માણસને સદાચરણ તરફ પ્રેરનારો વાદ છે, અને સદાચરણની ભાવના ઈશ્વરને (પરમાત્માને) આશ્રય લેવાથી શું ઈશ્વરનિષ્ઠાથી વિકસે છે અને Page #331 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૬ : જૈન દર્શન પિષાય છે. સીધી રીતે આપણા કર્મ(ભાગ્ય)માં ફેરફાર કે તેનું નવવિધાન કે વિઘાતન કરી શકે એ કે ઈશ્વર કે ભગવાન નથી. પણ એને (ભગવાનને) આશ્રય લેવાથી જે ધર્મભાવના ખીલે છે, જે ધર્મસાધના બને છે, તે પિતાના પ્રમાણમાં કમ ( ભાગ્ય) ઉપર પણ જોર દાખવી શકે છે, એ દ્વારા અશુભ ભાગ્ય યા કર્મમાં ફેરફાર આણી શકાય છે, અશુભ કર્મને શુભમાં પલટાવી શકાય છે અને પ્રાયઃ તેને વિદારી પણ શકાય છે. કેઈ કર્મ કે ભાગ્ય કાયમ ટકતું નથી, તેની મુદ્દત પૂરી થતાં તેને જ્યારે અન્ત આવે છે, ત્યારે તેને ફલેદય ખતમ થાય છે. એ જ કારણ છે કે સારી સ્થિતિને હમેશાં ચાલુ ટકાવી રાખવા માટે તેને સાધન તરીકે શુભ ભાગ્યની સર્જન ક્રિયામાં (એ સર્જનક્રિયા બીજી કઈ નહિ, પણ સદાચરણ જીવનચર્યા હોઈ તેમાં) સુજ્ઞ માણસ સદા તત્પર રહે છે. એમ કરી એ પિતાને સદા સુખી બનાવે છે અને સાથે જ પોતાને વિકસિત તથા ઉન્નત બનાવતે જાય છે. ઉત્તરોઉત્તર વિકાસ પામતા જીવનના શુભ પ્રવાહમાં એ મહાન અપૂર્વ અવસર આવે છે, જ્યારે આત્મ-વિકાસની પૂર્ણતાએ પહોંચવાની ભૂમિકા સાંપડે છે, અને પુણ્ય પાપાતીત મોક્ષની પ્રાપ્તિ થાય છે. કર્મવાદને સદ્બોધ આત્મસાધક મુમુક્ષુને પિતાનું બુરું કરનાર માણસ ઉપર ક્ષમા રાખવામાં પણ કામ આવે છે, અને પિતાનું બુરું કરનાર માણસની બુરાઈને ન્યાય માગે શક્ય પ્રતીકાર કરનારને પણ બુરું કરનાર માણસ ઉપર વેરભાવ ન રાખતાં તેનાં પ્રત્યે ક્ષમા રાખવામાં કામ આવે છે. મારે વિધી માણસ મારી તરફ જે દુર્વ્યવહાર કરે છે તે મારા કર્મના બળે કરે છે, મારૂં કર્મ એને હથિયાર બનાવી એની પાસે એમ કરાવે છે, માટે એ માણસ ઉપર Page #332 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ ક્રોધ કરે છેટો છે. ક્રોધ તે એ માણસને નિમિત્ત (હથિયાર) બનાવનાર મારા પિતાના કર્મ ઉપર જ કરે ઘટે”—આવી વિચારસરણીને આશ્રય સાત્વિક ક્ષમાશીલ બનાવમાં તથા ક્રોધકષાય કે બખેડાના દુષ્કર્મબન્ધક કલુષિત વાતાવરણથી પિતાના ચિત્તને દૂર રાખવામાં મુમુક્ષને મદદગાર થઈ શકે છે. દુર્જનના દૌજન્યની પાછળ તેને અજ્ઞાન-ગ યા કષાયરોગ પ્રેરકભૂત હોઈ તે માણસ પ્રત્યે વૈરવૃત્તિ ન રાખતાં તે નવરાર્ત કે ગાતે માણસની જેમ ભાવદયા અને ક્ષમાને પાત્ર છે એમ કમંતવવેત્તા સમજે છે. કર્મને સિદ્ધાન્ત સમજનાર નિયતકાલિક કર્મના નિયતકાલિક ફળ ઉપર મદ કે અહંકાર ન કરે અથવા વિષ દ કે દિલગીરી ન અનુભવે. પિતાને ઉપસ્થિત થયેલ કષ્ટ કે સંકટને પિતે પોતાના દુષ્કર્મથી પેદા કરેલું સમજીને સમતાથી સહે. આમ, સમતાથી સહન કરવાનું બળ, જીવનને મગરૂબી તા. લાનિથી મુક્ત રાખવાનું બળ કર્મનિયમના તત્ત્વજ્ઞાનમાંથી સાંપડે છે, અને ભગવદાલંબનને ચેન એમાં ખૂબ શાન્તિ, સાત્વન, આશ્વાસન અને પ્રેરણા પૂરે છે. માણસની સ્તુતિ કે એના ભક્તિ-ઉપચારથી ભગવાન ખુશ થતે હાથ તે એ ન કરનાર ઉપર અખુશ કે નાખુશ પણ થાય ! પણ ભગવાન ! (પરમાત્મા) એવી પ્રકૃતિને ન હોય. એ વીતરાગ છે, એ પૂર્ણ–પૂર્ણાત્મા–પૂર્ણનન્દ વિશ્વમ્ભર કહેવાય છે. એ આપણું ભક્તિનાં ગાનતાનથી કે અલકાર-આભૂષણે ચડાવવાથી યા મિઠાઈના થાળ ઢાકવાથી રાજી થાય એમ માનવું એ ભગવાનની વગવતા વિષેનું અજ્ઞાન સૂચવે છે. માણસનું હદય કલ્યાણકામી હેય, ભગવભિમુખ-ભગવદ્ભક્ત-ભગવદેક Page #333 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન :૨૮૮: શરણુ હોય, અને ભગવત્સ્યરણથી સત્ત્વસ શુદ્ધ તથા પ્રસાદપૂ બનતું જતું હોય તે, એનુ' સધાતુ એ ઔજવલ્ય કે નૈલ્ય એ જ એને મળતા યા મળેલા-કાઇને અણુદીધેલસ્વખલેોપાર્જિત સહજ પુરસ્કાર છે. ભગવસ્મરણુ સાધારણ નિમિત્ત નથી, પણ સખલ સાધન છે. એ પરમશુભ્ર, પરમદીપ્ર, પરમેાવલ . પરમતત્વના એકાગ્ર ધ્યાનનું પવ થતું જતું બળ ધ્યાતાના હૃદયના કબાટ ખોલી દે છે અને એના પર એવી પ્રતિક્રિયા કરે છે કે એની મેહવાસના પર જબ્બર ફટકા પડે છે અને એ ધ્યેયતત્ત્વની શુદ્ધતાની શનીની આભા એના ( ધ્યાતા ) પર પથરાવા માંડે છે. શુદ્ધ અને ઊંચા વિષયની ભાવના મન પર શુદ્ધ અને ઊંચી છાયા પાથરે છે અને અશુદ્ધ તથા નિકૃષ્ટ વિષયની ભાવના મન પર અશુદ્ધ તથા નિકૃષ્ટ છાયા પાથરે છે. ધ્યાનનેા વિષય જેવા ડાય તેવી અસર મન પર થાય છે. વીતરાગ પરમાત્માનું ચિંતન, સ્મરણ, 'ઉપાસન | એ પ્રકારના પરમાત્માને માનસિક સત્સંગ ] મનના મેહરૂપ કાલુષ્યને પખાળવામાં ખૂબ કારગર થાય છે. આમ ભગવદ્ ઉપાસનાથી ચિત્તશુદ્ધિના કે માનસિક વિકાસ યા પ્રસન્નતાને જે લાભ મેળવાય છે તે ભગવાને આપેલા કહી શકાય, પણ તે ઉપચારથી. ભગવાનના હાથમાં સીધી રીતે પ્રકાશ આપી દેવાનુ હાત તા તે કોઈના અંતઃકરણમાં અધકાર રહેવા દેત નહિ; અધમબુદ્ધિના અને દુરાચરણી બધાને સમુદ્ધિવાળા અને સદાચરણી બનાવી દેત; પ્રત્યેક પ્રાણીને એની નીચી ભૂમિકા ઉપરથી ઊઠાવી ઊંચી ભૂમિકા પર ચડાવી દેત; સમગ્ર જગત્તના આત્માએને પૂર્ણ પ્રકાશ અને આનન્દી બનાવી દેત. પણ એ તે માણસે ( પ્રાણીએ ) પાતે પેાતાના બળથી સાધવાનુ છે—પાત્તાનુ પાતે જ પોતાના જ પ્રયત્નથી પોતાના જ પુરુષાથ થી For Private Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ * ૨૮૯ : બનાવવાનું છે, બીજે કઈ (ઈશ્વર પણ) બનાવી કે સાધી આપે તેમ નથી. ભગવાન જે “ પ્રસન્ન થતું હોય તે કેવળ આપણું સારાં ગુણ-કર્મો ઉપર જ પ્રસન્ન થાય, આપણું સચ્ચરિત્રતા યા સદાચરણશીલતા પર જ પ્રસન્ન થાય. આ સિવાય એને પ્રસન્ન કરવાને બીજે કઈ જ માર્ગ નથી–નાગ: વન્યા વિદ્યારે શિવાઇ. જેમ સૂર્ય પ્રકાશે છે, પણ એને પ્રકાશ લેવો કે ન લે એ માણસની મરજીની વાત છે, પણ લેનારને ફાયદો થાય છે અને ન લેનારનું સ્વાથ્ય બગડી જાષ છે, તેમ સંત કે મહાન આત્માના સદુપદેશને પ્રકાશ જે લેશે તેનું કલ્યાણ થશે, તે તરી જશે, અને નહિ લેનાર અંધકારમાં રવડશે. પરમાત્મા કે ભગવાન દેખાતે તે છે જ નહિ, એનું સ્વરૂપ પિતાના સ્વચ્છ અન્તઃકરણમાં યથાર્થરૂપે કલ્પીને એન-માનસિકસાન્નિધ્યમાં આવવાથી માણસની દષ્ટિનું ધન થાય છે, એને પ્રેરણા અને બળ મળે છે, અને એ સાન્નિધ્યને લાભ જેમ જેમ વધુ લેવા જાય છે તેમ તેમ ચિત્તને ભાવ, ઉદવાસ તથા શુદ્ધીકરણ વધતાં જાય છે. આ કમે એનું મહાવરણ હઠતું જાય છે, વાસના ખરતી જાય છે અને એને આત્મા સત્વ સમ્પન્ન (વધુ ને વધુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી સમ્પન્ન) બનતું જાય છે. આ પ્રમાણે મહાન પદ ઉપર આરૂઢ થઈ આત્મા મહાત્માની ભૂમિકામાંથી આગળ વધી પરમાત્મપદની ભૂમિકામાં પ્રવિષ્ટ થાય છે. બસ ભગવદ્ભક્તિ આ પ્રકારે વિકાસપથ પર ચડવામાં અને આગળ વધવામાં ઉપયોગી થાય છે. આમ ભગવાન વિષેનું અને આત્મકલ્યાણ સાધવાનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયું તે જ્ઞાન, અને ભગવાનનું શરણ સ્વીકારી ભગવાને Page #335 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૦ : જૈન ન ફરમાવેલ સન્માગ ના પૂજક અનવુ તે ભક્તિ, અને એ સન્માર્ગ પર ચાલવુ' તે ક་-આ પ્રમાણે જ્ઞાન-ભક્તિ-કર્મીના પરસ્પર નિષ્ટ સખ`ધ છે. આના વિશેષરૂપે વિચાર કરતાં જોઈ શકાય છે કે ભક્તિ સાથે ( ભક્તિભાવમાં ) જ્ઞાન ભળેલું જ છે. ભક્તિપાત્રને ઓળખ્યા વગર તેના ઉપર ભક્તિ કેમ ઊપજે? શક્તિપાત્રની વિશિષ્ટતાનુ જ્ઞાન થયા પછી તેના તરફ જે સાત્ત્વિક શુભ આકષ ણુ પેદા થાય છે તે ભક્તિભાવ નામથી ઓળખાય છે. આમ ભક્તિની પાછળ ભક્તિપાત્રની વિશિષ્ટતાનું જ્ઞાન રહેલુ જ છે, તેમ જ, ( એ ભક્તિપાત્રના ) સત્સંગે મારો ઉદ્ધાર સધાઈ શકે' એ પ્રકારનું પણું જ્ઞાન અથવા પ્રતીતિ કે સંવેદન રહેલુ છે. આમ ભક્તિના મૂળમાં જ્ઞાન રહેલું જ છે. જ્ઞાન વગર ભક્તિ શુ? જ્ઞાનના આધાર પર ભક્તિ નીયજે છે. દૂધમાં જે સ્થાન સાકરનું છે તે સ્થાન જ્ઞાનમાં ભક્તિનુ છે. દૂધમાં સાકર ભળતાં એ એક મિષ્ટ દ્રવ્ય બની જાય છે, તેમ જ્ઞાનમાં ભક્તિ ભળતાં એ એક વિશિષ્ટ તત્ત્વ બની જાય છે. ભક્તિપાત્રની વિશિષ્ટતાનું જ્ઞાન થયા પછી એના તરફ, ઉપર કહ્યું તેમ, કલ્યાણુરૂપ આકણ અથવા શુભ સાત્ત્વિક ભક્તિભાવ જ્યારે પેદા થાય છે ત્યારે તે જ્ઞાનમાં ભક્તિરસ ભળ્યા. કહેવાય છે. આમ જ્ઞાનમાં ભક્તિ ભળતાં એ સુ'દર મિશ્રિત રસ બને છે. અને એ સમજી શકાય તેવું છે કે જેની જેના તરફ ઉન્નત ભક્તિ હાય છે તે તેને અનુસરે છે, તે તેમાં તન્મય અને છે, તેની આજ્ઞાને આધીન થાય છે, તેના માર્ગે ચાલે છે, તે તેમાં અર્પિત થાય છે. અને આગળ વધી સ્વાભાવિક રીતે, ભક્તજન પેાતાના ઉપાસ્ય જેવા બનવા ઉત્કંઠિત થાય છે અને તેના પગલે ચાલી તેના જેવા મનવા મથે છે તેના For Private Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખડ : ૨૯૧ : જેવા સદ્ગુણી, સચ્ચારિત્રી, સત્કર્મા. સમપ ણુ કેવલ જ્ઞાનથી આવતું નથી, પણ જ્ઞાનસયુક્ત ભક્તિના બળે આવે છે. આ પ્રમાણે જ્ઞાનસયુક્ત ભક્તિ અથવા ભક્તિસુવાસિત જ્ઞાન કમને ( ચારિત્ર અથવા જીવનનિધિને ) ઘડનાર બને છે. આમ જ્ઞાન, ભક્તિ, કમ એ ત્રણે મળી, એક-બીજામાં ભળી એકરસ બની મેાક્ષના નિઃશ્રેયસના પરમ કલ્યાણપદના એક અનન્ય અસાધારણ માર્ગ અને છે. સ’સારમાં સર્વાધિકપ્રેમભાજન માતા ગણાય છે, એની આગળ એને બાલક જેમ કાલેા બને છે, કાલે ખનીને માતૃ વાત્સલ્યના મધુર આનંદ-૨સ પીએ છે, તેમ, ભગવાન આગળ ભક્તજન ભક્તિના ઊભરામાં કાલે( મુગ્ધ )બની જાય છે અને નિ`ળ ભક્તિમય સાત્ત્વિક પ્રેમરસના ઉપભેગ કરે છે. આ રીતે એને પેાતાના જીવન તથા આચરણની શુદ્ધિ કરવાના માર્ગ પણ સરળ થાય છે. પ્રભુના ભક્ત થઈને આચરણથી મલિન હાય તા એ મેળ બેસે જ કેમ ? નિલ આત્મા સાથે મલિન આત્માના મેળ કેવા ? એ સ્વામિ-સેવકની જોડી જ બનતી નથી. ભક્તને તે ભક્તિના રસ્તે નિમલચેતા સદાચરણી થવું જ રહ્યું, તે જ પ્રભુની સાથે એના મેળ સધાય. આમ ભક્તિનું પવસાન આચરણની-વર્તનની-ચારિત્રની શુદ્ધિમાં જ આવે છે અને આવવુ જ જોઇએ; ત્યારે જ અને તેમાં જ ભક્તિની સફલતા છે. અને હું તે ત્યાં સુધી કહી શકું' કે ઇશ્વરવાદ એક વાર જૈનદનપ્રસિદ્ધ જ્ઞાન-દન-ચારિત્ર એ જ્ઞાન-ભક્તિ-ક છે. દર્શનને! ભક્તિથી અથવા ભક્તિને નથી નિર્દેશ કરી શકાય. અને ચારિત્ર કહ્યું કે કર્મ કહે। એક જ વાત છે. For Private Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૨: જૈન દાન અસિદ્ધ (બિનસાબિત ) રહી જાય-સાબિત ન થાય તે ચે બુદ્ધિ ભાવિત–ભાવનાવિરાજિત ઇશ્વર, અથવા કહો કે ધનિષ્ટા હૃદયને સાંત્વન અને જીવનને ગતિ આપવામાં સ્પષ્ટ ઉપયેગી છે. એટલે ઇશ્વરવાદના આસરા-પરમાત્માના આસરા-જીવનને ખરેખર આશ્વાસનરૂપ અને પ્રેરકરૂપ છે એમ અનુભવ પરથી કહી શકાય છે. ( ૧૨ ) મહા : કોઇ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે ત્રણ ખાખતેની જરૂર છેઃ : શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયાX આ ત્રણને જૈન દર્શનમાં અનુક્રમે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર કહે છે. આ ત્રણ કાર્યસિદ્ધિ યા મેાક્ષના માર્ગ છે. એ ત્રણુ માના ભેદો નથી, પણ માગતા અશે-અવયવા છે. એ ત્રણ મળીને એક માર્ગ થાય છે. શ્રદ્ધાના અથ છે વિવેકપૂર્વક દૃઢ વિશ્વાસ. જાણવું તે જ્ઞાન, અને તદનુસાર આચરણ કરવું તે ચારિત્ર. x • The unity of heart, head and hand leads to liberation. અર્થાત્-હૃદય ( જે શ્રદ્ધાનું પ્રતીક છે), મસ્તક (જે જ્ઞાનનુ પ્રતીક છે) અને હાથ ( જે ક્રિયાપ્રવૃત્તિનું પ્રતીક છે) એ ત્રણેના સંયોગ યા સુમેળથી મુક્તિ પમાય છે. " આ અંગ્રેજી વાકય પણ ન (શ્રદ્ધાન) અને જ્ઞાન તથા ચારિત્ર ( આચરણુ ) એ ત્રણના સહયાગથી જ મુક્તિ પમાય છે એ આ ઉપદેશને જ કહેા કે, “ સભ્યતÁનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગે 22 એ શ્રી ઉમાસ્વાતિપ્રણીત તત્ત્વાર્થસૂત્રના પ્રથમ સૂત્રને જ રજૂ કરે છે. For Private Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૯૩ : ઔષધની ગäસતાની ખાતરી હોય, તેની માહિતી હેય અને તેનું યથાયોગ્ય સેવન કરાય તે બીમારી દૂર થાય છે, તેમ દુઃખથી મુક્ત થવા માટે અથવા સુખ યા મેક્ષ માટે તેના માર્ગ વિષેની શ્રદ્ધા, તે માર્ગ વિષેનું જ્ઞાન અને તે માગે ચાલવારૂપ આચરણ જરૂરી છે. એ ત્રણે ભેળાં થાય ત્યારે જ દુઃખમુક્તિ અથવા સુખ યા મેક્ષની પ્રાપ્તિ થાય મતલબ એ છે કે ઈષ્ટસિદ્ધિને સાધનભૂત ઉપાય કે માગ એમ ને એમ ઈષ્ટ સાધક થઈ શકે નહિ, પણ તે સાધનભૂત ઉપાય કે માર્ગનું સાચું જ્ઞાન જોઈએ, તેમાં શ્રદ્ધા જોઈએ, તેમ જ તે સાધનભૂત ઉપાયને યથાયોગ્ય પ્રયોગ કરવારૂપ અથવા તે માર્ગે ચાલવારૂપ આચરણ જોઈએ. ઉપર ઔષધનું ઉદાહરણ આપ્યું છે તે બાબતમાં કઈ એમ રજુઆત કરે કે ઔષધનું જ્ઞાન અને તેનું સેવન એ બે જ પર્યાપ્ત છે, અર્થાત્ સાચા ઔષધનું યથાયોગ્ય સેવન જ પર્યાપ્ત છે, ત્યાં શ્રદ્ધાને શું અવકાશ? પરન્તુ એમાં પણ શ્રદ્ધાની જરૂર છે. ઔષધને તાત્કાલિક ફાયદે ન માલૂમ પડતાં માણસ અધીરે થઈ ઔષધને છેડી દેવા તૈયાર થાય છે, તે તેમ ન કરે અને યોગ્ય સમય સુધી ઔષધનું રીતસર સેવન જારી રાખે એ માટે શ્રદ્ધાની પણ ઉપગિતા છે. વિષભક્ષણ અજાણતાં થઈ ગયું હોય તે ચે મારક થાય છે, તેમાં શ્રદ્ધા–અશ્રદ્ધાને કંઈ જ સંબંધ નથી, તેમ સાચું ઔષધ ગુણકારક યા પરિણામકારક થાય છે, તેની જોડે શ્રદ્ધા અશ્રદ્ધાને કંઈ જ સંબંધ નથી એ વાત માની લઈએ તેયે સુખ યા કલ્યાણના માર્ગરૂપ સત્ય-સંયમમાં તે શ્રદ્ધાની જરૂર છે જ. શ્રદ્ધા હોય તે જ એ માર્ગમાં સ્થિર રહી શકાય. અતઃ સુખ અથવા કલ્યાણના માર્ગરૂપ સત્ય-સંયમ એ શ્રદ્ધાને, જ્ઞાનને Page #339 -------------------------------------------------------------------------- ________________ :૨૯૪: જૈન દર્શન તેમ જ આચરણનાએ ત્રણેના વિષય અને ત્યારે જ સુખકારક ચા કલ્યાણકારક થાય, અન્યથા નહિ. વૈજ્ઞાનિક શેાધખેાળની પ્રવૃત્તિમાં જેમ જેમ પ્રયાગની સચ્ચાઇના આભાસ મળતા જાય છે, તેમ તેમ શ્રદ્ધા (વિશ્વાસ ) જામતી જાય છે. એટલે શ્રદ્ધા (વિશ્વાસ ) જ્ઞાનપૂર્વક જ હાય; અને જ્ઞાનપૂર્વક હાઇને જ તે પાયાદાર બની શકે છે, અને સાચા અમાં શ્રદ્ધા કહેવાઈ શકે છે. મતલબ કે શ્રદ્ધાની પાછળ જ્ઞાન–ભાન હેાય જ છે, જ્ઞાન-ભાનના આધાર વગર શ્રદ્ધા શું? આમ શ્રદ્ધા જ્ઞાનપૂર્વક હોય છે, અને શ્રદ્ધાથી જ્ઞાનના પ્રયાગ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ જ્ઞાનના વિકાસ થતા જાય છે, અને જ્ઞાનના વિકાસે શ્રદ્ધાના વિકાસ થતા જાય છે. આ પ્રમાણે તે બન્ને એકબીજાનાં પોષક બની રહે છે. શ્રદ્ધા અને જ્ઞાન એ આચરણના યા કાર્ય પ્રવૃત્તિના પાયા તરીકે છે. શ્રદ્ધા અને જ્ઞાનમાં જેટલુ અળ હાય છે તેટલુ પ્રવૃત્તિમાં ઉમેરાય છે અને તદનુસાર પ્રવૃત્તિનું બળ સતેજ ખને છે. કાર્ય સાધનમાં ઉત્સાહ પેદા કરનાર અને વધારનાર શ્રદ્ધા છે. જ્ઞાનના આધારે કોઈ બાબતમાં પ્રવૃત્તિ કરાય, પણ એ પ્રવૃત્તિ જોરદાર ત્યારે અને છે જ્યારે શ્રદ્ધાના સાથ મળે છે. અલબત, કામ કરવાની આવડત જ્ઞાન પર આધાર રાખે છે, જ્ઞાન જેટલુ વધુ હાય, કામ તેટલુ સારૂ બનાવી શકાય છે, પણ શ્રદ્ધા ન હેાય તેા એ કાય પ્રવૃત્તિ જોર પકડતી નથી, જ્યારે સુદૂરવર્તી પણ સિદ્ધમાં શ્રદ્ધા હોય તે એના ( શ્રદ્ધાના ) ખળે તે સંબધી કાર્ય પ્રવૃત્તિમાં વેગ પૂરાતા જાય છે. કાર્યોંમાં For Private Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૯૫ : રસ લેવડાવનાર શ્રદ્ધા છે, જેના પ્રભાવે કાર્યપરાયણતા સતેજ બની રહે છે. શાસ્ત્રમાં “સમ્યગ્દર્શન’ શબ્દથી પણ શ્રદ્ધાને નિર્દેશ કરાય છે. જ્ઞાનનું કામ વસ્તુને ઠીક ઠીક જાણી લેવું એ છે, પણ જ્ઞાન દ્વારા જાણેલી વસ્તુ વિષે જે દૃષ્ટિથી કર્તવ્યાકર્તવ્યને અથવા હે પાદેયને વિવેક પ્રગટે છે તે સમ્યગ્દર્શન છે, વિવેકદ્રષ્ટિ અથવા વિવેકમૂલક શ્રદ્ધામયી દષ્ટિ એ સમ્યગ્દર્શન છે શ્રદ્ધા અને અધ વિશ્વાસમાં જમીન-આસમાનનું અત્તર છે. શ્રદ્ધા વિવેકપૂત હોય છે, જ્યારે અન્ધવિશ્વાસ “અઘ” શબ્દથી જ વિવેકશૂન્યતાવાળો જાહેર થાય છે. વિશ્વ મ વિવેક પ્રસૂત હેવા પર શ્રદ્ધા”ના સુનામથી અભિહિત થાય છે. વિવેક દ્વારા વસ્તુનિર્ણય કરાય છે, અને તે પ્રમાણે વર્તવા માટે શ્રદ્ધાની જરૂર છે. આ રીતે વિવેક અને શ્રદ્ધાને ઘનિષ્ઠ સંબધ સમજી શકાય છે. જ્ઞાનમાં શ્રદ્ધાને રસ પૂરાય છે ત્યારે તે બન્ને એક રસ બને છે અને ત્યારે એ પ્રકારનું જ્ઞાન એક વિશિષ્ટ તત્ત્વ બને છે. જેમ દૂધમાં સાકર મળે, તમ જ્ઞાનમાં મળેલી શ્રદ્ધા એ જ્ઞાનનું વિશિષ્ટ બળ છે, એ પ્રકારનું જ્ઞાન કલ્યાણ સાધનની મુખ્ય આધારભૂમિ બને છે. એ પ્રકારનું જ્ઞાન તે સમ્યગદર્શન જ છે, અથવા એ પ્રકારનું જ્ઞાન જ સમ્યગ્દર્શન છે. દર્શન જ્ઞાન–ચારિત્ર એ ત્રણની (ત્રણના સહયોગની) જેમ “ ના-રિરિઝfણ મોરવો” વગેરે પ્રાચીન આર્ષ 9. Knowledge is the wing with which we fly to heaven. - Shakespeare ૨. વિશેષાવશ્યક ભાષ્યની બીજી ગાથા. Page #341 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૬ જૈન દર્શન ઉલ્લેખ દ્વારા જ્ઞાન અને ક્રિયા (ક્રિયા એટલે ચારિત્ર) એ બેના સહાગને પણ મોક્ષમાર્ગ જણાવ્યા છે. ત્યાં દર્શનનો (શ્રદ્ધાન) જ્ઞાનમાં સમાવેશ છે. જ્ઞાનવિશેષ ga ma”* [ સમ્યકત્વ જ્ઞાનવિશેષનું જ નામ છે] એમ પૂર્વકાલીન કૃતધર ત્રષિઓનું કથન છે. શ્રદ્ધાના વિષયમાં જરા વધુ સ્પષ્ટીકરણ કરીએ. આત્માને સ્પશે એવી તત્વ શ્રદ્ધા જ શ્રદ્ધા [કલ્યાણ શ્રદ્ધાના સ્થાને સમજવાની છે. જે તની શ્રદ્ધા આત્મજીવનમાં પ્રેરણાદાયી આંદોલન જગાવે, દષ્ટિમાં વિકાસગામી પલટો લાવે એ જ મંગલરૂપ તવશ્રદ્ધા શ્રદ્ધાના સ્થાને છે. એ તત્ત્વશ્રદ્ધાના વિષયભૂત તો છે આત્મા, પુણ્ય-પાપ, પુનર્જન્મ અને મેક્ષ તથા મેલને માર્ગ. આ તની શ્રદ્ધા–સાચી સમજ સાથેની શ્રદ્ધા–પાકા વિશ્વાસરૂપ શ્રદ્ધા એ જ આધ્યાત્મિક જીવનમાં ઉપગિભૂત શ્રદ્ધા છે, અને એને જ સમ્યગ્દષ્ટિ, સમ્યગ્દર્શન યા સમ્યકત્વ કહી શકાય. આ “સમ્યક્ત્વ” માટે સ્વર્ગ–નરકનાં વૈદિક, બાદ્ધ કે જેન વાડમયમાં કરેલાં વૈવિધ્યપૂર્ણ પૌરાણિક વસ્તુવર્ણનમાં આસ્થા હોવી અનિવાર્ય નથી. જે માણસને આમામાં, આત્માની સુગતિ-દુર્ગતિમાં અને આત્માના પૂર્ણ વિકાસની શક્યતામાં શ્રદ્ધા છે તે સમ્યકત્વશાલી છે. એ શ્રદ્ધા જીવનને અમૃતરૂપ હોઈ અમૃતશ્રદ્ધા છે. એ જીવનને-જીવનયાત્રાને મોટામાં મોટું આલંબન છે. સમ્યકત્વરૂપ શ્રદ્ધામાં વરૂદ્રવ્યેની શ્રદ્ધાની શરત પણ અનિવાર્ય નથી. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની જેને ખબર નથી તે પણ પિતાની–આત્માની શુભ દૃષ્ટિના [કલ્યાણસાધન વિષેની • વિશેષાવશ્યક ભાગની ૧૧૭૪મી ગાથાની વૃત્તિમાં. તે પણ નથી. એમાં કો Page #342 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૦૭૪ સમ્યગ્દષ્ટિના ] આધાર પર સમ્યકત્વવાન હાઈકે થઈ શકે છે. અન્યલિંગ’વાળા કે અન્ય સમ્પ્રદાયવાળાને જૈન દર્શન સમ્મત ધર્માસ્તિકાય” વગેરે પદાર્થોની ખબર ન હોય, એમ છતાં આત્મશ્રદ્ધાના બલિષ્ઠ પાયા ઉપર સચ્ચરિતશાલી બની વાત રાગતાની દિશામાં પૂર્ણ પ્રગતિ સાધી “અન્યલિંગેન્દ્ર સિદ્ધા”ના સૂત્ર મુજબ મુક્તિને-કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. “સંવર', આસવ', “નિર્જરા” વગેરે શબ્દો જેણે સાંભળ્યા જ નથી એ માણસ પણ હિંસાદિના રસ્તે આત્માનું અહિત છે અને એનું હિત અહિંસા-સત્ય–સંયમના રસ્તે છે એમ જે બરાબર સમજતે હોય તે તે સમ્યગ્દષ્ટિ છે. એ સમજ સમ્યગ્દષ્ટિની સમજ છે, એ સમજ સમ્યગ્દષ્ટિનું લક્ષણ છે. હા, એ સમજ પાકા વિશ્વાસરૂપ હોવી જોઈએ. કેમકે સમ્યગ્દષ્ટિ તરીકે મનાતી શ્રદ્ધામાં વિશિષ્ટ પ્રકારના વિશ્વાસનો ભાવ સમાયેલું છે. શરીરની અંદર, પણ શરીરથી જુદું અને વિલક્ષણ ગુણવાળું આત્મતત્ત્વ છે અને તે યોગ્ય પ્રક્રિયાથી જન્મમરણના ફેરામાંથી મુક્ત થઈ શકે છે એવી શ્રદ્ધા ધરાવવી તેનું નામ સમ્યકત્વ (સમ્યગ્દષ્ટિ). આવી માન્યતા યા શ્રદ્ધા કેઈ એક જ ધર્મ–સમ્પ્રદાયવાળા ધરાવી શકે અને બીજ ન ધરાવી શકે એવું કંઈ જ નથી. કેઈ પણ આત્મવાદી ધર્મ–સમ્પ્રદાયવાળા * યશવિજય ઉપાધ્યાય કહે છે કે – अन्यलिंगादिसिद्धानामाधारः समतैव हि । रत्नत्रयफलप्राप्तेर्यया स्याद् भावजनता ।। २३ ।। ( અધ્યાત્મસાર, સમતાધિકાર) અર્થાતઅન્યલિંગ' વગેરે અવસ્થામાં સિદ્ધ થનારાઓને આધાર સમતા સમભાવ જ છે. એ સમતાના બળે રત્નત્રયની (સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની) પ્રાપ્તિ થવાથી તેઓ ભાવ જેન બને છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શોન :૨૯૮: એ પ્રકારની શ્રદ્ધા ધરાવી શકે છે. અને જે કોઈ તે શ્રદ્ધાને અમલમાં મૂકી સભ્યચારિત્રદ્વારા રાગભાવ, કષાયભાવથી મુક્ત થાય તે મેાક્ષ મેળવી શકે છે. આત્મા બાબતની ફિલસૂફી પણ ગહન છે. તે વિષયના તત્ત્વજ્ઞાન વગરના માણસ પણ સત્ય, અહિંસાના સન્માની નિષ્ઠાના ચેાગે સમ્યક્ત્વના ધારક બની શકે છે. વાસ્તવમાં સત્ય, અહિંસાના સન્માની શ્રદ્ધા એ આત્મતત્ત્વની શ્રદ્ધા છે. અથવા આત્મતત્ત્વની યથાસ્થિત શ્રદ્ધા સાથે નિકટતમ સગપણ ધરાવતી શ્રદ્ધા છે, જે શ્રદ્ધામાં સાત કે નવ તત્ત્વાની શ્રદ્ધાના સાર આવી જાય છે. · 97 પ્રત્યેક પ્રાણી દુ:ખથી છેટા થવા, રહેવા મથે છે અને સુખી થવા ઝંખે છે. “હુ સુખી બનુ આ ભાવના સમગ્રપ્રાણિવ્યાપક છે. આ ભાવનામાં સંવેદાતુ' ‘હું ” તત્ત્વ કટ્ટર નાસ્તિકોને પણ માન્ય છે. શાસ્ત્રોમાં આત્મા અને શરીરના પૃથક્ અનુભવ કરવાતું લખ્યું છે, તેના અથ છે સ્વ-પરભેદવિજ્ઞાન. આ સ્વ-પરભેદવિજ્ઞાન સમજદાર નાસ્તિકા પણ ધરાવતા હાય છે, અને તે આ રીતે : ‘હું ’ તત્ત્વને ( ‘હું” થી જે કોઈ તત્ત્વ સવેદાતું ઢાય તે તત્ત્વને ) તેએ ‘સ્વ” લેખે છે અને શરીર તથા અન્ય બાહ્ય પદાર્થાને ‘ પર ’ લેખે છે. આમ આ ‘હું” તત્ત્વને મુખ્ય આધારરૂપે સ્થાપિત કરી સ્વવિદિત સુખ-દુઃખની ઈષ્ટાનિષ્ટ લાગણીઓના અનુભવના અજવાળામાં ખીજા પ્રાણી. એનાં સુખ-દુઃખ સમજી બીજાને સુખ-સતેષ આપવામાં કર્તવ્યપાલન સમજે છે અને બીજા પ્રત્યે અનીતિ-અન્યાયથી વવાને અપકૃત્ય સમજે છે. આ નૈતિક માગ સ્વ- પરને For Private Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૨૯ : આશીર્વાદરુપ છે, એ સર્વોદયના માર્ગે વિહરનાર પિતાના જીવનને ધન્ય બનાવી જાય છે. સ્વર્ગ–નરકાદિ પરલેક માનવા જેટલી બુદ્ધિ તૈયાર ન હોય તે સ્થિતિમાં પણ ધર્મની આવશ્યકતા અને ઉપયોગિતા એટલી જ રહે છે. કારણ એ છે કે એ (ધર્મ) ખરેખર જ પ્રત્યક્ષ પરિણામકારક વસ્તુ છે. જેમ જળ, ખેરાક વગેરેનું દેહપ્રદેશમાં સ્પષ્ટ પરિણામ છે, તેમ ધર્મચર્યાનું મને ભૂમિ પર સ્પષ્ટ પરિણામ છે. મનની વિકૃત દશાનું સંશોધન અથવા સત્ય, સંયમ અનુકમ્મા આદિ ભવ્ય ગુણેથી જીવનનું સંસ્કરણ એ જ તત્વતઃ ધર્મવસ્તુ છે. એ જીવનની સ્વાભાવિક વસ્તુ છે, એ જીવનની સ્વાભાવિક સાચી સ્થિતિ છે. એ કંઈ સ્વર્ગ-નરકાદિ વિષયેની દાર્શનિક ફિલસુફી પર અવલંબિત નથી. જીવનની એ સાચી સ્થિતિમાં જ સુખની ચાવી રહેલી છે. એ વગર સુખને શેધવાના સઘળા પ્રયત્ન વ્યર્થ જાય, દુઃખમાં જ પરિણમે. ધર્મની ભૂખ હોય ત્યાં ધર્મશાળાને પ્રશ્ન ગૌણ રહે છે. એવી (ધર્મની ભૂખવાળી) વ્યક્તિ પોતાની તે ભૂખને તૃપ્ત કરવા પાછળ જ પ્રયત્નશીલ રહે છે. તે સમજે છે કે ગમે તે શાળા માં ભુખને સંતોષી શકાય છે, પછી “શાળાની બડાઈ” મારવાને અર્થ શું? પણ માણસને જ્યારે બીજી બાબતની જેમ એ બાબતને અહંકાર વળગે છે ત્યારે ધર્મશાળાને ઉદેશ જે ધર્મસેવનને છે તેને તે ભૂલી જાય છે અથવા ભૂલાવી દે છે અને ધર્મને પૂજક મટી ધર્મશાળાને પૂજક બની જાય છે. ભિન્નભિન્ન સમ્પ્રદાયે પાડોશી છે અને પાડેશી– ધર્મ સમજાય તે તે બધા વચ્ચે કે સરળ મેળ બંધાય? પિતાની શાળાની કોઈ વિશેષતા હોય અથવા સગવડ વધ હોય તે જરૂર પિતાના પાડોશીને તે જણાવીએ, પણ તે નમ્રપણે Page #345 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન :૩૦૦ : અને વત્સલભાવે. એટલુ જ નહિ, તેને લાભ લેવાનુ પણ પ્રેમાળભાવે જરૂર સૂચવીએ. ચાહે કેઈ ધર્મશાળા ” કોઈ વિશેષતાને અ ંગે માટી ગવાતી હાય, પણ તેના મુસાફિને “ભૂખ” જ ન હેાય અથવા તે ભૂખને સંતાષવામાં તે સાવધ ન હેાય તે કઈ પણ શાળાના નિવાસી તરીકેની અથવા કોઇ મહાશાળાના ઝંડાધારી તરીકેની છાપ વડે તેના દહ્રાડે નહુિ વળવાના, જ્યારે નાની શાળાના ઉતારુ પણ પેાતાની “ભૂખ”ને ખરાખર સતાષતા હશે તેા પેતાના જીવનનું પાષણ જરૂર મેળવશે અને કલ્યાણ સાધશે. વાસ્તવિક ધમ યા કલ્યાણમાગ સચ્ચારિત્ર છે. કલ્યાણુસાધનના એ અમેઘ સાધનને બરાબર સમજવુ' તે સમ્યગજ્ઞાન છે અને તે સાનધમાં ખરાબર શ્રદ્ધા હેાવી તે સમ્યગ્દર્શન છે અને તેનું સમ્યક્ પાલન તે સમ્યક્ચારિત્ર છે. સમ્યગ્દર્શન ( શ્રદ્ધા ), સભ્યજ્ઞાન અને સમ્યક્ત્ચારિત્રને એ ત્રણેના-વિષય સચ્ચારિત્ર છે. [ સમ્યક્ચારિત્રના વિષય સચ્ચારિત્ર એટલે આચરણ-પાલન-આરાધનનો વિષય સચ્ચારિત્ર. આમ 66 હેમચન્દ્રાચાય ચેાગશાસ્ત્રના થા પ્રકાશના ૧૦૯મા શ્લોકની વૃત્તિમાં શ્રદ્ધા ધર્મામિહાપ” એ શબ્દોથી શ્રદ્ધાને અર્થ ધર્મના અભિલાષ જણાવે છે. ધર્મ એટલે કત્તવ્યમાગ, તે માર્ગે ચાલવાના અભિલાષ છે ધર્માભિલાષ આ અર્થમાં શ્રદ્ધા કે સમ્યક્ત્વ હાઈ એક ચાક્કસ સમ્પ્રદાયના ઘેરાવામાં સીમિત હેાય એમ હાઇ શકે નહિ. આપણે સમજવુ જોઇએ કે ધનુ' ફળ ફક્ત પારલૌકિક જ નથી. અનાત્મવાદી યા પરલેાકમાં અશ્રાદ્ધાલુ અથવા સન્કિંગ્સ પણ સમજુ માણુસ ધના, અર્થાત્ ન્યાય-નીતિના સન્માર્ગે For Private Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ * ૩૦૧ : ઉલ્લસિત મનથી ચાલે છે. કેમકે એ સમજે છે કે “મનુષ્યસમાજ ન્યાયસમ્પન્ન સૌજન્યભૂમિ પર વિહરવા લાગે તે એનું એહિક જીવન ખૂબ સ્વાથ્થવાળું બની શકે છે, અને મરણોત્તર પરલેક હશે તે તે પણ ઐહિક જીવનના રૂડા વહેણના પ્રભાવે સારે સુખાત્ય મળવાને.” નિઃસહ, ધર્મ ઐહિક–પ્રત્યક્ષ-લદ્દરૂપ છે એમ સમજવું કેવલ યથાર્થ જ નથી, જરૂરનું પણ છે. માણસ અહીં દેવ બને તે જ મરીને દેવ બની શકે છે. અહીં પશુ જીવન જીવવાના કારણે જ મરણેત્તર પશુજીવનની (તિર્યંચ) ગતિમાં અને અહીં ઘેરદુષ્ટતારૂપ નારકીય જીવન જીવવાના કારણે જ મરણોત્તર નારકીય ગતિમાં પડે છે. એ જ પ્રમાણે, આ દેહ માનવતાને માણસાઈના સદ્ગુણેને ખીલવનાર મરીને પુનઃ માનવ બને છે. આ બધાને ફલિતાર્થ એ નીકળે છે કે અનીતિ–અન્યાયઅસ યમરૂપ દુશ્ચરિત્રની હેયતામાં અને નીતિ-ન્યાય–સંયમરૂપ સચ્ચરિત્રની ઉપાદેયતામાં વિશુદ્ધ સમજ, વિશુદ્ધ વિશ્વાસ હોવાં એને સમ્યગ્દર્શન, સમ્યકત્વ અથવા તત્ત્વાર્થ શ્રદ્ધાન સમજવું જોઈએ, જેના વિસ્તૃત પ્રચારના પ્રભાવે, મનુષ્યસમાજમાં વ્યાપેલાં વિલાસલસ્પટતા, મૂડીવાદ, સામ્રાજ્યવાદ, સત્તા–અધિકારવાદ, ગુરુડમવાદનાં ભયંકર વાવાઝોડાંનાં અતિવિષમ આક્રમણ નીચે પોષાતી અનીતિ-અન્યાય-અત્યાચાર તેમ જ શેષરીની ભયાનક બદીઓ અને ઉચ્ચનીચભાવના સમાજશેષક ઉન્માદ રોગ નાબૂદ થઈ અહિંસા, સત્ય, આવથક પરિમિત પરિગ્રહ અને સમદષ્ટિ તથા ભૂતવાત્સલ્યના સર્વોદયસાધક સદ્ગુણેના આલોકથી આ લેક આલકિત બની સ્વર્ગનું પણ સ્વર્ગ બની શકે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૨ : જૈન દર્શન શાસ્ત્રમાં વિશુદ્ધતવશ્રદ્ધાનરૂપ યા સમ્યગ્દષ્ટિરૂપ સમ્યક્ત્વની ઓળખાણનાં પાંચ લક્ષણે બતાવ્યાં છે – शमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यलक्षणः । लक्षणः पञ्चभिः सम्यक सम्यक्त्वमुपलक्ष्यते ।। હેમચન્દ્ર યોગશાસ્ત્ર, ૨-૧૫] અર્થાત-શમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્યા અને આસ્તિક્ય એ સમ્યક્ત્વની ઓળખાણનાં પાંચ લક્ષણે છે. શમ-ક્રોધ, લેભ આદિ કષાયદાને પાતળા પાડવા અને કામલાલસાને અંકુશમાં-મર્યાદામાં–સમુચિત નિયમનમાં રાખવી તે. સંવેગ–આત્મકલ્યાણસાધનની ઉત્કટ આકાંક્ષા. નિર્વેદ–પાપાચરણ-અનાચાર–અપકૃત્ય તરફ ધૃણાવૃત્તિ. અનુકશ્મા–અનુકપા-કરુણ-દયાવૃત્તિ. આસ્તિક્ય–સદાચરણમાં કલ્યાણ છે અને દુરાચરણમાં હુતિ છે એવી પાકી શ્રદ્ધા. (૨૩) શાલ : સમજી લેવાની જરૂર છે કે શાસ્ત્ર અનુભવમાંથી સર્જાય છે. શાસ્ત્રથી સીધે અનુભવ સજાતે નથી, પણ શાસ્ત્રોપદેશના એગ્ય પરિશીલન બાદ પણ મુમુક્ષુ જ્યારે અન્તર્યોગની સાધનાનો માર્ગ ગ્રહણ કરે છે ત્યારે તેના વિકાસમાંથી, શાસ્ત્રોથી મેળવી શકાય એવો અનુભવ તેને પ્રાપ્ત થાય છે. આ પ્રકારના ઉજજવલ અનુભવમાંથી લેકપ્રકાશરૂપ પવિત્ર શાસ Page #348 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : ૩૭૩ ? સજાય છે. આમ અનુભવનું સ્થાન ઘણું ઊંચું છે, શાસગ્રંથની ભૂમિથી બહુ ઊંચે છે. - દુનિયામાં શાસ્ત્રોના પ્રવાહ કેટલી ભિન્નભિન્ન વિચારધારા એમાં વહી રહ્યા છે? એમના (શાસ્ત્રોના) પ્રણેતા કવિઓ સમાન ભૂમિકાના નથી. તે બધાની આન્તરિક નિર્મલતા તથા સમતા સરખી નથી. શાસ્ત્રવિદ્યાના મહારથી મહાપુરુષ આચાર્યો વચ્ચે કેટલા અને કેવા મતભેદો જોવામાં આવે છે ! અને સ્વમંતવ્ય વિષે સમતુલા ન રહેતાં આગ્રહાતિરેકના પ્રદર્શનમાં આવેશને વશ થયેલા પણ જોઈ શકાય છે. અષિઓ અને આચાર્યોનાં પરસ્પર ખંડનમંડનથી ભરેલા શાસ્ત્રો કંઈ ઓછા છે? આ પ્રકારના વિકટ વાવંટોળથી મુંઝાઈ અખા ભગત બેલી ગળે કે – અખો કહે અંધારે કૂવે, ઝઘડો ચુકાવી કે ન મુએ. કહેવાનો મતલબ એ છે કે શાસ્ત્રમેહે શાસ્ત્રના પૂજક ન બનતાં પિતાની પ્રજ્ઞારૂપ પ્રદીપને સાથે રાખી શાસ્ત્રવિહાર કરવામાં ક્ષેમકુશલ છે. દરેક સમજદારે કઈ પણ શાસ્ત્ર-જળ યા ઉપદેસ -જળને પિતાની સ્વસ્થ બુદ્ધિરૂપ ગળણાથી ગાળીને જ લેવામાં ડહાપણ છે. પૂજ્ય સંત હરિભદ્રાચાર્યનું પણ એ જ કહેવું છે. શાસ્ત્રોરૂપી સમુદ્રમાંથી “મરજીવા” થઈ મોતી કાઢવાનાં છે. એ રીતે શાસ્ત્રોથી કામ લેવાનું છે. પણ ડૂબી મરવા માટે કઈ એક શાસ્ત્રને કૂ બનાવવાને નથી. આર્ષ, પારમષ શાસ્ત્રોમાં જ્ઞાનસંપત્તિ તથા પવિત્ર વિચારસંપત્તિ ઘણી ભરી છે, છતાં શાસ્ત્રો લાંબા ભૂતકાળના અનેક ઝંઝાવાતામાંથી પસાર થઈ આવ્યાં છે એ વસ્તુ પણ, શાસ્ત્રોના અવલેકનમાં, પિતાની સહજ તટસ્થ બુદ્ધિ યા પ્રજ્ઞાના ઉપગને સાથે રાખવાની આવશ્યકતા સૂચવે છે. કેરું “બાબાવાક્ય Page #349 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૪ : જૈન દર્શન પ્રમાણું” ન ચાલે. આજના શતિભાશાલી પ્રાણોના વિચારે શાસ્ત્ર પરંપરાથી વિરુદ્ધ જણાતા હોય તે યે તેથી ન ભડકતાં તે વિચારને સમતાથી વિચારવા જોઈએ. અને તે ઠીક લાગે તે સત્યશૈધકની હેસિયતથી તે વિચારેને પિતાની વિચારપુંજીમાં ભેળવવા જોઈએ. કોઈના પણ વિચારો જેટલે અંશે યુક્ત–ઉપયુક્ત લાગતા હોય તેટલે અંશે તેમની કદર કરવી જોઈએ. એ સત્યપૂજા યા જ્ઞાનપૂજાનું પ્રશસ્ત લક્ષણ છે. સત્યને માટે શાસ્ત્ર છે, પણ શાસ્ત્રને માટે સત્ય નથી. જે સત્ય છે, જે વિચારપૂત અથવા બુદ્ધિપૂત છે, યુક્તિસિદ્ધ અને ઉપયુક્ત છે તેને શાસ્ત્ર ઉથલાવી શકે નહિ. ઉથલાવવા જાય તે તે પિતે જ ઊથલી પડે. જે બુદ્ધિથી અગમ્ય-બુદ્ધિની પહોંચની બહાર હોય તે સામે તે વિરોધ કરવાની શક્યતા જ ક્યાં છે? તેવી બાબતમાં ગમ ન પડે તે યે ચૂપકી જ રાખવી પડે. પરંતુ બુદ્ધિવિરુદ્ધ હોય [ બુદ્ધિ વાંધો ઉઠાવે ] એવું, લેકદિતવિરુદ્ધ હોય એવું તત્વ શાસ્ત્રથી માની લેવાય નહિ “બૃહસ્પતિસ્મૃતિમાં વ શાત્રનાઝિરથ રથ ત્રિનિર્ણયઃ .. युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते ।। અર્થ-કેવળ શાસ્ત્રને આશ્રય લઈને કર્તવ્યને નિર્ણય કરવાનું નથી. કેમ કે જે વિચાર યુતિથી વિરુદ્ધ હોય તેને અનુસરવાથી ધર્મની હાનિ થાય છે. શાસ્ત્ર પરીક્ષણ માટે કહ્યું છે– यथा चतुभिः कनकं परीक्ष्यते निघर्षणच्छेदन-ताप-ताडनैः । तथैव शास्त्रं विदुषा परीक्ष्यते श्रुतेन शोलेन तपो-दयागुणः।। Page #350 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખડ : ૩૦૫ : અર્થાત્ જેમ સુવર્ણનું પરીક્ષણ ઘર્ષણ, છેદન, તાપન અને તાડન એમ ચાર પ્રકારથી થાય છે, તેમ શાસ્ત્રનું પરીક્ષણ ક્ષત. શીલ, તપ અને દયા (અહિંસા) એ ચાર ગુણેથી થાય છે. જેમાં પ્રત્યક્ષ અને બુદ્ધિથી અવિરુદ્ધ (અબાધિત), અર્થાત પ્રત્યક્ષ તથા બુદ્ધિ વધે ન ઊઠાવે એવું (શ્રેમૂલક) શ્રત (તત્ત્વજ્ઞાન) હય, જેમાં સદાચરણને મુખ્ય પ્રતિષ્ઠા આપવામાં આવી હોય, જેમાં જીવનના ઊધ્વીકરણમાં સહાયભૂત થાય એવા સપનું વિધાન કરવામાં આવ્યું હોય અને જેમાં અહિંસાદયાનું કર્તવ્યરૂપે વિવેકપૂર્ણ નિરૂપણ કરવામાં આવ્યું હોય તે શાસ્ત્ર [ આદરણીય શાસ્ત્ર છે. એવા શાસદ્વારા પ્રતિપાદિત સ્વાધ્યાય, શીલ, તપ, અહિંસાને સમાગ એ ધર્મ છે-કલ્યાણ માર્ગ છે. અહીં પ્રસંગોપાત્ત જણાવવું જોઈએ કે કુલાચારથી પણ સારું આચરણ કે સારાં કામ થાય તે પ્રશંસનીય છેપણ સમજબુદ્ધિથી જે સત્કર્મ થાય તેની મજા એક ઔર છે. કુલાચારથી જે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે તેની એટલી મહત્તા નથી, પણ જે સમજપૂર્વક જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે, અર્થાત્ જૈનત્વ, બૌદ્ધત્વ યા વૈષ્ણવત્વના ઊંચા વિશુદ્ધ આદર્શ પર જે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે તે જ ખરે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે. કેમકે જે સમજપૂર્વક સન્માર્ગની દીક્ષા અંગીકાર કરે છે તે એ માર્ગની પરંપરામાં કસ્તર કે કચરા જેવું જે આવી પડેલું હોય છે તેને ખસેડવાને વિવેક પણ દાખવે છે. એવા વિવેકથી તે અસત્ તત્વને દૂર કરી પિતાના જીવનવિકાસના સાધન સાથે આમજનતા આગળ પણ એક સ્વચ્છ જ્ઞાનમાર્ગ રજૂ કરે છે. જૈન, બૌદ્ધ, વૈષ્ણવ વગેરે સંકુચિત મનોવૃત્તિના હોય તે જ એકબીજાથી અલગ જુદા જુદા માર્ગગામી બને છે, પણ જે Page #351 -------------------------------------------------------------------------- ________________ :૩૦૬ : જૈન દર્શન વિવેક દષ્ટિસમ્પન્ન અને સાચી કલ્યાણકામનાવાળા હોય તે તેઓ સામ્પ્રદાયિક નામ જુદાં જુદાં ધરાવતા છતાં વસ્તુતઃ એક જ કલ્યાણમાગ પર વિહરનારા હોય છે. આવા સમભાવી, શુદ્ધ જિજ્ઞાસુ, ગુણપૂજક સજજને ખરેખર એક જ માર્ગના સહપ્રવાસી છે. “વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. એ ભજન, જે દેશભરમાં પ્રસિદ્ધ છે, તેમાં બતાવેલા નૈતિક સદ્દગુણે જેમ વૈષ્ણવ થવા માટે છે, તેમ જેન કે બૌદ્ધ થવા માટે પણ છે. એ સદ્ગુણેને ધારણ કરવા એ જ જે વૈષ્ણવ થવાપણું યા બૌદ્ધ કે જેન થવાપણું હોય તે વૈષ્ણવપણું, જૈન પણું અને બૌદ્ધપણું એ જુદી વસ્તુઓ રહેતી નથી, એ એક જ વસ્તુ બની જાય છે. કેમકે જેમ જલ, પાણી, વારિ, વેટર, નીર વગેરે શબ્દોને એક જ અર્થ છે, એથી જલ, પાણી, વારિ, વેટર, નીર એ એક જ છે, તેમ વૈષ્ણવપણું, જૈનપણું, બૌદ્ધ પણું એ બધાને અર્થ એક જ છે-અને તે તે ગુણેને ધારણ કરવા તે.-એથી જૈન,* બૌદ્ધ, વૈષ્ણવ એક જ છે. [વૈષ્ણવ, બૌદ્ધ, જૈનની જેમ અન્ય સમ્પ્રદાયાનુયાયી ધાર્મિક પણ લેવા. ] જગતમાં દાર્શનિક [Philosophical or logical ] મંતવ્ય હમેશાં જુદાં જુદાં જ રહેવાનાં, તેમ જ ક્રિયાકાંડની પ્રણાલીઓ પણ પૃથક્ પૃથક્ જ રહેવાની. - બૌદ્ધિક ક્ષયે પશમની ભિન્ન-ભિન્નતાને લીધે દાર્શનિક વિચારધારાએ વિદ્વાનેની એકબીજાથી જુદી પડે છે દાર્શનિક * આ શબ્દોને શબ્દાર્થ પણ એક જ તાત્પર્ય -(ઈન્દ્રિયોને) જીતવાનો અભ્યાસ કરનાર તે જૈન, સદ્દબુદ્ધિના માર્ગે વિહરનાર તે બૌદ્ધ. આત્મમૈત્રીથી વિશ્વના સમગ્ર પ્રાણીઓને વ્યાપે તે વૈષ્ણવ, Page #352 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ ૩૦૭: વિચારધારાઓમાં કેઈ યુક્ત, કઈ અયુક્ત તે કેઈ યુક્તાયુક્ત હોઈ શકે છે પરંતુ ક્રિયાકાંડની વસ્તુ નેખી છે ભગવસ્ત્રાર્થના કે આત્મભાવનાની ક્રિયાનું બાહ્યરૂપ શરીરનાં અંગોપાંગ સાથે, બાહ્ય ઉપકરણે સાથે અને દિન-રાતના તથા સાપ્તાહિક, પાક્ષિક, માસિક કે વાર્ષિક રૂપે પસંદ કરેલા વખત સાથે સંબંધ રાખતું હોવાથી તે કિયા જુદા જુદા દેશ-કાળના રંગઢંગ પ્રમાણે, જુદા જુદા માણસે કે વર્ગની રુચિ પ્રમાણે હમેશાં સહેજપણે ભિન્નભિન્ન રીતની જ હોય. ભિન્ન-ભિન્નતા કે વૈવિધ્ય એ બાહ્ય ક્રિયાને કુદરતી સ્વભાવ છે. આ વાત બહુ જ સીધી સાદી છે, છતાં કિયાભેદ પર અણગમો ધરાવી તકરાર કરવા જેઓ ઊતરી પડે છે તે તેમની ખરેખર ગેરસમજ છે. - હવે અહીં એ સમજી લેવાની જરૂર છે કે દાર્શનિક મન્તવ્ય અને ક્રિયાકાંડ એ વસ્તુઓની જુદાઈને લીધે ધર્મમાં જુદાઈ આવી શકતી નથી. હજારે માણસમાં દાર્શનિક માન્યતાઓ અને ક્રિયાકાંડની રીતિ-પદ્ધતિઓ એકબીજાથી જુદી જુદી હોવાં છતાં યે એઓ (એ બધા) સત્ય-અહિંસારૂપ એક ધર્મમાં માનનાર હોય તે એક ધર્મના હોઈ શકે છે. એ વાત સ્પષ્ટ છે કે ધાર્મિકતાનું માપ ધમથી (જીવન ધર્મના નિર્મળ રગે જેટલું રંગાયું હોય તે પરથી) થાય, દાર્શનિક પટુતાથી કે ક્રિયાકાંડના બાહ્ય આચરણ પરથી નહિ. તેમ જ એ પણ ખુલ્લું છે કે જીવનને ઉદ્ધાર એક માત્ર ધર્મથી ( અહિંસા-સત્યરૂપ સધર્મના પાલનથી) છે, કેરાં દાર્શનિક મન્તના સ્વીકારથી કે કેરાં ક્રિયાકાંડથી નહિ આમ છતાં ભિન્નભિન્ન પ્રકારના દાર્શનિક વાદે પૈકી કોઈ પણ વાદ કોઈ માણસના પવિત્ર ધર્મસાધનામાં સહારે આપતે હોય અને કઈ પદ્ધતિનું ક્રિયાકાંડ એના પવિત્ર ધર્મ સાધનમાં Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ : જૈન દર્શન ઉલ્લાસ પૂરતું હોય તે તે માણસને માટે તે બને (તે વાદ અને તે ક્રિયાકાંડ) શ્રેયસ્કર બની જાય છે. આમ ધર્મ એ મુદ્દાની વસ્તુ છે અને દાર્શનિક મતવાદ તથા ક્રિયાકાંડનું સૌષ્ઠવ ધર્મ પાલનમાં ઉપયોગી અથવા સહાયક થવામાં જ રહેલું છે. જેના પવિત્ર ધર્મસાધનમાં જે તત્વજ્ઞાન અને જે પ્રકારનું કર્મકાંડ સહારે આપે તે તેને માટે અમૃત રૂપ. અતઃ દાર્શનિક મન્તના ભેદ કે ક્રિયાકાંડની ભિન્નભિન્ન પદ્ધતિઓ ઉપરથી ધર્મ જુદા જુદા માની લેવાની દષ્ટિ બેટી હાઈ દૂર કરવી જોઈએ, અને અહિંસા-સત્યના સન્માર્ગમાં ધર્મ માનનારા બધા–ચાહે એ લાખે હોય કે કરડે-એક ધર્મના છે-સાધર્મિક છે એમ સમજવું જોઈએ. જીવનનું કલ્યાણ શાસ્ત્રજ્ઞાનની વિશાલતા કે અધિકતા ઉપર અવલંબિત નથી, પણ તત્તભૂત સમજણને દઢ રીતે અમલ કરવામાં છે. જાડી બુદ્ધિના પણ માણસો અનીતિ-અન્યાય તથા રાગ-રેષ ન કરવાની શિખામણને જીવનમાં ઉતારી ઝપાટામાં તરી ગયા છે, જ્યારે મોટા મોટા પંડિત-શાસ્ત્રીઓ કે ફિલસુફે તત્વદષ્ટિને સ્પર્શવામાં અસમર્થ રહી ભવસાગરમાં ડૂબેલા રહે છે. મારું તે સાચું એમ નહિ, પણ સાચું તે મારું” એમ બેલવામાં ઘણાખરા ચતુરાઈ વાપરે છે ખરા, પરન્તુ વવામાં તેઓ પક્ષમેહથી ખેંચાઈ જાય છે અને સાચું શું છે, ક્યાં છે તેને વિચાર કરવાને થોભતા નથી, અને પોતાનું તે સાચું અને બીજાનું બેટું એવા મનેબદ્ધ પૂર્વગ્રહથી દેરવાઈ બીજાને મિથ્યાત્વી, કુસંગી, નાસ્તિક, કાફર એવાં એવાં ઉપનામથી નવાજે છે. પરંતુ આમાં વિવેકશક્તિની મોટી ખામી દેખાઈ આવે છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ જેમને આપણે આપ્તપુરુષ માન્યા હોય તેમના વિશે આપણને શ્રદ્ધાળુ ભાવ હોય એ સ્વાભાવિક છે પરંતુ તે શ્રદ્ધા અન્ધશ્રદ્ધા ન હોવી જોઈએ. સ્થાને પડેલી હોય છે કે વિવેક-વિચારના પાયાવાળી ન હોય તે તે જાગ્રત્ અને અડગ શ્રદ્ધા નથી હોતી. જ્યારે તે શ્રદ્ધાને વિવેક-વિચારનું પીઠબળ હોય છે ત્યારે તે સાચી શ્રદ્ધા બને છે. હરિભદ્રાચાર્યનું “પુમિ વર ચહ્ય રહ્યું : રાઃ” [જેનું વચન યુક્તિવાળું હોય તેને સ્વીકાર કરો] એ વાક્ય અથવા એના જેવા બીજા ઉદ્ગાર મેઢેથી કાઢવા એ તે સહેલું છે, પણ જ્યારે પિતાની પરંપરાની યુતિરહિત વાતને કોઈ યુતિરહિત કહે છે ત્યારે ગુસ્સો થઈ આવે છે અને સમતાથી એ વાતને વિચારાતી નથી, તેમ જ બીજાની (અન્ય પરંપરાની) યુક્તિયુક્ત વાતને પણ સ્વીકારતાં મનને પંચામણ થાય છે. આવી સ્થિતિ જે વર્તતી હોય તે હરિભદ્રાચાર્યના ઉપલા ઉદાર સૂક્તને આદર કે અમલ કર્યો કહી શકાય? આચાર્ય હરિભદ્ર વિદ્વાન બ્રાહ્મણ અને દર્શનશાના બહુ મેટા પંડિત હતા. તેઓ જૈન ધર્મ સ્વીકારી જૈન શાસનના મહાન પ્રભાવક આચાર્ય બન્યા હતા. તેમણે पक्षपातो न मे वीरे न द्वेष: कपिलादिषु । . युक्तिमद् वचनौं यस्य तस्य कार्यः परिग्रहः ।। [લકતત્ત્વનિર્ણય, ૩૮ ] એમ કહી ખુલ્લી રીતે જાહેર કર્યું છે કે, જે કે હું ભગવાન મહાવીરને અનુયાયી છું, છતાં મને ભગવાન મહાવીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલ વગેરે અન્ય સમ્પ્રદાના પુરસ્કર્તા Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૦ : જૈન દર્શન મહર્ષિઓ પ્રત્યે દ્વેષ નથી. અમુક વચન ભગવાન મહાવીરનું છે માટે તમે માને અને અમુક વચન મહર્ષિ કપિલ વગેરેનું છે માટે તે ફેકી દો એમ મારું કહેવું નથી. વચન ગમે તેનું હેય–તે કેવું છે એ વાત તમે ભૂલી જાઓ–પરંતુ તે વચન પર તમે વિચાર કરે, તેને બુદ્ધિની કસોટીએ ચડાવે અને જે તે [ વચન ] તમને બુદ્ધિસંગત અને યુક્તિપુરસ્સર જણાય તે જ તેને સ્વીકાર કરે એમ મારું કહેવું છે. એ મહાન આચાર્યને કહેવાનું તાત્પર્ય એ છે કે મારું તે જ સારૂં એવે પક્ષપાત કે પૂર્વગ્રહ છેડી દઈ કેળવાયેલી મધ્યસ્થ બુદ્ધિથી તપાસતાં જે સારૂં જણાય તે મારૂં, એવું સ્વીકારવા જેટલી વિશાળ ભાવના કેળ, કે જેથી સામ્પ્રદાયિક મૂઢતા ટળે અને હૃદય વિશાળ, નિષ્પક્ષપાત તથા સત્યાગ્રહી બને. અસ્તુ. અહીં આપણે એ જાણી લેવું ઉપયેગી છે કે માનવજીવનના સર્વાગીણ વિકાસ માટે બુદ્ધિ (જે જ્ઞાનનું સ્થાન છે) અને હદય (જે શ્રદ્ધાનું સ્થાન છે) એ બેનું સંતુલન આવશ્યક છે. એ બંને એકબીજાના પૂરક છે-બુદ્ધિ જે કર્તવ્યમાર્ગ સુઝાડે છે, તે હદય એ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. હૃદય વિના બુદ્ધિ નિષ્ક્રિય છે અને બુદ્ધિ વિના હૃદય દિબ્રાન્ત છે. બુદ્ધિ અને હૃદય એ બેના સુમેળથી જ જીવનયાત્રા ચાલે છે. ચારિત્રમાર્ગમાં જ્ઞાનની અપૂર્ણતા શ્રદ્ધાથી પૂરીને આગળ વધી શકાય છે. જેમ જેમ અનુભવજ્ઞાનનું ક્ષેત્ર વધતું જાય છે તેમ તેમ શ્રદ્ધાનું ક્ષેત્ર ઘટતું જાય છે. જો કે શ્રદ્ધાની ઘનિતા વધતી જાય છે, અને જ્યારે અનુભવજ્ઞાન પૂર્ણતાએ પહોંચે છે ત્યારે શ્રદ્ધા પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી અનુભવજ્ઞાનમાં. લય પામી જાય છે. . . . . . . . . . Page #356 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ ૬ ૩૧૧ : કઈ બાબતના અસ્તિત્વના સંબંધમાં અને કોઈ કાર્ય કારણ ભાવના સંબંધમાં સદેહને માટે કિંચિત્ પણ અવકાશ રહેતે હોય ત્યાં શ્રદ્ધા રાખવા ન રાખવાને પ્રશ્ન આગળ આવે છે, પરંતુ જ્યારે તે બાબતનું પ્રત્યક્ષ રીતે કે પ્રગસિદ્ધપણે અનુભવજ્ઞાન થાય છે ત્યારે શ્રદ્ધા રાખવા ન રાખવાને પ્રશ્ન ઊઠતા નથી. (૨૪) વૈરાગ્ય સંસાર એ કંઈ ઈંટ માટીનું મકાન નથી, માતા-પિતા–બંધુ કે મિત્ર એ સંસાર નથી, એ બાગબગીચા કે દ્રવ્યસંપત્તિ નથી, એ ઉદ્યોગ યા પ્રવૃત્તિ-વ્યાપાર નથી, સંસાર એ કશામાં નથી. અને અતએવ તેના ત્યાગથી સંસારને વાસ્તવિક ત્યાગ થયે સમજ એગ્ય નથી. મનુષ્યને ખરે સંસાર તેના હૃદયમાં-મનમાં છે. એવા મન સાથે તે વસતિમાં હોય કે જંગલમાં હોય, ત્યાં તેને સંસાર ભેગે જ હોય છે. વાસના (મેહવાસના, કલેશ વાસના) એ સંસાર છે. એના આક્રમણ નીચે જીવ જ્યાં સુધી છે ત્યાં સુધી તે ગૃહસ્થ અવસ્થામાં હોય કે સંન્યાસી અવસ્થામાં - ભવભ્રમણચક્રમાં છે. માણસ સ્થૂલ પદાર્થોને ત્યાગ કરી તે બધાથી છેટો ચાલ્યો જાય, કહે કે તે બધાથી ભાગી છૂટે, પણ તેના ચિત્તથી તે ક્યાં નાસી છૂટે તેમ છે? ચિત્તથી-વાસનામય ચિત્તથી? વાસનામય ચિત્ત છે ત્યાં સુધી તેને સંસાર વળગેલે જ છે. સંસારની સાચી રંગભૂમિ પ્રાણુના અન્તના પ્રદેશમાં છે. બહાર તે ફક્ત તે અન્તના ભાવેનું સ્થૂલ પ્રકટીકરણ છે. રાગ, અનીતિ-અન્યાય તથા સ્વાર્થીન્ધતા વગેરે દોષોનું ધામ હાઈ એના દૂરકરણમાં પ્રાપ્ત થતે વૈરાગ્ય માણસને ઉદાર, સત્યાચરણ, વિવેક દષ્ટિ અને વત્સલ (પ્રેમાળ) પ્રકૃતિને બનાવે છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૨ જેના દર્શન રામવાસના જેમ જેમ ખસતી જાય છે અને એ રીતે વૈરાગ્યને સાત્વિક ભાવ જેમ જેમ ખીલતે જાય છે, તેમ તેમ માણસ ત્યાગી અને પરોપકારપરાયણ બને છે, તેમ તેમ લેકબધુતાની ભાવના એની વિકાસ પામતી જાય છે. ત્યાગ અને પરગજુપણું એને સ્વભાવ બની જાય છે, જેમાં એ આનન્દ અનુભવે છે. વૈરાગ્યમાં [ શબ્દતઃ અને અર્થતઃ] રાગ વાસનાના દૂરીકરણને જ મુખ્ય ભાવ છે. એ અત્યંત કઠિન અને પ્રખર પ્રયત્નસાધ્ય વસ્તુ એટલી જ સ્થિર અને જવલન્ત દષ્ટિ ઉપર અવલંબિત છે. એ દષ્ટિમાં જે મન્દતા આવી કે તરત જ વૈરાગ્ય દૂધની જેમ ફાટી જાય છે. જળહળતી વિવેક દષ્ટિ પર ચમકતે વૈરાગ્ય માણસની વચ્ચે, બાગબગીચા કે મકાનમાં કે ભેજન-પાનના અવસરે અબાધિત રહે છે, અર્થાત્ મકાનમાં રહેવા છતાં, ભેજન-પાન લેવા છતાં અને માણસે વચ્ચે હોવા છતાં એ (વૈરાગ્ય) અક્ષુણ (અક્ષત) બની રહે છે, જ્યારે વનવાસમાં રહેનાર અથવા સંન્યાસીરૂપે વિહરનાર પણ ઉપરથી ખૂબ ત્યાગવાળે દેખાવા છતાં મેહવાસનાનાં વાતાવરણ નીચે દબાયેલે અને મેહચેષ્ટાથી ઘેરાયેલે હેઈ શકે છે. સાચી વૈરાગ્યદૃષ્ટિ આપણને પ્રાપ્ત થાય તે પ્રાપ્ત થયેલ કે પ્રાપ્ત થતી સુખસામગ્રીમાં ગુંચવી મારતી આસક્તિમાંથી આપણે બચી શકીએ. રાગમાં બંધાઈને એક ઠેકાણે ચૂંટી જવું, ઉન્નતિ તથા વિકાસના માર્ગમાં કુદરતના મહાનિયમ અનુસાર આગળ ને આગળ ન વધતાં એક જ પદાર્થ કે પ્રદેશમાં વ્યાકેહવશ થઈ એમાં ખેંચી જવું એ વૈરાગ્યવિરુદ્ધ સ્થિતિ છે. વ્યાહને હટાવી ઉપર ઊઠવામાં વૈરાગ્ય છે. વિશ્વના વાતાવરણને અમૃત x वनेऽपि दोषाः प्रभवन्ति गगिणां गृहेषु पञ्चेन्द्रियनिग्रहस्तपः । अकुत्सिते वत्मनि यः प्रवर्तते. निवृत्तरागस्य गृहं तपोवनम् ।। Page #358 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ * ૩૧૩ : બનાવવું કે ઝેર બનાવવું એ પિતાની દૃષ્ટિકળા પર અવલંબિત છે. ઝેર માણસના વિકૃત મનમાં છે અને એથી એ પિતાની આસપાસ ઝેર અનુભવે છે અને પાથરે છે. મધુર અને પ્રસન્ન મન (વિચારદષ્ટિ) સર્વત્ર અમૃતરસ પાથરે છે અને અનુભવે છે. આત્માના કલ્યાણરૂપ ઉન્નતિમાર્ગમાં પગલે પગલે આનંદ અને રસની ભરપૂરતા છે. ઊર્ધ્વગામી આત્મા પિતાના ઉન્નત વિહારમાં એ રસ તથા આનંદની અનુભૂતિ કરતાં કરતાં પરમપદની સ્થિતિએ પહોંચે છે. રસના રાગમાં બંધાઈ જવું એ પામરતા છે; પણ જે રસને સ્વામી બની નિર્બન્યપણે રસેપતા છે અને જેને ભૌતિક રસ કરતાં ઘણા જ ઉચ્ચ પ્રકારના આનંદરૂપ રસને– જે આત્મવિકાસના સન્માર્ગમાં ઉપલભ્ય છે તે રસને શેખ લાગે છે તે સાચે મર્દ, સાચે વીર માનવ દુન્યવી ધરતીથી ઘણે ઊંચે ચડેલ છે, એ પિતાના સાચા સાત્વિક સમુન્નત વૈરાગ્ય રસમાં અનુપમ આનંદ ભેગવે છે અને દુનિયાના માણસને શુભ પ્રકાશરૂપ બની રહે છે. ' ઉપરના વિવેચનથી જોઈ શકાય છે કે વૈરાગ્ય કે વૈરાગ્યને ઉપદેશ માણસને એદી, આળસુ, નિષ્ક્રિય બનાવતું નથી કે નિષ્ક્રિય બનવાનું કહેતા નથી; એ એને અહિંસા-સત્યના પાઠ શીખવે છે, એ પ્રકારના શિક્ષણ દ્વારા એને પ્રામાણિક, સત્યવાદી, પોપકારશીલ તથા સેવાભાવી બનાવે છે પરોપકાર કે સેવાભાવ કેવળ વાણીને જ (વાણ પૂરતે જ) બસ નથી; સંતસાધુજન પણ પિતાના શરીરથી પણ એને (પરંપકાર કે સેવાનો) લહાવે લેવા ઉદાત રહે છે. સાચી દષ્ટિ ખુલતાં મહાભાગને સમજાય છે કે બધા જ એક છે, અર્થાત્ એકરૂપ છે. આ “g iાયા” (ઠાણુગ, સૂત્ર બીજું) Page #359 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૪ : જૈન દર્શન આ દિવ્ય સમજ આવતાં એ બીજાના સુખ પર મુદિત બને છે અને બીજાના દુઃખ પર કરુણદ્ર બને છે. આમ, વિશ્વના આત્માઓ સાથે અખેદ અનુભવે છે. આ અભેદભાવના જ્યારે એની ટોચે પહોંચે છે ત્યારે આત્મા વિકાસની પરાકાષ્ટાએ પહોંચે છે અને એનું મૂળ [ પરમાત્મ-] સ્વરૂપ પૂર્ણ પ્રકટતાને પામે છે. (૨૫) મુક્તિ સંસારી (કર્મવૃત) જીવ જ્યાં સુધી સંસારમાં (કવૃત દશામાં) છે ત્યાં સુધી એ એકલે નથી, શરીર, ઇન્દ્રિયે, મન, બુદ્ધિ એ બધાથી–એના એ પરિવારથી—એ સતત વીંટળાયેલે રહે છે. માટે એ સ્પષ્ટ છે કે એ બધાં અંગેના વિકાસમાં જીવન-જીવના જીવનને વિકાસ છે. એ બધાંના આરોગ્યસમ્પન્ન હેવામાં જીવનની આરોગ્યસમ્પન્નતા છે. એ બધાં ખેડખાંપણવાળાં હોય ત્યાં સુધી જીવન ખેડખાંપણવાળું છે, અને ત્યાં સુધી એની દુર્દશા છે. માટે એ બધાંની ખેડખાંપણથી, અર્થાત્ બુરી ટેવ, બુરું વલણ, બુરા વિચાર, રોગ, નબળાઈ ડરપોકપણું, આળસ, જડતા, હૃદયની કઠોરતા, બેટી લાગણી, વિલાસિતા, કાપશ્ય, અભિમાન, લાભ, લાલચ, દંભ, વહેમ, ગુલામી વગેરે પ્રકારની ખેડખાંપણથી મુક્તિ સાધવી એ પહેલી જરૂરની વાત છે. એ પહેલી મુક્તિસાધના છે. [ અંગવિકલતાની અનિવાર્ય હાલત હોય એ વાત ન લેતાં ] શરીર, હૃદય, મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોને તેમના દેશમાંથી મુક્ત કરવાને શક્તિભર પ્રયત્ન એ ખરેખર મુક્તિને પ્રયત્ન છે, જે અત્યન્ત આવશ્યક છે. આ પ્રકારની મુક્તિ સાચાં જ્ઞાન-શિક્ષણ કે સાચી કેળવણીથી મેળવાય; અથવા કહે કે જે જ્ઞાન-શિક્ષણ કે જે કેળવણી Page #360 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ * ૩૧૫ : આ પ્રકારની મુક્તિ મેળવવામાં ઉપયોગી થાય તે જ વસ્તુતઃ જ્ઞાન-શિક્ષણ છે, તે જ વાસ્તવિક કેળવણું છે. “સા વિદ્યા યા વિપૂરત” એ પ્રાચીન આર્ષ સૂત્ર કહે છે કે વિદ્યા તે છે જે બંધનમાંથી મુક્ત કરે, એટલે કે આર્થિક, સામાજિક, રાજકીય, બૌદ્ધિક દમાંથી છોડાવે અને માણસને બલવાન, બુદ્ધિમાન, વિવેકી, પ્રવૃત્તિશીલ, પરગજુ તેમ જ સગુણ બનાવે. આ મુક્તિ છેલ્લી આધ્યાત્મિક મુક્તિ સાથે જોડાણ ધરાવતી મુક્તિ છે. જે કેળવણી વિચારોને સુધારવામાં સહાયક ન થાય, ઈન્દ્રિ તથા મનને વશમાં રાખતાં ન શીખવે, નિર્ભયતા તથા સ્વાશ્રયિત્વ પેદા ન કરે, નિર્વાહને રસ્તે ન બતાવે અને સ્વાતંત્ર્યબળની ભાવના ન જગાડે, એ ભાવનાને પ્રજ્વલિત રાખવામાં પ્રેરક ન થાય તે કેળવણમાં તાર્કિક પટુતા, ભાષાપાંડિત્ય અને વિવિધ માહિતીજ્ઞાન ગમે તેટલાં ભર્યા હોય છતાં તે વાસ્તવિક રીતે અર્થ સાધક કેળવણી નથી. બાહ્ય અને આન્તર અને પ્રકારની મુક્તિ સાધી આપે તે જ વાસ્તવિક કેળવણું, તે જ શ્રેષ્ઠ શિક્ષણ. | મુક્તિ કે કલ્યાણપદને માર્ગ એકાન્ત નિવૃત્તિ કે એકાન્ત પ્રવૃત્તિ નથી. નિવૃત્તિ એના સાચા વખતે એની મેળે ઉપાસ્ય બની જય છે. પ્રવૃત્તિ-નિવૃત્તિ બને પોતાના પરસ્પરના સુમેળ સાથે જીવનમાં રહે એ સાચું જીવન છે. નિવૃત્તિ, પ્રવૃત્તિમાં ચેતના આણવા માટે છે. પ્રવાસ કરતે પ્રવાસી વિસામે લેવા કેઈ સ્થળે બેસે અને વિસામે લઈ પાછો ચાલવા માંડે, તેમ વિસામારૂપ યોગ્ય નિવૃત્તિ લેતા રહી પ્રવૃત્તિને સતેજ અને પ્રાણવાન બનાવવાની છે. અથવા જેમ મકાન ઊંચુ કરવા માટે પાયે ઊંડો કરે પડે છે, તેમ પ્રવૃત્તિમાં જવા માટે તૈયારીની સાધના અર્થે નિવૃત્તિ સ્વીકારવી પડે છે. આમ સમુચિત નિવૃત્તિથી પિષાતી વિવેકપૂત પ્રવૃત્તિમત્તા, સત્કર્મશીલતા, સ્વપરહિતકર Page #361 -------------------------------------------------------------------------- ________________ : ૩૧દ: જૈન દર્શન કાર્યપરાયણતા કે અનાસક્ત કર્મવેગ એ સ્થાયી, સ્વસ્થ અને સ્વાદુ આનંદનું ઝરણું બની જાય છે. એવું ઝરણ ગમે તેવી ઊંચી કલપનાના આધાર પર સેવાતી નિવૃત્તિ [ નિરદેશ અકર્મણ્યતારૂપ નિવૃત્તિ ] બની શકી નથી. ' અગાઉ જણાવ્યું છે તેમ, અહિંસાને હિંસા ન કરવી કે પાપાચરણ ન કરવું એ કેવલ નિષેધરૂપ (નિવૃત્તિરૂપ) અર્થ નથી, પણ પ્રાણિદયા, ભૂતવાત્સલ્ય, પરોપકારિત્વ, સદાચરણ એ વિધિરૂપ (પ્રવૃત્તિરૂપ) અર્થ પણ છે. જેમ એક સિક્કાની બે બાજુ, તેમ ધર્મની એક બાજુ પ્રવૃત્તિ અને બીજી બાજુ નિવૃત્તિ છે અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ. આમ ધર્મ પ્રવૃત્તિ-નિવૃત્તિ-ઉભયાત્મક છે. આપણે જાણવું જોઈએ કે ચારિત્રનાં બે અંગ છે. જીવનમાં રહેલા અને આવતા દેને દૂર કરવા એ પહેલું અંગ અને આત્માના સદ્ગુણેને ઉત્કર્ષ કરે એ બીજું. આ બને અંગે માટે કરાતા સમ્યફ પુરુષાર્થમાં જ વ્યક્તિગત તથા સામાજિક જીવનની કૃતાર્થતા છે. આ બન્ને અંગે પરસ્પર સંકાળાયેલાં છે કે પહેલા વગર બીજું સંભવે જ નહિ. અને બીજા વગર પહેલું ધ્યેય શૂન્ય બની જતું હોઈ શૂન્ય જેવું લાગે. એટલે પ્રથમ જ અંગમાં (ચારિત્રની) પૂર્ણતા ન માનતાં એના ઉત્તરાર્ધ કે સાધ્યરૂપ બીજું અંગ પણ વિકસાવવું જોઈએ. આમ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બનેના સાહચર્યમાં જ અસ્પૃદય તથા નિઃશ્રેયસની સિદ્ધિ છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ કર્મવિચાર [૧] પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કૃત્ય માટે પિતે જવાબદાર છે, કિન્તુ સમાજનાં સામુદાયિક કૃત્યનાં પરિણામ પણ સમાજે, સમાજની બધી વ્યક્તિઓએ ભેગવવાં પડે છે, ભવિષ્યની પિઢી દર પેઢીને પણ ભેગવવાં પડે છે. દાખલા તરીકે, આપણા પૂર્વજોના અંદર અંદરના કુસંપને લઈને હિન્દને માથે ચડી બેઠેલી પરતત્રતા આપણે પણ (એટલે હિન્દની જનતાએ ) ભેગવવી પડી છે અને રાજકીય સ્વાતંત્ર્ય મળ્યા પછી પણ લાંચ રુશ્વત, કાળાબજાર વગેરે દેશદ્રોહી પ્રવૃત્તિઓને બજાર ખૂબ જ ગરમાગરમ પ્રવર્તતે હાઈ દેશની નિર્દોષ પ્રજાને પણ આર્થિક ભીંસમાં ભીંસાવા સાથે હાડમારી અને ત્રાસ કેટલાં ભેગવવા પડે છે. કરે તેવું પામે અને વાવે તેવું લણે” એ કર્મવાદને સનાતન નિયમ છે. માણસે કર્મવાદના જ્ઞાનને ખરે ઉપયોગ કઈ પણ કાર્યને આરંભ કરવા વખતે કરવાને છે. સારા કામનું સારું ફળ અને બુરાનું બુરું એ નિયમ જે ધ્યાનમાં રખાય તે માણસ અશુભ કાર્ય કરતાં કંપે, અચકાય અને સત્કાર્ય કરવા ત૨ફ જે પ્રેત્સાહિત રહેપૂર્વે કરેલાં દુષ્કર્મોનાં કટુ ફળ Page #363 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૮: જૈન દર્શન ભેગવવા વખતે તત્સંબંધી વિચાર કરવા કે રોવા બેસવું એને કંઈ અર્થ નથી એ તે દૂધ ઢોળાઈ ગયા પછી આંસુ સારવા જેવું છે પરંતુ એ કટુ અનુભવનાં વેદન પાછળ પશ્ચાત્તાપ હેય અને એમાંથી ભવિષ્યને માટે બોધપાઠ ગ્રહણ કરી તદનુસાર વર્તવા તત્પર થવાય તે જરૂર કલ્યાણકારી વાત છે. ખરી વાત એ છે કે સર્પ, વિષ વગેરેની ભયાનકતા તથા દુઃખકારકતામાં જે વિશ્વાસ છે એ વિશ્વાસ કુકર્મોની ( અનીતિ-અન્યાયનાં પાપાચરણની) ભયાનકતા તથા દુઃખકારકતામાં જ્યારે પેદા થાય ત્યારે કર્મવાદમાં શ્રદ્ધા પેદા થઈ ગણાય. કર્મવાદનો નિયમ ખરે છે એમ મોઢેથી બેલવું અને તેમ છતાં કાર્ય કરતી વખતે એ નિયમને ઈરાદાપૂર્વક અનાદર કરે એ કર્મવાદ ઉપરની અશ્રદ્ધા સૂચવે છે, અથવા ભવિષ્યમાં આવી પડનારાં કટુ ફળ કરતાં તાત્કાલિક ભૌતિક લાભ વિશેષ ગમે છે એમ જાહેર કરે છે. કોઈ વખતે પરિસ્થિતિવશાત્ અણછૂટકે કે કેઈના અનિવાર્ય દબાણથી કર્મવાદના નિયમની ઉપેક્ષા કરવા વિવશ થવું પડે છે ત્યારે પણ કર્મબંધ થાય છે અવશ્ય, પણ સ્થિતિ અને રસ એનાં શેડાં હોય છે. કર્મ ઉદયમાં આવે ત્યારે તેને સમતાથી-સમભાવથી જોગવી લેવામાં ડહાપણ છે. એમ ભેગવી લેવાથી એ કર્મ ખતમ થતાં નવાં દુઃખદ કર્મો મૂકી જતું નથી. પણ જ્યારે કર્મનાં સુખભેગરૂ૫ ફળ આસક્તિથી અને દુઃખભેગરૂપ ફળ દુર્યાનથી જોગવવામાં આવે ત્યારે એ પ્રકારે ભેગવવાના પરિરામે બીજા નવા કમબધે જડાઈ જાય છે. અતઃ સુખભેગના Page #364 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ ૩૧૯ ઉદયકાળે સુખભેગમાં નહિ રંગાતાં એટલે કે અનાસક્તપણે સમભાવથી એ ઉદિત કર્મને ભેળવી લેવાથી અને દુઃખની હાલતમાં હિમ્મતથી મનને શાતિમાં રાખી દુઃખને (એ ઉદિત અસાત કર્મને) ભેગવી લેવાથી એ (ઉદયાગત) કર્મ એવી રીતે ક્ષીણ થઈ જાય છે કે જેના અનુસંધાનમાં નવાં અશુભ કર્મો બંધાવા પામતાં નથી. કર્મ યેગથી ભેગસામગ્રી ઉપસ્થિત થઈ પણ એમાં મેહવિકારને વશ થવું કે ન થવું એ આત્માની પિતાની સત્તાની વાત છે. “વારત સતિ વિચિત્તે શેષાં ન તાંતિ ત ા૨ ઘી: ” અર્થાત્ જેઓ વિકારસામગ્રી ઉપસ્થિત થતાં વિકારને વશ થતા નથી તેઓ જ ધીર છે. ષરસજન કંઈ જીભ પર બળાત્કાર કરી તેમાં પરાણે પ્રવેશ કરતાં નથી; કૃતિમનહર રાગ આપણા કાનમાં પેસી બલાત્કારે આપણને લુબ્ધ કરતા નથી, તે જ પ્રમાણે ઇન્દ્રિયેના કાલિદાસના “કુમારસંભવ” પ્રથમ સર્ગના ઉપન્ય લેકનું ઉત્તરાર્ધ. આ ગ્રન્થમાં પ્રથમ ખંડના ૧૯ભા પૂ૪માં, કડવો, તીખો, કસાય (તૂર), ખાટો, મીઠો એમ શાસ્ત્રાનુસાર પાંચ પ્રકારના રસ જણાવ્યા છે. ત્યારે લવણરસનું શું ? એ પ્રશ્નને અંગે હારિભદ્ર ષડ્રદર્શનસમુચ્ચય ગ્રન્ય ઉપરની શ્રી ગુણરત્નસૂરિજીની ટીકામાં ટીકાકાર લખે છે કે– “ કાળો અધુરાત્તત ફુ સંગ રૂપરે.” (ષદર્શનસમુચ્ચયની વૃત્તિ, પત્ર ૬૬ ) અર્થાતલવણરસને કેટલાક મધુર રસમાં અન્તર્ગત કરે છે, અને કેટલાક એને સંસર્ગજન્ય કહે છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૨૦ : જૈન દર્શન બધા વિષયે આત્માની અનિચ્છા છતાં બલાત્કારે તેને ભેગમાં જોડતા નથી. ઇન્દ્રિયના વિષયે જબરદસ્તીથી વળગતા નથી, પણ એમના ભેગે (સ્થૂલ ભેગ) સામાન્યત: દેડધારીની જીવનયાત્રા સાથે અનિવાર્યપણે જોડાયેલા છે. એમ છતાં ધ્યાનમાં રાખવા લાયક વસ્તુ એ છે કે સ્થૂલ ભેગમાં વિલાસવૃત્તિને ઉદય, આત્મા એમાં રસિયા (લુબ્ધ) ન થાય ત્યાં સુધી બલવાન થઈ શકતું નથી, અને એમાં રંગાવું કે ન રંગાવું, રસિયા (લુબ્ધ) થવું કે ન થવું એ આત્માની પોતાની સત્તાની વાત છે. મતલબ કે ઉદયમાં ન જોડાવું, તેમાં રસવૃત્તિ ન કરવી, રસવૃત્તિને જ્ઞાનબળ વડે દૂર કરવી એ જ કર્મોદયજન્ય વિકારને પરાજય કરવાને ઉપાય છે. ભેગસામગ્રી પાસે ઉપસ્થિત હોય પણ માણસ પિતાના અત્તર બળથી “ હઠીલ” બની પોતાના આસન ઉપરથી ખસે નહિ, તે ઉપસ્થિત ભેગસામગ્રી તેને વળગવાની હતી કે? મતલબ કે મનુષ્ય પોતાના દૃઢ મને બળને ઉપયોગ કરી ભાગમાં જોડાવાથી દૂર રહી શકે છે. પણ જે તે ધીરજ ગુમાવી બેસે તે ભેગમાં લપસેલે જ પડ્યો છે અને પછી એને દોષ “કર્મ” ને માથે મૂકે એના કરતાં એની પિતાની આત્મિક નિર્બલતા ઉપર મૂક એ વધારે અર્થવાળું અને ઔચિત્યયુક્ત છે. અનેક જ્ઞાની જનેનાં ઉદાહરણ પરથી જણાય છે કે જ્ઞાની જન ખાનપાનાદિ ભેગ કરે છે છતાં એમાં જાગ્રત્ દષ્ટિથી [ અનાસક્તપણે ] વર્તતે હેઈ કર્મબન્ધના બાધાકારક સંગ થવામાંથી મુક્ત રહે છે. ન્યાયયુક્ત, ઔચિત્યયુક્ત ઉપગી ભેગ સમતાથી થાય, જાગ્રત્ રહીને થાય તે એમાં કંઈ ડરવાપણું રહેતું નથી. Page #366 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૨૧ : [ ૩ ] સમાજમાં દરેક વ્યક્તિને પિતાનું ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક હિત સાધવાને છૂટ હોવી જોઈએ; પરન્તુ તેણે સાથે સાથે સામાજિક નીતિ-ન્યાયના નિયમનું બન્ધન સ્વીકારવું જોઈએ. જે સામાજિક રૂઢિઓ ન્યાય અને નીતિને સંગત હોય તેવી રૂઢિઓનું પાલન સામાજિક સુવ્યવસ્થા માટે આવશ્યક છે. પરંતુ જે સામાજિક રૂઢિઓ અજ્ઞાનજનિત કે વિવેકહીન હોય, પિતાની ઉત્પત્તિના જમાનામાં ગમે તેવા સંજોગોમાં ઉત્પન્ન થઈ હોય, પણ વર્તમાન કાળમાં અસંગત અને હાનિકારક હોય, કુરૂઢિઓમાં ગણાવાપાત્ર હોય અને જે રૂઢિઓને કાઢી નાખવાથી સામાજિક વ્યક્તિઓના સુખમાં વૃદ્ધિ થતી હોય અથવા દુઃખમાં કમી થતી હોય છતાં એવી રૂઢિઓને અજ્ઞાન-ભ્રમથી અથવા દુરાગ્રહથી સમાજ વળગી રહે અને એથી એ સમાજની વ્યક્તિઓને દુ:ખપત્તિ થતી હોય એવા પ્રસંગે, તે દુઃખાપત્તિ જેમને સહન કરવી પડતી હોય તેમને એમ કહેવું કે, દુઃખાપત્તિ તે કુરૂઢિઓના લીધે નહિ, પણ પૂર્વકર્મના લીધે છે અને તેમણે તે નીચી મૂંડીએ સહન કરી લેવી જોઈએ, તે તેમને અફીણ આપી તેને નશે કરાવી ઉંઘાડી દેવા જેવું છે. આ પ્રસંગે પ્રત્યક્ષ દોષ તે કુરૂઢિને છે. જેમ કાંટો ભેંકાવાથી થતી વેદના કાંટાથી છે, તેમ કુરૂઢિના આક્રમણથી થતાં દુઃખ કુરૂઢિને આભારી છે. અને એના જવાબદાર એ કુરૂઢિના પ્રચારકે અને પિષકે છે, જેમને સંગઠનશક્તિના ન્યાયપૂત આંદેલનથી સામને કરી કુરૂઢિના દુઃખદ અને અવનતિકારક વાતાવરણને મિટાવી દેવું જોઈએ. તેમ થવાથી પૂર્વકર્મનું એ (કુરૂઢિરૂપ હથિયારનું) બળ હણાઈ જશે. જે વાત કુરૂઢિઓને લાગૂ પડે છે તે વાત, ગરીબોનું શોષણ કરનારા મૂડીવાદને તેમ જ નબળી Page #367 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૨ : જૈન દર્શન પ્રજાઓને ગુલામ બનાવી ચૂસી ખાનારા સામ્રાજ્યવાદને પણ લાગૂ પડે છે. [ ] સંસારવર્તી જીવની કેઈ પણ જીવનઘટના પાછળ સામાન્યતઃ પૂર્વકર્મનું બળ રહેલું જ છે. એટલે કેઈ ભૌતિક, શારીરિક કે આથિક આપત્તિ આવી પડે ત્યારે એની પાછળ એ બળનું કામ હોય જ. એમ છતાં એ આપત્તિને ઈરાદાપૂર્વક આણનાર માણસ એ આપત્તિ આણવાના ગુનામાંથી છૂટી શકતું નથી. એ ગુના માટે એને આ દુન્યવી શાસનની સજા મળે કે ન મળે, પ્રાકૃતિક શાસનની (કાર્મિક શાસનની) સજા તે મળે જ છે. કોઈ માણસનું ખૂન થવામાં એ મરનાર માણસના અથવા કોઈ માણસના લૂંટાવામાં એ લૂંટનાર માણસના પૂર્વકર્મનું કારણ પણ ભેગું ભળ્યું હોવા છતાં ખૂન કરનાર ખૂની અને લૂંટનાર લૂટાર ખૂન કરવાના કે લૂંટવાના અપરાધ માટે નિઃશંક ગુનેગાર છે, અને તેઓ દુન્યવી ન્યાયશાસનમાં જેમ રેગ્ય સજાને પાત્ર છે, તેમ કુદરત(કર્મ)ની સજા પણ તેમને મળે છે. એ ખૂની કે લૂંટારા મરનારના કે લૂંટાનારના નસીબનું કારણ બતાવી પિતાને બચાવ કરી શકતા જ નથી; ધાર્મિક કાયદાની રૂએ કે દાર્શનિક ન્યાયશાસ્ત્રના સિદ્ધાન્તની રૂએ પણ એ રીતે એમને બચાવ થઈ શકતો જ નથી. એ પ્રકારનું (મરનાર કે લૂંટનારના નસીબનું) કારણ બતાવવું એ હકીક્ત ગમે તેટલું બરોબર હોય છતાં એમના (ખૂની કે લૂંટનારના) પક્ષે તે હડહડતી હાંડાઈ જ ગણાય. એ ડાંડાઈ કંઈ ખપ લાગતી નથી અને પોતાના કૃત્યનું ફળ એમને મળે જ છે. . , Page #368 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખડ : ૩૨૩ : અહીં આપણે સમજીએ કે શુના ગુનામાં ફરક અને તફાવત હાય છે. જે ગુના સામાન્ય પ્રકારને હેાય અથવા જેની સામે યોગ્ય પ્રતિકારની શકયતા ન હૈાય એવી હાલતમાં એ ગુનાને અંગે મનમાં ડંખ રાખવા અને વ્યર્થ વૈરવૃત્તિ સેવવી એને કશે. અર્થ નથી. કોઇએ આપણું પુરું કર્યાની જૂની વાત નિરર્થક યાદ કરી વિરધવૃત્તિ કે કષાયભાવનું વિષ પાછું જન્માવવું એમાં કંઇ સાર નથી. એટલે વિવેકબુદ્ધિને આગળ કરી એના ( એ ગુનેગાર ) પ્રત્યે વૈરવૃત્તિ ન રાખતાં એ વખતે ક્રમ સંસ્કારના બળને (કમવાદના સિદ્ધાંતને) વિચારવું ઉપયુક્ત થાય છે. એ વખતે એ પ્રકારના વિચારના આશ્રય લઇ સમભાવ ધારણ કરવા ઉપયેગી અને હિતાવહ છે. પરંતુ તમને કોઈ મારવા આવે અને તેનેા તમે પ્રતીકાર કરા તે તમે વૈર રાખો છે એમ કાઇ કહેશે નહિં. તમે ધીરલા રૂપીયા કાઈ તમને પાછા ન આપે અને તે મેળવવા તમે દાવેા કરે તે તમે વૈર રાખ્યું એમ કોઇથી કહેવાશે નહિ. કેઈ તમારી ચીજ-વસ્તુ લઈ જતેા હાય અને તે ચીજવસ્તુનું રક્ષણ કરવા તમે પ્રયાસ કરે તે તમે વેર રાખ્યુ એમ કેઇથી ખેલી શકાય નહિ. આવા પ્રસ ંગોએ તમે શ, ચેર, ઠગ, લુચ્ચા, લબાડ કે ગુડાના ચેાગ્ય સામના કરી એમાં કશુય ખાટુ નથી. ધ શાસ્ત્રના શાસનની રૂએ પણ કમશાસ્ત્ર પણ કા ઉદય થવામાં સમુચિત ઉદ્યમના અવકાશ માને છે, તેમ જ કર્માંના ઉદયને દુબ ળ બનાવવામાં પણ યાગ્ય ઉદ્યમને આવકારે છે. જીવનયાત્રામાં ચેાગ્ય ઉદ્યમ, પ્રયત્ન, પુરુષા ને મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમ એ બરાબર સ્વીકારે છે અને જોરશેથી એનુ’ સમર્થન કરે છે. ગયેલુ ગુમાવેલુ મેળવવામાં ઉદ્યમ ઉપયેગી થઇ શકે છે. માંદા પડ્યા પછી દવા કરીએ જ છીએ ને ! સુખ અને તેનાં સાધન પ્રાપ્ત કરવા અને દુઃખ તથા દુઃખના માર્ગોથી For Private Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૪ : જૈન દર્શન છેટા રહેવા અથવા આવેલ દુઃખને ખસેડવા માણસે હરવખત કેશશ કરતા જ રહેતા હોય છે. સમગ્ર વિશ્વની આ પ્રકારની પ્રવૃત્તિ છે. સ્વરક્ષા, પરરક્ષા માટે કે ન્યાયની પ્રતિષ્ઠા ખાતર કરાતાં ગ્ય પ્રતીકારનાં કાર્યો વૈરવૃત્તિથી થાય છે એમ કહી શકાય નહિ. રામચંદ્રજીને રાવણની સામેને સામને ન્યાચ્ય હતે. લૂંટારે તમારું કંઈ ઊઠાવી જાય અને તમે કાયર બની બેઠાબેઠા ટગરટગર જોયા કરે અને મનમાં તે બળી રહ્યા હો એ નામર્દાઈ છે. અલબત્ત તત્કાલીન પરિસ્થિતિનું માપ કાઢવું જરૂરી છે અને તદનુસાર ઉચિત જ પ્રયત્ન કરે વાજબી ગણાય. કેમકે– अल्पस्य हेतोबहु हातुमिच्छन् विचारमूढः प्रतिभाति लोके ।* અર્થાત્ –થેડા માટે બહુ ગુમાવવા ઈચ્છતે માણસ વિચારમૂઢ ગણાય છે. નસીબ અય હોઈ માણસના હાથમાં તે ઉદ્યમ જ કરવાને રહે છે. બેદીએ તે જમીનમાં પાછું હોય તે નીકળે, તેમ ઉદ્યમ દ્વારા, ભાગ્ય હોય તે પ્રકાશમાન થાય છે. સદબુદ્ધિની પવિત્ર રેશની સાથેની પ્રયત્નશીલતા માણસની વર્તમાન દુર્દશાને પણ ભેદી નાખી સુખનાં દ્વાર તેને માટે ખુલ્લાં કરી દે છે, તેમ જ અશુભ કર્મોનાં ભાવી આક્રમણે ઉપર પણ ફટકે લગાવી શકે છે. મતલબ કે કર્મવાદના નામે નિર્બળ કે નિરાશ ન થતાં માણસે આત્માના બળની સપરિ મહત્તાને ધ્યાનમાં લઈ શક્ય તેટલા પુરુષાર્થી બનવું જોઈએ. * કાલિદાસના રઘુવંશના બીજા સર્ગના ૪૭મા શ્લેકની ઉત્તરાર્ધ. ઉક્તિ જગ્યા પૂરવા ખાતર જ છેલ્લા બે અક્ષરે બીજા પૂરીને અને fસ ને બદલે તિ મૂકીને.." . Page #370 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૨૫ : ઉપસ્થિત કષ્ટ દૂર થતું ન હોઈ ભોગવવું પડે તેમ હોય તે કાયરતાથી ભેગવી નવાં અશુભ કર્મો ઉપાર્જવાને બદલે પ્રશસ્ય સમભાવથી ભેગવવામાં માણસની ખરી સમજદારી અને મર્દાનગી છે; અને એ વખતે મનને સ્વસ્થ રાખવાનું બળ આપનાર કર્મવાદ છે, જે સૂચવે છે કે અવયંભાવી કર્મ કેઈને છેડતું નથી, મેટા મેટા પણ એના ફળવિપાકમાંથી છૂટી શક્યા નથી. જાણવું જોઈએ કે તકલીફ કે કષ્ટ એની મેળે નથી આવતાં, આપણાં વાવેલાં જ ઊગે છે, માટે એમને નિવારવાના ગ્ય ઉપાય લેતા રહીને પણ, જેટલા પ્રમાણમાં ભેગવવાં પડે, શૂરા બનીને (આધ્યાત્મિક વીરતાથી) ભેગવીએ, ભેગવી લઈએ. એ રીતે ભેળવી લેતાં, નવાં દુઃખદ કર્મો ન બંધાવા સાથે એટલે ભાર ઓછો થાય છે. જીવનનાં વહેણ રૂડાં અર્થાત્ નિષ્પાપ વહેતાં રાખવાથી નવાં અશુભ કર્મો બંધાતા નથી, જેથી જીવનપ્રવાહ ઉત્તરોત્તર સુખી અને ઊજળું થતું જાય છે. એ ખુલ્યું છે કે અનીતિ, વિશ્વાસઘાત કે દુરાચરણથી માઠાં કર્મ બંધાવાને (બુરું ભાગ્ય નીપજવાને) અને સચ્ચાઈ સંયમ, સેવાના સદ્ગુણેના પાલનથી શુભ કર્મ બંધાવાને (સદ્ભાગ્ય ઘડાવાને) સિદ્ધાંત ( અર્થાત્ કર્મવાદ) માણસને સદાચરણું બનવા પ્રેરે છે, જે લેકવ્યવસ્થા કે સમાજ જીવનના સ્વાથ્ય માટે પણ અત્યંત જરૂરી છે. ૪ પૂર્વ જન્મમાં કરેલ કર્મ આ જન્મમાં ફળે છે, તેમ આ જન્મમાં કરેલાં કર્મ પણ આ જન્મમાં ફળે છે એ ભગવતી સૂત્રના નીચેના ઉલ્લેખ પરથી જાણી શકાય છે ફોટા વા ફુકોણ વેન્નતિ ” ગદર્શનનું સામૂ: રજાથી દૃષ્ટાર્ટનરાવની : " એ (૨, ૧૨) સૂત્ર પણ એ વાત જણાવે છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૬ : [ ૬ ] પૈસા ગુમાવે છે * માણસ રાગી થાય છે, અથવા બીજી આપત્તિમાં આવી પડે છે ત્યારે તે પેાતાના કમને દેષ દે છે. હવે જો તેવી પરિસ્થિતિ તેના પૂર્વક ની સીધી જ અસર હોય તે તેમ કહેવુ. વાજબી ઠરે; પરંતુ તેવા વખતે પણ તેણે તેવી આપત્તિને નિવારવા માટે ચૈાગ્ય પ્રયત્ન કરવા જોઇએ; અને તે કર્યા છતાં તે આપત્તિ ટળે નહિ તા તેણે કઈ પણ દુર્ધ્યાન કર્યાં વગર હિંમતથી તે આપત્તિ સહન કરી લેવી એ તેનુ કર્તવ્ય અને છે. આવા પ્રસગે જો ઉપસ્થિત આપત્તિને ટાળવા માટે ચાગ્ય પ્રયત્ન કરવાનુ તે ચૂકે તે તેવા પ્રયત્નના અભાવે તેને જે દુઃખ રહે તેને માટે તેના પ્રમાદ અથવા તેની અકમણ્યતા જવાબદાર થાય છે. તે માટે કેવળ પોતાના પૂર્ણાંકને દોષ દઈ બેસી રહેવુ એ ડહાપણભર્યુ ગણાય નહિ. આ જન્મનાં આપણાં મૃત્યુ કે આચરણાને લીધે આપણને શારીરિક, આર્થિક કે ખીજા પ્રકારની આપત્તિ આવી પડે તે વખતે પેાતાનાં ‘ પૂર્ણાંક 'ને દોષ દેતાં તે બધાંને આવડે છે, પણ જે કૃત્યા કે જે પ્રકારનાં વતનના પરિણામે આપણે તેવી સ્થિતિ પ્રાપ્ત કરી ડાય તે નૃત્યે કે તે પ્રકારનાં વનને દેષ દેવા એ વધારે ચેાગ્ય છે; અને તેવાં વન કે કામ માટે ખરેખર પસ્તાવેા કરી તેવાં કામ કે વન ફરીથી નહિ કરવા નિશ્ચય કરવા જોઇએ. આહાર-વિહારમાં અસાવધાન કે અનિયમિત બની યા અપથ્ય કરી અથવા શરીરને લાંબે વખત ભૂખમાં રાખી અથવા શરીરમાં છતાં તત્ત્વ જૈન દર્શન × પાતાની ઠીક ઠીક શક્તિ અનુસાર કોઈ ઉદાત્ત હેતુ માટે ઉલ્લાસથી ઉપવાસ-તપ કરવામાં આવે કે હઠીલા રાગને કાઢવા માટે નિષ્ણાતની સલાહ મુજબ અમુક વખત સુધી વિધિસર અનશનત્યાગ કરવામાં આવે એ જુદી વાત છે. For Private Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૨૭ : રાક મારતે પૂરાં પાડવાનું ચૂકી આરોગ્ય ગુમાવવું અને શક્તિહીન બની જવું, જુગાર કે સટ્ટાને રવાડે ચડી જઈ પૈસા ગુમાવી દરિદ્ર બની જવું, મજશેખમાં પડી અથવા કુરૂઢિને વશ થઈ આવક કરતાં વધુ ખર્ચ કરી કરજદાર બનવું, આળસ કે મોજમજામાં પડી પિતાના ભણતરને ઠીક ઠીક પાકું ન કરવું અને પરીક્ષામાં નાપાસ થવું, શારીરિક રોગની કુશલ વૈદ્ય કે ડેકટર પાસે ચિકિત્સા ન કરાવતાં ભૂત-પ્રેતના વહેમમાં પડી માંદા માણસની જિન્દગી મેતના ભયમાં મૂકી દેવી અને એ બધાંને દોષ કેવળ “પૂર્વકર્મ” ઉપર નાખવે એ બૌદ્ધિક જાદ્ય સૂચવે છે. એ પ્રકારના દોષે પિતાનાં એ મૂર્ખાઈભરેલાં વર્તન ઉપર કે પોતાની વિચારહીનતા ઉપર નાખવા જોઈએ, અને એમાંથી એગ્ય બેધ લેવે જોઈએ. કર્મના સુગુપ્ત અને અગોચર “કારખાના ની સુગૂઢ ક્રિયાની આપણને કશી જ ખબર નથી, એટલે આપણું હાથમાં તે વિવેકયુક્ત ઉદ્યમ જ કરવાનો રહે છે. પછી ગમે તે તે ઉદ્યમ પિતાના ઉપર કે અન્યથા ઉપર આવી પડેલી આપત્તિ નિવારવા માટે હોય અથવા તે વૈયક્તિક યા સામાજિક ઉન્નતિ સાધવા માટે હોય. અને તે ઉદ્યમનું ઈચ્છિત ફળ આવતાં માણસે ફૂલાવું ન જોઈએ અને ન આવતાં ઉદ્દવિગ્ન થવું ન જોઈએ. એ પ્રમાણે ઉદ્યમ કરવામાં આપણે કર્મના કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ એમ નથી, પણ કર્મના કાયદાને માન આપી આપત્તિ ટાળવારૂપ અથવા ઉન્નતિ સાધવારૂપ લાભ ઉઠાવવા માંગીએ છીએ. જેવી રીતે નદીનાં પાણીનાં પૂર ગામને ડુબાવવા આવતાં હોય તે વખતે નહેર ખેદાવી પાણીને બીજે માગે વહી જવાની ચેજના કરવામાં આપણે કુદરતના કાયદાને ભંગ કરતા નથી, પણ ગામના બચાવ ખાતર ઉદ્યમ કરીને કુદરતના જ કાયદાને લાભ ઉઠાવીએ છીએ, તે જ પ્રમાણે આપત્તિ ટાળવા Page #373 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૮ : જૈન દર્શન યા ઉન્નતિ સાધવા માટે ઉદ્યમ કરીને કર્મના જ કાયદાને માન આપી બની શકે તેટલે લાભ ઉઠાવવા માંગીએ છીએ. કઈ અસહાય કે નિરાધાર માણસ ઉપર આપત્તિ આવી પડી હોય અથવા તેના ઉપર અન્યાય ગુજરતે હોય તે પ્રસંગે તેને પૂર્વભવને દોષ કાઢવા ન રેકાતાં તેની મદદે સત્વર દોડી જવું એ કર્તવ્ય બને છે. કેઈ દુઃખાક્રાન્તને જોઈ તેના ઉદ્ધાર માટે પ્રયત્ન ન કરતાં એને એના કર્મ ઉપર છોડી દે એ પાપ છે. ધર્મશાસ્ત્ર કે કર્મશાસ્ત્ર કર્મવાદના આધાર પર લમણે હાથ દઈ બેસી ન રહેતાં કર્મને-કર્મની અસરને તેડવા પ્રયત્ન કરવાનું જણાવે છે. માણસ ગર્ભમાં આવે છે, જમે છે ત્યારથી જિંદગી પર્યન્ત તે બીજાના સહકાર અને સાહાચ્ય પર જ જીવે છે. આમ માણસજાત એક કુટુંબ પરિવાર જેવી છે અને પરસ્પર માનવીય સનેહે હળીમળી રહેવામાં અને એકબીજાને મદદ કરવામાં એની સુખશાનિત રહેલી છે, એમાં એને ઉદય તથા વિકાસ છે. નિપટ સ્વાર્થી બની પિતાનું પકડી બેસી રહેવું, આપમતલબી બની બીજાની તરફ બેદરકારી સેવવી, નિષ્ફરતા ધરાવવી એ આધ્યાત્મિક શાસનમાં ગુને છે. જન્માન્તરવાદ કે કર્મવાદ એ નિરુદ્યમવાદ કે આલસ્યવાદ નથી, પણ એગ્ય ઉદ્યમ અને પ્રગતિગામી પ્રયત્ન કરવાને નિર્દેશ કરતે ઉપગી વાદ છે. જે કહે છે કે પેશ્ય પુરુષાર્થ કરી કર્મનાં આવરણેને ભેદી માણસે આગળ પ્રગતિ કરવી જોઈએ અને પ્રગતિમાં આગળ વધી પૂર્ણ મેક્ષ મેળવે જોઈએ. જન્માક્તરનું અનુસંધાન કરવું એ કર્મવાદના કર્મનું કાર્યક્ષેત્ર છે, પણ એ અણુસુધરેલ હોય તે એને સુધારવાનું કાર્ય કરવાનો, તેમજ અનિષ્ટ કર્મમાં કે કર્મોદયમાં પલટો આણવાને માણસના હાથમાં અવકાશ પણ છે એમ કમ શાસ્ત્રનું નિવેદન છે. . . . . . . . . Page #374 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૨૯ : ધ્યાનમાં રાખવું જોઈએ કે જીવ પિતાની ક્રિયાથી કર્મ બાંધે છે અને પિતાની ક્રિયાથી તેડી પણ શકે છે. પૂર્વક બધાંયે અભેદ્ય નથી હોતાં ઘણુંઘણું કર્મ એગ્ય પ્રયત્નબળથી ભેદી શકાય તેવાં હોય છે. અરે ! શાસ્ત્ર તે ત્યાં સુધી કહે છે કે “નિકાચિત” કર્મ પણ ભેદાઈજઈ શકે છે, પણ તે પાવિત્ર્યપૂર્ણ અતિ ઉત્કટ આત્મસાધનાથી. કહેવાનો મતલબ એ છે કે કર્મના ભરોસે અકર્મણ્ય બનવું ગ્ય નથી. હા, એગ્ય પ્રયત્ન પ્રવાહ પણ જ્યારે સફલતાને ન વરે અથવા પ્રયત્ન કરવાની ગ્ય ભૂમિકા જ ન સાંપડે ત્યારે તે હાલતમાં કર્મને અભેદ્ય પ્રકારનું અથવા તેને પહોંચી વળવું અશક્ય કે દુર્ઘટ સમજી શકાય, અને એમ સમજી ચિત્તને પ્રશાન્ત સ્થિતિમાં રાખવા જેટલું ધૈર્ય ધારણ કરી અનુકૂલ કે પ્રતિકૂલ પરિસ્થિતિને સહન કરી લેવી જોઈએ. પિતાના કૃત્યનું શું પરિણામ પતાના શરીર કે મન ઉપર અથવા ઈતર જન ઉપર આવશે એને વિચાર કર્યા વગર એટલે કે પરીક્ષિત કે સંભાવ્ય કાર્યકારણુભાવસમ્બન્ધને અવગણીને અંધશ્રદ્ધા, ગતાનુગતિકતા, દેખાદેખી કે અજ્ઞાનતા અથવા લેભલાલચથી કરેલ પ્રવૃત્તિનું ઇચ્છિત પરિણામ ન આવે અથવા કંઈ “નિકાચિત ” ( અભેદ્ય) ગણતું કર્મ કઈ રીતે તૂટી શકે છે તે બાબતમાં ઉપાધ્યાય યશોવિજયજી પોતાની ર૭મી વિંશિકામાં નીચેના શ્લેકથી જણાવે છે – निकाचितानामपि यः कर्मणां तपसा क्षयः । * સોsfમ9ત્યોત્તમ યોગમપૂર્વરા ૨૪. " અર્થાત-નિકાચિત” કર્મને પણ ક્ષય તપથી થવાનું છે. જણાવવામાં આવ્યું છે તે ઉચ્ચ શ્રેણી–ભૂમિના વેગને અનુલક્ષીને છે. બાહ્ય તપને કે એવા જે તે તપને અંગે એ સમજવાનું નથી. Page #375 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૦ : જૈન દર્શન અનિચ્છનીય દુષ્પરિણામ આવે તે તેને માટે તેણે પિતાના અજ્ઞાન કે અવિવેકીપણાને અથવા પોતાના લેબિયાપણાને દેષ દેવે જોઈએ. સંભાવ્ય-અસંભાવ્ય સારા-નરસા પરિણામને સમજવાની બુદ્ધિરૂપ વિવેક, કાર્યકારણના સંબંધને વિચાર્યા વગર કશું કાર્ય કરતા નથી, અને જ્યાં વિવેકબુદ્ધિને અભાવ હોય છે ત્યાં અન્ધશ્રદ્ધા, ગતાનુગતિકતા, દેખાદેખી કે અજ્ઞાનતા યા લેભલાલચ કામ કરતાં હોય છે. સમજવા છતાંય લેભાદિ દોષને વશ થઈ માણસ ઊંધું કામ કરે છે, જેના દુષ્પરિણામને ભેગ તેને થવું પડે છે. [ ૭ ] માણસે કહે છે કે દાન, પૂજ, સેવા વગેરે કાર્યો કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને કેઈને કષ્ટ પહોંચાડવાથી કે એની ઈચ્છા વિરૂદ્ધ કામ કરવાથી પાપ બંધાય છે. પરંતુ પુણ્ય પાપને નિર્ણય કરવાની મુખ્ય કસોટી આ (બાહ્ય ક્રિયા) નથી કારણ કે કેઈને કષ્ટ પહોંચાડવા છતાં અથવા કેઈની ઈચ્છા વિરુદ્ધ કામ કરવા છતાં માણસ પુણ્યનું ઉપાર્જન કરી શકે છે. અને દાન, પૂજન વગેરે કરવા છતાં માણસ પુપાર્જન ન કરતાં પાપોપાર્જન કરી લે છે. એક પરોપકારી ચિકિત્સક જ્યારે કોઈ પર શસ્ત્રક્રિયા કરે છે ત્યારે તે રોગીને જરૂર કષ્ટ પહોંચે છે, હિતૈષી માબાપ અણસમજુ છોકરાને એની ઈચ્છા વિરુદ્ધ ભણાવવા માટે જ્યારે પ્રયાસ કરે છે ત્યારે એ છેકરાને દુઃખ જેવું લાગે છે. પણ એટલા જ માત્રથી એ ચિકિત્સક અનુચિત કાર્ય કરનાર ગણુતે નથી, અને એ માબાપ દોષીત ગણાતાં નથી. આથી ઊલટું, જ્યારે કોઈ, ભેળા માણસોને ઠગવાના ઈરાદે અથવા કેઈ તુચ્છ આશયથી દાન, પૂજન વગેરે ક્રિયા કરે છે ત્યારે તે પુણ્યને બદલે પાપ Page #376 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ = ૩૩૧ : બાંધે છે. માટે પુણ્ય-પાપના ઉપાર્જનની સાચી કસોટી કેવલ ઉપરઉપરની ક્રિયા નથી, પણ એની યથાર્થ કટી કર્તાને આશય છે. શુભ આશયથી જે કામ કરવામાં આવે છે તે પુણ્યનું નિમિત્ત અને બુરા આશયથી જે કામ કરવામાં આવે છે તે પાપનું નિમિત્ત થાય છે. પુણ્ય-પાપની આ કસેટી બધાને કબૂલ છે કેમકે “જાતૃશ માવના કશ સિદ્ધિર્મવતિ તારો” એ સિદ્ધાન્ત સર્વ માન્ય છે. પરન્ત શુભ આશય હોવા છતાંયે વિચારમૂઢ માણસની પ્રવૃત્તિ બેવકૂફીભરેલી અને અનિષ્ટરૂપ તથા પાપબન્ધક હોઈ શકે છે. અતઃ શુભ આશયથી કરાતા કાર્યમાં પણ સાવધાની અને વિવેકબુદ્ધિની ખાસ જરૂર છે. ઉપગમાં [ અપ્રમત્તભાવમાં] ધર્મ મનાય છે અને વિવે સામો નિધિ છે. એમાં ખામી હોય તે લાભને બદલે હાનિ સંભાવ્ય છે. [૮] સાધારણ માણસ એમ સમજી બેઠા છે કે અમુક કામ ન કરવાથી, પ્રવૃત્તિમાત્રને ત્યજી દેવાથી આપણને પુણ્યપાપને લેપ નહિ લાગે. તેઓને એ ખ્યાલ બંધાયેલ હોય છે કે શુભ ( હિતકારક) કાર્યો કરવાથી પુણ્ય કર્મ બંધાય છે, જે સેનાની બેડીરૂપ છે અને અશુભ (અહિતકારક) કાર્યો કરવાથી પાપ કર્મ બંધાય છે, જે લેઢાની બેડીરૂપ છે એટલે કે શુભ યા અશુભ ગમે તે કાર્ય કરવાથી કર્મબન્ધ તે થાય છે, અને આત્માની મુક્તિ તે કમરૂપી બેડીના બન્શનથી છૂટકારો મેળવ્યાથી સધાય છે, એ સિવાય નહિ. આવા ખ્યાલથી તેઓ પોતાની જરૂરીઆત પૂરી પાડવા પૂરતી પ્રવૃત્તિઓ સિવાયની બીજી બધી પ્રવૃત્તિઓ છેડી દે છે અને અકર્મય બની મેક્ષની વાટ જોતા બેસી રહે છે. આળસ Page #377 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન : ૩૩૨ : જીવન શેતાનને પ્રવેશવા માટેનાં દ્વાર ખુલ્લાં કરી દે છે અને “ નવરા બેઠા નખ્ખોદ વાળે” એવી પરિસ્થિતિ પેદા કરે છે. માણુસ માત્ર કઈ ને કઈ પ્રવૃત્તિ કરતા જ હાય છે. કમ કર્યાં સિવાય તેનાથી રહી શકાતું નથી. કયારેક બાહ્ય દેખાવમાં તે નિષ્ક્રિય જેવા દેખાય, તે પણ તેનું મન તે કામ કરતુ જ હાય છે. ચાંચલ મનનો એ સ્વભાવ જ છે. એટલે કમ માત્રથી છૂટવાને માહ્ય દેખાવ માત્ર ઈંભ અની જાય છે. અશુભ પ્રવૃત્તિ તેા છેડી જ દેવાની છે; પણ તે કયારે અને જ્યારે મનને શુભ પ્રવૃત્તિએમાં રાકવામાં આવે ત્યારે. જેમ પગમાં વાગેલા કાંટા કાઢવામાં સાયના ઉપયાગ કરીએ છીએ તેમ અશુભ પ્રવૃત્તિએથી છૂટવા માટે શુભ પ્રવૃત્તિએને આશ્રય લેવાની જરૂર પડે છે. કાંટો કાઢ્યા પછી કાંટાને ફેંકી દઇએ છીએ, પણ સાયને ભવિષ્યના ઉપયાગ માટે સાચવી રાખીએ છીએ, તે પ્રમાણે જ્યાં સુધી અશુભ પ્રવૃત્તિઓ પ્રત્યેનુ વલણુ તદ્ન નાબૂદ ન થયું હેાય ત્યાં સુધી શુભ પ્રવૃત્તિએ ત્યાજ્ય બનતી નથી. શુભ પ્રવૃત્તિના અન્ધનથી છૂટવા માટે તે પ્રવૃત્તિને ત્યાગ કરવાની જરૂર નથી, પણ તે પ્રવૃત્તિના કર્તાએ તે પ્રવૃત્તિ કરવાના આશયને શુભમાંથી શુદ્ધ રૂપમાં ફેરવવાની જરૂર છે, જો કે એ પ્રમાણેનુ કાર્ય ઘણું મુશ્કેલ છે, પણ મુક્તિ જેવી મુશ્કેલ વસ્તુ મેળવવા માટે એના માગ પણ મુશ્કેલ જ હાય. પ્રસ્તુતમાં કહેવાની મતલબ એ છે કે પ્રવૃત્તિ ઊંડી છૂટતી નથી. જ્યારે તેની જરૂર નથી રહેતી ત્યારે તે આપે આપ સ્વાભાવિકપણે છૂટી જાય છે. પણ જ્યાં સુધી જીવનની દશા સ્વભાવત: પ્રવૃત્તિગામી છે ત્યાં સુધી માણસે અસત્ પ્રવૃત્તિને For Private Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ ૩૩૩: ત્યાગી સમ્પ્રવૃત્તિશીલ બનવું જોઈએ. અકાળે કરેલા પ્રવૃત્તિત્યાગમાં કર્તવ્યપાલનના સ્વાભાવિક અને સુસંગત માર્ગથી યુત થવાપણું છે, એમાં વિકાસ સાધનની અનુકૂળતા નથી, પણ જીવનની વિડંબના છે. એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સરકી જવું એ પણ પ્રાયઃ નિવૃત્તિની ગરજ સારે છે. આ રીતની પ્રવૃત્તિધારા જીવનને ઉલસિત સ્થિતિમાં રાખી શકે છે. અલબત, પ્રવૃત્તિનું ક્ષેત્ર જુદી જુદી વ્યક્તિનું પિતાની ગ્યતા અનુસાર જુદું જુદું-જુદી જુદી પસંદગીનું હોય છે. કહેવાની જરૂર નથી કે પ્રવૃત્તિને સતેજ બનાવવાના હેતએ ગ્ય આરામ અને શાંતિ આવશ્યક છે જ. | પ્રવૃત્તિને કર્મબંધ સાથે કયાં સુધી લાગે વળગે છે તે વિષે અગાઉ (૧૨૨-૧૨૩ પૃષ્ઠોમાં જણાવવામાં આવ્યું છે. - પ્રવૃત્તિ-નિવૃત્તિ વિષે ત્રીજા ખંડના અંતિમ “મુક્તિ શીર્ષક લેખમાં જેઈ આવ્યા છીએ. કર્મના સામાન્યતયા બે અર્થ થાય છે. એક અર્થ તે કેઈ કામ [ કર્મ= =કામ], ક્રિયા કે પ્રવૃત્તિ અને કર્મ કહેવામાં આવે છે, અને બીજો અર્થ જીવની ક્રિયા-પ્રવૃત્તિ દ્વારા કર્મવર્ગણનાં જે પુદ્ગલે જીવ તરફ ખેંચાઈ એને ચોટે છે તે પુદ્ગલેને “કમ ” કહેવામાં આવે છે. જે કરાય તે ર્મ. એ “કર્મ” શબ્દની વ્યુત્પત્તિ, “કર્મ” શબ્દના આ બંને, એમાં ઘટે છે. “કમવર્ગણ”નાં પુદ્ગલે એમ તે લેકા કાશમાં સર્વત્ર ભર્યા પડ્યાં છે, પણ એ પુદ્ગલે જીવની Page #379 -------------------------------------------------------------------------- ________________ કે ૩૩૪ જૈન દર્શન ક્રિયા-પ્રવૃત્તિ દ્વારા ખેંચાઈ જીવને ચુંટે છે-જીવ સાથે બંધાય છે ત્યારે “કર્મ” સંજ્ઞાથી અભિહિત થાય છે. આમ, જીવબદ્ધ કાર્મિક ( “કર્મ રૂપે પરિણત) પુદ્ગલેને “કમ” કહેવામાં આવે છે. વિશેષ સમજુતી એવી છે કે જીવબદ્ધ કાર્મિક પુદ્ગલેને વ્યકમ કહેવામાં આવે છે અને જીવના રાગદ્વેષાત્મક પરિણામને ભાવકર્મ'. જીવ (વિભાવ દશામાં) ભાવકર્મનો કર્તા છે, તેમ જ દ્રવ્યકર્મ કર્તા છે ભાવકર્મથી દ્રવ્યકમ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ એ બન્નેનો પરસ્પર કાર્યકારણભાવસંબંધ છેજેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ.૪ [૧૦] કર્મ પુદ્ગલે પહેલાં ખેંચાય અને પછી બંધાય. કર્મપુદ્ગલેને ખેંચી લાવવાનું કામ “ગ” [મન, વાણી અને શરીરની ક્રિયાઓ ] કરે છે, માટે એ “આસવ” કહેવાય છે; અને એને (એ કર્મ પુદ્ગલેને) આત્મા સાથે જ દેવાનું કામ મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ અને કષાય કરે છે, માટે એ બંધના હેતુ * જૈનેતર દર્શન-સંપ્રદાયમાં માયા, અવિદ્યા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, આશય, ધર્માધર્મ, અદષ્ટ, સંસ્કાર, દૈવ, ભાગ્ય વગેરે શબ્દો “ કર્મ” માટે વ્યવહત છે. માયા, અવિદ્યા, પ્રકૃતિ એ ત્રણ શબ્દો વેદાન્ત દર્શનમાં મળે છે. “અપૂર્વ” શબ્દ મીમાંસાદર્શનને છે. “વાસના” શબ્દ બૌદ્ધ દર્શનમાં પ્રસિદ્ધ છે (ગદર્શનમાં પણ એ શબ્દ વપરાયેલ છે.) “આશય” શબ્દ વેગ તથા સાંખ્યદર્શનમાં અને ધર્માધર્મ, અદષ્ટ, સંસ્કાર એ શબ્દો નિયાયિક તથા વૈશેષિક દર્શનમાં પ્રચલિત છે. દેવ, ભાગ્ય, પુણ્ય-પાપ વગેરે અનેક શબ્દો એવા છે જે બધા દર્શનસંપ્રદાયમાં, આમજનતામાં સાધારણ રીતે વ્યવહત છે. જેલ્લાં દર્શન આત્મવાદી છે અને પુનર્જન્મને સ્વીકારે છે તે બધાં કર્મને માને છે, અને પુનર્જન્મની ઉત્પત્તિ પણ એથી જ છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૩૫ : કહેવાય છે. એ બન્ધના કામમાં આ મિથ્યાત્વાદિ ચાર સાથે “ગ” તે હોય જ છે. એથી જ તત્ત્વાર્થસૂત્રના આઠમા અધ્યાયના પ્રથમ સૂત્રમાં એ પાંચને બન્ધના હેતુ કહ્યા છે. એ ગ્રંથના છઠ્ઠા અધ્યાયના પ્રારંભના સૂત્રમાં “ગ”ને જ આસવ કહ્યો છે, મિથ્યાત્વાદ ચારને નહિ આ ઉપરથી માલૂમ પડી શકે છે કે “ગ” એ આસવને (કર્મપુદ્ગલેને ખેંચી લાવવારૂપ “આસવ'ને) હેતુ છે અને બન્ધને હેતુ છે એમ બેઉને હેતુ છે. એ જ પ્રમાણે મિથ્યાત્વાદિ ચાર, જે બન્ધના હેતુ છે તે આસની ગણનામાં પણ મૂકી શકાય છે. તે આ રીતે શાસ્ત્રોમાં આઠ કર્મોના તથા તેમના પેટા ભેદના પૃથકપૃથક્ આસ બતાવ્યા છે તેમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ આદિ દેષરૂપ ભિન્નભિન્ન વૃત્તિ-પ્રવૃત્તિને તે તે કર્મના આસવતરીકે જણાવવામાં આવી છે. કર્મયુગલને ખેંચનાર “ગ” જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય દોથી દૂષિત હોય છે ત્યારે “ગ”થી ખેંચાતાં કર્મપુદ્ગલે મિથ્યાત્વાદિ દેલવાળા “ગ”થી ખેંચાતાં હાઈ મિથ્યાદિ પણ “આસવ” કહી શકાય છે, અર્થાત્ આસની ગણનામાં મિથ્યાત્વાદિ, જે બન્ધહેતુએ છે તે પણ મૂકી શકાય છે. - આ અવકન ઉપરથી જોઈ શકાય છે કે “ગએ કર્મ પુદ્ગલેને ખેંચનાર તરીકે “આસવરૂપે જાણીતું છે અને બધહેતુઓમાં શા મૂકેલ હાઈ બન્ધહેતુ પણ છે. મિથ્યાત્વાદિ, કાર્મિક પુદ્ગલેને ખેંચનાર “ગ”માં રહેલાં છેni એ પુદ્ગલેને ખેંચનાર તરીકે “આસવ' છે અને મળ્યાતે છે જ. મતલબ કે “ગ” એ “આસવ” છે અને બહેતુ છે, અને બન્ધહેતુ મિથ્યાત્વાદિ એ “આસવ' Page #381 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન : 33: પણ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે કનેિ ખે’ચવાનુ' અને ચાંટાડી દેવાનું કામ લગભગ એક જ ટાળકી ” કરે છે. આ પ્રમાણે આસ્રવ અને અન્યના અભેદ બતાવવામાં આવે છે. * જીએ આચાય હેમચંદ્રના યોગશાસ્ત્રના ચેાથા પ્રકાશના ૭૮મા श्लोड कषाया विषया योगाः प्रमादाविरती तथा । मिथ्यात्वमातंरौद्रे चेश्यशुभ प्रति हेतवः ॥ अर्थात- उषायो, विषयो, योगो, प्रभा, अविरति मिथ्यात्व याने यात रौद्र ध्यान मे अशुलना हेतु ( शास्त्र ) छे. આ શ્લોકની પાતાની ટીકામાં પોતે આસવ-બન્ધ વિષેની પ્રશ્નોત્તરપૂર્વક ચર્ચા કરે છે. પ્રશ્ન આ પ્રકારને છે— આ (કષાય વગેરે) અન્ધના હેતુ કહેવામાં આવ્યા છે, માટે આસવની ભાવનામાં આ બન્ધહેતુઓનુ કથન શું કામ ? આ પ્રશ્ન અને એના ઉત્તરની ચર્ચા કરતું. મૂળ લખાણ જ અહીં આપી દેવામાં આવે છે " "1 " नन्वेते बन्धं प्रति हेतुत्वेनोक्ताः यद् वाचकमुख्या:" मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः " इति । तत् किमाश्रवभावनायां बन्धहेतुनामेतेषामभिधानम् ? सत्यम्, आश्रव भावनेव बन्धभावनापि न महद्भिर्भावनात्वेनोक्ता, आश्रव भावनयैव गतार्थत्वात् । आश्रवेण हयुपात्ताः कमपुद्गला आत्मना सम्बध्यमाना बन्ध इत्यभिधीयते । यदाह - “ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्त स बन्धः इति । ततश्च बन्धाश्रवयोर्भेदो न विवक्षितः । ननु कर्मपुद्गलैः सह क्षीरनीरन्यायेनाऽऽत्मनः सम्बन्धो बन्ध उच्यते, तत् कथमाश्रव एव बन्ध: ? युक्तमेतत्, तथाप्याश्रवेणानुपात्तानां कर्मपुद्गलानां कथं बन्ध: स्यात् ? इत्यतोऽपि कर्मपुद्गलाssदान हेतावाश्रवे बन्धहेतूनामभिधानमदुष्टम् । ननु तथापि बन्धहेतूनां पाठो निरर्थकः । नैवम्, बन्धाश्रवयोरेकत्वेनोक्तत्वाद् आश्रवहेतूनामेवायं पाठ इति सर्वमवदातम् । "2 For Private Personal Use Only " Page #382 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૩૭ : હવે, કયું કર્મ કેવાં કામ કરવાથી બંધાય છે તે જોઈએ. જ્ઞાનવાન વ્યક્તિને અનાદર, તેના તરફ પ્રતિકૂલ આચરણ, દ્વેષભાવ, કૃતઘ્ર વર્તાવ, જ્ઞાનનાં પુસ્તકાદિ સાધને તરફ બેદરકારીઅવજ્ઞા, વિદ્યાભ્યાસીના વિદ્યાભ્યાસમાં વિઘ નાખવું, જ્ઞાન કે જ્ઞાનનાં સાધન પોતાની પાસે હોવા છતાં ચિત્તના કલુષિતપણને લીધે બીજાને આપવાને ઈન્કાર કરે–ખેટાં બહાના બતાવી ના પાડવી–આવાં આવાં વર્તનથી અને આલસ્ય, પ્રમાદ, મિથ્યપદેશથી જ્ઞાનાવરણ બંધાય છે. અને દર્શન, દર્શનવાન કે દર્શનનાં સાધન સાથેનાં આવાં વર્તનથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. અનુકમ્પા, સેવા, ક્ષમા, દયા, દાન, સંયમથી સાતવેદનીય કર્મ બંધાય છે. બાલતપથી પણ તેના પ્રમાણમાં બંધાય છે. અને બીજાને વધ કરવાથી અથવા બીજાને શેક–સન્તાપદુઃખ આપવાથી અસાતવેદનીય કર્મ બંધાય છે, પિતે પણ શેક–સત્તાપ-દુખગ્રસ્ત રહેવાથી કે દુર્ગાનદૂષિત આત્મઘાત કરવાથી આ કર્મ બંધાય છે. અસત્ માર્ગને ઉપદેશ, સત્ માર્ગને અપલાપ અને સન્તસાધુ-સજજને તથા કલ્યાણસાધનના સાધનમા તરફ પ્રતિકૂલ વર્તાવ કરવાથી દર્શન મેહનીય કર્મ બંધાય છે. કષાયદયજનિત તીવ્ર અશુભ પરિણામથી ચારિત્રમેહનીય કર્મ બંધાય છે. મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયવધ, રૌદ્રપરિણામથી નારક આયુષ્ય બંધાય છે. માયાવિતાના દેશે તિર્યચઆયુષ્ય બંધાય છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૮ : જૈન દર્શન અપ આરંભ, અ૯પ પરિગ્રહ અને મૃદુતા-જુતાના ગુણોથી મનુષ્યઆયુષ્ય બંધાય છે. સંયમ મધ્યમ કક્ષાને કે રોગયુક્ત હોય, તપસ્વીપણું બાલકક્ષાનું હોય તે તેના પ્રમાણમાં દેવ(સ્વગ)નું આયુષ્ય બંધાય છે. તપ-સંયમના સાધન અનુસાર દેવઆયુષ્ય બંધાય છે. જુતા, મૃદુતા, સચ્ચાઈ અને મૈત્રીમેળાપ કરી આપવાના પ્રયત્ન એ પ્રકારના સૌજન્યથી શુભ નામકર્મ બંધાય છે. અને એથી વિરુદ્ધ દૌર્જન્ય ધારણ કરવાથી–કુટિલતા, શઠતા, લુચ્ચાઈ, ઠગાઈ, દગારીથી-અશુભ નામકર્મ બંધાય છે. ગુણગ્રાહીપણું, નિરભિમાનતા, વિનીતતા વગેરે ગુણોથી ઉચ્ચ ગોત્રકમ બંધાય છે. અને પરનિન્દા, આત્મપ્રશંસા, બીજાના છતા ગુણેનું આચ્છાદન તથા છતા-અછતા દોષેનું ઉદ્દઘાટન અને પિતાના છતા દેશેનું આચ્છાદન તથા અછતા ગુણેનું ઉદ્ઘાટન અને જાતિકુલાદિના અભિમાનથી નીચ ગોત્રકર્મ બંધાય છે. કેઈને દાન કરતાં, કોઈને કંઈ મેળવતાં કે કોઈના ભેગઉપગ આદિમાં અડચણ (વિદ્ગ) નાખવાથી અન્તરાય કર્મ બંધાય છે. . કર્મપ્રકૃતિઓના આ આસ (બન્ધહેતુઓ) જણાવ્યા તે માત્ર દિશાસૂચક પૂલ નિદેશ છે. અહીં પ્રશ્ન ઉદ્દભવે છે કે જે કર્મ પ્રકૃતિના જે આસ ગણાવ્યા તે આવે તે કર્મપ્રકૃતિ ઉપરાંત અન્ય કમ પ્રકૃતિના બધેક થઈ શકે કે નહિ? જે “હા”માં જવાબ હોય તે, પ્રકૃતિવાર જુદા જુદા આસાનું કથન કરવું નિરર્થક ગણાશે. અને Page #384 -------------------------------------------------------------------------- ________________ તિન ગણાવેલ શનિવામાં આવે અનેક છે ચતુર્થ ખંડ : ૩૩૯ : જે “ના”માં જવાબ હોય, અર્થાત્ એક કર્મપ્રકૃતિના ગણાવેલ આ એ જ કર્મપ્રકૃતિના બન્ધક છે, બીજી કર્મપ્રકૃતિના નહિ એમ માનવામાં આવે તે શાસ્ત્રસિદ્ધાન્તને વાંધો આવે છે. શાસ્ત્રસિદ્ધાન્ત એ છે કે સામાન્ય રીતે આયુષ્યને છેડી સાતે કર્મપ્રકૃતિઓને અન્ય એક સાથે થાય છે. આ નિયમ પ્રમાણે જ્યારે જ્ઞાનાવરણને બધે થતું હોય ત્યારે વેદનીયાદિ છ કર્મપ્રકૃતિઓને બન્ધ પણ થાય છે એમ માનવું પડે છે. આવ તે એક એક કર્મ પ્રકૃતિના એક સમયે હેય અને બન્ધ તે તે કર્મપ્રકૃતિ ઉપરાંત બીજી પણ (અવિરેધી) કર્મપ્રકૃતિઓને તે વખતે થાય. માટે અમુક આસો અમુક કર્મપ્રકૃતિના જ બન્ધક છે એ પ્રકારનું નિરૂપણ શાસ્ત્રનિયમથી બાધિત થાય છે. અતઃ પ્રકૃતિવાર આના વિભાગ કરવાને અર્થ શો ? આને ખુલાસે એ છે કે પ્રકૃતિવાર ગણવેલ (ઉપર્યુક્ત) આવે માત્ર તે તે કર્મ પ્રકૃતિના અનુભાવ (રસ) બન્યમાં જ નિમિત્ત છે, અને શાસ્ત્રસિદ્ધાન્ત એકસાથે અનેક કર્મપ્રકૃતિઓને બન્ધ જે બતાવે છે તે પ્રદેશબબ્ધ સમજ, એટલે કંઈ અસંગત રહેતું નથી. આસને વિભાગ અનુભાવબન્ધને આશ્રિત છે એ વાત પણ મુખ્યતાની અપેક્ષાએ લેવાની છે. અર્થાત્ જે કર્મપ્રકૃતિના જે આસ ગણાવ્યા છે તે આ ના સેવન વખતે તે કમ. પ્રકૃતિને અનુભાવબન્ધ મુખ્યપણે થાય છે, અને તે વખતે બંધાતી અન્ય કર્મપ્રકૃતિને અનુભાવબન્ધ ગૌણપણે થાય છે. એમ તે કેમ બની શકે કે એક સમયે એક કર્મ પ્રકૃતિને જ અનુભાવબન્ધ થાય છે અને બીજી બંધાતી કર્મ પ્રકૃતિઓને અનુભાવબન્યું નથી ? કારણ કે જે સમયે જેટલી Page #385 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૪૦ : જૈન દર્શન કર્મપ્રકૃતિઓને પ્રદેશ બન્ધ ગદ્વારા સંભવે છે તે જ સમયે કષાય દ્વારા તેટલી કર્મપ્રકૃતિનો અનુભાવબન્ધ પણ સંભવે છે. તેથી મુખ્યપણે થનાર અનુભાવબન્ધની અપેક્ષાએ પ્રસ્તુત આસવવિભાગનું સમર્થન શક્ય લાગે છે. શુભાશુભકર્મબન્ધોના માર્ગો જે સદાચરણે-દુરાચરણે છે તેમનાં નામ લઈને કર્મપ્રકૃતિએને બન્ધ બતાવવાથી જીને સ્પષ્ટ સમજ પડે અને સદાચરણેને ગ્રહણ કરવાને તથા દુરાચરણેને ત્યાગવાને તેમને ભાવ જાગે એ હેતુ આસનવિભાગના વિવેચનની પાછળ હોય એ ખુલ્લું છે. [૧૧] (આયુષ્ય વિષે) આયુષ્ય કર્મના ચાર પ્રકાર અગાઉ બતાવ્યા છે. મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય, દેવનું આવુષ્ય અને નારકનું આયુષ્ય. જેવી રીતે ઘડીઆળને ચાવી આપી દીધા પછી તેમાં જે વચમાં કઈ પ્રકારનું વિઘ આવી ન પડે તે તે નિયત સમય સુધી ચાલીને પછી પિતાની મેળે બંધ પડી જાય છે, તેવી રીતે, આયુષ્ય કર્મ દ્વારા આ જીવને મનુષ્ય, તિર્યંચ આદિ ભમાં સ્થૂળ શરીર સાથે સંબંધ, વચમાં કઈ પણ વિધ ઉપસ્થિત થવા ન પામે તે નિયત કાળ સુધી જારી રહે છે, અને કાળમર્યાદા પૂરી થતાં જીવ એ શરીરમાં પળવાર પણ રહેતું નથી. જ્યારે આ શરીરરૂપ ઘડીઆળ વિષ, ભય, શસ્ત્રાઘાત, સંકલેશ–વેદના વગેરેના કારણે નિયત કાળ પહેલાં પણ બગડી જાય છે ત્યારે તેવા આઘાતપ્રહારનું મૃત્યુરૂપ પરિણામ “અકાળ મરણ” તરીકે ઓળખાય છે. ક્રમે ક્રમે બળતી લાંબી રસ્સીને બળી જતાં વાર લાગે પણ એ જ રસ્સીને વાળી કેકડુ કરી તેના પર અગ્નિ Page #386 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં ખંડ : ૩૪૧ : ચાંપવામાં આવે ત્યારે તે શીઘ્ર ખળી જાય છે; ભીના કપડાને વાળીને સૂકત્રવામાં આવે તે તેને સુકાતાં વાર લાગે છે, પણ તેને છૂટુ પહેાળુ કરીને સૂકવવાથી જલ્દીથી સુકાઈ જાય છે; એ પ્રમાણે આયુષ્યદલ જો ક્રમે ક્રમે ભગવાય તા એના વખત પર એ પૂરું થાય છે; પણ જ્યારે શસ્ત્ર, જળ, વિષ. અગ્નિ વગેરેમાંના કોઇ ઉપદ્રવથી એ દળ આખુ એક સામટુ' ભેગવાઇ જાય તે તરત મૃત્યુ થાય છે. સિત્તેર વર્ષના આયુષ્યનાં દળ ક્રમે ક્રમે ભાગવાય ત્યારે સિત્તેર વર્ષે મૃત્યુ થાય, પણ એ દળ ક્રમે ક્રમે ન ભાગવતાં, પચીસ વર્ષની ઉમ્મરે કાઈ ઘાતક અકસ્માત્ થાય અથવા કોઈ ઘાતક પ્રયાગના ઉપયાગ કરવામાં આવે અને એથી બાકીનાં ૪૫ વષઁના આયુષ્યદળ એકસામટાં એક મિનિટ કે એક-એ ઘડીમાં અથવા એ ચાર પ્રહર જેટલા અલ્પ સમયમાં ભગવાઇ જાય તે તે જ વખતે મૃત્યુ થાય છે. એક હજાર રૂપીયાની મૂડીમાંથી રોજ એક એક રૂપીયા ખરચાતા જાય તે એક હજાર દિવસ સુધી એ મૂડી ચાલે, પણ એક દહાડામાં કે એક કલાકમાં એ મૂડી યા શેષ રહેલી મૂડી ખરચાઇ જાય તે તરત નિર્ધનતા જ આવી પડે ને ! પૂર્વ જન્મમાં આયુષ્ય શિથિલ બંધાયેલુ હોય તેા ઘાતક ઉપદ્રવનું નિમિત્ત મળતાં એની અન્યકાળની કાળમર્યાદા ઘટી જાય છે અને એ પેાતાની નિયત કાલમર્યાદા પૂરી થયા પહેલાં જ સપાટામાં ભેગવાઈ જઈ ખતમ થઈ જાય છે; પણ જો (આયુષ્ય) ગાઢ અંધાયેલું હોય તે એવુ' નિમિત્ત મળવા છતાં પણ ખંધકાલની કાલમર્યાદા ઘટતી નથી, અર્થાત્ પેાતાની નિયત કાલમર્યાદા પહેલાં સમાપ્ત થતુ નથી. આ ઉપરથી આયુષ્યના અપવ`નીય અને અનપવતનીય એવા એ પ્રકાર પડે છે. નિમિત્તના ઉપક્રમે શીઘ્ર ભાગવા જાય એવુ· · આયુષ્ય અપવતનીય કહેવાય છે; અર્થાત્ ઘાતક ઉપદ્રવથી બાકીનુ આયુષ્ય જે, અનેક વર્ષોં સુધી ભાગવવા ચાગ્ય છે, For Private Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૨ : જૈન દર્શન શીધ્ર સપાટામાં ભેળવી લેવું તે આયુષ્યનું અપવર્તન છે. આમ અપવર્તન પામનારું આયુષ્ય અપવર્તનીય કહેવાય છે. આ અપવનાનું જ બીજું નામ “અકાલ મૃત્યુ” છે અને જે આયુષ્ય કેઈ નિમિત્તના આક્રમણથી ન સંકેલાતાં પિતાની નિયત કાલમર્યાદા સુધી ભેગવાય તે અનાવર્તનીય કહેવાય છે. | જીવ શાશ્વત સનાતન નિત્ય તત્વ છે. તેને નથી જન્મ [ ઉત્પત્તિ ] કે નથી નાશ. એમ છતાં [ સકર્મક હાલતમાં ] તેનું કોઈ પણ નિમાં સ્કૂલ શરીરને ધારણ કરી પ્રકટ થવું તેને આપણે “જન્મ કહીએ છીએ અને સ્કૂલ શરીરને વિયેગ તેને “મૃત્યુ” ગણીએ છીએ. અકાળ મૃત્યુ દ્વારા આયુષ્યકાળના નિયતકાળમાં, ઉપર કહ્યું તેમ, કમી તે આવી જાય છે એ ખરું, પરંતુ કઈ પ્રકારના પ્રયત્નથી પણ નિયત આયુષ્યકાળમાં વૃદ્ધિ થતી નથી. મેહનીય કર્મના નેતૃત્વ નીચે ચાલુ ભવમાં જ આવતા (હવે પછીના) ભવને આયુષ્યબંધ પડી જાય છે. એટલે જ્યાં સુધી મેહનીય કર્મની અસર ચાલુ રહેતી હોય છે ત્યાં સુધી આ પ્રકારની ભવભવની સાંકળ લંબાયે જાય છે અને ભવભ્રમણ ચાલુ રહે છે. [૧૨]. જેનદર્શનમાં “કમ” એ ક્રિયા-પ્રવૃત્તિને સંસ્કારમાત્ર નથી, કિંતુ કર્મ એક વસ્તુ છે-દ્રવ્યભૂત વસ્તુ છે. અગાઉ વારંવાર કહેવાઈ ગયું છે તેમ, જીવની ક્રિયા-પ્રવૃત્તિ માનસિક, વાચિક, કાયિક. જેને “ગ” કહેવામાં આવે છે તેનાથી કર્મનાં પુદ્ગલે આતમા તરફ ખેંચાય છે–આત્માને સ્પર્શે છે-લાગે છે *સમગ્ર સંસાર (સમગ્ર કાકાશ) તરહ તરહની પુદ્ગલવણાઓથી. ઠસોઠસ ભરપૂર છે. એ વર્ગણુઓ પૈકી એક “ કર્મ ના પ્રકારની વર્ગણા છે, એ વર્ગણાનાં-જથ્થાનાં પુદ્ગલે જીવ સાથે બંધાય છે. ત્યારે તે “કર્મ” કહેવાય છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ ૪૩૪૩ અને કષાયના ( રાગ-દ્વેષના) બળે આત્માને ચુંટે છે. જીવને રાગ-દ્વેષની વાસના અનાદિકાળથી છે, શરીરધારણ અનાદિકાળથી છે, એટલે અનાદિકાળથી કર્મનાં ખેંચાણું અને બંધનના ચક્રમાં એ પડે છે. એ ચક્રનું જ નામ સંસાર કે સંસારચક્ર આમ કર્મના સંબંધના યેગે જીવ સંસારની વિવિધ એનિઓ (ગતિઓ)માં ભ્રમણ કરી રહ્યો છે. કર્મના સમગ્ર સંબંધથી જ્યારે એ મુક્ત થાય ત્યારે મુક્ત થયો કહેવાય. આ પ્રકારની મુક્તિ એ અંતિમ અને પૂર્ણ મુક્તિ છે. કર્મદલના અનંત વિસ્તારમાં મેહનું–રાગદ્વેષમેહનું-કામ, ક્રોધ, મદ, માયા, લેભ એ ટોળકીનું પ્રમુખ અને અગ્રિમ વર્ચસ્ છે. ભવચક્રને મુખ્ય આધાર એમના ઉપર છે. એ સમગ્ર દેના ઉપરી છે. સકલ કર્યતંત્ર પર એમનું અગ્રગામી પ્રભુત્વ અને નેતૃત્વ છે. એમનાથી મુક્તિ થઈ જાય તે સમગ્ર કર્મચકથી મુક્તિ થયેલી જ છે. એટલા જ માટે કહ્યું છે: “મુવતઃ વિજ કુતર” અર્થાત્ કષાયોથી મુક્ત થવામાં જ મુક્તિ છે. સંસારના નાનાવિધ પ્રાણીઓમાં મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે. વિવેક, બુદ્ધિ એને મળેલાં છે. એ જ્યારે પિતાની વિવેકબુદ્ધિને સદુપયેગ કરે છે અને સદાચરણના સન્માર્ગે ચાલે છે ત્યારે એના કર્મબન્ધનાં બળની કટુતા ઓછી થાય છે અને મિષ્ટતા વૃદ્ધિગામી બને છે. જીવનું પોતાનું ચૈતન્યબળ જ્યારે વિશિષ્ટ પ્રમાણમાં પુરુષાર્થ ફેરવતું થાય છે ત્યારે એનાં જૂનાં બંધાયેલાં કર્મો ખંખેરાતાં જવા સાથે નવા કર્મબન્ધ વળગવાનું ઉત્તરોત્તર ઘટતું જાય છે. જીવની આ પરિસ્થિતિ એ એની મેક્ષ તરફની પ્રગતિ કહેવાય. સંસારવતી પ્રાણી ક્રિયારહિત હોતો નથી, છેવટે એની Page #389 -------------------------------------------------------------------------- ________________ • ૩૪૪ : જૈન દર્શન માનસિક ક્રિયા પણ હાય છે, એટલે કોઈ પણ પ્રવૃત્તિ કે ક્રિયાના ચેાગે એને કમ બધાવાનાં. પણ જે વિવેકબુદ્ધિપુરસ્કર સદાચરણના ઉજ્જવલ માર્ગ પર ચાલે છે તેને ક્રિયાસુલભ કર્મઅન્યથી ડરવાનું. ડાય જ નહિ. કેમકે એની એવી વિકાસગામી જીવનચર્યાં દરમ્યાન જે કમ બંધાવાનાં તે કટુફલદાયક હાવાનાં જ નહુિ શુભ જીવનચર્યા દરમ્યાન અધિકાંશ સત્કર્માના (પુણ્ય કર્મના ) જ સંભાર ભરાવાના, અને સાથે જ ઉચ્ચ નિજ રારૂપ પુણ્ય પણ સધાતુ જવાનું. જીવનની આ પ્રક્રિયા સુખદાયક અને સાથે જ આત્મકલ્યાણુસાધનમાં ઉપકારક બને છે. માણસનુ કામ છે પેાતાની બુદ્ધિને શુદ્ધ રાખવી અને સત્ક પરાયણ રહી આત્મકલ્યાણના સમાગથી ચલિત ન થવુ. એટલુ એ ધ્યાનમાં રાખે એટલે ખસ. એમાં તમામ દુઃખો અને તજનક કર્માંનાં ઔષધ સમગ્રપણે સમાયેલાં છે. · 66 જેમ હવાથી ધૂલિરજ ઊડીઊડી કોઈ સ્થાને પડે અને ત્યાં ચીકણી ચિકાસવાળી ચીજ હોય તે તે ચાંટી જાય, તેમ જીવની મનાવાટ્કાયપ્રવૃત્તિરૂપ ચેાગ’રૂપી હવાથી કાર્મિક પુદ્ગલે જીવ પર પડે છે અને કષાયના ચેાગે એની સાથે ચાંટી જાય છેબંધાઈ જાય છે. કષાયના નાશ થઈ ગયા હોય તે યે યાગ ’ જ્યાં સુધી રહે ત્યાં સુધી કમ પુદ્ગલા ( યાગથી ખેંચાઈ) જીવને લાગે ખરાં, પણ ટકે નહિ, જીવને અડીને તરત જ ખરી પડે. જીવ અમૃત છે, તે એની સાથે સૂતક પુદ્ગલે શી રીતે બધાય ? એવેા પ્રશ્ન થવા સ્વાભાવિક છે. પણ જીવ સ્વરૂપે ( પેાતાના મૂળ સ્વરૂપમાં) અમૃત હેાવા છતાં હમેશાંથી ( અનાદિકાળથી ) એક પ્રકારની વાસના [ રાગદ્વેષમહુવાસના ], જે એના વાસ્તવિક શુદ્ધરૂપ સાથે સર્વથા અસંગત છે, તે For Private Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખડ : ૩૪૫: વાળા હાય અને તેને લીધે કાર્મિક પુદ્ગલા અને નિરંતર વળગતાં હાઈ, એ અમૂર્ત છતાં ભૂત જેવા બનેલા છે—હમેશાંથી મૂત્ત જેવી સ્થિતિ ધરાવતા છે. આ શરીરધારણ, ભવભ્રમણ્ અને સુખ-દુઃખ તથા વાસનામય જીવનપ્રવાહ એ બધાં જીવનાં છે. શરીરધારક જીવ છે, ભવભ્રમણકર્તા જીવ છે, સુખ-દુ:ખના વૈદક જીવ છે, વાસનાવાસિત જીવ છે. આ બધું-આ બધા વળગાડ–આ બધી ખટપટ અને અકારણ તે કેમ હાઇ શકે ? એટલે એની આ પરિસ્થિતિ અંગેનુ કારણ પણ એની સાથે જ સંબંધિત હેાય એ સમજવુ સુગમ છે. અને આ પરિસ્થિતિ એની અનાદિકાલની હાઈ એને અંગેના કારણુયાગ પણ એને અનાદિકાલથી લાગેલા હેાવા જોઇએ એ પણ સમજી શકાય છે. એ કારણુયાગ–મેહ, અવિદ્યા, માયા, વાસના, ક્રમ' જે કહા તે-એની સાથે અનાદિકાળથી વળગેલા હાઇ એ, ઉપર કહ્યું તેમ, અમૃત છતાં હંમેશાંથી મૂત જેવા છે, અને એને લીધે નિરતર કમ બધાયાદિની જ જાળમાં ફસાયેલા રહે છે, તેમ જ ભવચક્રમાં ભ્રમે છે. ચેતનાશક્તિ-જ્ઞાનશક્તિ અમૃત છે, છતાં મદિરા વગેરેથી તેના પર આવરણુ પથરાય છે, તેમ આત્મા અમૃત છતાં તેની આવરયુક્ત દશા ઘટી શકે છે. જેમ વાવેલ ખીજ તરત ન ઊગતાં એના વખત પર ઊગે છે, પીધેલ શરાબ તરત જ નશો ઉત્પન્ન ન કરતાં પરિણમ્યા બાદ ઉત્પન્ન કરે છે, તેમ જીવની ક્રિયા-પ્રવૃત્તિ દ્વારા એને જે કમ બંધાય છે તે અંધાયા પછી અમુક વખત વિત્યા બાદ પેાતાનુ ફળ બતાવે છે. ફળ બતાવવાના વખત ન આવે ત્યાં સુધી તે ક જીવ સાથે સત્તામાં અંતર્નિહિત રહે છે. કમ ઉદયમાં આવ્યુ એને અથ પેાતાનુ ફળ બતાવવા [ જીવને For Private Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૬ ઃ જેને દર્શને જોગવવા ] ટટાર થયું. દરેક કમ (જીવ સાથે) બંધાવાથી કર્મ કહેવાય છે, અને બંધાયું એટલે એણે ગમે ત્યારે પણ ખસવું જ જોઈએ એ નિશ્ચિત વાત છે. વિપાકેદયમાં આવીને અર્થાત પ્રકટ ઉદયમાં આવી પિતાનું ફળ (જીવને ) ભેગવાવીને કોઈ પણ કમ નષ્ટ થઈ જાય છે- જીવથી ખરી પડે છે. પરંતુ કર્મની એવી પણ અવસ્થા બને છે યા હોય છે કે તે ઉદયમાં આવીને પણ ફળ બતાવ્યા વગર જ નષ્ટ થાય છે. આવા (લાદાનરહિત) ઉદયને “પ્રદેશદય” કહેવામાં આવે છે. કર્મોના મહાન વિસ્તારને વિપાકોદયથી જીવ ભેગવવા બેસે તે મોક્ષની પ્રાપ્તિ અશક્ય જ બની જાય. સાધકના સાધનબલના પ્રતાપે ઘણું ઘણું કમjજે એ રીતે ( પ્રદેશદયથી) નષ્ટ થાય છે. છેલ્લે એ રીતે કર્મનું મહાન દામ ખલાસ થઈ મેસિદ્ધિ મેળવાય છે. * દરેક કર્મ અવશ્ય ભગવાય છે એ નિયમ બરાબર છે પણ તે નિયમ પ્રદેશાનુભવની અપેક્ષાએ છે. અનુભાવ( રસ ની અપેક્ષાએ નહિ. રદય યા વિપાકોદય દરેક કર્મને વેદાય જ એવો નિયમ નથી. અધ્યવસાયવિશેષથી વિપાકનુભવ કર્યા વગર પણ પ્રદેશાનુભવ દ્વારા કર્મ ખરી પડે છે. “પ્રસન્નચન્દ્ર” વગેરેએ જે નરકગ્ય કર્મ બાંધેલાં તે કર્મને અનુભાવ (રસ) તેમણે શુભ અધ્યવસાયના બળે હણી નાખેલે અને તે કર્મના નીરસ પ્રદેશ જ તેમણે વેદેલા. એ જ કારણ છે કે નરકગ્ય કર્મ બાંધવા છતાં તેમને નરકનાં દુઃખ ન પડ્યાં. કેમ કે વિપાકનુભવ હોતાં જ સુખ-દુઃખનાં વદન હોય છે. (જુઓ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૨૦૪૯ની વૃત્તિ.) વિપાકોદયથી જ કર્મ ખંખેરાય. બીજી રીતે નહિ જ એવો નિયમ માનવામાં આવે તે કોઈ જીવને મોક્ષપ્રાપ્તિ થઈ શકશે નહિ. કેમ કે તે જ ભવમાં મોક્ષ પામનાર છવને પણ સત્તા માં અસંખ્યયો Page #392 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખડ જીવ કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે તે જ વખતે તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ (રસ) અને પ્રદેશ એ ચાર બાબતેનું નિર્માણ થઈ જાય છે. કર્મ પુદ્ગલેમાં જ્ઞાન-દર્શનને આવૃત કરવાને, સુખ-દુઃખ અનુભવાવવા વગેરે જે સ્વભાવ બંધાય છે તે પ્રકૃતિબન્ધ સ્વભાવ બંધાવા સાથે જ, જીવની સાથે કર્મ પુદ્ગલેના ચૂંટી રહેવાની મુક્ત જે નિર્મિત થાય છે તે સ્થિતિબન્ધ. તે પુલમાં તીવ્રપણે યા મન્દપણું મીઠાં-માઠાં. ફળ દેનારી શક્તિઓ જે બંધાય છે તે અનુભાવબન્ધ. જીવની સાથે કાર્મિક પુદ્ગલસ્કન્ધ બંધાવા તે પ્રદેશબબ્ધ. કાર્મિક પુદ્ગલસમૂહ જીવથી ગ્રહણ કરાતાંની સાથે જ ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરિણામ પામતે સ્વભાવદીઠ અમુક અમુક પરિમાણમાં વહેચાઈ જાય છે. આ બાબતમાં, અર્થાત્ આ ચાર પ્રકારના બધેને સમજાવવા માટે મોદકનું દષ્ટાંત આપવામાં આવે છે. જેમ, વાયુપાજિત કર્મો વર્તતાં હોય છે અને તે ક નાનાવિધ અધ્યવસાયેથી બાંધેલાં હોઈ નરકાદિ અનેક ગતિઓનાં કારણ હોય છે તેથી તે બધાં કર્મો જે વિપાકયથી જ ખેરવવાનાં હોય તો એ એક અંતિમ ભાવમાં નાનાવિધ ભવને અનુભવ કરવો પડશે. પણ તે તે અસંભવ છે. કેમ કે એક મનુષ્ય ભવમાં નારક આદિ અનેક અન્ય ભવોને અનુભવ થઈ શકે નહિ. હવે જો તે નાના ગતિઓનું કારણભૂત કર્મ નાના ભમાં જઈને ક્રમે ક્રમે વિપાકરૂપે અનુભવવા લાગે તે ફરી વળી નાના ગતિઓના કારણભૂત કર્મ બંધાવાનાં અને ફરી પાછું નાના ભામાં બ્રમણ થવાનું અને ફરી વળી નાના ગતિઓનાં કારણભૂત કર્મ બંધાવાનાં એમ કર્મબન્ધ અને ભવભ્રમણની પર પરા ચાલ્યા જ કરશે, એતે અંત જ નહિ આવે. આમ મેક્ષ વસ્તુ અશક્ય જ બની જશે. . (જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૨૦૫ર, ૨૦૧૩ની વૃત્તિ) Page #393 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૮ જૈન દર્શન નાશક વસ્તુઓથી બનેલે મેદક વાયુને શાન્ત કરે છે, પિત્તનાશક ચીજોથી બનેલ મોદક પિત્તને શાન્ત કરે છે અને કફ નાશક પદાર્થોથી બનેલ મેદક કફને શાન્ત કરે છે; વળી કઈ માદક ચાર દિવસ સુધી, કોઈ માદક આઠ દિવસ સુધી ખરાબ થતું નથી; વળી કોઈ ભેદકમાં મીઠાશ વધુ હોય છે અને કેઈમાં ઓછી હોય છે, તેમ જ કેઈ મોદકમાં કટુતા વધુ, તે કઈમાં ઓછી હોય છે; વળી કઈ માદક અધ-શેરને, કઈ શેરને હેય છે, અર્થાત્ જુદા જુદા મેદકેનું પૌગલિક પરિ. માણ વધતું-ઓછું હોય છે; આ પ્રમાણે કર્મોમાં પણ કેઈને સ્વભાવ, ઉપર જણાવ્યું તેમ, જ્ઞાનને, કેઈને દર્શનને આવરવાને હેય છે; તે કેઈને સુખ યા દુઃખને અનુભવવાને હોય છે; તેમ જ કર્મોની જીવની સાથે ચૂંટી રહેવાની મુદ્દત પણ અલગ અલગ હોય છે; શુભાશુભ (મધુર કે કટુ) ફળ દેવાની શક્તિરૂપ રસ પણ કોઈ કર્મમાં તીવ્ર તે કઈમાં મંદ હોય છે; [ તીવ્ર-મંદતામાં નાનાવિધ તારતમ્ય હોય છે. ] અને ભિન્ન ભિન્ન કર્મોમાં પરમાણુસમૂહ પણ ન્યૂનાધિક હોય છે. આ ચાર પ્રકારના બધેમાં પહેલે અને છેલ્લે “ગ”ને આભારી છે. કારણ કે એમના તરતમભાવ ઉપર પ્રકૃતિબન્ધ અને પ્રદેશબન્ધની તરતમતા અવલંબિત છે. મતલબ કે જીવની તરફ ખેંચાતા કર્મપગલેમાં ભિન્ન ભિન્ન પ્રકારને સ્વભાવ પડવે અને એ પુદ્ગલેની સંખ્યામાં ન્યૂનાધિકતા આવવી એ બે કામ (પહેલું પ્રકૃતિબન્ધનું અને બીજું પ્રદેશબધનું) “ગ” પર નિર્ભર છે. અને કર્મના સ્થિતિબન્ધ અને અનુભાવબન્ધ કષાય પર આશ્રિત છે, જે વિષે આગલા પૃષ્ઠમાં સ્પષ્ટીકરણ કરવામાં આવનાર છે. અનુભાવબન્ધને રસબધ પણ કહે છે. [ અનુભાવની જગ્યાએ “અનુભાગ” શબ્દ પણ પ્રચલિત છે. ] રસ તીવ્ર અને Page #394 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ * ૩૪૯ ? મન્દ એમ બે પ્રકાર છે. આ બન્ને પ્રકારના રસબન્ધ શુભ, અને અશુભ બન્ને કર્મપ્રકૃતિઓમાં નિષ્પન્ન થાય છે. અશુભ પ્રકૃતિના અનુભાવ (રસ)ને લીમડા જેવા કડવા રસની ઉપમા અપાય છે, અર્થાત્ જેમ લીમડાને રસ કડ હોય છે તેમ અશુભ પ્રકૃતિને રસ બુર-દુઃખરૂપ હોય છે, અને શુભ પ્રકૃતિના રસને શેરડી જેવા મીઠા રસની ઉપમા અપાય છે, અર્થાત્ જેમ શેરડીને રસ મીઠે હોય છે તેમ શુભ પ્રકૃતિને રસ સારો–સુખદાયક હોય છે. ક્રોધ, માન, માયા, લેભ એ ચાર કષાયમાં રાગ-દ્વેષ આદિને સમાવેશ થઈ જાય છે. એ ચાર કષાયે પૈકી દરેકના (અગાઉના જણાવ્યા મુજબ) ચાર ચાર ભેદ છેઃ - ૧ અનન્તાનુબધી, ૨ અપ્રત્યાખ્યાનાવરણ, ૩ પ્રત્યાખ્યાનાવરણ, ૪ સંજવલનઆમાં પહેલે કષાય, જે મિથ્યાત્વને સાથી છે, સમ્યગ્દષ્ટિને અવધનાર છે, બીજે દેશવિરતિ(આંશિક ચારિત્ર)ને, ત્રીજો સર્વવિરતિ ચારિત્રને અને ચોથે વીતરાગ ચારિત્રને૪. પહેલા કષાય અત્યન્ત તીવ્ર, બીજે તીવ્ર, ત્રીજે મધ્યમ અને એ મન્દ એમ સમજી શકાય. * કષાયની તિવ્રતાના સમયે જે કઈ કર્મપ્રકૃતિ-શુભ કે અથભ-બંધાય છે તેને સ્થિતિબન્ધ અધિક હોય છે, અને કષાયની મન્દતાના સમયે જે કંઈ કર્મપ્રકૃતિ-શુભ કે અશુભ * આ સંજવલન આદિ ચાર ચાર પ્રકારના ક્રોધ આદિ કષાય અનુક્રમે વીતરાગતા, યતિધર્મ, દેશવિરતિ અને સમ્યગ્દષ્ટિના ઘાતક છે, અને સ્વર્ગગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ આપનારા છે वीतरागयतिश्राद्धसम्यग्दृष्टित्वधातकाः । ' તે વઢ-મનુષ્યત્વ-ઉતર્યાત્ર–નવકા: .. (હેમચન્દ્ર, યોગશાસ્ત્ર, ૪-૮.) Page #395 -------------------------------------------------------------------------- ________________ : ૩૫૦ : જેને દર્શન બંધાય છે તેને સ્થિતિમાં કમ હોય છે, અર્થાત્ કર્મમાત્ર ના સ્થિતિબન્ધની ન્યૂનાધિકતા કષાયની ન્યૂનાધિક માત્રા પર અવલંબિત છે. કષાય એટલે તીવ્ર, કઈ પણ (શુભ યા અશુભ) કર્મપ્રકૃતિને સ્થિતિબન્ધ તેટલે અધિક બંધાય અને કષાય એટલે મન્દ, કેઈ પણ (શુભ યા અશુભ) કર્મપ્રકૃતિને સ્થિતિબન્ધ તેટલે કમ બંધાય. કર્મમાત્રને ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ અશુભ છે. પણ અનુભાવબન્ધની (રસની) બાબત જુદી રીતની છે. તે આ પ્રમાણેઃ કષાયની તીવ્રતાના સમયે અશુભ કર્મપ્રકૃતિને રસ અધિક બંધાય, પણ શુભ કર્મપ્રકૃતિને રસ કમ બંધાય. અને કષાયની મદતાના સમયે શુભ કર્મપ્રકૃતિને રસ અધિક બંધાય, અને અશુભ કર્મપ્રકૃતિને રસ મન્દ બંધાય. કષાય એટલે તીવ્ર, અશુભ કર્મપ્રકૃતિને રસબન્ધ તેટલે અધિક બંધાય અને શુભ કર્મપ્રકૃતિને રસબન્ડ તેટલે કમ બંધાય, અને કષાય એટલે મન્દ, શુભ કર્મપ્રકૃતિને રસબેન્ક તેટલે અધિક બંધાય અને અશુભ કર્મ પ્રકૃતિને રસબન્ધ તેટલે મન્દ બંધાય. મતલબ કે તીવ્ર કષાયથી અશુભ કર્મપ્રકૃતિમાં તીવ્ર રસ અને શુભ કર્મપ્રકૃતિમાં મન્દ રસ આવે છે અને મન્દ કષાયથી શુભ કર્મપ્રકૃતિમાં તીવ્ર રસ અને અશુભ કર્મપ્રકૃતિમાં મન્દ રસ આવે છે. શુભ કમને ઉત્કૃષ્ટ રસબન્ધ શુભ છે. એ વાત અનેક વાર કહેવાઈ ગઈ છે કે કર્મવર્ગણાનાં પગલે જીવ સાથે બંધાયા પહેલાં “કમ” કહેવાતાં નથી. પણ જ્યારે એ જીવથી ગ્રહણ કરાય છે ત્યારે તે જ વખતે (ગ્રહણ થતાંની સાથે જ) એ કામિક પુદગલમાં વિચિત્ર જેશ આવી જાય છે અને જીવના કષાયરૂપ પરિણામેનું નિમિત્ત Page #396 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૫૧ પામી એમનામાં અનન્તગુણે રસ પડી જાય છે, જે જીવના ગુણોને ઘાત વગેરે કરે છે. જીવને તરહતરહનાં ફળ બતાવવાનું તરહતરહના વિપાક ભેગવવાનું કામ આ રસ જ કરે છે. જીવની ભારેમાં ભારે ઉપાધિ આ રસ જ છે શુભ રસથી સુખ મળે છે અને અશુભ રસથી દુઃખ જેમ સૂકાં તૃણ નીરસ હોય છે, પણ ભેંસ, ગાય, બકરીના પેટમાં જઈ તે દૂધરૂપ રસમાં પરિણમે છે, તેમ જ એ રસમાં ( દૂધમાં) ચીકણાઈની ન્યૂનાધિકતા માલૂમ પડે છે, અર્થાત એ સૂકા તૃણુ ખાઈ ભેંસ ગાડું દૂધ આપે છે અને એ દૂધમાં ચકણાઈ વધારે હોય છે, ગાયના દૂધમાં ઓછું ગાઢાપણું અને ઓછી ચીકણાઈ હોય છે અને બકરીના દૂધમાં એથી ઓછું ગાઢાપણું અને એથી ઓછી ચીકણાઈ હોય છે, આમ એક જ પ્રકારના તૃણ-ઘાસ વગેરે ભિન્નભિન્ન પશુઓના પેટમાં જઈ ભિન્નભિન્ન દૂધરૂપ રસમાં પરિણમે છે, તે પ્રમાણે એક જ પ્રકારનાં કર્મ વગણનાં પુદ્ગલે ભિન્નભિન્ન જીવેના ભિન્નભિન્ન કષાયરૂપ પરિણામેનું નિમિત્ત પામી ભિન્નભિન્ન રસવાળાં જ પણ સુખભોગમાં અનાસક્તપણું રહેવું, જળવાવું બહુ કઠિન જાણી વૈરાગી ભર્તુહરિ પિતાના વૈરાગ્યશતકમાં બેસી ગયા કે – “fairs: guથાન નનયત માં છે વિકૃરાતઃ” અર્થાત–પુણ્યને વિપાક, વિચાર કરતાં, મને ભય ઉત્પન્ન કરે છે. શ્લેકના આ બીજા ચરણ પછી ઉત્તરાર્ધમાં એ ખૂબ જ કહી નાખે છે " महद्भिः पुण्योधचिरपरिगृहीताश्च विषया महान्तो जायन्ते व्यसनमिव दातुविषयिणाम् ! ।।" અર્થાત-મહાન પુણ્યસમૂહાથી લાંબા વખતના મળેલા વિષયભોગો વિષયી માણસોને દુઃખ આપવા માટે જાણે કે ફેલાતા જતા ન હોય! Page #397 -------------------------------------------------------------------------- ________________ : ૩પ૨ : જૈન દર્શન બને છે. આનું નામ રસબન્ધ અથવા અનુભાવબન્ધ કે અનુ ભાગબબ્ધ. જેમ ભિન્નભિન્ન દૂધ પૈકી કઈમાં અધિક શક્તિ હોય છે અને કેઈમાં કમ, તેમ શુભ કે અશુભ કર્મપ્રકૃતિએને અનુભાવ ( રસ ) તીવ્ર પણ હોય છે અને મન્દ પણ હોય છે. મહર્ષિ ઉમાસ્વાતિજીના તત્વાર્થસૂત્રનું (છઠ્ઠા અધ્યાયનું ત્રીજીચોથું ) સૂત્ર છે. શુમઃ roથસ્થ છે અશુભ વાપર્યું ! અર્થાત્ “ગ” (માનસિક, વાચિક, કાયિક ક્રિયા) જે શુભ હોય તે શુભકર્મ અર્થાત્ પુણ્યકર્મ, અને અશુભ હોય તે અશુભકર્મ અર્થાત્ પાપકર્મ બંધાય છે. પરંતુ શુભાગના સમયે પણ પાપપ્રકૃતિએ બંધાય છે અને અશુભ ગના સમયે પણ પુણ્ય પ્રકૃતિઓ બંધાય છે એમ કર્મશાસ્ત્ર જણાવે છે. માટે ઉપરનાં બે સૂત્રોનું તાત્પર્ય એમ બતાવવામાં આવે છે કે શુભાગની સબલતાના સમયે (જ્યારે સંકલેશ કષાયપરિણામ મંદ હોય છે) પુણ્ય પ્રકૃતિઓના અનુભાવની (રસની) માત્રા અધિક બંધાય છે અને પાપપ્રકૃતિઓના અનુભાવની માત્રા હીન બંધાય છે. એનાથી ઊલટું, અશુભાગની તીવ્રતાના સમયે (જ્યારે સંકલેશ-કષાયપરિણામ તીવ્ર હોય છે) પાપ-પ્રકૃતિને અનુભાવબંધ અધિક અને પુણ્ય પ્રકૃતિને અનુભાવબન્ધ અલ્પ હોય છે. આમ, શુભયેગને લીધે પુણ્ય કર્મરસની જે અધિક માત્રા હોય છે અને અશુભયેગને લીધે પાપકર્મરસની જે અધિક માત્રા હોય છે એને મુખ્યરૂપે ગણીને ઉપરનાં બે સૂત્રમાં શુભને પુણ્યનું અને અશુભયેગને પાપનું બન્ધકારણ કહ્યું છે. આ પ્રમાણે ઉક્ત સૂત્રેનું વિધાન અનુભાવબન્ધની અધિક માત્રાની અપેક્ષાએ સમજવાનું છે. શુભૂગજન્ય પાપકર્મરસની હીનમાત્રા અને અશુભયોગજન્ય Page #398 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ - ૩૫૩: પુણ્યકમ રસની હીનમાત્રા વિવક્ષિત નથી. આમ પ્રધાનતાને અનુસરીને આ કથન છે. ‘ પ્રાધાન્યેન વ્યયેશા મવન્તિ '. કર્માંની મુખ્ય દશ અવસ્થાએ આ પ્રમાણે બતાવવામાં આવે છે. (૧ ) અન્ય. કચેાગ્ય વાનાં પુદ્ગલા સાથે આત્માને ક્ષીર–નીરની જેમ અથવા લેાડુ અને તદ્ગત અગ્નિની જેમ પરસ્પર મળી જવારૂપ સબંધ થવા તે બન્ય છે. એ સૂક્ષ્મ કર્મ પુદ્ગલસ્કન્ધા ગ્રહણ કરાય છે તે આત્માના સમગ્ર પ્રદેશે વડે, નહિ કે કેઈ એક જ દિશામાં રહેલા આત્મપ્રદેશે વડે. બધા સાંસારી જીવાના કર્મબન્ધ સરખા ન હેાવાનુ કારણ એ છે કે બધાને માનસિક-વાચિક-શારીરિક યાગ ( વ્યાપાર ) એકસરખા નથી હાતા. તેથી જ યેગ ’ના તરતમભાવ પ્રમાણે પ્રદેશખન્યમાં તરતમભાવ આવે છે. પ્રત્યેક કર્મોના અનત સ્કન્ધા આત્માના સઘળા પ્રદેશેામાં બંધાય છે. જીવપ્રદેશવાળા ક્ષેત્રમાં જ રહેલા કર્મ વગણાના પુદ્ગલકા બધાય છે, તેની બહારના ક્ષેત્રમાં રહેલા નહિ. અન્ય પામતા દરેક કર્મીસ્કન્ધા અનંતાનંત પરમાણુઓના જ બનેલા હાય છે. ક્રમની પહેલી અવસ્થા અન્ય છે. એ વગર ખીજી ફેઈ અવસ્થા બની જ શકતી નથી. બન્ધના પ્રકૃતિબન્ધ સ્થિતિઅન્ય, અનુભાવબન્ધ અને પ્રદેશખન્ય એમ ચાર ભેદો પાછળ જોવાઈ ગયા છે. ( ૨-૩ ) ઉતના, અપવત'ના. કમનાં સ્થિતિ-રસ વધવાં અને ‘ ઉર્દૂત'ના' કહેવામાં આવે છે અને ઘટવાં એને અપવત ના ’કહેવામાં આવે છે. અશુભ કમ ખાંધ્યા પછી જો જીવ સારાં–શુભ કામ કરે તે એણે અગાઉ બાંધેલ ખુરા For Private Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ : ૩૫૪ : જૈન દર્શન કર્મનાં સ્થિતિ–રસ ઘટી જઈ શકે છે. આ ઉપરથી બોધપાઠ મળે છે કે માણસે અજ્ઞાન યા મહિને વશ થઈ બુરી રીતે વતીને પિતાનું જીવન કલુષિત બનાવ્યું હોય, પણ સમજ્યા પછી [ “જાગ્યા ત્યાંથી હવાર’ના ન્યાયે 1 એ પિતાનાં વર્તનને સુધારી સદાચરણ અને સત્કર્મા બને તે એના સચ્ચરિતના પવિત્ર ભાવેલ્લાસબળથી એનાં અગાઉનાં બુરાં કર્મોની સ્થિતિ તથા કટુતામાં ઘટાડો અવશ્ય થઈ જઈ શકે છે. પડેલે બરાબર ચડી જઇ શકે છે. ઘર નરકમાં લઈ જનારાં કર્મદલિક જેમણે બાંધેલાં એવા મહાપાપી પણ જ્યારે ફર્યા છે (જાગ્યા છે) અને અડગ આત્મબળથી કલ્યાણયાત્રા પર ચડી ગયા છે ત્યારે તેમના એ તપાછળથી તેમનાં ઘેરાતિશેર કર્મો વિધ્વસ્ત થઈ ગયાં છે અને મહાત્મા બની પરમાત્મપદને પામવા સમર્થ બન્યા છે. આત્મા પ્રમાદ-નિદ્રામાં પડેલે પણ સુતો સિંહ છે, એ જ્યારે જાગે છે–ખરેખર જાગે છે અને પિતાના આત્મવીર્યને ફેરવે છે ત્યારે ઉત્તરોત્તર પ્રખરતાને ધારણ કરતા એના મહાન આત્મબળ આગળ મહામારક મોહમાતંગ પરાસ્ત થતું જાય છે અને આખરે પૂરેપૂરો હત-પ્રહત થઈ સંપૂર્ણ નાશ પામે છે. - આ જોયું અપવર્તનાનું, તેમ ઉદ્વર્તનાનું જોઈ શકાય છે. જેમ કે, જીવે અલ્પ સ્થિતિનું અશુભ કર્મ બાંધ્યા પછી & #ા-બ્રી-ઇ-નો-ઘાતજાતવરાતિ દઢપ્રહાર' પ્રમૂનો છૂતાવજીવન . [ હેમચન્દ્ર, યોગશાસ્ત્ર, ૧-૧૨ ] અર્થાત–બ્રાહ્મણ, સ્ત્રી, લૂણ અને ગાય એ બધાની હત્યા કરી નરકને અતિથિ બનેલ “દઢપ્રહારી” અને એવા બીજા મહાપાપીઓ પણ યોગનું શરણ ગ્રહી તરી ગયા છે , Page #400 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૫૫ : એ વળી વધુ બુરાં કામ કરે અને એના આત્મપરિણામ વધુ કલુષિત બને તે આગળ બંધાયેલ એના અશુભ કર્મનાં સ્થિતિ રસ, એના બુરાં ભાવની અસર પામીને વધી જઈ શકે છે. તેમ જ અશુભ પરિણામોના જોરે શુભકમેનાં સ્થિતિ-રસ ઘટી જવા પામે છે. આ અપવર્તના-ઉદ્વર્તનાના કારણે કોઈ કર્મ જલ્દીથી ફળ આપે છે અને કોઈ મેડું. કેઈ કર્મ મંદફલદાયક બને છે, તે કઈ તીવ્રફલદાયક. (૪) સત્તા. કમ બંધાયા પછી તરત ફળ ન આપતાં કેટલેક વખત સત્તારૂપમાં રહે છે એ વાત અગાઉ જણાવી છે. જેટલે વખત સત્તારૂપમાં રહેવું એને “અબાધાકાલ” કહેવામાં આવે છે. એ કાલ [ સ્વભાવિક ક્રમથી કે અપવર્તન દ્વારા શીઘ્ર] પૂરો થતાં કર્મ પિતાનું ફળ આપવા તત્પર થાય એ કર્મને (૫) ઉદય કહેવાય. કર્મ નિયત કાળે ફળ આપવા તત્પર થાય એ ઉદય અને નિયત કાળની પહેલાં ફળ આપવા તત્પર થાય એ (૬) ઉદીરણા કહેવાય. “અબાધાકાળ પૂરો થતાં ઉદયમાં આવેલ કર્મને નિયતકાળ પ્રમાણેને ક્રમિક ઉદય તે ઉદય છે, અને તે ઉદયમાન કર્મનાં જે દલિક પછીથી ઉદયમાં આવવાવાળાં છે તેમને પ્રયત્નવિશેષથી ખેંચી ઉદયપ્રાપ્ત દલિકે સાથે ભેળવવાં અને ભેગવવાં તે • ઉદીરણા છે. જેમ કેરીની * કર્મ બંધાયા પછી જેટલા વખત સુધી બાધા (ઉપાધિ) ન પહોંચાડે અર્થાત ઉદયમાં ન આવે, શુભાશુભ ફળ આપવા તત્પર ના થાય તેટલા વખતને “અબાધાકાળ” કહેવામાં આવે છે. જે કર્મને જેટલે અબાધાકાળ હોય તે પૂરી થયા પછી તે કર્મ પિતાનું ફળ આપવાનું શરૂ કરે છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ : ૩૫૬ : જૈન દર્શન મોસમમાં કેરીઓને જલદી પકાવવા માટે ઝાડ ઉપરથી તેડી ઘાસ વગેરેમાં દબાવી દેવામાં આવે છે, જેથી તે ઝાડ ઉપર પાકે તે કરતાં શીધ્ર પાકી જાય છે, તે પ્રમાણે કર્મને વિપાક ક્યારેક ક્યારેક નિયત સમયની પહેલાં પણ થઈ જઈ શકે છે. આ “ઉદીરણ” કહેવાય છે, જેને માટે પ્રથમ અપવર્તના” ક્રિયા દ્વારા કર્મની સ્થિતિને કમ કરી દેવામાં આવે છે. સ્થિતિ ઘટી જતાં કર્મ નિયત સમયની પહેલાં ઉદયમાં આવી જાય છે. જ્યારે કોઈ માણસ પૂરું આયુષ્ય ભેગવ્યા વિના અસમયમાં જ મરી જાય છે ત્યારે એ મૃત્યુને લેકમાં “અકાલમૃત્યુ” કહેવામાં આવે છે. આમ થવાનું કારણ આયુષ્ય કર્મની ઉદીરણા થઈ ગઈ એ જ છે. અને ઉદીરણા અપવનાથી બને છે. અમુક અપવાદ સિવાય ઉદય અને ઉદીરણા કર્મોનાં સર્વદા ચાલ્યા કરે છે. ઉદિત કર્મની જ [ ઉદિત કર્મના વર્ગનાં અનુદિત કર્મ પુદ્ગલેની જ] ઉદીરણ હોય છે અને ઉદય હતાં ઉદીરણ પ્રાયઃ અવશ્ય હેય છે. (૭) સંક્રમણ. એક કર્મ પ્રકૃતિનું અન્ય સજાતીયકર્મ પ્રકૃતિરૂપ થઈ જવું એ “સંક્રમણ ક્રિયા છે. સંક્રમણ કર્મના મૂળ ભેદેમાં થતું નથી, અર્થાત્ અગાઉ ગણાવેલ કર્મોના (જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ) મૂળ આઠ ભેદેમાંથી એક કર્મ અન્યકર્મરૂપ થઈ શકતું નથી; કિન્તુ એક કર્મના અવાન્તર ભેદમાંથી એક ભેદ સ્વસજાતીય અન્યભેદરૂપ બની શકે છે. જેમકે સાતવેદનીય અસાતવેદનીયરૂપ અને અસાતવેદનીય સાતવેદનીયરૂપ બની જઈ શકે છે. યદ્યપિ સંક્રમણ સજાતીય પ્રકૃતિએમાં જ થઈ શકે છે, કિન્તુ એમાં પણ અપવાદ છે. જેમકે આયુષ્યકર્મના ચાર પ્રકારેનું પરસ્પર સંક્રમણ થતું નથી, નરકાદિનાં આયુષ્ય પૈકી જે આયુષ્ય બાંધ્યું હોય તે તેથી Page #402 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૫૭ : ભિન્ન ગતિના આયુષ્યરૂપે બની જઇ શકતુ નથી. એ જ પ્રમાણે દનમાહનીય ક અને ચારિત્રમેાહનીય ક્રમ એકબીજામાં સક્રમણ પામી શકતાં નથી. (૮ ) ઉપશમના એટલે ઉદિત કમને ઉપશાંત કરવું. કને ઉદિતક ને ભસ્મચ્છન્ન અગ્નિની જેમ દખાવી દેવામાં આવે તે ઉપશમના છે. ઉપશમન અવસ્થામાં ઉદય-ઉદ્દીરણા હેાતાં નથી; તેમજ સંક્રમણુ અને ઉન અપવન તથા નિત્તિનિકાચન હાતાં નથી. આ સર્વોપશમનાને લગતી વાત છે. (૯) નિત્તિ એ કર્મબન્ધનની એવી સખ્ત અવસ્થા છે કે એ ઉદીરણા તેમ જ સક્રમણની પહોંચની બહાર છે; કિંતુ ત્યાં ઉર્દૂ ન-અપવત ન થઈ શકે છે. ( ૧૦ ) નિકાચના એ કમ બન્ધની સખ્તમાં સખ્ત અવસ્થા છે કે જ્યાં ઉદીરણા, સ’ક્રમણ અને ઉર્દૂવન-અપવન કોઈ ક્રિયા ચાલી શકતી નથી. આ નિકાચના પામેલું [ નિકાચિત ] કમ એના વખત પર ઉદયમાં આવે છે ત્યારે પ્રાયઃ અવશ્ય લાગવવુ પડે છે. [ ૧૩ ] જીવના દરેક જન્મ એના પૂર્વ જન્મની અપેક્ષાએ પુનજન્મ જ છે. એના કેાઈ જન્મ એવા ન હેાય, જેના અગાઉ જન્મ ન હોય, એનાં જન્મેાની ( ભિન્ન ભિન્ન દેહાનાં ધારણની) પરંપરા હમેશાંથી એટલે કે અનાદિકાળથી ચાલી આવે છે એમ માનવુ... યુક્તિસર જણાય છે. આત્માના ભૂતકાળના કોઈ જન્મને સર્વોપ્રથમ એટલે કે શરૂઆતના જન્મ માનીએ તે એમ માનવું પડે કે આત્મા ત્યાં લગી અજન્મા હતા અને પછી એના એ પહેલવહેલા નવા જન્મ શરૂ થયા. આમ જો માનવું પડે તે For Private Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૫૮ : જૈન દર્શન અજન્મા એવા શુદ્ધ આત્માને પણ ક્યારેક જન્મ ધારણ કરવાનું સંભવિત બની શકે છે એમ પણ માનવું પડે, અને એમ જે માનવું પડે તે ભવિષ્યમાં મુક્તિ પ્રાપ્ત થયા પછી પણ ક્યારેક પા છે જન્મપાશ વળગવાનું સંભવિત બની જાય છે, અને એથી સ્થિર અને પૂર્ણ મુક્તિનું અસ્તિત્વ ઊડી જાય છે. આત્મા કેટલાક કાળ લગી જન્મ વગરને (દેહ ધારણ વિનાને) રહી પાછો ક્યારેક ફરી જન્મ ધારણ કરવાનું ચાલુ કરે છે આમ માનવું બંધબેસતું નથી. દેહધારણની પરંપરા ચાલે તે અખંડ રૂપે જ ચાલે, વચમાં ક્યારે પણ દેહની કડી તૂટ્યા વગર અવિચ્છિન્ન રૂપે જ ચાલે, અને એક વાર દેહને વળગાડ છૂટ્યો કે પછી એ હમેશાંને માટે છૂટી જાય છે. આ પ્રમાણે માનવું સંગત દેખાય છે. એક જ માતાપિતાનાં સંતાનમાં અંતર માલુમ પડે છે. એટલું જ નહિ, એકસાથે જન્મેલ યુગલમાં પણ અંતર જોવામાં આવે છે. માબાપની ઠીકઠીક દેખભાળ હોવા છતાંય તેમનાં વિદ્યા, શિક્ષણ, બુદ્ધિ, ડહાપણુ, અનુભવ અને વર્તન વગેરેમાં ફરક પડી ગયેલું જોવાય છે. એ અંતરને ખુલાસે રજવાય અને વાતાવરણની વિભિન્નતા પર જ પર્યાપ્ત નહિ થાય. પૂર્વજન્મના સંસ્કારનું પરિણામ પણ ત્યાં સ્થાન રાખે છે એમ માનવું બંધ બેસે છે. ઐહિક કારણે અવશ્ય પિતાની કૃતિ દાખવે છે, પરંતુ એટલેથી વિચારણા અટકતી નથી. એ કારણે પણ પિતાને હેતુ માંગે છે. એ કારણે પાછળ પણ ગૂઢ હેતુને સંચાર હોય તેમ કલ્પના આવે છે. મૂળ કારણની શોધ માટે વર્તમાન જિદગીના સંજોગોથી આગળ વધવું પડશે. સંસારમાં એવા પણ માણસે જવાય છે કે જેઓ અનીતિ, અનાચારનાં કામ કરવા છતાં ધની અને સુખી હોય છે, જયારે Page #404 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૬૫૯ : નીતિ અને ધર્મના માર્ગ પર ચાલનારાઓમાં કેટલાક દરિદ્ર અને દુઃખી દેખાય છે. આમ થવાનું શું કારણ? “કરણી તેવું ફળ” ક્યાં? આને ખુલાસો વર્તમાન જન્મ સાથે પૂર્વ જન્મનું અનુસંધાન વિચારતાં આવી શકે છે. પૂર્વ જન્મના કર્મસંસ્કાર અનુસાર વર્તમાન જિંદગી ઘડાય છે અને વિશેષ પરિસ્થિતિઓ ઊપજે છે; એ જ પ્રમાણે વર્તમાન જિંદગી અનુસાર ભવિષ્ય જિંદગીની નિષ્પત્તિ થાય છે. અર્થાત્ પૂર્વ જન્મના કર્મસંસ્કારોનાં પરિણામ વર્તમાન જિંદગીમાં પ્રગટ થાય છે, અને વર્તમાન જિંદગીના કર્મ સંસ્કારોનાં પરિણામ ભવિષ્ય જિંદગીમાં પ્રગટ થાય છે. એમ શું નથી બનતું કે કેટલાક બદમાશ, લૂંટારા અને ખૂની ઘેર અપરાધ કરીને એવા ગુપ્ત રહી જાય છે કે તેઓ ગુનાની સજાથી બચી જાય છે, જ્યારે બીજા નિરપરાધીઓને ગુના વગર ગુનાની ભયંકર સજા ભેગવવી પડે છે ! કેટલે અન્યાય? કરણી તેવું ફળ ક્યાં ? પણ એ બધી ગુંચવણ પુનર્જન્મ કે પૂર્વજન્મના સિદ્ધાંત આગળ ઉકેલાઈ જઈ શકે છે. પૂર્વજન્મવિહિત વિભિન્ન અને વિચિત્ર કમેનાં વિભિન્ન અને વિચિત્ર પરિણામ વર્તમાન જન્મમાં ઉપસ્થિત થાય છે. પરંતુ આ ઉપરથી એમ સમજવાનું નથી કે અનીતિઅન્યાય, અત્યાચાર કરીને ધન ભેગું કરી તેવા ધનના બળે સાહેબી ભેગવનારને એમ ભેગવવાને નૈતિક કે ધાર્મિક દૃષ્ટિએ કશે હકક પ્રાપ્ત થાય છે. એવાઓએ મોટે ભાગે પોતાનું ધન સીધી રીતે કે પરંપરાએ ગરીબ અને પરિશ્રમિક વ્યવસાય કરનારાઓ પાસેથી છેતરીને અથવા લુંટીને-છળ યા બળથીમેિળવેલું હોય છે. આવું હોય ત્યાં કેઈ પણ સુરાજ્ય અથવા જાગ્રત સમાજ આવી પરિસ્થિતિ લાંબે વખત નિભાવી શકે Page #405 -------------------------------------------------------------------------- ________________ * ૩૬૦ : જૈન દર્શન નહિ. જે નિભાવે તે પ્રથમ દોષ રાજ્યને અને બીજે દોષ તે ઊંઘણશી સમાજને છે. સમાજનું અર્થોત્પાદન અને તેની યોગ્ય વહેંચણ થાય તે રાજ્ય અને સમાજે જવાનું છે. કઈ પણ ધર્મ, સમાજમાં પ્રવર્તતી આવી અંધાધુંધીને અનુમોદન આપી તેને ટકાવી શકે નહિ, તેમ જ તેવા ધનને ધર્મપ્રભાવના કરવાના ઇરાદે ધાર્મિક ગણાતા કાર્યમાં ઉપયોગ કરવા-કરાવવાથી તેવા ધનને ન્યાયપાજિત પ્રશસ્ત ધન તરીકે પ્રતિષ્ઠા આપી શકે નહિ. જે આપે છે તે ધર્મ, અનીતિ અને અનાચરણને પિષક બની જાય. ગૃહસ્થાશ્રમીને પહેલે સદ્દગુણ ધનોપાર્જન ન્યાયથી કરવું એ છે. ન્યાયથી કમાવું અને એમાંથી બની શકે તેટલું ધાર્મિક કાર્યમાં ખરચવું એ જ પ્રશસ્ત અને પુણ્યમાર્ગ છે. ધાર્મિક કાર્યમાં ખરચવા માટે કે ધર્મ પ્રભાવના કરવાના ઈરાદે તેવાં મેટાં કાર્યો કરવા માટે સારા-નરસા કઈ રસ્તે ધન ભેગું કરવા મંડી પડવું એ ખોટું છે, એ શ્રેયસ્કર નથી. શાસકારોને એ સ્પષ્ટ ઉપદેશ છે કે ધર્મ માટે ધનની ઈચ્છા કરવી તે કરતાં તે ઈચ્છા ન કરવી એ જ વધારે સારું છે. કાદવમાં પગ નાખી પછી દેવે તેના કરતાં કાદવમાં પગ નાખવે નહિ એ જ સારું છે. સમજવું સુગમ છે કે ધાર્મિક કાર્યો ન્યાયપાર્જિત દ્રવ્યથી *धर्मार्थं यस्य वित्तेहा वर तस्य निरीहता। प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम् ॥ (મહાભારત, વનપર્વ ૩, અધ્યાય ૨, શ્લેક ૪૯) આ શ્લેકનું બીજુ ચરણ “તરાની રીલી” એવુ પણ મળે છે. આચાર્ય હરિભદ્ર અને આચાર્ય હેમચંદ્રના ગ્રંથમાં આ શ્લેક શ્રયતાથી ઉદ્દધૃત કરાયેલો નજરે પડે છે. જૈન સાહિત્યમાં આ શ્લેક સારે પ્રચલિત છે.. Page #406 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ :૩૬૧ઃ કરાય તે ધમની પવિત્રતા સચવાઈ શકે. ધર્મના મહિમાને વિસ્તારવાને એ જ સારે અને સાચા રસ્તે છે. માહ્યાડંબર ખાતર ધર્મની પવિત્રતાને જોખમમાં નાખી શકાય નહિ. નીતિથી ધન મેળવાય અને એવું [ ન્યાયપૂત ] ધન ધાર્મિક કાર્યોંમાં વાપરવામાં આવે તે તેની અસર સમાજ અને જાહેર જનતા પર બહુ સારી થાય. વળી બીજી વાત એ સૂચવવા યેાગ્ય છે કે જે બદમાશ, લૂટાશ કે ખૂનીને રાજ્ય કે સમાજના હાથ પહોંચી શકે નિહુ તેમને કર્મોના અટલ કાયદા અનુસાર તેમનાં પેાતાનાં દુષ્કમ'નાં ફળ મળવાનાં એ નક્કી છે, પરંતુ પરકૃત આપત્તિ માટે પેાતાના કવિપાકના ટેકો મળ્યાનું માની લેવા છતાંય તે સંબંધે જે આખતના ઉપાય થઈ શકે તેમ હાય તે માટે ચગ્ય સઘળા ઇલાજ રાજ્યે કે સમાજે લેવા જોઇએ, એ યાગ્ય તથા ન્યાય્ય છે. અસ્તુ. હવે મૂળ વાત પર આવીએ. ઉપર જણાવ્યુ' તેમ, સરખી પરિસ્થિતિમાં પાષાયેલાઓમાં પણ એકની બુદ્ધિ અને સ્મરણશક્તિ પ્રખર હોય છે, જ્યારે બીજાની મંદ હાય છે; તેમજ વિચાર-વતનમાં વિભિન્નતા હાય છે. સાધનસગવડ અને ઉદ્યમ સમાન છતાં એકને વિદ્યા કે કળા જલ્દી ચઢે છે, જ્યારે બીજો એમાં પાછળ રહે છે. સરખા અભ્યાસવાળા અને સરખી રિસ્થિતિમાં ઊછરેલાએમાં એકને વક્તૃત્વ, કવિત્વ કે સંગીત જેવી શક્તિ કે શક્તિએ વરે છે, ત્યારે બીજો જન્મભર તે શક્તિથી વિરહિંત રહી જાય છે, અથવા પેલાના વિકાસની સરખામણીમાં ઘણા મઢ રહી જાય છે. છ-સાત વર્ષના બાળક પેાતાની સંગીતકળાથી સહૃદય જનતાને મુગ્ધ કરી મૂકે, નાના બાળક પેતાથી કુશલ ગણિતબુદ્ધિ દાખવે, નાટક રચવા જેવું સાક્ષરત્વ For Private Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ : જૈન દર્શન પ્રાપ્ત કરે ! આ બધું પૂર્વજન્મની સંસ્કારશક્તિના ફુરણ વગર ઘટે ? એવાં પણ અનેક ઉદાહરણે આપણી સામે મેજૂદ છે કે માતાપિતા કરતાં તેમના બાળકની ગ્યતા બિલકુલ જુદા પ્રકારની હોય છે. અશિક્ષિત માબાપને પુત્ર શિક્ષિત, વિદ્વાન્ -મહાવિદ્વાનું બને છે. આનું કારણ કેવળ આસપાસની પરિસ્થિતિમાં જ પર્યાપ્ત નહિ થાય. જે એમ કહેવામાં આવે કે આ પરિણામ બાળકના અદ્ભૂત જ્ઞાનતંતુઓનું છે, તે એ પ્રશ્ન થાય કે બાળકને દેહ તે માતાપિતાનાં શુક્રશોણિતથી બનેલું છે, પછી તેમનામાં (માબાપમાં) અવિદ્યમાન એવા જ્ઞાનતંતુઓ બાળકના મસ્તિષ્કમાં આવ્યા ક્યાંથી? કવચિત્ કવચિત્ માતાપિતાના જેવી જ્ઞાનશક્તિ બાળકને દેખવામાં આવે છે ખરી, પણ ત્યારે એ પ્રશ્ન થાય કે એ સુગ મને શી રીતે ? અને એનું શું કારણ કે કોઈ માબાપની ગ્યતા ઘણું ઊંચી કક્ષાની હોય છે, અને એમને બાળક એમના અનેક પ્રયત્નો હતાંય સાધારણ બુદ્ધિને કે ગમાર રહી જાય છે. આવા અનેક ઉદાહરણે વિચાર માંગે છે. સાવધાનીથી ચાલનાર માણસના માથા પર ઉપરથી ઓચિંતું નળિયું, ઈટ કે પથરે પડ્યો અને એથી એને ગંભીર ઈજા થઈ, એ તકલીફ આવી પડવામાં એ માણસને કંઈ વાંક ? નહિ જ. વાંક વગર તકલીફ શું કામ? એક માણસે ખોટી રીતે વહેમાઈ ઉશ્કેરાઈ બીજા માણસના પેટમાં શસ્ત્ર હલાવી દીધું અને એથી એનું મરણ નીપજ્યું, એમાં એ મરનારને કંઈ જ વાંક? વસ્તુતઃ એ મરનારને ભલે તથા નિર્દોષ માનીએ તે આ પ્રાણાપહારક પ્રહારને ભેગ એને શું કામ થવું પડે? Page #408 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ :૩૬૩: પણ પૂર્ણાંકમ અનુસન્માન વિચારમાં લેતાં આવી બાબતના ખુલાસા થઈ શકે છે. ગર્ભના આરંભથી લઈ જન્મ સુધી બાળકને જે કષ્ટ ભાગવવાં પડે છે તે ખધાં બાળકની કૃતિનાં પરિણામ છે યા તેનાં માતાપિતાની કૃતિઓનાં પરિણામ છે ? એ કોને બાળકની આ જન્મની કૃતિનાં પરિણામ કહી શકાય તેમ નથી, કેમકે એણે ગર્ભાવસ્થામાં તે સારું-જીરું કઈ પણ કામ કર્યું" નથી. અને જો માતાપિતાની કૃતિઓનાં પરિણામ કહેવામાં આવે તે તે પણ યુક્ત નથી, કેમકે માતા-પિતા સારું યા ખરાબ કામ કરે એનુ પરિણામ વિના કારણ બાળકને કેમ બેગવવુ પડે? અને ખળક જે કઈ સુખ-દુ:ખ ભાગવે છે તે એમ જ–વિના કારણ-ભગવે છે એમ તે માની શકાય જ નહિ કેમકે કારણ વિના કાર્યનુ થવું કે હાવુ' અસ'ભવ છે. આ બધાં ઉદાહરણા પરથી માલૂમ પડી શકે છે કે આ જન્મમાં જોવામાં આવતી બહુવિધ લક્ષણુતાઓનું મૂળ માત્ર વર્તમાન જન્મમાં નથી; ન એ કેવળ મા-બાપના સંસ્કારનું જ પરિણામ છે, તેમજ ન કેવળ પરિસ્થિતિનું જ. માટે આત્માનુ અસ્તિત્વ ગર્ભાર બના સમયની અગાઉ પણ હતુ. એમ માનવુ ચેગ્ય જણાય છે. તે જ પૂર્વજન્મ. એ જન્મમાં ઇચ્છા-પ્રવૃત્તિદ્વારા જે કમ 'સ્કાર સંચિત થયા હાય તેમના આધાર પર વમાન જન્મ અને તગત વિશેષતાઓના ખુલાસા થઈ શકે છે. જે યુક્તિથી અગાઉને એક જન્મ સિદ્ધ થયા, તે જ યુક્તિના બળે તેની અગાઉના, અને તેની અગાઉના એમ અનેક અન ંત ] જન્મ સાબિત થઈ જઇ શકે છે. અને એ જ પ્રમાણે આત્માના [ મહાવૃત આત્માના ] ભાવી જન્મ પણ સિદ્ધ થાય છે. "જન્મતાંની સાથે જ અશિક્ષિત બાળક સ્તનપાનમાં સ્વયં For Private Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ :૩૬૪ : જૈન દર્શન પ્રવૃત્ત થાય છે એ ઉપરથી પણ પૂર્વ ભવીય ચૈતન્યની અનુવૃત્તિનુ અનુમાન શકય બતાવવામાં આવે છે. પૂર્વજન્મ હોય તે તે યાદ કેમ ન આવે ? એમ પ્રશ્ન થાય પણ વર્તમાન જિંદગીમાં જ ખની ગયેલી બાબતે બધી યાદ આવે છે? નહિ, ઘણી ઘણી વિસ્મૃતિમાં અવરાઈ જાય છે, અવરાયેલી રહે છે, તેા પૂર્વજન્મની કાં વાત કરવી ? જન્મક્રાન્તિ, શરીરક્રાન્તિ, ઇંદ્રિયક્રાન્તિ-આમ આખી જિંદગીને ધરમૂળમાં જ આખા પલટો થાય, ત્યાં પછી પૂર્વજન્મની યાદ કેવી ? છતાં કાઈ કોઈ મહાનુભાવને આજે પણ પૂર્વજન્મનાં સ્મરણ થાય છે એવા દાખલા મહાર આવેલા છે. એ બામતની વિગત હિન્દુની પ્રતિષ્ઠિત પત્રિકાઓમાં પ્રકટ પણ થયેલી છે. જાતિસ્મરણની એ ઘટનાએ માણસને પુનર્જન્મ વિષે વિચાર કરતા કરી મૂકે તેમ છે. માણુસનાં નૃત્યેની જવાબદારી પુનઃજન્મથી જળવાય છે. સુજન મહાનુભાવને પણ કયારેક ઘેર આપત્તિ આવે છે અને અપરાધ વિના રાજદંડ લાગવવા પડે છે, પરંતુ તે વખતે તેની માનસિક શાંતિમાં પુનઃજન્મના સિદ્ધાંત બહુ ઉપકારક થાય છે. વર્તમાન જિંદગીની સત્કૃતિઓનું અનુસધાન આગળ ન હાય તે મનુષ્ય હતાશ થઈ જાય; આફતના વખતમાં તેની ચારે ખાજુ અંધકાર ફરી વળે. "" ) આપણા ( મનુષ્ય જીવનમાં “ અકસ્માત્ ” ઘટના કઈ ઓછી નથી બનતી. એ અકસ્માત્ [ અ—કસ્માત્ ] ( કાઇ સચેતનના બુદ્ધિપૂર્વક પ્રયત્નના સંબંધ ન હેાવાથી) શલે કહેવાય. પશુ નિમૂલ તેા કેમ હાઈ શકે? તેની પાછળ મૂળ તે હાવુ" જોઇએ. અકસ્માત્ પણ કસ્માત્ ? કોનાથી-શાથી કે For Private Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ ૩૬૫ ૨ એની દુર્ગમ શોધને વિચાર કરતાં અદષ્ટના (કર્મના) નિયમ સુધી પહોંચી જવું પડે છે. સંસારમાં કોઈ માણસ એમ વિચાર કરે કે – આત્મા વગેરે કંઈ નથી. જેટલા દિવસે હું આ જિંદગીમાં જશેખ કરું એટલા જ દિવસે મારા છે. આ જિંદગીની સમાપ્તિ પછી આ દેહ પાંચ ભૂતેમાં મળી જશે અને હું” જે કંઈ વ્યવહાર નહિ રહે. તે પછી હું જીવદયા કરું કે જીવહિંસા કરું, સાચું બેલું કે જૂઠું બેલું, સંયમિત રહું કે ઉછુંબલ રહું, અથવા મનમાં આવે તેમ કરું તે તેમાં હરકત જેવું શું છે? કારણ કે મારા કરેલ કર્મોને મને દંડ કે પુરસ્કાર આપનાર કેઈ છે જ નહિ. પરંતુ આ વિચાર કે ખ્યાલ એકદમ બ્રમપૂર્ણ છે. આ જિંદગીમાં કેઈ અનીતિ, અનાચાર, લૂંટફાટ, મારફાડ કે ખુનામરકી કરી ધનવાન થાય અને મૌજથી ફરે, પણ એનાં એ દુષ્કૃત્યેની જવાબદારી એના પરથી ઊડી જતી નથી. સજજનેની દુઃખી હાલત અને દુર્જનની સુખી હાલત પાછળ ઐહિક પરિસ્થિતિ ઉપરાંત કેઈ “અદષ્ટ કારણ ન હોય અને એ હાલતને હિસાબ અહીં ને અહીં પૂરો થઈ જાય, એનું અનુસંધાને આગળ ન ચાલે તે આધ્યાત્મિક જગતમાં કે સુષ્ટિવ્યવસ્થામાં એ ઓછું અંધેર નહિ ગણાય. કર્મને નિયમ એક એવું ચેકસ અને ન્યાઓ વિશ્વશાસન છે કે પ્રાણીમાત્રના કાર્યને જવાબ આપે છે. માટે જ મનુષ્ય-સમાજને સારે બનાવવામાં કર્મવાદનું શાસન, જે પુનર્જન્મવાદને સણા છે, અત્યંત ઉપયોગી છે. એ(શાસન)નું એકમાત્ર તાત્પર્ય બુરાં કામ છોડી સારા કાર્ય કરવાં એમાં જ Page #411 -------------------------------------------------------------------------- ________________ :૩૬ જૈન દર્શન રહેલું છે, જેના પરિણામે ઉત્તરાત્તર વિકાસ સાધી પૂર્ણતાએ પહાંચી શકાય. 6 જન્માંતરવાદના સિદ્ધાંતથી પરોપકારભાવના પુષ્ટ થાય છે અનેક વ્યપાલનમાં તપરતા આવે છે. પરાપકાર કે કન્ય પાલનમાં લૌકિક ફળ પ્રત્યક્ષ છે, છતાં જિંદગીનાં દુ:ખાના 'ત ન આવે તેા એથી જન્માંતરવાદી હતાશ થતા નથી. આગામી જન્મની શ્રદ્ધા તેને બ્યમાર્ગ પર સ્થિર રાખે છે. તે સમજે છે કે ' કર્તવ્યપાલન કઢિ નિષ્કુલ ન જાય; વર્તમાન જન્મમાં નહિ, તે આગામી જન્મમાં તેનાં ફળ મળશે. આમ પરલેાકના શ્રેષ્ઠ લાભની ભાવનાથી માણસ સત્કર્મ માં પ્રવૃત્ત રહે છે. તેને મૃત્યુના ભય પણ નથી રહેતા. કેમકે આત્માને નિત્ય યા અમર સમજનાર મધુસ મૃત્યુને દેહપલટા સિવાય ખીજું કશું જ સમજતેા નથી. મૃત્યુને તે એક કોટ ઉતારી મીત્તે કાઈ પહેર્યાં જેવું માને છે અને સત્ય શાલીને માટે તે પ્રગતિમાગ નું દ્વાર અને છે એમ તે સમજે છે. આમ મૃત્યુના ભય જિતવાથી અને જીવનપ્રવાહ નિર'તર અખ'ડપણે વહેતે અનંત અને સદા સત્ છે એમ સમજવાથી જીવનને ઉત્તરાત્તર વધુ વિકસિત બનાવવાની વિવેકસુલભ ભાવનાના મેગે તેની કત્તવ્યનિષ્ઠા ખલવતી મને છે. આત્માની નિત્યતા સમજનાર એમ સમજે છે કે બીજાનુ' જીરું' કરવું તે પેાતાનુ જીરું કરવા જેવુ છે. વેરથી વેર વધે છે અને કરેલા કર્માંના બધા અનેક જન્માંતર સુધી પણ જીવ સાથે લાગ્યા રહી પેાતાનાં ફળ કયારેક લાંબા વખત સુધી પણ ચખાડ્યા કરે છે. આ પ્રમાણે સમજનાર આત્મવાદી માણસ બધા આત્માને પેાતાના આત્મા સખા સમજી મધાએ સાથે મૈત્રી અનુભવે છે. મૈત્રીના અજ 6 " For Private Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ * ૩૬૭ : વાળામાં તેની રાગ-દ્વેષની વાસના ઓછી થતી જાય છે. આ રીતે તેને સમભાવ પિષાય છે અને તેને વિશ્વપ્રેમ વિકસતે જાય છે. દેશ, જાતિ, વર્ણ કે સમ્પ્રદાયના ભેદો વચ્ચે પણ તેનું દષ્ટિસામ્ય (દષ્ટિમાં સમભાવ) અબાધિત રહે છે. તે સમજે છે કે “મર્યા પછી આગામી જન્મમાં હું કયાં, કઈ ભૂમિ પર, ક્યા વર્ણમાં, કઈ જાતિમાં, કયા સંપ્રદાયમાં, કયા વર્ગમાં અને કઈ સ્થિતિમાં પેદા થઈશ તેનું શું કહી શકાય? માટે કઈ દેશ, જાતિ, વર્ણ કે સમ્પ્રદાયના તેમજ ગરીબ કે ઊતરતી પતિના ગણાતા માણસ સાથે અસદુભાવ રાખે, તેને હલકે કે હલકી નજરથી જોવે, મદ–અભિમાન કે દ્વેષ કર વાજબી નથી” આમ આત્મવાદના સિદ્ધાંતથી નિષ્પન્ન થતા ઉચ્ચ દષ્ટિસંસ્કારના પરિણામે આત્મવાદી કે પરલકવાદી સજજન કોઈ પ્રાણી સાથે વિષમભાવ ન રાખતાં “ifuહતા: સમશનના મહાન વાક્યાથને પિતાના જીવનનું ધ્યેય બનાવે છે અને એમ કરી પહિતના સાધન સાથે પોતાના આત્મહિતના સાધનને વણ નાખવાના કાર્યમાં યત્નશીલ બને છે. - અનેક તાર્કિક મન ઈશ્વર અને આત્માના અસ્તિત્વ વિષે સંદેહ ધરાવતા હોય છે, પણ જ્યારે તેમના ઉપર કપરી આક્ત આવે છે અથવા તેઓ દારુણ વ્યાધિના શિકાર બને છે, ત્યારે તેમના હૃદયને તાર્કિક જેશ બધે નરમ પડી જાય છે અને તેમનું મન ઈશ્વરને (કેઈ અકળ અલખ ચેતનશક્તિને) સંભારવામાં મશગુલ બને છે. તેઓ તેના તરફ ઝુકે છે, તેને સ્મરે છે અને તેની આગળ પોતાની દુર્બળતા, અસહાયતા અને પાયપરાયણતા વારંવાર પ્રકટ કરી પોતાની સંપૂર્ણ દીનતા જાહેર કરે છે, અને આતુર હૃદયના ભક્તિપૂર્ણ ભાવથી તેનું શરણું માગે છે. માણસની માનસિક કટ્ટરતા ગમે તેટલી Page #413 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૮: જૈન દર્શન પ્રબલ હોય, પણ દુઃખના વખતમાં તેમાં જરૂર ફેર પડે છે; કઠોર વિપત્તિના વખતે તેનું ઉછાંછળાપણું બધું હવા થઈ જાય છે. તેમાં વળી મરણની નેબત ! એ તે ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ. એ વખતે તે કટ્ટરમાં કટ્ટર નાતિક પણ ગળગળે બની જાય છે, એની નાસ્તિકતા ગળી જાય છે, અને દુઃખના પંજામાંથી છૂટવા માટે કોને વીનવે, કેનું શરણ લેવું એની શોધમાં એની આંખ ઘૂમવા લાગે છે. આત્મા, પુનર્જન્મ અને પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે, પુણ્ય-પાપને કલપનાસભૂત મિથ્યા સમજવામાં આવે તે આધ્યાત્મિક જગતમાં યા સૃષ્ટિવ્યવસ્થામાં જીવનગતિના એક શ્રેષ્ઠ આધારથી વંચિત થવું પડે છે. સાત્વિક ઉત્કર્ષને યાત્રી પોતાની અનુભૂતિને ઉદૂબેધતાં કહે છે કે એ વિચાર કરતાંની સાથે જ કે “આત્મા નથી, ભગવાન નથી,” હદયની તમામ પ્રસન્નતા લૂંટાઈ જાય છે અને નૈરાશ્યનું ઘેર વાદળ તેના પર ફરી વળે છે. આત્મા, કર્મ (પુણ્ય-પાપ), પુનર્જન્મ, મેક્ષ અને પરમાત્મા એ પંચક એવું છે કે એકને માનતાં બાકીનાં બીજાં બધાંય એની સાથે આવી જાય છે, અર્થાત્ એકને સ્વીકારતાં પાંચે સ્વીકારાઈ જાય છે અને એકને સ્વીકૃત ન કરતાં પાંચે અસ્વીકૃત થઈ જાય છે. આત્માને સ્વીકાર થયે કે પુનર્જન્મને સ્વીકાર થઈ જ ગયા. અએવ પુણ્યપાપરૂપ કમ ' પણ સાથે જ આવી ગયાં. આત્માની પૂર્ણ શુદ્ધિ એ જ મોક્ષ એટલે મેક્ષને સ્વીકાર પણ આત્માની સાથે જ આવી જાય, અને મોક્ષ એ જ ઈશ્વરતત્વ, અર્થાત્ પરમ શુદ્ધ મુક્ત આત્મા એ જ પરમાત્મા અને એ જ ઈશ્વર, એટલે ઈશ્વરવાદ પણ આત્મવાદમાં જ આવી જાય છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ ઇશ્વરસિદ્ધિ માટે લાંબા પારાયણની જરૂર નથી. થોડામાં જ સમજી શકાય તેમ છે કે જેમ જગતમાં મલિન દર્પણની હયાતી છે, તેમ શુદ્ધ દર્પણની પણ હયાતી છે, અથવા જેમ મલિન સુવર્ણની હયાતી છે, તેમ શુદ્ધ સુવર્ણની પણ હયાતી છે; આ પ્રમાણે, અશુદ્ધ આત્માની હયાતી છે, તે શુદ્ધ (પૂર્ણ શુદ્ધ) આત્માની વિદ્યમાનતા પણ ન્યાયઘટિત છે. મલિન દર્પણ ઉપરથી શુદ્ધ દર્પણનું અથવા મલિન સુવર્ણ ઉપરથી શુદ્ધ સુવર્ણનું અસ્તિત્વ પણ ખ્યાલમાં આવે છે, (અને વધુમાં સગી નજરે જોઈ શકાય છે), તેમ અશુદ્ધ આત્મા પરથી શુદ્ધ (પૂર્ણ શુદ્ધ) આત્માનું અસ્તિત્વ હોવાની વાત પણ ખ્યાલમાં ઊતરી શકે છે. અશુદ્ધ વસ્તુ શુદ્ધ બની શકે છે, તેમ અશુદ્ધ આત્મા શુદ્ધ બની શકે છે. જેની અંશતઃ શુદ્ધિ જોવાય છે, તે પૂર્ણ શુદ્ધિ પણ સંભવિત છે, અને જ્યાં એ સધાઈ છે તે જ પરમાત્મા છે, અને જે એ સાધશે તે પરમાત્મા થશે. પરમાતમપદની પ્રાપ્તિ એ જ ઈશ્વરત્વનું પ્રકટીકરણ, એ જ ઈશ્વરપદ. . (૧૪) આ જગત કઈ વખતે નવું બન્યું એમ નથી, તે હમેશાંથી છે. હા, એમાં પરિવર્તન થયા કરે છે. અનેક પરિવર્તન એવાં હોય છે કે જેમના હેવામાં માણસ વગેરે પ્રાણીવર્ગના પ્રયત્નને એગ હોય છે, અને અનેક પરિવર્તન એવાં હોય છે કે જેમાં કોઈના પ્રયત્નની અપેક્ષા રહેતી નથી. તે જડ તત્ત્વના તરહ તરહના સંગાથી, કુદરતી પ્રગોથી બનતાં રહે છે. દાખલા તરીકે, માટી, પથ્થર વગેરે પદાર્થોના એકઠ્ઠા થવાથી નાના–મેટા ટેકરા યા પહાડનું બની જવું; અહીં તહીંના જલપ્રવાહના મળવાથી એમનું નદીરૂપે વહેવું; વનનાં વન વનસ્પતિરાજથી હરિયાળાં બનવાં વરાળનું પાણીરૂપે વરસવું અને ફરી પાછું પાણીનું વિરાળરૂપે બની જવું વગેરે વગેરે.. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ : ન હશન એ વાત સારી પેઠે કહેવામાં આવી છે કે “કર્મ” જડ છતાં જીવના-ચેતનના વિશિષ્ટ સંસર્ગથી એનામાં એવી શક્તિ પેદા થાય છે, જેથી તે પોતાના સારા–બુરા વિપાકે નિયત સમય પર જીવ પર પ્રગટ કરે છે. જીવ માત્ર ચેતન છે અને એ ચેતનના સંબંધ વગર જડ કર્મ ફલ દેવામાં સમર્થ નથી. ચેતન જેવાં કર્મ કરે છે તદનુસાર તેની તેવી બુદ્ધિ થાય છે. જેથી બુરાં કર્મનાં બુરાં ફળની ઈચ્છા ન હોવા છતાં એ એવું કામ કરી બેસે છે, જેથી તેને પિતાના તે કર્મના અનુસાર ફળ મળી જાય છે. કર્મ કરવું એક વાત છે અને ફળ ન ચાહવું બીજી વાત છે. કરેલ કર્મનું ફળ ન ચાહવા માત્રથી મળતું અટકી જતું નથી. સામગ્રી એકઠ્ઠી થઈ કે કાર્ય આપઆપ થવા લાગે છે. દાખલા તરીકે, એક માણસ તાપમાં ફરે છે. ગરમ ચીજ ખાય છે અને એમ ચાહે કે મને તરસ ન લાગે, તે શું તરસ લાગ્યા વગર રહે ખરી? તાત્પર્ય એ છે કે જીવના અધ્યવસાય પ્રમાણે વિચિત્રદ્રવ્યયેગાત્મક “સંસ્કાર” તેનામાં પડી જાય છે, જેને કર્મબન્ધ કહેવામાં આવે છે, જે ચેતન જીવના સંગે બળ પામેલ હે પોતાનાં ફળ જીવ પર પ્રગટ કરે છે. આમ કર્મથી પ્રેરાઈ જીવ કર્મના ફળ ભેગવે છે. આ પ્રમાણે કર્મવાદી જૈનેનું મન્તવ્ય હોવાથી તેમને જીવને તેનાં કર્મોનાં ફળ ભેગવાવવામાં ઈશ્વર-પ્રેરણ માનવાની જરૂર * न कर्तृत्व न कर्माणि लोकस्य सृजति प्रभु । न कर्मफलसयोग स्वभावस्तु प्रवर्तते ।। ભગવદગીતા, ૫ અધ્યાય, ૧૪ મો ક! અર્થાત ઈશ્વર લેકેનું કર્તાપણું કરતો નથી, લોકોને કર્મો કરાવતે નથી અથવા જીવોનાં કર્મો જ તે નથી, તેમ જ છાનાં કર્મો સાથે. ફળ જોડતો નથી, એટલે કે જીનાં કર્મોને ફળ દ્રા ગેરતા નથી, અથવા.. Page #416 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખડ રહેતી નથી. સાંખ્યું અને મીમાંસકે પણ માનતા નથી. શ્રમણુસંસ્કૃતિ તે એ નથી જ મન-વચન-કાયાનાં શુભાશુભ કાર્યાથી શુભાશુભ ક્રમાં ઉપાનિંત થાય છે એ કના સામાન્ય અને જાણીતા નિયમને ધ્યાનમાં રાખી માણસ જો પાતે સારાં કામ કરે, કરાવે અને સારા કાર્ય ના અનુમાદક બને તે પેાતાનુ ભાવી સારુ અને સુખાકારી બનાવી શકે છે. એથી ઊલટુ, બીજાની નિંદા કરનાર, કડવી-ક્રર મશ્કરી કરનાર, કડવા-બીભત્સ શબ્દો ખેલનાર જૂઠ+ખેલનાર, માણસ પેાતાના એ વાણી-પાપના પરિણામે મૂંગા-ગૂંગા થાય છે. મનશક્તિના દુરુપયેાગ કરનાર ગાંડપણુ વહારી લે છે. હાથના દુરુપયેાગ કરનાર ઠૂંઠો થાય છે. પગના દુરુપયોગ : ૩૦૧ : ઈશ્વરની પ્રેરકતામાં માનતી. જીવાતે તેમના ર્માંનાં ફળ પોતે આપતા નથી, કિંતુ એ સ્વભાવથી પ્રવતે' છે. સ્વભાવથી, એટલે કે પેાતાની વૃત્તિથી કે પેાતાની પ્રકૃતિથી, અર્થાત્ જીવની વૃત્તિથી કે જીવ અને કર્મની પ્રકૃતિથી + मन्मनत्वं काहलत्वं मुखरोगिताम् । वीक्ष्यासत्यफल कन्याळी काग्रसत्यमुत्सृजेत् ||५३|| ( હેમચન્દ્ર, યાગશાસ્ત્ર, રજો પ્રકાશ ) અર્થાત—મૃષાવાદના વિષમ પાસે મૂંગાપણુ, ગૂંગાપણુ' અને મુખના રાગ પ્રાપ્ત થાય છે. મા પાત્ર ચિા ચાપૂરીમા નુપુત્સિતાઃ | पूलिमन्धमुखाश्चैव जायन्तेऽनुतभाषिणः ।। [ ઉપલા લેતી ત્તિમાં હેમચન્દ્ર વૃત્ત ] For Private Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ * ૩૭૨ : જેને દર્શન કરનાર (લે-લંગડે થાય છે. વ્યભિચારી નપુંસકન્ન થાય છે. માટે સર્વોગ-સુખી થવા ઈચ્છનારે મનસા–વાચા-કર્મણ સત્કાર્ય કરતા રહેવાની જરૂર છે. દાનથી કીર્તિની કામના હોય તે તે દાનની મજા ઊડી જાય છે. જનતા જાહેર ઉપયોગ માટે પોતાને બંગલે આપી દેનાર એ બંગલા પર ખાસ પોતાની નામના માટે પિતાના નામની તખ્તી નંખાવે તે એ કીતિ–મહના પરિણામે એવું બને કે એ દાતાર માણસ પછીના કેઈ જન્મમાં બંગલાવાળા કેઈ ધનીને ત્યાં જન્મે, પણ કામકાજનો ચિતામય ભાર એના મન ઉપર એટલે બધે રહે કે એને એ બંગલામાં રહેવાને આનંદ મળી શકે નહિ. માણસ ક્યારેક, નિરપરાધ છતાં ભયંકર આપત્તિમાં ફસાઈ જાય છે, પણ વાળવાળ બચી જાય છે. એનું કારણ એ છે કે જે જાતને ગુને જે માણસે આ જન્મમાં કે પૂર્વજન્મમાં કરેલે જ નથી તેની સજા તેની પાસે ભેગવાવવા કઈ પણ, કેઈ સરકાર પણ, શક્તિમાન નથી. કેમકે કર્મને સમર્થ નિયમ તેનું રક્ષણ કરે છે. જ્યારે કોઈ માણસને તેણે નહિ કરેલા ગુના માટે ગુનેગાર ઠરાવવામાં આવે છે અને તેને સજા પણ થાય છે, ત્યારે આવી સજાનું કારણ એ હોઈ શકે કે તે માણસે તેવા પ્રકારને ગુને xनपुसकत्वं तिर्यक्त्व दौर्भाग्यं च भवे भवे । भवेन्नराणां स्त्रीणां चान्यकान्ताऽऽसक्तचेतसाम् ॥१०३॥ " ( હેમચન્દ્ર, ગશાસ્ત્ર, જે પ્રકાશ) અર્થાત-વ્યાભિચારના પાપે ભવાન્તરમાં નપુંસકત્વ, તિર્યનિમાં જન્મ અને દૌર્ભાગ્ય પ્રાપ્ત થાય છે..1 Page #418 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૭૩ : આ જન્મમાં અગાઉ ક્યારેક યા ગત જન્મમાં કરેલે, પણ તેણે યુક્તિપ્રયુક્તિથી તે વખતે છુપાવેલે, કિન્તુ કર્મના નિયમે તે તેની નોંધ લીધેલી, એટલે તે (કર્મ) ડું પણ અને વળી આ રીતે પિતાનું ફળ તેને ભેગવાવવા ખડું થયું. કર્મનો નિયમ એ ક્રિયા-પ્રતિક્રિયાને [ક્રિયાની પ્રતિક્રિયાનો] નિયમ છે. તમે બીજાને કરેલે અન્યાય કઈ ને કઈ દ્વારા તમને પાછે મળી જાય છે. સારી ક્રિયાનું સારું અને ખરાબ ક્રિયાનું ખરાબ પરિણામ અચૂક છે. - હિંસક, દગાબાજ, પાપી, અધમી માણસ સુખી દેખાય અને સારે ધમી માણસ દુઃખી દેખાય એવું જે બને છે તે વિષેના ખુલાસામાં આપણે સમજવું જોઈએ કે એક માણસની પાસે અગાઉન ઉપાજેલા-સંઘરેલા ઘઉં પડ્યા છે, એથી એ, હાલ વર્તમાનમાં કેદરા વાવી રહ્યો છે છતાં, હાલ વર્તમાનમાં પૂર્વોપાર્જિત ઘઉંને ઉપભેગ કરી શકે છે, પણ પછી (ઘઉં ખલાસ થતાં), વર્તમાનમાં વાવેલ કેદરા જ એના નસીબમાં આવવાના. આ પ્રમાણે આજને પાપાચરણ માણસ પણ પૂર્વના વિચિત્ર પુણ્ય-કર્મ થી ઉપાર્જિત ધન કે સુખસગવડ વર્તમાનમાં ભેગવી શકે; પણ પછી (એ ભેગવટાને વખત પૂરો થયા બાદ), એનાં વર્તમાનનાં પાપાચરણ માઠાં ફળ સાથે એની સામે ખડાં થવાનાં. એવી જ રીતે, બીજી કઈ માણસ પાસે અગાઉના ઉપાર્જિત-સંગૃહીત કેદરા પડ્યા છે, એથી એ, હાલ વર્તમાનમાં ઘઉં વાવી રહ્યો છે છતાં, હાલ વર્તમાનમાં કેદરાથી ગુજારે કરે છે; પણ પછી (કેદરા ખલાસ થતાં), વર્તમાનમાં વાવેલા ઘઉં એને મળવાના. આ પ્રમાણે આજને પુણ્યાચરણ માણસ પણ પૂર્વનાં દુષ્કૃતથી ઉપાર્જિત દુઃખ વર્તમાનમાં ભેગવે એમ બને, પણ એને એ Page #419 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૪ : જેના દર્શન કઠિન કાળ પૂરો થતાં એનાં વર્તમાનનાં પુણ્યાચરણ મીઠાં ફળ સાથે એની આગળ ઉપસ્થિત થવાનાં. માણસનું વર્તમાન જીવન પુણ્યાચરણ કે પાપાચરણ હેય, પણ પૂર્વની એની ખેડનાં ફળ એને મળ્યા વગર કેમ રહે? વર્તમાન જીવન પુણ્યાચરણી હોય અને પૂર્વની બુરી ખેડનાં માઠાં ફળ એની સાથે જોડાય ત્યારે, તેમ જ વર્તમાન જીવન પાપાચરણ હોય અને પૂર્વની કઈ સારી ખેડનાં મીઠાં ફળ એની સાથે જોડાય ત્યારે સાધારણ જનતાને એ આશ્ચર્યરૂપ લાગે છે, પણ એમાં આશ્ચર્ય જેવું કશુંય નથી. કર્મને નિયમ અટલ અને વ્યવસ્થિત છે. સારાનું સારું અને બુરાનું બુરું એ એનું અબાધિત શાસન છે, એ કુદરતી નિયમ છે; એ કિયાપ્રતિક્રિયાને સ્વાભાવિક નિયમ છે. અમુક સંજોગ કે અમુક પરિસ્થિતિને અમુક પરિણામ અનુસરે જ અને તેમાં અન્યથા થાય જ નહિ એનું નામ કુદરતી નિયમ. સંજોગ કે પરિસ્થિતિ જેવાં હોય તેવું જ પરિણામ નીપજે એનું નામ કુદરતી નિયમ. એ નિયમ આપણને અમુક કરવાની કે ન કરવાની આજ્ઞા કરતું નથી, પણ અમુક પરિણામ જોઈતું હોય તે અમુક કાર્ય કરે એમ કહે છે, ઘઉં વાવવાથી ઘઉં લણાય છે અને કાંટા વાવવાથી કાંટા મળે છે એમ કુદરત આપણને કહે છે. પરંતુ એ બેમાંથી શું વાવવું તે બાબતમાં કુદરત આપણને હકમ કરી શકતી નથી. આપણને પસંદ હોય તે વાવીએ. કેમકે પસંદગી કરવાનું સ્વાતંત્ર્ય કુદરતે આપણને પ્રથમથી જ આપ્યું છે. પણ વાવ્યા પછી એકને બદલે બીજું મળે એ આશા રાખવી વ્યર્થ છે. કેમ કે કુદરતી નિયમ અટલ છે. ઘઉં વાવ્યા હોય તે ઘઉં Page #420 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૭૫ : અને કાંટા વાવ્યા હોય તે કાંટા મળે, એમાં બીજી વાત થાય જ નહિ. આ પ્રમાણે સત્કૃત્યનાં સુખ–શાન્તિ, અસ્પૃદય, વિકાસ એવાં સારાં ફળ મળે છે, અને દુષ્કૃત્યનાં અશાન્તિ, દુઃખ, અવનતિ, પરાભવ, શેક-સંતાપ એવાં માઠાં ફળ મળે છે. કર્મને આ અચલ સ્થિર નિયમ છે. પિષક, હાનિકારક કે પ્રાણહારક જેવાં ખાનપાન લઇએ તેવી અસર લેનારને થાય, તેમ જે પ્રકારનું વર્તન કરીએ તે પ્રકારની સૂક્ષ્મ અસર જરૂર નીપજવી જોઈએ. જે માણસ પોતાનાં બાળકે પ્રત્યે બેપરવાહ રહે છે તે ભવિષ્ય માટે વાંઝિયાપણાનું કર્મ વહોરી લે છે. જે પોતાને મળેલ ધનને વગર વિચાર્યું અને ઉડાઉપણે પુરુપગ કરે છે તે ભવિષ્યને માટે ગરીબીને આમંત્રે છે. જે સ્ત્રી-પુરૂ પિતાના પતિ કે પત્નીના પ્રેમની અવગણના કરે છે તે ભવિષ્ય માટે વૈધવ્ય કે વૈધુર્યનાં બી વાવે છે. જે માણસ પિતાને મળેલી સત્તાને દુરુપયોગ કરે છે તે ભવિષ્યની તાબેદારીની તૈયારી કરે છે. જે માણસ પિતાની કુરસદને દુરુપયેાગ કરે છે તે ભવિષ્ય માટે સંકડામણભરેલું જીવન સજે છે. જે પોતાને મળેલી તકે અને સાધનેને સદુપયોગ કરે છે તેને ભવિષ્યમાં વધારે સારી તકે અને વધારે સારાં સાધનો મળે છે. જે પોતાનાં સાધનો અને સંગેના પ્રમાણમાં બનતી લેકસેવા કરે છે તેને ભવિષ્યમાં વધારે સારાં સાધનો અને વધારે અનુકૂલ સંજોગો પ્રાપ્ત થાય છે જે પોતાને મળેલી સત્તાનો સદુપયોગ કરે છે તે ભવિષ્યમાં વધારે મોટી સત્તા પ્રાપ્ત કરે છે. જે અદેખાઈ રાખ્યા વગર અને માલિકી હક્ક કે કોઈ પણ પ્રકારની શરત વગર બીજાને ચાહે છે તે ભવિષ્યમાં ઘણું લેકોને પ્રેમપાત્ર બને છે. જે પિતાના ધનને ઉપગ જનતાની ગરીબી ઓછી Page #421 -------------------------------------------------------------------------- ________________ = ૩૭૬ જેના દર્શન કરવામાં કરે છે તે ભવિષ્યમાં સેવાભાવી ધનાઢ્ય થાય છે. અપ્રામાણિકપણે ચાલનાર, કાવાદાવાથી, વિશ્વાસઘાતથી, બીજાની આંતરડી કકળાવીને પૈસા મેળવનાર માણસ ભવિષ્યની પાયમાલી વહોરી લે છે. પોતાને જ ખાતર જીવનાર માણસને ભવિષ્યમાં સહુ કઈ ત્યાગ કરે છે. સારાંશ એ છે કે મળેલ તકે અને સાધનો દુરુપયોગ ન થાય અને તેને સદુપયોગ જ થાય તેવી સાવધાનતા હમેશાં દરેક સમજુએ રાખવી જોઈએ-સ્વ-પરના હિત માટે, ઈહલેક-પરલોકના સુખ માટે. જેમ વ્યક્તિગત કર્મોમાંથી કુટુંબ-કુટુંબ વચ્ચેનાં સારાંમાઠાં કૌટુંબિક કર્મ શરૂ થાય છે, તેમ જ્યારે એક ગામ પિતાની આસપાસનાં ગામેને ત્રાસરૂપ થાય છે, આસપાસનાં ગામેની મેલાતને નુકસાન કરે છે, તેમનાં ઢેરની ચેરી કરે છે અને બીજા ગામનાં ખર્ચે પિતાને સ્વાર્થ સાધે છે, ત્યારે તે ગામ બીજાં ગામ સાથેનું ખરાબ કર્મ બાંધે છે. એ જ પ્રમાણે, એક દેશમાં વસતી કેમે, સંપ્રદાય, વગેના સારાંમાઠાં રીતરિવાજ, સાચી ખોટી માન્યતાઓ, સાચા ખોટા ધંધા તથા સ્વાર્થી કે પરમાર્થી જીવનથી આખાય દેશનું કર્મ ઘડાય છે, અને તેની પાપમાત્રાના આધિક્યના પરિણામે ભૂકંપ, અવૃષ્ટિ, અતિવૃષ્ટિ, દુષ્કાળ તથા લેગ, કેલેરા જેવા રે દેશમાં અવારનવાર દેખા દે છે, અથવા આન્તરિક સંઘર્ષ જન્મે છે. એ જ પ્રમાણે, એક દેશ બીજા દેશ સાથે સારો કે માટે સંબંધ રાખવાના પરિણામે સારે કે માઠ કર્મસંબંધ બાંધે છે, જે આન્તરરાષ્ટ્રીય કર્મબન્ધ કહેવાય અને તેનાં પરિણામ ભેગવવાં પઢે છે. સામુદાયિક દુષ્કર્મનાં કટુ ફળ સમુદાયવ્યાપી બને છે તેવા સમયમાં પણ વિશિષ્ટ પુણ્યશાળી જે હેય તે વાળવાળ સલામત પણ રહી શકે છે. .. . . . . . . . . . . . . . . . •• • • Page #422 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ • ૩૭૭ : કોઈ પણ સમાજમાં બધા જ માણસે અન્યાયી, દગાખાર કે અત્યાચારી હાતા નથી, પરન્તુ જે થાડા-ઘણા તેવા હાય છે તેમણે કરેલ દુષ્કૃત્યેાના પરિણામે આખા સમાજને હેરાનગતિ ભગવવાના પ્રસ`ગેા આવે છે. એનું શું કારણ એ વિષે વિચાર કરતાં જણાય છે કે સમાજમાં અન્યાયી કે અત્યાચારી માણસો સમાજ કે રાજ્ય તરફથી કશી રોકટોક સિવાય પેાતાનાં દુષ્કૃત્યા નિરંકુશપણે આચરી શકે છે અને જે સમાજમાંની સમજદાર કે આગળ પડતી વ્યક્તિએ નૈતિક હિમ્મત તાવી તેમને રાજ્ય કે સમાજ આગળ ઉઘાડા પાડવાની અથવા તેમને રાકવાની તજવીજ કરવાને બદલે નીચી મૂડી કરી તેમને નિભાવી લે છે અને તેમને આડકતરી રીતે અનુમેદન આપ્યા જેવુ' પણ કરે છે તે સમાજને પેાતાના તેવા પ્રકારના દોષના કારણે હેરાનગતિ ભગવવી પડે એ દેખીતુ છે. સામુદાયિક કર્માં વ્યક્તિએનાં કર્માંમાંથી ઉત્પન્ન થાય છે, માટે સમગ્ર સુધારણાઓની ચાવી વ્યક્તિસુધારણામાં રહેલી છે એ સમજી શકાય છે. માટે દરેક વ્યક્તિએ કનું નિયમખળ વિચારી મનસા, વચસા, કણ્ા સારા થવા અને સારું કાય કરવા પ્રયત્નશીલ થવાની જરૂર છે. એમાં જ વ્યક્તિની અને સમુદાયની, સમાજ કે દેશની આબાદી તથા સુખશાંતિ રહેલી છે. માસામાં નીતિમત્તા અને બન્ધુભાવ હોય તે એ અને એમને આખા દેશ અનેકવિધ તકલીફોમાંથી છૂટી જાય, ખચી જાય અને એમની જીવનયાત્રા સુખી તથા વિકાસગામી બને. ઉદ્યમથી, ઉદયમાં આવેલ કર્મોંમાં પણ પલટા કે શૈથિલ્ય લાવી શકાય છે એ વાત, આંધળા, લૂલા લંગડા, મૂંગા-મહેશ માટે શાળાઓ સ્થાપી તેમને સ્વાશ્રયી બનાવવામાં આવે છે, આવ્યા છે ઉપરથી જોઈ શકાય છે. આ રીતે અનેક દેશોએ For Private Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૮ : જેને દર્શત બળવાન પુરુષાર્થ કરી પિતાની પ્રજાના કઠિન પ્રારબ્ધની કઠિનતને ઓછી કરી દીધી છે. વ્યક્તિ પણ સાચું જવાબદાર જીવન જીવીને પિતાના “પ્રારબ્ધ’ને સુધારી શકે છે. વ્યક્તિગત વિકાસ અને સમૂહગત સાર્વજનિક વિકાસ પણ “પ્રારબ્ધ કર્મને પાચું પાડી શકે છે, તેની કઠિનતાને ઓછી કરી શકે છે, અને “પ્રારબ્ધ કર્મને પાર કરી આગળ વધી શકે છે. " Fate is the friend of the good, the guide of the wise, the tyrant of the foolish, the enemy of the bad." -W. R. Alger. આ સદુવચન કહે છે કે નસીબ સજજનેને મિત્ર છે, વિવેકબુદ્ધિવાળાઓને માર્ગદર્શક છે, મૂખને જુલ્મી માલિક છે અને દુર્જનેને દુશમન છે. [૧૫] (પરલોકની વિશિષ્ટ વિવેચના) સામાન્ય રીતે “પરલેક શબ્દથી “મૃત્યુ પછી પ્રાપ્ત થનારી ગતિ' એ અર્થ સમજવામાં આવે છે અને તે સુધારવાને આપણને કહેવામાં આવે છે. પરંતુ જે ગતિમાં ભવિષ્યમાં જન્મ લેવાને પ્રાપ્ત થાય તે ગતિને સમાજ જે સુધરેલ ન હોય તે તેવા સમાજમાં ભવિષ્યમાં જન્મી આપણે પિતે ગમે તેવા હોઈએ તે પણ સુખી થઈ શકીએ નહિ દેવગતિ અને નરકગતિના લેકે સાથે આપણે કશે સંપર્ક આ જન્મમાં સાધી શકીએ તેમ નથી, એટલે આપણે જે કંઈ સુધારકાર્ય કરવા માગીએ તે મનુષ્યસમાજ અને પશુસમાજ વચ્ચે રહીને જ તેમના પ્રત્યે જ કરી શકીએ તેમ છીએ. આ સુધારાને લાભ આપણને આ જન્મમાં તે મળે જ એટલું જ Page #424 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ નહિ, પણ ભવિષ્યના જન્મ વખતે પણ (મનુષ્ય કે પશુમાં પુનઃજન્મ થતાં) મળી શકે. એટલે આપણને લાગે વળગે છે ત્યાં સુધી “પરલેક” શબ્દને એ વિશિષ્ટ અર્થ પણ કરે જોઈએ કે જેથી મનુષ્યસમાજ તથા પશુસમાજ પ્રત્યેની આપણું ફરજનું આપણને ભાન થાય અને તેની ફરજો બજાવી આપણે આ લેકની સાથેસાથે આપણે પરલેક (મૃત્યુ પછીનું જીવન) સુધારી શકીએ. એ દષ્ટિએ નીચેની વિચારધારા રજૂ કરવામાં આવે છે. પરલેક એટલે બીજે લેક, આપણા પિતા સિવાયના અન્ય લેકે. પરલોકને સુધાર એટલે બીજા લોકોને સુધાર. આપણું અર્થાત્ દરેક માણસની સામે પરિચિત અને સંસર્ગવાળા બે લેક તે સાફ છે. મનુષ્યસમાજ અને પશુસમાજ, આ બે સમાજને સુધારવાનો પ્રયત્ન તે પરલેકને સુધારવાને પ્રયત્ન કહી શકાય. પ્રત્યેક માણસ જે એમ દઢપણે સમજે કે અમારે દશ્યમાન પરલેક આ મનુષ્યસમાજ છે અને પરલેક સુધારવાને અર્થ આ મનુષ્યસમાજને સુધારે એ છે, તે મનુષ્યસમાજને નકશો જ બદલાઈ જાય. અને એ જ પ્રમાણે પશુસમાજ તરફ પણ સદ્ભાવના જમાવી શકાય છે અને એમના ખાવાપીવા, રહેવા વગેરેને ચાગ્ય પ્રબંધ કેજી શકાય છે. મનુષ્યસમાજના સુખસાધનમાં પશુસમાજને હિસે કંઈ એછે છે? અમેરિકા વગેરે દેશોની ગોશાળાઓ કેટલી સ્વચ્છ અને વ્યવસ્થિત છે ! માણસ મરીને પાછે કયાં જન્મશે એ નક્કી નથી. અતઃ માણસે એ ખ્યાલમાં લેવું આવશ્યક છે કે મનુષ્યસમાજ તથા પશુસમાજ નાનાવિધ બુરાઈઓ અને બીમારીઓથી દુર્ગતિરૂપ હશે તે મરીને એમાં જન્મ લેનાર તે (મનુષ્ય) પણ તે હતિનો ભંગ થશે. માટે કહિતની દષ્ટિએ તેમ જ સ્વહિતની Page #425 -------------------------------------------------------------------------- ________________ • ૩૮૦૪ જૈન દર્શન દષ્ટિએ પિતાનાં આચરણ અને વર્તન એવાં સારાં રાખવાની જરૂર ઊભી થાય છે કે જેથી એ બને સમાજ પર બુરી અસર ન પડતાં સારી અસર પડતી રહે. શહેરની સુધરાઈ જેમ બધા શહેરીઓને માટે સુખની વસ્તુ બને છે, તેમ આપણા આ મનુષ્ય તથા પશુ સંસાર રૂપ શહેરની સુધરાઈ એ શહેરના બધા શહેરીઓ માટે સુખની વસ્તુ બની શકે છે. એ બને વર્ગોને સુધારવા માટે તત્પરતા ધરાવવી તે પરલોકને સુધારવા માટેની તત્પરતા છે. બીજે એક પરલેક છે માણસની પ્રજા–સન્નતિ માણસના શરીરથી થવાવાળાં સત્કર્મો કે દુષ્કર્મોના જીવિત સંસ્કાર રક્તવીર્ય દ્વારા એની સખ્તતિમાં આવે છે. માણસમાં કેદ્ર, ક્ષય, પ્રમેહ, કેન્સર જેવા સંક્રામક રેગે હોય તે એનું ફળ એની સખ્તતિને ભેગવવું પડશે. માણસના અનાચાર, શરાબખેરી વગેરે દુર્વ્યસનેથી થવાવાળા પાપસંસ્કાર રક્તવીર્ય દ્વારા એની સખ્તતિમાં ઊતરશે, અને એ માનવજાતિની ઘેર દુર્ગતિ કરશે. માટે પરલેકને સુધારવાને અર્થ છે સન્તતિને સુધારવી, અને સન્તતિને સુધારવી એટલે પોતાની જાતને સુધારવી. . જેમ મનુષ્યને પુનર્જન્મ રક્તવીર્ય દ્વારા એની સત્તતિમાં થાય છે, તેમ વિચારો દ્વારા મનુષ્યને પુનર્જન્મ તેના શિષ્યમાં તથા આસપાસના માણસમાં થાય છે. આપણા જેવા આચાર– વિચાર, તેવી અસર શિખ્યામાં તથા નિકટવર્તીઓમાં પેદા થવાની. મનુષ્ય એ સામાજિક પ્રાણી છે કે જાણુ યા અજાણપણે તેની અસર બીજા ઉપર યા બીજાની અસર તેના ઉપર પડ્યા કરે છે. મનુષ્યના ઉપર પિતાના સુધાર-બગાડની જવાબદારી તે છે જ, સાથેસાથે જ માનવસમાજના ઉત્થાન અને પતનમાં પણ એને હિસે સાક્ષાત્ યા પરંપરામાં રહે છે. રક્તવીર્યજન્ય Page #426 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ : ૩૮૧૬ સંતતિ તે કદાચિત પિતાના પુરુષાર્થથી પિતૃજન્ય કુસંસ્કારથી મુક્ત થઈ પણ શકે છે, પણ વિચારસંતતિમાં જે વિષને સંચાર થાય તે એને સ્વાથ્યમાં લાવવી દુષ્કર થઈ પડે છે. આજને પ્રત્યેક વ્યક્તિ આ નૂતન પેઢી ઉપર આંખે માંડી રહ્યો છે. કેઈ એને મજહબની શરાબ પીવરાવે છે, તે કઈ હિન્દુત્વની, કઈ જાતિની, તે કઈ પિતાની કુળ-પરંપરાની. ન માલમ કેટલા પ્રકારની વિચારધારાઓની રંગબેરંગી શરાબ માણસની ટુબુદ્ધિએ તૈયાર કરી છે અને પોતાના વર્ગની ઉગ્રતા, સ્વસત્તાસ્થાયીત્વ અને સ્થિર સ્વાર્થોની રક્ષા માટે ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને રાષ્ટ્રીય વગેરે અનેકવિધ સુંદર મેહક પામાં રેડી રેડી ભોળી નૂતન પેઢીને પિવરાવી તેમને સ્વરૂપષ્ણુત કરવામાં આવે છે. તેઓ આના નશામાં માનવસમત્વાધિકારને ભૂલી પેતાના ભાઈઓ પ્રત્યે ક્રૂરતા અને નૃશંસતાથી વર્તતાં અચકાતા નથી. આજના વિચિત્ર કલુષિત યુગમાં જ્યાં માનમાં પરસ્પર આ હાલત છે, ત્યાં પશુરક્ષા તેમ જ પશુસુધારની વાત ક્યાં કરવી? જીવનશક્તિના વાસ્તવિક તત્ત્વનું યથાર્થ જ્ઞાન જ એવી ઉત્તમ રેશની છે, જે આ બધા કાલુષ્ય અંધકારને વિખેરીનાખી પવિત્ર પ્રકાશ પાથરી શકે છે, જે એના ધારકને સર્વમંગલરૂપ માર્ગ પર ચડાવી દે છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ન્યાયપરિભાષા પ્રમીયàડનેનેતિ પ્રમાળમ્-જે વડે વસ્તુ ખરાખર જણાય તેને " પ્રમાણુ ” કહેવામાં આવે છે સાચુ' જ્ઞાન થતાં સદેહ, ભ્રમ ક મૂઢતા દૂર થાય છે અને વસ્તુસ્વરૂપ ઠીક ઠીક સમજાય છે, માટે તે ( જ્ઞાન ) · પ્રમાણુ’ ગણાય છે. ‘ પ્રમાણુ 'ના આધાર પર વસ્તુનું સાચું જ્ઞાન થયા પછી તે ( વસ્તુ ) ઇષ્ટ હાય તે તેને મૅળવવા અને અનિષ્ટ હોય તે તેને ત્યાગવા માણસ તત્પર થાય છે. ‘ 6 પ્રમાણના બે ભેદ છે: પ્રત્યક્ષ અને પરાક્ષ. મનસહિત ચક્ષુ આદિ ઇન્દ્રિયાથી રૂપ વગેરે વિષયાનું જે ગ્રહણ થાય છે, અર્થાત્ ચક્ષુથી રૂપ જોવાય છે, જીભથી રસગ્રહણ કરાય છે, નાકથી ગધ લેવાય છે, ત્વચાથી સ્પર્શ કરાય છે અને કાનથી શબ્દ શ્રવણુ કરાય છે તે પ્રત્યક્ષ છે. આ ઇન્દ્રિય-પ્રત્યક્ષ; અને મનેાજનિત સુખાદિસંવેદન એ માનસ-પ્રત્યક્ષ. વ્યવહારમાં અનુભવાતાં ઉપયુક્ત પ્રત્યક્ષે ‘ સાંવ્યવહૅાકિ * પ્રત્યક્ષ કહેવાય છે. તેનાં ચાર ભેદ છે: અવગ્રહ, હ્રિા, અવાય અને ધારણા. ઇન્દ્રિયાદ્વિારા વસ્તુના પ્રથમ સામાન્ય આધ થવા તે ‘ અવગ્રહ ’ છે. એ પછી એ જ વસ્તુ પરત્વે નિશ્ચયગામી વિશેષ પરામર્શ થવા તે ‘ ઈહા ', ઈહા ખાદ પૂર્ણ નિશ્ય થવા તે અવાય ' અને અવાય એટલે દૃઢ થવા અર્થાત ટકી રહેવા કે જેથી કાલાન્તરમાં સ્મૃતિ થઈ શકે તે ‘ ધારણા ’ * For Private Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ૪ ૩૮૩ ૫. જેમકે દૂરથી વૃક્ષ જેવી કેઈ ઊચી વસ્તુ દેખાવી તે “અવહ; પછી “આ માણસ છે કે હું ડુ?” એ સંશય થતાં વિશેષ લક્ષણે દ્વારા નિશ્ચયગામી પરામર્શ થવે કે “આ માણસ હવે જોઈએ તે ઈહા હા પછી પૂર્ણ નિશ્ચય થવે કે “આ માણસ જ છે” તે “અવાય'; અને “અવાય દુદ્ધભૂત થ. અર્થાત્ કિંચિત્કાલ ટી રહે તે “ધારણ”. અવાય રૂપ નિશ્ચય કેટલાક સમય સુધી રહે છે, પણ પછી મન બીજા વિષયમાં ચાલ્યું જતું હોવાથી તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે, છતાં તે એ સંસ્કાર મૂકતે જાય છે કે જેથી આગળ કઈ પ્રસંગ પર એ નિશ્ચિત વસ્તુનું સ્મરણ થઈ આવે છે. આ પ્રમાણે “અવાયરૂપ નિશ્ચયની સતત ધારા, તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મૃતિ એ બધા મતિવ્યાપાર “ધારણા છે. પરંતુ સ્મૃતિનું સ્થાન પ્રત્યક્ષમાં નહિ, પણ પરાક્ષ પ્રમાણમાં છે. આ અવગ્રહ-ઈહા-અવાય-ધારણું પાંચ ઇન્દ્રિય અને મન એમ છ થી થાય છે. આ લૌકિક કે વ્યાવહારિક (સાંવ્યવહારિક ) પ્રત્યક્ષ જુદા પ્રકારનું પ્રત્યક્ષ, જે ઇન્દ્રિય તથા મનની અપેક્ષા રાખતું નથી, માત્ર આત્મશક્તિની અપેક્ષા રાખે છે તે “પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે, અવધિ, મન:પર્યાય અને કેવલ. અવધિજ્ઞાન દે અને નારકને જન્મસિદ્ધ હોય છે, અને મનુષ્ય તથા તિયાને યમ-નિયમાદિ ગુણેના વિશિષ્ટ સાધનથી પ્રાપ્ત થાય છે. મન:પર્યાથજ્ઞાન વિશિષ્ટ સંયમી મહાત્માને થાય છે. કેવલજ્ઞાન પૂર્ણ સ્થિર જ્ઞાન છે. આ બધું અગાઉ ત્રીજા ખંડના ૧૫મા લેખમાં વિવેચાઈ ગયું છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન • ૩૮૪ : ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થવામાં વસ્તુ સાથે ઇન્દ્રિયના સંચાગ થવાની બાબત પર નીચે પ્રમાણે જણાવવામાં આવે છે જીભથી રસ લેવાય છે, ત્યાં જીમ અને રસને સયાગ ખરાખર હાય છે; ત્વચાથી સ્પર્શ કરાય છે, ત્યાં ત્વચા અને સ્પૃશ્ય વસ્તુના સચૈાગ ચાખ્ખા દ્વાય છે; નાકથી ગન્ધ લેવાય છે, ત્યાં ગન્ધવાળાં દ્રવ્યો નાકની સાથે અવશ્ય સચેાગ ધરાવતાં ાય છે; દૂરથી ગન્ધ ભાવવામાં પણ દૂરથી આવતાં ગન્ધવાળાં સૂક્ષ્મ બ્યા નાકની સાથે અવશ્ય સંયુક્ત હેાય છે; અને કાનથી સાંભળવાનું, દૂર કે નજીકથી આવતા શબ્દો કાનની સાથે અથડાય છે ત્યારે જ થાય છે. જૈનેાની માન્યતા પ્રમાણે શબ્દો એ ભાષાવાના પુદ્દગલ-સ્કન્ધા છે, અર્થાત્ શબ્દ દ્રવ્ય છે. આમ જીભ, ત્વચા, નાક અને કાન એ ચાર ઇન્દ્રિયા વસ્તુની સાથે સંયુક્ત થઈ પેાતાના વિષયને ગ્રહણ કરે છે. પરંતુ ચક્ષુથી દેખાતી નજીક કે દૂરની વસ્તુએ ચક્ષુની પાસે આવતી નથી એ ખુલ્લુ' છે, એટલે ચક્ષુઇન્દ્રિય સાથે સયુક્ત થયા સિવાયX એ વસ્તુએ પ્રત્યક્ષ થાય છે. એટલા માટે જૈન ન્યાયશાસ્ત્રમાં તેને ( ચક્ષુને ) · અપ્રાપ્યકારી' કહી છે. અર્થાત્ અપ્રાપ્ય’ એટલે પ્રાપ્તિ (સંચાગ) કર્યાં વગર ‘કારી ' એટલે વિષયને ગ્ર ુણ કરનાર શેષ ચાર ઇન્દ્રિયા પ્રાપ્યકારી' કહેવાય છે, મન પણ ચક્ષુની જેમ ‘અપ્રાપ્યકારી’ છે. 6 - પરાક્ષ પ્રમાણના પાંચ ભેદે પાડવામાં આવ્યા છે; પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. એથી × વસ્તુઓ પર પડતાં પ્રકાશનાં કિરણા આંખ ઉપર આવે છે, વસ્તુર્ક્શન થાય છે એમ વૈજ્ઞાનિક મન્તવ્ય છે, તે પણ એ તેા ખુલ્લુ છે કે ચક્ષુઈન્દ્રિય અને વસ્તુને પરસ્પર સાક્ષાત્ સ ંયોગ થતા નથી. મરણુ, For Private Personal Use Only ; Page #430 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખડ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન આ અનુભવ કરેલી વસ્તુ યાદ આવે તે સ્મરણ છે. ખાવાઈ ગયેલી વસ્તુ જ્યારે હાથ આવે છે ત્યારે “ તે જ જે જ્ઞાન સ્ફુરે છે તે પ્રત્યભિજ્ઞાન છે. પૂર્વે જોયેલે જ્યારે ફરીને મળે છે, ત્યારે “ તે આ ચન્દ્રકાન્ત ” પ્રતિભાન થાય છે તે પ્રત્યભિજ્ઞાન છે. : ૩૮૫ : એવુ માણસ એવુ' જે સ્મરણ થવામાં પૂર્વે થયેલ અનુભવ જ કારણ છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણુ એ અન્ને ભાગ લે છે. સ્મરણમાં “ તે ઘડિયાળ” એવું સ્ફુરણ થાય છે, જ્યારે પ્રત્યભિજ્ઞાનમાં તે આ ઘડિયાળ ” એવા પ્રતિભાસ થાય છે. આથી એ બન્નેની ભિન્નતા સમજી શકાય છે. ખેાવાયેલી વસ્તુને દેખવાથી અથવા પૂર્વે દેખેલ મનુષ્યને ફરી જોવાથી “ તે જ આ” એવુ જે પ્રત્યભિજ્ઞાન થાય છે તેમાં તે જ ” એ ભાગ સ્મરણુરૂપ છે અને આ ” એ ભાગ ઉપસ્થિત વસ્તુ કે મનુષ્યને દેખવારૂપ અનુભવ છે. આ અનુભવ અને સ્મરણ એ બન્નેના ચેાગથી પેદા થતુ “તે જ આ ” એ એકઠું [ સંકલિત ] જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. સહે For Private Personal Use Only "" આ પ્રત્યભિજ્ઞાન તે એકત્વ-પ્રત્યભિજ્ઞાન છે. રાઝ ગાયના ૮ જેવુ હાય છે” એમ જાણ્યા બાદ રાઝને જોતાં અને રોઝ ગાયના જેવુ' હાય છે' એવુ પેાતે જાળેલું યાદ આવતાં ગાયના જેવુ રાઝ છે” એવું એ એનુ [ગાય અને રાઝનુ] જે સાદૃશ્ય માલૂમ પડે છે તે સાદૃશ્ય-પ્રત્યભિજ્ઞાન છે. એ જ પ્રમાણે “ ગાયથી ભેંસ વિલક્ષણ છે” એમ એ એનુ' ( ભેસ અને ગાયનુ' ) વૈલક્ષય-વૈસદૃશ્ય જે માલૂમ પડે છે તે વૈસદૃશ્યપ્રત્યભિજ્ઞાન છે. ખીજાં પણુ ભિન્ન પ્રકારનાં ઉદાહરણા છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ : જૈન દર્શન તક અને અનુમાન અનુમાનમાં વ્યાપ્તિજ્ઞાનની જરૂર છે. “વ્યાપ્તિ' એટલે અવિનાભાવ સમ્બન્ધ અથવા નિયત સાહચર્ય. જેના વગર જેનું ન હોવું તેની સાથે તેને તે પ્રકારને સમ્બન્ધ તે અવિનાભાવ સખધx. દાખલા તરીકે, અગ્નિ વિના ધૂમનું ન હોવું એ પ્રકારનો અગ્નિ સાથે ધૂમને સમ્બન્ધ છે, માટે એ સમ્બન્ધ અવિનાભાવ સમ્બન્ધ છે-ધૂમને અગ્નિ સાથેને. એ અવિનાભાવ સમ્બન્ધરૂપ “વ્યાપ્તિ” ધૂમમાં હોવાથી ધૂમ વ્યાપ્ય (અગ્નિને વ્યાપ્ય) કહેવાય છે. કેમકે અનિવડે ધૂમ વ્યાપેલે છે; અને અગ્નિ ધૂમને વ્યાપનાર હેવાથી વ્યાપક (ધૂમને વ્યાપક) કહેવાય છે. આમ, વ્યાપક સાથે વ્યાખને સમ્બન્ય, અર્થાત્ વ્યાપક તરફથી વ્યાપ્ત થવાપણું વ્યાખ્યામાં જે વાત છે તેને “વ્યાપ્તિ' કહેવામાં આવે છે. વ્યાપ્યથી વ્યાપકની સિદ્ધિ (અનુમાન) થતી હોવાથી વ્યાપકને “સાધ્ય” કહેવામાં આવે છે, અને એ સિદ્ધિ (અનુમાન), વ્યાપ્ય દ્વારા થતી હોવાથી વ્યાખ્યને “સાધન” કે “ હેતુ” કહેવામાં આવે છે. વ્યાપ્તિનો નિર્ણય કરવામાં અન્વય-વ્યતિરેકની ચેજના ઉપવેગી થઈ પડે છે. “અન્વય” એટલે સાધ્ય હેતાં જ સાધનનું હોવું (એની મતલબ એ થઈ કે સાધન હતાં સાધ્યનું અવશ્ય હાવું ), અને * વ્યતિરેક’ એટલે સાધ્ય ન હોતાં સાધનનું ન જ હોવું, અગ્નિ હતાં જ ધૂમ હોય છે (અર્થાત્ ધૂમ હતાં * “અવિનાભાવ” શબ્દનો પદઓદ આ પ્રમાણેઃ અવિનાભાવ અર્થાત “વિના ” એટલે સાધ્ય વિના; અને “અ” અને “ભાવ” અર્થાત અભાવ, એટલે ન હોવું-સાધનનું. અર્થાત્ સાધવિના સાધનનું ન હોવું. આ પ્રમાણે અવિનાભાવ સમ્બન્ને સાધનનું કે હેતુનું એકમાત્ર અસાધારણ લક્ષણ બને છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ = ૩૮૭: અગ્નિ અવશ્ય હોય છે) એ થશે ધૂમમાં “અન્વય, અને અગ્નિ ન હેતાં ધૂમ હેતે જ નથી એ થયે ધૂમમાં “વ્યતિરેક’. આમ અગ્નિ તરફના અન્વય અને વ્યતિરેક બને ધૂમમાં હોવાથી ધૂમમાં અગ્નિ તરફની વ્યાપ્તિ રહેલી સમજવામાં આવે છે. કેમકે ધૂમ અગ્નિને પૂર્ણપણે અનુસરનાર છે. ધૂમ અગ્નિથી વ્યાપ્ય છે, પણ અગ્નિ ધૂમથી વ્યાપ્ય નથી, અર્થાત્ ધૂમ હોય ત્યાં નિરપવાદરૂપે અગ્નિ હોય છે જ, પરંતુ અગ્નિ હોય છે ત્યાં બધે ધૂમ હોય જ એવું નથી; ધૂમ હેય વા ન પણ હોય. માટે ધૂમથી અગ્નિનું અનુમાન થઈ શકે, પણ અગ્નિથી ધૂમનું અનુમાન ન થઈ શકે. જ્યાં સાધ્ય અને સાધન બને પરસ્પરને સરખી રીતે વ્યાપતાં હોય ત્યાંની વ્યાપ્તિ સમવ્યાપ્તિ કહેવાય. જેમકે રૂપથી રસનું અથવા રસથી રૂપનું અનુમાન કરી શકાય છે. ઉપર્યુક્ત “વ્યાપ્તિ તર્કથી નિર્ણત થાય છે. દાખલા તરીકે, ધૂમ અગ્નિ વિના હોતે નથી, જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં સર્વત્ર અગ્નિ છે, એ કઈ ધૂમવાનું પ્રદેશ નથી કે જ્યાં અગ્નિ ન હોય-આ પ્રકારનું ધૂમનું અગ્નિ સાથેનું નિયત સાહચર્ય, જેને “વ્યાપ્તિ’ કહેવામાં આવે છે, તે તર્કથી સાબિત થઈ શકે છે. બે વસ્તુઓ અનેક જગ્યાએ સાથે રહેલી દેખવાથી કે એમને કમભાવી દેખવાથી એમને પરસ્પર વ્યાપ્તિ-નિયમ (સહભાવ કે ક્રમભાવના નિયમરૂપ અવિનાભાવ) સિદ્ધ થઈ શકતે નથી, કિન્તુ એ બેને જુદી પડવામાં અથવા એમને નિયતરૂપે કમભાવી ન માનવામાં શું વધે છે એ તપાસતાં વધે સિદ્ધ થતું હોય તે જ-એટલે કે ઉક્ત પ્રકારને સંબંધ નિઃશંક નિરપવાદ જણાતું હોય તે જ—એ બનેને વ્યાપ્તિનિયમ સિદ્ધ થઈ શકે છે. આવી રીતે એ નિયમની પરીક્ષા Page #433 -------------------------------------------------------------------------- ________________ ૯ ૩૮૮ : જૈન દર્શન કરવાને જે અધ્યવસાય તે તર્ક છે. ઉદાહરણાર્થ, ધૂમ-અગ્નિની બાબતમાં આમ તર્કશું કરી શકાય કે, જે અગ્નિ વિના પણ ધૂમ હોય તે તે અગ્નિનું કાર્ય બનશે નહિ, એટલે એમની પરસ્પર કાર્ય-કારણતા છે તે ટકશે નહિ, અને એમ થવાથી ધૂમની અપેક્ષાવાળા અવશ્ય અગ્નિની જે શેધ કરે છે તે કરશે નહિ. આવા પ્રકારના તર્કવ્યાપારથી એ બેની વ્યાપ્તિ નક્કી થાય છે; અને વ્યાપ્તિના જ્ઞાનથી અનુમાન ઘડાય છે. ધૂમગત એ વ્યાપ્તિનિયમ માલૂમ ન હોય ત્યાં સુધી, ધૂમ દેખાવા છતાં અગ્નિનું અનુમાન ઊગી શકે નહિ એ ખુલી વાત છે. ધૂમગત એ વ્યાપ્તિનિયમ જે સમજે છે તે જ મનુષ્ય ધૂમ દેખી તે સ્થળે અગ્નિ હોવાનું અનુમાન કરી શકે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અનુમાન માટે વ્યાપ્તિનિશ્ચય થવાની જરૂર છે અને વ્યાતિનિશ્ચય કર્ણાધીન છે. સાઇના સાધ્વજ્ઞાનનુમાન અર્થાત્ સાધનથી–હેતુથી સાધ્યનું (પરોક્ષ સાધ્યનું) જ્ઞાન થવું તે અનુમાન છે. મતલબ કે સાધનની ઉપલબ્ધિ થતાં તથા સાધનગત (સાધ્ય તરફની) વ્યાપ્તિનું સ્મરણ થતાં સાધ્યનું અનુમાન થાય છે. દાખલા તરીકે, જેણે ધૂમ અને અગ્નિને વિશિષ્ટ સંબંધ જા છે, અર્થાત, અગ્નિ તરફની વ્યાપ્તિ ધૂમમાં છે એ જે સમજે છે તે માણસ કોઈ સ્થળે ધૂમ જોઈ અને તદુગત (ધૂમગત) વ્યાપ્તિને [ અગ્નિ તરફની વ્યાપ્તિને ] મરી તે સ્થળે અગ્નિ હોવાનું અનુમાન કરે છે. આ પ્રમાણે અનુમાન થવામાં સાધનની (હેતની ઉપલબ્ધિ અને સાધનમાં રહેલી સાધ્ય તરફની વ્યાપ્તિનું મરણ એ બંને અપેક્ષિત છે. - , કે અહીં અનુમાનપ્રગના થડા નમૂના પણ જોઈ લઈએ... (૧) અમુક પ્રદેશ અગ્નિવાળે છે, ધૂમ હેવાથી. (૨) શબ્દ Page #434 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ': ૩૮૯: અનિત્ય છે, ઉત્પન્ન થતા હૈાવાથી. (૩) આ વૃક્ષ છે, લીંબડે હાવાથી. ( ૪ ) રોહિણી ઊગશે, કૃત્તિકા ઊગ્યું છે માટે. ( ૫ ) ભરણી ઊગી ગયું છે, કૃત્તિકા ઊગવાથી. ( ૬ ) અમુક ફળ રૂપવાન્ છે, રસવાન હેાવાથી; અથવા રસવાનૢ છે, રૂપવાન હેાવાથી. આમાં પહેલે હેતુ કાર્ય રૂપ છે, કેમકે ધૂમ અગ્નિતુ' કાય છે; ત્રીજો અને ત્રીજો સ્વભાવરૂપ હેતુ છે; ચેાથેા હેતુ પૂચર છે, કેમકે કૃત્તિકા રાહિણીની પૂવર્તી છે; પાંચમા ઉત્તરચર છે, કેમકે કૃત્તિકા ભરણીથી ઉત્તરવી છે; અને છઠ્ઠો સહુચર હેતુ છે, કેમકે રૂપ અને રસનુ' સાહુચય છે. આ ઉપરથી જોઇ શકાય છે કે હેતુ કેવા કેવા પ્રકારના હાઈ શકે છે. અને એ પણ જોઈ શકાય છે કે હેતુ સાધ્યની ઉપસ્થિતિના વખતે ઉપસ્થિત જ હોવા જોઇએ એવા પણ નિયમ નથી, ઊગેલી કૃત્તિકા ઊગવાવાળી ાહિણીનુ’, તેમ જ ઊગી ગયેલ ભરણીનું અનુમાન કરાવી શકે છે. મતલમ એ છે કે હેતુ અને સાધ્ય ચાહે એકસમયવર્તી હાય, ચાહે ભિન્ન સમયવતી હાય, તેમ જ એકસ્થાનવી હાય યા ભિન્નસ્થાનવર્તી હાય, ફક્ત એમનું વિશિષ્ટ સગપણુ અપેક્ષિત છે, જે નિશ્ચિત અને વ્યવસ્થિત હાવુ જોઇએ. હેતુ થવા માટે સમ સમયવતી કે સમસ્થાનવર્તી હાવાના નિયમ નથી, એક ફક્ત અવિનાભાવનું' જ તત્ત્વ એમાં અપેક્ષિત છે. ઉદિત કૃત્તિકા ઊગવાવાળી રાહિણીનુ કે ઊગી ગયેલ ભરણીનું અનુમાપક બને છે તે તે એના પરસ્પરના નિયત સમ્બન્ધને ક્રમભાવીપણાના નિયમ સમ્બન્ધને લઇને જ છે, જે અવિનાભાવસમ્બન્ધરૂપ છે. હેતુ પાતુ જેના વિરોધી હાય તેના અભાવનુ તે ( હેતુ ) અનુમાન કરાવે એ ખુલ્લુ' છે. કોઇ માણસના વિશેષ સુખવિકાર ઉપરથી એનામાં ક્રોધેાપશમ ન હેાવાનું અનુમાન થઈ For Private Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૦ : જૈન દર્શન શકે છે, ત્યાં મુખવિકારરૂપ હેતુ ક્રોધેાપશ્ચમના વિરોધી હાઈ અથવા ક્રોધેાપશમના વિરોધી એવા ક્રોધનું પરિણામ હાઈ ક્રોધેપશમના અભાવના અનુમાષક થાય છે. કોઈ માણુસમાં આરોગ્યચેષ્ટા ન જોવાથી તેના શરીરમાં કોઇ વ્યાધિ હાવાનુ અનુમાન થાય છે. આરાગ્યને અનુરૂપ ચેષ્ટા ન જણાય ત્યાં આરોગ્યના અભાવનું, અર્થાત્ વ્યાધિ હોવાપણાનુ જ અનુમાન થાય. નમૂનારૂપે આટલુ જણાવવુ' અહીં ખસ છે. મીનના સમજાવ્યા વગર પેાતાની જ બુદ્ધિથી ‘ હેતુ ’દ્વારા જે અનુમાન કરાય તે ‘ સ્વાર્થાંનુમાન ’કહેવાય છે. બીજાને સમજાવવા અનુમાનપ્રયાગ કરવામાં આવે છે. જેવી રીતે કે, અહીં અગ્નિ છે. કારણ કે ધૂમ દેખાય છે. જ્યાં જ્યાં ધૂમ હાય છે ત્યાં ત્યાં અગ્નિ નિયમેન હોય છે, જેમ રસાડામાં. અહીં પણ ધૂમ દેખાઈ રહ્યો છે. માટે અહીં અવશ્ય અગ્નિ છે. આ પ્રકારના વાકચ-પ્રયાગ તે ‘ પરાર્થાંનુમાન’ કહેવાય છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ પ્રકારના શબ્દપ્રયાગા પ્રાયઃ પશર્થાંનુમાનમાં કરવામાં આવે છે. “ આ અગ્નિવાળા પ્રદેશ છે” એ ‘પ્રતિજ્ઞા વાકય છે. કારણ કે અહીં ધૂમ દેખાય છે” એ ‘ હેતુ” વાક છે. વ્યાપ્તિપૂર્વક રસેાડાનું દૃષ્ટાન્ત આપવુ એ ‘ ઉદાહરણુ વાકય છે. • તે પ્રમાણે અહીં પણ ધૂમ દેખાઈ રહ્યો છે” એમ ઉપનય ઉતારવા એ ‘ ઉપનય વાકય છે. પછી “ માટે અહીં અગ્નિ અવશ્ય છે” એવે નિષ્ણુય કરવા એ નિગમન’ વાકય છે. આ પ્રકારની અનુમાન પ્રણાલી હાય છે. "" 66 66 ર " " જે હેતુ ખાટા હાય, અર્થાત્ જેમાં સાધ્ય સાથે અવિનાભાવસંબંધ ઘટતા ન હાય તે હેત્વાભાસ ” કહેવાય છે. હેત્વાભાસ નિર્ણયાત્મક અનુમાન સાધવામાં ગલત નીકળે છે. " For Private Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ * ૨૯૧ : આગમ, આપ્ન (પ્રામાણિક) મનુષ્યના વચનાદિથી જે જ્ઞાન થાય છે તેને “આગમ” અથવા “શબ્દ” પ્રમાણ કહેવામાં આવે છે. જે પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણેથી વિરુદ્ધ ન હોય, જે આત્મવિકાસ અને તેના માર્ગ પર સાચે પ્રકાશ નાખતું હાય, એવું જે શુદ્ધતત્વપ્રરૂપક વચન તે વસ્તુતઃ “આગમ” શાસ્ત્ર છે. - સદ્બુદ્ધિથી યથાર્થ ઉપદેષ્ટાને “આપ્ત' કહેવામાં આવે છે. એવા આપ્તનું કથન “આગમ” કહેવાય છે. સહુથી અવ્વલ નંબરને પ્રાપ્ત એ છે કે જેના રાગ-દ્વેષ આદિ દેશે ક્ષીણ થયા છે અને જેણે પિતાના પૂર્ણ નિર્મળ જ્ઞાનથી ઉચ્ચ અને પવિત્ર ઉપદેશ આપે છે. આગમ-શાસ્ત્રમાં પ્રકાશિત કરેલ ગંભીર તત્વજ્ઞાનને મધ્યસ્થ સૂમ બુદ્ધિથી વિચાર કરવામાં ન આવે તે અર્થને અનર્થ થઈ જવા પૂર્ણ સંભવ રહે છે. દુરાગ્રહ ત્યાગ, મધ્યસ્થ વૃત્તિ, સ્થિર-સૂક્ષ્મ દષ્ટિ તથા શુદ્ધ જિજ્ઞાસાબુદ્ધિ એટલાં સાધને પ્રાપ્ત થયાં હોય તે આગમિક તના ઊંડા ભાગમાં પણ નિભીકતાથી સફળતાપૂર્વક વિચારી શકાય છે. ઘણી વખત ઉપલક દષ્ટિએ વિચારતાં કેટલાક મહર્ષિઓના વિચારમાં વિરુદ્ધતા માલૂમ પડે છે, પરંતુ તે વિચાર પર સુગ્ય સમન્વયદષ્ટિએ ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી વિચાર કરવાથી તે ભિન્ન ભિન્ન લાગતા વિચારમાં પણ સામ્ય રહેલું જોઈ શકાય છે. પ્રમાણનું વિવેચન સંક્ષેપમાં થઈ ગયું. મતલબ એ છે કે વસ્વરૂપ સમજવામાં ભૂલ થા ભ્રમ થાય, એટલે કે તેનું કરવામાં રાહત એટલાં સ તાથી Page #437 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૨ : જૈન દર્શન યથાસ્થિત સ્વરૂપ સમજવામાં ન આવતાં અવળું સ્વરૂપ સમજવામાં આવે છે તે વસ્તુના સંબંધે અથવા તેવી સમજણના લીધે જે પ્રવૃત્તિ થાય તે બરાબર હતી કે થતી નથી. રસ્સીને સાપ સમજવા જે ભ્રમ થાય તે કંઈ પણ વાસ્તવિક કારણ વિના ભયના માયે શરીર કંપવા માંડે છે. મૃગજળને ખરું જળ માની, તરસ છીપાવવાની ઈચ્છાથી, તેની પાછળ આશાભેર દેડવામાં આવતાં તે પ્રયાસ નિષ્ફળ જાય છે અને નિરાશા પેદા થાય છે. મિત્રને શ્રમથી મિત્ર માનવામાં આવે અથવા શત્રુને ભ્રમથી મિત્ર માનવામાં આવે તે તેમના પ્રત્યે જે પ્રવૃત્તિ થાય છે તે બરાબર ન થતાં વિપરીત થાય છે. આ બધાં ભ્રમજનિત પ્રવૃત્તિનાં ઉદાહરણ છે. ભ્રમ એટલે ઊંધી સમજ, એને જ્ઞાનમાં [ સાચા જ્ઞાનમાં ] સમાવેશ થતું નથી. તૃતિય ખંડના ૧૫મા લેખમાં જણાવ્યા મુજબ, મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ પાંચ જ્ઞાનમાં છેલ્લાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ (પારમાર્થિક પ્રત્યક્ષ) છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે. કૃતજ્ઞાન પક્ષ પ્રમાણને એક ભેદ જે “આગમ” છે તેનું નિર્દેશક . મતિજ્ઞાનમાં એક વિભાગ, જે ઈન્દ્રિ દ્વારા થતાં રૂપદર્શનાદિ જ્ઞાનેને છે, તે (ઈન્દ્રિયાદિરૂપ પર નિમિત્તથી ઉત્પન્ન થનારે હાઈ વસ્તુતઃ “પરોક્ષ’ ગણાવા છતા) સાંવ્યવહારિક પ્રત્યક્ષ” કહેવાય છે, અને મરણ, ત, અનુમાન વગેરે પ્રકારનો-મતિજ્ઞાનને બીજો વિભાગ “પક્ષ પ્રમાણમાં અન્તર્ભત છે. આમ, જ્ઞાનપંચકરૂપ પ્રાચીન વિભાગ સાથે પ્રત્યક્ષ-પેરેક્ષરૂપ બે પ્રકારના પ્રમાણવાળા વિભાગને મેળ બેસો જાય છે. • * અનુયોગદ્વાર સૂત્ર (પત્ર ૨૧૧)માં પ્રત્યક્ષ, અનુમાન ઉમાન, આગમ એમ ચાર પ્રમાણે ઉલ્લેખ છે. એ પ્રમાણેની વિચારણ્યાં Page #438 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખડ : ૩૯૩: હવે આપણે જૈનશાસ્ત્રપ્રતિપાદિત એક વિશ્વવ્યાપી વિશ્વોપયેાગી મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત જોઈએ : સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ 6 પણ વસ્તુનુ જુદા જુદા દૃષ્ટિબિંદુથી અવલેાકન કરવું' કે કથન કરવું એ ‘ સ્યાદ્વાદ 'ના અર્થ છે. એ અનેકાન્તવાદ કહેવાય છે. એક જ વસ્તુમાં ભિન્નભિન્ન દૃષ્ટિબિંદુએથી સ'ગત થઈ શકતા જુદા જુદા વિરુદ્ધ દેખાતા-ધર્માંના પ્રામાણિક સ્વીકાર ન્યાય (ગૌતમ) દર્શનની પ્રમાણ વિચારણા જેવી જોવામાં આવે છે. સ્થાનાંગસૂત્રમાં ૪ સ્થાનના ૩ ઉદ્દેશમાં ઉપર્યુક્ત ચાર પ્રમાણેાના ઉલ્લેખ છે. કિન્તુ એ સૂત્રમાં ખીજા સ્થાનના પ્રથમ ઉદ્દેશમાં પ્રત્યક્ષ અને પરાક્ષ એમ એ પ્રમાણેાના પણ ઉલ્લેખ છે, જે નંદીસૂત્રમાં તેા છે જ. ભગવતીસૂત્રમાં ( શતક ૫, ઉદ્દેશ ૩માં) ઉક્ત ચાર પ્રમાણેાના ઉલ્લેખ અનુયાગદાર સૂત્રની સાખ આપી કરેલ છે. સાંવ્યહારિક પ્રત્યક્ષ' એવા પ્રત્યક્ષને વિશિષ્ટ પ્રકાર સહુથી પ્રથમ શ્રી જિનભદ્રગણિજીના વિશેષાવશ્યક ભાષ્યમાં જોવામાં આવે છે. પર ંતુ તે નન્દીસૂત્રના આધાર પર છે, કેમકે નન્દીસૂત્રમાં ઈન્દ્રિયસાપેક્ષ જ્ઞાનને પ્રત્યક્ષ અને પરાક્ષ બન્નેમાં રાખ્યું છે. આ બધા ઉપરથી તારણ નીકળે છે કે જ્ઞાનપંચકની વિવેચના એ ગમકાળની વિવેચના છે અને પ્રત્યક્ષાદિપે પ્રમાણવિભાગની વિવેચના એ એ પછીની તાર્કિક યુગના સંસ્કારવાળી વિવેચના છે. ગમેાની ×સંકલના વખતે પ્રમાણયવાળા તથા પ્રમાણચતુષ્ટયવાળા એમ બન્ને ભગવતીસૂત્રમાં લાંબાકાળ પછી બનેલાં સૂત્રેા ‘ રાઇપસેઈઅ, ’ ‘પન્નવણા,’ ‘ન’દી,’ ‘જીવાભિગમ,’ અનુયાગદાર’નાં નામ લઈ તેમની સાખ આપવામાં આવેલી જોવાય છે, તે આગમાની સકલના વખતનાં ઉમેરણ છે. For Private Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૪ જૈન દર્શન એ સ્યાદ્વાદ છે. જેવી રીતે એક જ પુરુષમાં પિતા-પુત્ર, કાકોભત્રીજે, મામે–ભાણેજ, સસરે-જમાઈ વગેરે પરસ્પર–વિરુદ્ધ લાગતા વ્યવહાર ભિન્નભિન્ન સંબંધની ભિન્નભિન્ન અપેક્ષાએ સંગત થતા હેઈને માનવામાં આવે છે, તેવી રીતે એક જ વસ્તુમાં, સ્પષ્ટીકરણ માટે એક વિશેષ વસ્તુ ઊઠાવીને કહીએ તે એક જ ઘટમાં નિત્યત્વ અને અનિત્યત્વ વગેરે વિરુદ્ધરૂપે ભાસતા ધર્મો જુદી જુદી અપેક્ષાદષ્ટિએ સંગત થતા હોઈને સ્વીકારી શકાય છે. આમ, એક વસ્તુમાં ભિન્નભિન્ન દષ્ટિએ સંગત થઈ શકે તેવા ભિન્નભિન્ન ધર્મો સમન્વય કરે એ સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ છે. - એક જ પુરુષ પિતાના પિતાની અપેક્ષાએ પુત્ર અને પિતાના પુત્રની અપેક્ષાએ પિતા, તેમજ પોતાના ભત્રીજા તથા વિભાગ, ઉપર જણાવ્યું તેમ, સ્થાનાંગ અને ભગવતીસૂત્રમાં દાખલ થઈ ગયા. છતાં જૈનાચાર્યોને મુખ્ય ઝોક પ્રમાણઠયવિભાગ તરફ જ રહ્યો છે. કારણ એ છે કે પ્રમાણુ ચતુષ્ટયવાળો વિભાગ અસલમાં ન્યાયદર્શન’જ છે. અત એવ ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થભાષ્ય [ ૧, ૬ ]માં તેને “મારા ” કહ્યો છે, જ્યારે પ્રમાણદયવિભાગ જૈનાચાર્યોને સ્વપજ્ઞ છે, જે તત્ત્વાર્થસૂત્ર વગેરેમાં ગૃહીત થઈ જૈન પ્રક્રિયામાં પ્રતિષ્ઠા પામ્યો છે. એ જ વિભાગ નન્દીસૂત્રમાં છે. મિતુ નન્દીની વિશેષતા એ છે કે તેણે પ્રત્યક્ષ પ્રમાણમાં તેને એક વિભાગરૂપ “અવધિ” વગેરે ઈન્દ્રિયપ્રત્યક્ષ ઉપરાંત ઈન્દ્રિયપ્રત્યક્ષ પણ લીધું. પણ તે લીધું સ્વપૂવ વતી “અનુયાગદ્વાર” સૂત્રના આધાર પર કેમકે અનુગદ્દારસૂત્રમાં પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ એમ ચાર પ્રમાણેને નિર્દેશ કરી પ્રત્યક્ષ પ્રમાણના ઈન્દ્રિયપ્રત્યક્ષ અને ઈન્દ્રિયપ્રત્યક્ષ એમ બે પ્રકાર બતાવ્યા છે. આ જ (અનુયાગદ્વાર તથા નદીનાં આધાર પર, ઈન્દ્રિયજન્ય જ્ઞાન, જેને લેકે પ્રત્યક્ષ કહે છે માને છે તેને “સાંવ્ય - - - - - - - - - Page #440 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ * ૩૯૫ ભાણેજની અપેક્ષાએ કાકે અને સામે અને પોતાના કાકા તથા મામાની અપેક્ષાએ ભત્રીજો અને ભાણેજ, અને પિતાના સસરા તથા જમાઈની અપેક્ષાએ જમાઈ અને સસરે બને છે, અને એ રીતે એ બધા સંબંધે એક જ વ્યક્તિમાં ભિન્નભિન્ન સંબંધની ભિન્નભિન્ન અપેક્ષાએ સ્વીકારવા સહુ તૈયાર છે, તેમ, નિયત્વ અને અનિત્યત્વ વગેરે વિરુદ્ધ દેખાતા પણ ધર્મો એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાદષ્ટિએ વિચારતાં સંભવતા હોય, સંગત થતા હોય તે કેમ કબૂલ ન રખાય ? એ પહેલાં જાણવું જોઈએ કે “ઘટ” શી વસ્તુ છે? એક જ માટીમાંથી ઘડે, કુંડું વગેરે અનેક પાત્ર બને છે, એ બધાઓને સુવિદિત છે. ઘડે ફેડી તે જ માટીથી બનાવેલ કુંડાને કઈ ઘડો કહેશે ? નહિ, કેમ? માટી તે એની એ છે? પરન્તુ નહિ, આકાર બદલાયે હેવાથી તે “ઘડે” કહેવાય નહિ. વારૂ, ત્યારે એથી એમ સિદ્ધ થયું કે “ઘડે એ માટીને અમુક આકાર-વિશેષ (એક વિશેષ પર્યાય) છે. વહારિક” પ્રત્યક્ષ એવું નામ આપનાર સહુથી પહેલા જિનભદ્રજી છે. તેમણે એમ કરી ઉક્ત સૂત્રોની સંગતિ પણ કરી છે અને લેમતને પણ સાચવી લીધો છે. એ પછી શ્રીઅકલંકદેવે એ જ પ્રકારે પ્રત્યક્ષ પ્રમાણના એ બે ભેદને પ્રતિષ્ઠિત કર્યા. ઉપરાંત, તેમણે સ્મૃતિ-પ્રત્યભિજ્ઞા-તર્કઅનુમાન-આગમ એ પ્રમાણે પક્ષ પ્રમાણનું કરેલું વિભાગીકરણ તે તેમનું બુદ્ધિકૌશલ છે, જે આજ લગી સમગ્ર જૈનાચાર્યોથી સાદર સ્વીકૃત છે. સિદ્ધસેન દિવાકરને “ન્યાયાવતાર ” એ તાર્કિક સંસ્કારના બલાત્મ બનતા જતા વાતાવરણની ઊપજ છે. “ ન્યાયાવતાર' ગત “ન્યાય ” શબ્દ મુખ્યત્વેન અનુમાનને સૂચક હશે. કેમકે અનુમાનનું અવતરણ એ કાન્નિશિકાત્મક નાના ગ્રન્થમાં બહુ વધારે જગ્યા લઈ બેઠું છે. આ ન્યાયાવસ્તારમાં પ્રત્યક્ષ-અનુમાન-આગમ એમ ત્રણ પ્રમાણેની વાત કરી છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૬ જૈન દર્શન પરન્તુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે આકારવિશેષ માટીથી તદ્દન જુદો નથી. તે તે આકારમાં ફેરવાયેલી માટી જ (માટી પિતે જ) જ્યારે “ઘડે,” “કુડું” વગેરે નામેની વ્યવસ્કૃત થાય છે, તે પછી ઘડાને આકાર અને માટી એ બેને તદ્દન જુદાં કેમ માની શકાય? આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઘડાને આકાર અને માટી એ બને ઘડાનું સ્વરૂપ છે. હવે એ ઉભય સ્વરૂપમાં વિનાશી સ્વરૂપ કયું છે અને ધ્રુવ સ્વરૂપ કયું છે એ જોઈએ. ઘડાને આકાર (પર્યાય) તે વિનાશી છે એ પ્રત્યક્ષ જોઈએ છીએ. એટલે ઘડાનું એક સ્વરૂપ તે-જે ઘડાને આકારવિશેષ છે તે–વિનાશી કર્યું. હવે ઘડાનું બીજું સ્વરૂપ જે માટી છે, તે કેવું છે? તે વિનાશી નથી. કારણ કે માટીના તે તે આકર-પરિણામે-પર્યાયે બદલાયા કરે છે, પણ માટી તે એની એ જ રહે છે, એ આપણને અનુભવસિદ્ધ છે આમ, ઘડાનું એક વિનાશી અને એક ધ્રુવ એમ ઉભય સ્વરૂપ જોઈ શકાય છે. એ ઉપરથી એમ માનવું સહજ પ્રાપ્ત થાય છે કે વિનાશી રૂપથી ઘડે અનિત્ય છે અને ધ્રુવ રૂપથી ઘડે નિત્ય છે આ પ્રકારે એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન દષ્ટિકેણથી નિત્યભાવ અને અનિત્યભાવનું દર્શન એ અનેકાન્તદર્શન છે. કંઈક વિશેષ સ્પષ્ટ કરવાની ખાતર કંઈક વધુ દષ્ટિપાત કરીએ. સર્વ પદાર્થોને ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ વળગેલાં છે.* દાખલા તરીકે એક સોનાની કંઠી લઈએ. સેનાની કડી ભાંગીને દોરે બનાવ્યું, ત્યારે કંઠીને નાશ થયે અને દરે ઉત્પન્ન થયે એ આપણે સ્પષ્ટ જોઈએ છીએ. પણ, કંઠી ભાંગીને તે + “ પાર-ચય-ધ્રૌથયુ " - - • –તત્વાર્થસૂત્ર, ૫,૨૯ Page #442 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૩૯૭ : તમામ સુવર્ણને બનાવેલ દોરો તદ્દન–સર્વથા-નવી જ વસ્તુ ઉત્પન્ન થઈ એમ કહી શકાય નહિ. દોરાને તદ્દન નવીન ઉત્પન્ન થયેલે ત્યારે જ માની શકાય કે કંઠીની કઈ પણ વસ્તુ તે દેરામાં આવી ન હોય. પરંતુ જ્યારે કંઠીનું તમામ સુવર્ણ દિરામાં ઊતરી આવ્યું છે, માત્ર કંઠીને આકાર જ બદલાયે છે, તે પછી દેરાને સર્વથા નવીન ઉત્પન્ન થયેલે કેમ કહેવાય ? એવી જ રીતે કંઠીને સર્વથા નાશ થયે પણ ન કહેવાય. કંઠીને સર્વથા નાશ થયે ત્યારે જ માની શકાય કે કંઠીની કેઈ પણ ચીજ નાશથી બચી ન હોય. પરંતુ જ્યારે કંઠીનું તમામ સુવર્ણ જેમનું તેમ દેરામાં ઊતર્યું છે, તે પછી કંઠીને સર્વથા નાશ પામેલ કેમ માની શકાય ? આ હકીકતથી એ વાત સારી પેઠે ધ્યાનમાં ઊતરે છે કે કંઠીને નાશ, કંઠીની આકૃતિને (કંઠીના પર્યાયને) નાશ થયે એટલા પૂરતું છે, અને દેરાની ઉત્પત્તિ, દેરાને આકાર (પર્યાય) ઉત્પન્ન થયે એટલા પૂરતી છે, જ્યારે એ કંઠી અને દેરાનું બનેનું-સુવર્ણ તે એક જ છે. કંઠી અને દોરે એ એક જ સુવર્ણના આકારભેદો (પર્યાયભેદો) સિવાય બીજું કશું નથી. આ ઉપરથી કોઈ પણ કહી શકશે કે કંઠીને ભાંગી બનાવેલ દેરામાં, દેરાના આકારે ઉત્પત્તિ, કંઠીરૂપે નાશ તથા સુવર્ણની સ્થિતિ એ પ્રમાણે ઉત્પાદ, નાશ અને સ્થિતિ (ધ્રુવ7) એ ત્રણે બાબતે બરાબર અનુભવાય છે. આવાં ઉદાહરણે જ્યાં નજર નાખે ત્યાં હાજર છે. ઘર જ્યારે પડી ભાંગી જાય છે, ત્યારે તે ઘર જે વસ્તુઓથી બનેલું હતું તે બધી વસ્તુઓ તદ્દન નાશ પામી જતી નથી. તે બધા પદાર્થો રૂપાન્તરે સ્થૂલરૂપે અથવા સૂમરૂપે, અન્તતઃ પરમાણુરૂપે તે અવશ્ય જગત્માં રહે છે. આથી તે ઘરને સર્વથા નાશ તત્વદષ્ટિએ ઘટી શકે નહિ. કઈ પણ સ્કૂલ વસ્તુ- વીખરાઈ જતાં તેના અણુઓ કે Page #443 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૮ : જૈન દર્શન અણુસંઘાતે સ્વતંત્ર યા બીજી વસ્તુઓ સાથે મળી નવું પરિ. વર્તન ઊભું કરે છે. દુનિયાના પદાર્થો દુનિયામાં જ સ્કૂલરૂપે યા સૂક્ષ્મરૂપે ઈતસ્તતઃ વિચરણ કરે છે અને એમનાં નવાં નવાં રૂપાતરના ઘાટ ઘડાય છે. દીવ શાન્ત થયો એટલે દીવાને તદ્દન નાશ થયે એમ સમજવાનું નથી. દીવાને પરમાણુસમૂહ બરાબર કાયમ છે. જે પરમાણુસંઘાતથી પ્રદીપ પ્રગટેલે, તે જ પરમાણુસંઘાત રૂપાન્તર પામી જવાથી પ્રદીપરૂપે દેખાતું નથી, એટલે અંધકાર અનુભવાય છે. સૂર્યની રાશિમાંથી પાણુ સુકાઈ જાય છે, એટલે એ પાણીને અત્યંત અભાવ થતો નથી. એ પાણીની વસ્તુઓ રૂપાન્તરે બરાબર કાયમ છે. વસ્તુના સ્કૂલ રૂપને નાશ થઈ એ વસ્તુ સૂક્ષ્મ અવસ્થામાં યા અન્ય રૂપમાં પરિણત થાય એથી એ દેખાયેલ વસ્તુના રૂપે ન દેખાય એ બનવાજોગ છે. કેઈ મૂળ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી અને કઈ મૂળ વસ્તુને સર્વથા નાશ થતો નથી એ અટલ સિદ્ધાંત છે. બનાસતો વિદ્યારે માવો નામ વિતે ” (ભગવદ્ગીતા, ૨-૧૬) અથ-અસની ઉત્પત્તિ નથી અને સને નાશ નથી. ઉત્પત્તિ અને નાશ પર્યાનો થાય છે. દૂધનું બનેલું દહીં નવું ઉત્પન્ન થયું નથી. દૂધનું જ પરિણામ દહીં છે. એ ગેરસ દૂધરૂપે નષ્ટ થઈ દહીંરૂપે ઉત્પન્ન થયું છે. એ બને ગેરસ છે. + " पयोब्रतो न बध्यत्ति न पयोऽत्ति दधिवतः । अगोरसवतो नोभे तस्माद् वस्तु प्रयात्मकम् " ॥६॥ –બી સમન્તભદ્રાચાર્ય, આપ્તમીમાંસા " उत्पन्न ददिभावेन नष्ट दुग्धवया पयः । જોરસાત દિથ૪ પાના પાદર કનોડા ? ” –શ્રી યશોવિજયજી ઉપાધ્યાય, અધ્યાત્મપનિષદ્દ, ૧/૪ Page #444 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૩૯ : આ પ્રમાણે સર્વત્ર સમજી રાખવાનું છે કે મૂળ તત્વે આબાદ છે, અને એમાં જે અનેકાનેક પરિવર્તને-રૂપાન્તરે થતાં રહે છે, અર્થાત પૂર્વ પરિણામને નાશ અને બીજા પરિણામને પ્રાદુર્ભાવ થતું રહે છે તે વિનાશ અને ઉત્પાદ છે. આથી સર્વ પદાર્થો ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ (ધૃવત્વ) સ્વભાવના કરે છે. જેને ઉત્પાદ અને વિનાશ થાય છે તેને જૈન શાસ્ત્રમાં “પર્યાય” કહે છે. જે મૂળ વસ્તુ સ્થાયી છે તેને દ્રવ્ય” કહેવામાં આવે છે. દ્રવ્યથી (મૂળ વસ્તુ રૂપે) દરેક પદાર્થ નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આ રીતે પ્રત્યેક વસ્તુનું એકાંત નિત્ય નહિ, એકાંત અનિત્ય નહિ, કિન્તુ નિયાનિત્ય રૂપે અવેલેકન કે નિરૂપણ કરવું એ “સ્યાદ્વાદ” છે. હેમચંદ્રાચાર્ય પિતાના “વીતરાગસ્તેત્રીના આઠમા પ્રકાશમાં કહે છેઃ आत्मन्येकान्तनित्ये स्यान्न भोगः सुख-दुःखयोः। एकान्तानित्यरूपेऽपि न भोगः सुख-दुःखयोः ।। २ ॥ पुण्य-पापे बन्ध-मोक्षो न नित्यकान्तदर्शने। .. पुण्य-पाषे बन्ध-मौक्षौ नानिस्यकान्तदर्शने ॥ ३ ॥ તે અત–આત્માને એકાન્ત નિત્ય (નિત્ય નહિ, પણ એકાંત નિત્ય ) માનવામાં આવે તે એનો અર્થ એ થાય કે આત્મા એ છે કે જેમાં કઈ અવસ્થાન્તર કે સ્થિત્યન્તર થતું નથી, કોઈ પરિણામ કે પરિવર્તન થતું નથી, એટલે કે આત્મા બિસ્કૂલ કૂટસ્થ નિત્ય છે એમ માનવું પડે. આમ માનવામાં આવે તે સુખ, દુઃખ આદિની ભિન્નભિન્ન સમયભાવી ભિન્નભિન્ન અવસ્થાએ આત્મામાં ઘટશે નહિ. આત્માને Page #445 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૦ :. જૈન દર્શન નિત્ય માનીને પણ પરિણામી (જુદા જુદા પરિણામમાં પરિણમતે રહેનાર) માનીએ તે જ સુખ-દુઃખ આદિની ભિન્ન-ભિન્ન અવસ્થાઓ, ભિન્ન ભિન્ન પ્રકારના પરિણામે–પરિવર્તને આત્મામાં ઘટી શકે, અને તે જ આત્મામાં પુણ્ય–પાપની અને બન્ધ– મોક્ષની ભિન્નભિન્ન પરિણતિઓ ઘટી શકે. જેમ, આત્માને એકાંત નિત્ય માનવામાં ઉપરની વાતે સંગત થતી નથી, તે જ આપત્તિ આત્માને એકાંત અનિત્ય [ સર્વથા ક્ષણિક] માનવામાં પણ ઊભી થાય છે. વસ્તુના સતત નિરન્તર પરિવર્તમાન પર્યા-વિવર્તી–પરિણામે-પરિ વર્તનમાં અનુસ્મૃત એક સ્થાયી દ્રવ્ય માનવું ન્યાયપ્રાપ્ત છે. આત્મા ભિન્નભિન્ન અવસ્થાઓમાં-ભિન્નભિન્ન પર્યામાં નિરંતર પરિણમત રહેવા છતાં એ બધી ભિન્નભિન્ન અવસ્થાએ અથવા પર્યાયમાં પિતે આત્મારૂપે નિત્ય અખંડ વતે છે. દાખલા તરીકે, કોઈ પુસ્તક, વસ્ત્ર કે છત્રી મેલી થાય કે એના પર છાંટા યા ડાઘા પડે અથવા સારે રંગ પૂરાય તે એથી જેમ એ પુસ્તક, વસ્ત્ર કે છત્રી–એ વ્યક્તિ–મટી જતી નથી, તેમ આત્માની અવસ્થામાં, એના ભાવમાં પરિવર્તન થાય એથી એ આત્મા (એ વ્યક્તિ) મટી જતા નથી. જેમ માણસના કે ઘેડા, હાથી વગેરેના શરીરમાં ફેરફાર થવા છતાં એ માણસ કે ઘડે, હાથી (એ વ્યક્તિ) મટી જતું નથી, પણ એ માણસ જ યા એ ઘડે, હાથી જ દૂબળા-જાડે થયે યા બીજી રીતે ફેરફારમાં આવી ગયેલે કહેવાય છે, તેમ આત્મામાં જુદા જુદા પરિણામ થતા રહેવાથી આત્મા મટી જતું નથી. એ પરિણામ, પરિવર્તન કે પર્યાય આત્માના જ હોઈ એ બધામાં આત્મા આત્મારૂપે અખંડ બળે રહે છે. સુવર્ણના-ઝાંખુ પડવું કે ઊજળું થવું –એવા સાધારણ Page #446 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૦૧ : ફેરફાર [ પર્યાયે ની વાત તો દૂર રહી, પણ કુંડલ, કંઠી, કડું, કંકણ કંદોરો વગેરે એનાં ભિન્ન ભિન્ન રૂપાંતરે પણ એનાં (સુવર્ણનાં ) જ છે, એનાં એ બધાં રૂપાંતરમાં-એના એ બધા ભિન્ન ભિન્ન આકારરૂપ પર્યાયમાં એ (સુવર્ણ) બરાબર અનુસ્મૃત ( અનુગત) રહે છે, તેમ આત્માના એક જ જન્મની નહિ, પણ જુદાં જુદાં જન્મની વિવિધ અવસ્થામાં પણ આત્મા (એ વ્યક્તિ) અખંડ બન્યા રહે છે, અને એમ હેય તે જ એનાં એક જન્મનાં કરેલ સુકૃત-દુષ્કૃતનાં સારા-માઠાં ફળ એને સમય ઉપર એ જ જન્મમાં અથવા બીજા જન્મમાં યા ઘણાં જન્મ પછીના ભવમાં મળી શકે, અને તે જ એનાં કૃત્યેની જવાબદારી જળવાઈ રહી શકે, અને તે જ એને કમક (જન્મ-જન્માન્તરમાં કમે ક્રમે થત) વિકાસ સંચિત થતે જઈ શકે, તેમ જ એની–અનેક જન્મમાં-ક્રમશઃ થતી જતી સાધનાના વધતાં જતા ઉત્કર્ષના સંચયના એકઠ્ઠા પરિણામરૂપે કઈ જન્મમાં એ કલ્યાણની ઊંચી ભૂમિ પર આરૂઢ થઈ શકે. કિંત આત્માને સદાસ્થાયી એક નિત્ય અખંડ દ્રવ્ય માનવાને બદલે કેવલ ક્ષણક્ષણના પર્યાયે જ માનવામાં આવે તે એવું બનશે કે એક ક્ષણના પર્યાયે જે કાર્ય કર્યું હોય તેનું ફળ બીજા ક્ષણના પર્યાયને જ મળવાનું, અર્થાત્ જેણે કર્યું તેને નહિ મળવાનું અને જેણે કર્યું નથી તેને મળવાનું ! આ કેટલી બધી વિસંગતિ ! આ દેને “કૃતનાશ” અને “અકૃતાગમ” કહેવામાં આવે છે (“કૃતનાશ” એટલે જેણે જે કર્યું હોય તેનું ફળ તેને ન મળવું છે, અને “અકૃતાગમ” એટલે જેણે જે કર્યું નથી તેનું ફળ તેને મળવું એ.) * આમ, એકાન્ત ક્ષણિકવાદમાં પણ સુખદુઃખ–ભેગ અને પુણ્ય-પાપ તથા બધ-મેક્ષની ઉપપત્તિ અશક્ય બની જાય છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ : જૈન દર્શન આત્માને નિત્ય માનીને પણ “પરિણામી” માનવામાં આવે તે નિરંતર ઊપજતા, વિણસતા એના સમગ્ર પર્યાયે (પરિણામે)માં એ (આત્મા) સ્થાયી-સ્થિર–સ્થિતિશીલ હોવાથી એનામાં જુદા જુદા વખતની જુદી જુદી અવસ્થાઓ- જુદા જુદા સમયનાં ભિન્ન ભિન્ન પરિવર્તન ઘટી શકે, અને જુદા જુદા સમયમાં એણે કરેલ સત્કર્મ-દુષ્કર્મનાં સારાં-બુરાં ફળ ગમે તેટલા સમયના અથવા જન્મના ગાળા પછી પણ એને મળી શકે. કૂટસ્થનિત્યમાં તે કંઈ પણ અવસ્થાન્તર, સ્થિત્યન્તર યે વિભિન્ન પરિણામની શક્યતા ન હોવાથી પુણ્ય-પાપની ભિન્ન ભિન્ન વૃત્તિ-પ્રવૃત્તિઓ અને સુખ–દુઃખ આદિની ભિન્ન ભિન્ન અવસ્થાઓ ઘટી શકે તેમ નથી. ચેતનસ્વરૂપ આત્મામાં જ નહિ, દરેક અચેતન જડ પદાર્થમાં પણ ક્ષણે ક્ષણે થતા અન્યાન્ય પરિણમેને પ્રવાહ ચાલુ જ હોય છે. વસ્તુમાત્રા પારવર્તનશીલ છે. ક્ષણે ક્ષણે એના પર્યાયે બદલાયા કરે છે. ફલિતાર્થ એ છે કે ચેતન આત્મતત્વ, જે નિત્ય છે તેને પણ ૪ મહાત્મા બુદ્ધને એક વખતે ચાલતાં ચાલતાં એમનાં પગમાં કોટે વાગે, ત્યારે તેમણે પોતાના ભિક્ષુઓને કહ્યું इत एकनवति कल्पे शक्त्या में पुरुषो हतः । તેન Íવિવારે વારે ઘોડમિ મિક્ષવ! . અર્થાત હૈ ભિક્ષુઓ ! આ ભવથી એકાણુમા ભવમાં મેં એક પુરુષને શક્તિથી હર્યો હતે એ કર્મના વિપાકે ભારો પગ વિંધાયો. * ફૂટસ્થ” એટલે કૂટની જેમ, અર્થાત પહાડના શિખરની જેમ, અથવા જે લેઢાના ઘણના આધાર પર ટિપાય છે તેની જેમ સ્થિર કોઈ તત્ત્વને સર્વથા અપરિણામી નિર્વિકાર જણાવવા માટે “ફૂટસ્થ ” શબ્દ વાપરવામાં આવે છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખડ : ૪૦૩ : એકાન્ત નિત્ય ન માનતાં, તે પરિણામી ( પરિવર્તનશીલ ) પણ હાવાથી તેને તેટલા પૂરતા અનિત્ય પણ માનવા જોઈએ તે જ પ્રમાણે ઘટ જેવા સ્પષ્ટ અનિત્ય દેખાતા અચેતન જડ પદાર્થાને તેમનાં મૃત્તિકારૂિપ મૂળ દ્રવ્ય સ્થાયી હાવાને લીધે તેની અપેક્ષાએ નિત્ય પણ માનવે જોઇએ. આમ નિત્યાનિત્યવાદ યુક્તિસ'ગત દેખાય છે. આ બાબતમાં હેમચંદ્રાચાય ઉપરના શ્લેાકેાના અનુસંધાનમાં વ્યાવહારિક દાખલેા આપતાં જણાવે છે કે गुडो हि कफहेतुः स्यान्नागर पित्तकारणम् । द्वयात्मनि न दोषोऽस्ति गुडनागर - भेषजे || ६ || અર્થાત્ :--ગાળ ફ કરનાર છે. અને સૂંઠ પિત્ત, પણ તે બન્નેના ચેાગ્ય મિશ્રણમાં તે કોઇ દોષ રહેતા નથી. ( તેમ * “ નીવાળા મતે !f સામયા અસાસયા? ગોયમા! નીવા सिय सासया, सिय असासया । से केणटुणं भते ! एव वुच्चइ ××? ગોયમા ! વ્યયાત્ સાસા, માયા અસામયી | ( ભગવતી, શતઃ ૭ ઉદ્દેશ ૨) આ પાઠમાં જીવતુ' શાશ્વતત્વ અને અશાશ્વતત્વ · મને જણાવેલ છે– "} ભિન્નભિન્ન નયથી. स्यातामत्यन्तनाशेस्य कृतनाशकृतागमौ । न त्ववस्थान्तरप्राप्तौ लोके बालयुवादिवत् ।। २३ ।। तस्मान्दुभयहानेन व्यावृत्यनुगमात्मकः । पुरुषोऽभ्युपगन्तव्यः कुण्डलादिषु सर्पवत् ॥ २८ ॥ ઈત્યાદિ શ્લેાકેા મહાન મીમાંસક કુમારિલભટ્ટના લૈકવાર્તિક( આત્મ માં છે. જે, આત્માનું નિત્યાનિત્યરૂપે પ્રતિપાદન કરે છે. For Private Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ : ૪ ૦૪ : જૈન દર્શન એકાન્ત નિત્યવાદ કે એકાન્ત અનિત્યવાદ સદોષ છે, પણ નિત્યાનિત્યવાદ નિર્દોષ છે.) સના સ્વરૂપ વિષે ભિન્નભિન્ન દર્શનેનાં ભિન્નભિન્ન મંતવ્ય છે. વેદાન્ત દર્શન પૂર્ણ સતરૂપ બ્રહ્મને કેવળ ધ્રુવ (નિત્ય) જ માને છે. બૌદ્ધ દર્શન સત્ પદાર્થને સર્વથા (નિરવય) ક્ષણિક (માત્ર ઉપાદ-વિનાશશીલ) માને છે. સાંખ્યદર્શન ચેતનતત્વરૂપ સતને કેવળ ધ્રુવ (કૂટસ્થ નિત્ય) અને પ્રકૃતિ તત્ત્વરૂપ સતુને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) માને છે તૈયાયિકેવૈશેષિકે સત પદાર્થોમાંથી પરમાણુ કાળ, આત્મા વગેરે કેટલાંક સત્ તને કૂટસ્થનિત્ય અને ઘટ, પટ વગેરે સત્ પદાર્થોને માત્ર અનિત્ય (માત્ર ઉત્પાદ-વિનાશશીલ) માને છે. પરંતુ જૈનદર્શનનું મંતવ્ય એવું છે કે ચેતન કે જડ, મૂર્ત કે અમૂત, સ્થૂલ કે સૂક્ષ્મ બધા સત્ કહેવાતા પદાર્થો ઉત્પાદ, નાશ અને ધ્રૌવ્ય એ ત્રયાત્મક છે. અગાઉ જણાવ્યું છે તેમ પ્રત્યેક વસ્તુમાં એક અંશ એ છે કે જે સદા શાશ્વત છે અને બીજો અંશ અશાશ્વત છે. શાશ્વત અંશના ગે પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક (સ્થિર) અને અશાશ્વત અંશના વેગે ઉત્પાદ-વ્યાયાત્મક (અસ્થિર) કહેવાય છે. આ બે અંશેમાંથી કેઈ એક જ અંશ તરફ દષ્ટિ જવાથી વસ્તુ ફક્ત અસ્થિરરૂપ અથવા ફક્ત સ્થિરરૂપ માલુમ પડે છે, પરંતુ બને અંશે તરફ દષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ, યથાર્થ સ્વરૂપ માલુમ પડે છે. એથી એ બન્ને દષ્ટિઓના અનુસારે જ જેનદર્શન સત્ વસ્તુને ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય એ ત્રયરૂપ બતાવે છેએક (અસ્થિરગેચર) દષ્ટિના હિસાબે ઉત્પાદ–નાશરૂપ અને એક (સ્થિરગોચર) દષ્ટિના હિસાબે ધ્રૌવ્યરૂપ. , જે બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તે પ્રત્યેક ક્ષણમાં Page #450 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૦૫ ૪ નવી નવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે તેમ જ તેને કોઈ સ્થાયી (અનુસ્મૃત) આધાર ન હોવાને લીધે એ ક્ષણિક પરિણામ પરંપરામાં સજાતીયતાને અનુભવ થવે ક્યારે પણ શક્ય નહિ બને, અર્થાત્ પહેલાં કોઈ વાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં આ તે જ વસ્તુ છે” એવું જે પ્રત્યભિજ્ઞાન થાય છે તે કઈ પણ રીતે શક્ય નહિ બને. કેમકે પ્રત્યભિજ્ઞાનને માટે જેમ એની વિષયભૂત વસ્તુનું સ્થિરત્વ આવશ્યક છે, તેમ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે. એકાન્ત ક્ષણિકવાદમાં સ્મૃતિ જ બની શકતી નથી. કેમકે જે ક્ષણ-પર્યાયે અનુભવ્યું તે નિરન્વય નષ્ટ થયે, એટલે તેના અનુભવેલને બીજે ક્ષણ પર્યાય શી રીતે સ્મરી શકે ? અનુભવનાર એક અને સ્મરનાર બીજો એમ બની શકતું નથી. સ્કૃતિ અને પ્રત્યભિજ્ઞાન અશક્ય બનવાથી જગતના પરસ્પરના લેણદેણના જ નહિ, જીવનના સમગ્ર વ્યવહારની ઉપષત્તિ દુર્ઘટ બની જવાની. એ જ રીતે, જડ અથવા ચેતન તત્વ માત્ર નિર્વિકાર હેય તે એ બન્ને તત્ત્વના મિશ્રણરૂપ જગતમાં ક્ષણ ક્ષણમાં માલૂમ પડતી વિવિધતા, રૂપાન્તર દશા ક્યારે પણ ઉત્પન્ન ન થાય. એથી જ પરિણામી નિત્યવાદને જૈનદર્શન યુક્તિ સંગત માને છે. વસ્તુને સદસદુવાદ પણ સ્યાદ્વાદ છે. વસ્તુ “સત્ ” કહેવાય છે તે તેને લઈને? એ વિચારવું જોઈએ. પિતાના જ ગુણથી પિતાના જ ધર્મોથી દરેક વસ્તુ “સત્ ” હોઈ શકે છે, બીજાના ગુણેથી નહિ. ગુણ પિતાને ગુણેથી ગુણ છે, બીજાના ગુણોથી નહિ. ધનવાન પોતાના ધનથી ધનવાન છે, બીજાના ધનથી નહિ. બાપ પિતાના પુત્રથી બાપ છે, બીજાના પુત્રથી નહિ. એ પ્રમાણે દરેક વસ્તુ પિતાના ગુણ-ધર્મોથી “સ” છે, Page #451 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૬ : જૈનદર્શન બીજી વસ્તુના ગુણે ધર્મોથી નહિ. બીજી વસ્તુના ગુણધર્મોથી [ બીજાના સ્વરૂપથી] “સત્ ” ન હોઈ શકે ત્યારે કેવી હાઈ શકે ? “ અસત્ ”. ઉપર કહ્યા પ્રમાણે અપેક્ષાદષ્ટિએ “સત્ ” “અસત્ ” પણ સમજી શકાય છે. લેખન કે વસ્તૃત્વશક્તિ નહિ ધરાવનાર એમ કહે છે કે “હું લેખક નથી” અથવા “હું વક્તા નથી અથવા કઈ એમ કહે છે કે “ હું વતા છું, પણ લેખક નથી” આ શબ્દપ્રયોગમાં “હું” પણ કહેવાય છે અને સાથે જ નથી” પણ કહેવાય છે, અથવા “હું અમુક છું” પણ કહેવાય છે અને સાથે જ “હું અમુક નથી, પણ કહેવાય છે, અને તે યુક્ત જ છે. કારણ કે “હું” પિતે “સત્ ” છતાં મારામાં લેખન કે વસ્તૃત્વશક્તિ નહિ હોવાથી તે શક્તિરૂપે હું નથી,” અર્થાત્ “હું લેખક વક્તારૂપે નથી”; અથવા હે વક્તા હોવા છતાં મારામાં લેખનશક્તિ ન હોવાથી તે શક્તિરૂપે “હું નથી,” અર્થાત્ “હું લેખકરૂપે નથી.” આવા પ્રકારનાં સર્વસુગમ ઉદાહરણથી સમજી શકાય છે કે સત્ પણ પિતામાં જે સત્ નથી તેની અપેક્ષાએ અસત્ ગણાય. આ પ્રમાણે જુદા જુદા દષ્ટિબિંદુની અપેક્ષાએ એક વસ્તુમાં સવ અસવને સ્યાદ્વાદ ઘટી શકે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિચારતાં ઘટ (દરેક પદાર્થ) પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સત્ છે અને બીજાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અસત્ છે. જેવી રીતે કાશીમાં શિયાળામાં ઉત્પન્ન થયેલ માટીને કાળો ઘટ, દ્રવ્યથી માટીને છે, અર્થાત્ મૃત્તિકારૂપ છે, પરંતુ જલરૂપ નથી. ક્ષેત્રથી કાશીમાં બને છે, પરંતુ બીજા ક્ષેત્રને નથી. કાળથી શિયાળામાં બને છે, પરંતુ બીજી ઋતુને નથી. ભાવથી શ્યામવર્ણવાળો પામાં જે સ ારણેથી સમય લેખકરૂપ નથી, છે Page #452 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪ ૦૭ : છે. પરંતુ અન્યવર્ણ વાળ નથી. આમ દરેક વસ્તુ સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાલ અને સ્વભાવે સત્ (અસ્ત) છે અને પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર, પર–કાલ અને પર–ભાવે અસત્ (નાસ્તિ) છે. આમ, વસ્તુ કે વ્યક્તિ “શું છે” અને “શું નથી” એમ બન્ને રીતે તપાસાય ત્યારે એનું સ્વરૂપ બરાબર નિર્ણત થઈ શકે છે અતઃ વસ્તુ સત્ અસત્-ઉભયાત્મક સિદ્ધ થાય છે. - ઘટ સ્વ-રૂપ(પિતાના રૂપ)થી પણ સત્ ન હોય તે તે સર્વથા અસત્ બની જશે અને જે સ્વ-રૂપ (પિતાના સ્વરૂપ) સિવાય અન્યદીપ (પટ વગેરે ચીજોના) સ્વરૂપથી પણ સતું હોય તે ઘટ પટાદિસર્વદ્રવ્યરૂપ બની જશે. એ જ પ્રમાણે, ચેતન આત્મા પિતાના સ્વરૂપથી સત્ છે, પણ જે અચેતનદ્રવ્યરૂપથી પણ સત થવા જાય તે? તે ચેતન આત્માનું વિશિષ્ટ સ્વરૂપ જ રહેવા ન પામે અહીં એ ખ્યાલમાં લેવું આવશ્યક છે કે દરેક વસ્તુ-વ્યક્તિનું પોતાનું નિજ દ્રવ્યાદિ સ્વરૂપ એ તેનું વિશિષ્ટ સ્વરૂપ છે. બિલકુલ સરખી અને સમાન ચીજોમાં પણ દરેક વસ્તુવ્યક્તિનું તિપિતાનું વ્યક્તિત્વ, પિત પિતાનું દ્રવ્યાદિ વિશિષ્ટ સ્વરૂપ ભિન્ન ભિન્ન જ છે. આમ પોતાના વિશિષ્ટ સ્વરૂપથી જ દરેક વસ્તુ સત્ છે અને પરરૂપથી અસત્ છે. આ રીતે અમુક અપેક્ષાએ સત્વ અને અમુક અપેક્ષાએ અસત્ત્વ એ બને ધર્મો ચેતન-અચેતન દરેક વસ્તુમાં પ્રાપ્ત થાય છે. વળી સ્યાદ્વાદનું એક વધુ ઉદાહરણ જોઈએ. વસ્તુમાત્રમાં સમાન ધર્મ અને વિશેષ ધર્મ રહેલા છે. જુદા જુદા ઘડાએમાં “ઘ” “ઘડે” એવી જે એકાકાર(એકસરખી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એ જ બતાવી આપે છે કે બધા ઘડાઓમાં સમાન ધર્મ–સામાન્ય તત્ત્વ-સમાનતા-એકરૂપતા છે. પરંતુ ઘણું ઘડાઓમાંથી પિતપોતાને ઘેડો અથવા અમુક ઘડો જે Page #453 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૮ : જૈન દર્શન ઓળખી લેવાય છે, તે ઉપરથી તમામ ઘેડા એક-બીજાથી વિશેષતા-ભિન્નતા-પૃથફતાવાળા પણ સિદ્ધ થાય છે. આ પ્રમાણે સર્વ વસ્તુ સામાન્ય-વિશેષ–સ્વરૂપવાળી સમજી શકાય છે. વસ્તુનું સ્વરૂપ આ સામાન્ય અને વિશેષ પરસ્પરસાપેક્ષ છે. આમ, પ્રત્યેક વસ્તુને સામાન્યવિશેષ-ઉભયરૂપ સમજવી એ અનેકાન્તદર્શન છે. સામાન્ય બે પ્રકારનું છે: તિર્લફસામાન્ય અને ઊર્ધ્વતા સામાન્ય, ભિન્ન ભિન્ન અધોમાં “અશ્વ” “અ” [ “ઘડે” “ઘોડે”] એવી એકાકાર પ્રતીતિ જે થાય છે તે અશ્વસ્વરૂપ ધર્મને લઈને. આ અશ્વત્વ, જે, સમગ્ર અશ્વોનું એક સામાન્ય સ્વરૂપ છે તે “તિર્યક્રૂસામાન્ય છે અને, એક જ વ્યક્તિ અથવા પદાર્થમાં નિરન્તર પરિવર્તમાન પર્યામાં જે સામાન્ય તત્વ અનુગત [ અનુસ્મૃત ] હોય છે તે “ઊર્ધ્વતા સામાન્ય છે. જેમકે સુવર્ણના કટક, કુંડલ, કંકણ વગેરે ભિન્ન ભિન્ન આકારના પદાર્થોમાં અનુગત જે સુવર્ણ તે “ઊર્ધ્વતા સામાન્ય છે. તે જ પ્રમાણે, એક જ વ્યક્તિ બાળક, કુમાર, ચવા, પૌઢ, વૃદ્ધ વગેરે અવસ્થાઓમાં થઈને પસાર થતી હેવા છતાં આપણને તે વ્યક્તિ તેની તે જ એવું–જે સામાન્ય તત્વનું ભાન થાય છે તે “ઊર્ધ્વતાસામાન્ય” છે. વિશેષ બે પ્રકારને છેઃ ગુણ અને પર્યાય. આ બાબતમાં જરા વિચારીએ. કેઈ પુદ્ગલરૂપ [વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ ] વગરનું કયારેય હેતુ નથી, રૂપ પુદ્ગલ સાથે સદા સહભાવી છે. પણુ-સામાન્યતઃ રૂપ પુદ્ગલ સાથે સદા સહભાવી છતાં–નીલ, પત વગેરે વિશેષ વર્ણ આદિ પુદ્ગલ સાથે સદા સહભાવી Page #454 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૦૯ નથી. નીલ, પીત વગેરે પર્યા–પરિણામે બદલાયા કરે છે. માટે જે સહભાવી છે તેને “ગુણ” અને જે કમભાવી [પરિવર્તનશીલ છે તેને “પર્યાય” કહેવામાં આવે છે. એ જ પ્રમાણે આત્માનું સદા સહભાવી સ્વરૂપ ચેતના તે ગુણ” અને એના “જ્ઞાન,” “દર્શન’ પ્રકારના વિવિધ ઉપવેગે એ “પર્યાય, અથવા સામાન્યતઃ જ્ઞાન તે ગુણ અને તેના વિશેષ પ્રકારે તે પર્યાય પ્રત્યેક દ્રવ્યમાં શક્તિરૂપ અનંત ગુણે છે, જે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અને પરસ્પર અવિભાજ્ય છે. પ્રત્યેક ગુણ શક્તિના ભિન્નભિન્ન સમયમાં થતાં સૈકાલિક પર્યાયે અનંત છે. દ્રવ અને એના અંશભૂત શક્તિઓ ઉત્પન્ન તથા નષ્ટ ન હોવાને કારણે નિત્ય, અર્થાત્ અનાદિ અનંત છે. પરંતુ તેમના બધા પર્યાયે પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થવાના કારણે અનિત્ય છેસાદિયાન્ત છે. પણ તે વ્યક્તિ પ્રવાહની અપેક્ષાએ તે અનાદિ અનંત છે. દ્રવ્યમાં અનંત શક્તિઓથી તજજન્ય પર્યાયપ્રવાહ પણ અનંત જ એકી સાથે ચાલુ રહે છે. ભિન્નભિન્નશક્તિજન્ય વિજાતીય પર્યાય એક સમયમાં એક દ્રવ્યમાં મળી આવે છે, પરંતુ એક શ ક્તજન્ય ભિન્નભિન્ન-સમયભાવી સજાતીય પર્યાયે એક દ્રવ્યમાં એક સમયમાં હોતા નથી. આ રીતે એક પદગલ દ્રવ્યમાં રૂપ, ગંધ આદિ ભિન્નભિન્ન શક્તિઓના ભિન્નભિન્ન પર્યાયે એક સમયમાં થાય છે, પરંતુ એક રૂપશક્તિના નાલ, પ્રીત આદિ વિવિધ પર્યાય એક સમયમાં થતા નથી. એ જ રીતે આત્મામાં ચેતના, સુખ, વીર્ય આદિ શક્તિઓના Tળઃ સમાવો ઘ૪૪ વર્યાવસુ નમાવી” [૫/૭-૮] (પ્રમાણુનયતવાલેક, માદેવસૂરિ) Page #455 -------------------------------------------------------------------------- ________________ : ૪૧૦ : જૈન દર્શન મિશ્નભિન્ન વિવિધ પર્યાય એક સમયમાં થાય છે. પરંતુ એક ચેતનાશક્તિના વિવિધ ઉપગ પર્યાયે, તેમ જ બીજી શક્તિ એના બીજા વિવિધ પર્યાયે એક સમયમાં થતા નથી. કેમકે પ્રત્યેક શક્તિઓને એક દ્રવ્યમાં એક સમયમાં એક જ પર્યાય વ્યક્ત થાય છે. અસ્તુ સ્યાદ્વાદ” શબ્દ “સ્યાત્ ” ને “વાદ” એ બેથી બનેલું છે. “સ્થાત્ ” એટલે “અમુક અપેક્ષાએ,” “અમુક દૃષ્ટિકોણથી”. એ (“સ્યા') અહીં અવ્યય છે અને અનેકાન્તસૂચક છે. એટલે અનેકાન્તરૂપે કથન એ સ્યાદ્વાદને અર્થ થયે. આથી જ સ્યાદ્વાદનું બીજું નામ “અનેકાન્તવાદ” છે. “અનેકાન્ત'માં અનેક” અને “અન્ત” એમ બે શબ્દો છે. તેમાં “અન્તને અર્થ અહીં ધર્મ, દષ્ટિ, દિશા, અપેક્ષા, બાજુ એ કરવાને છે. આ ઉપરથી અનેકાન્તવાદને અર્થ અનેક દષ્ટિએથી– વિવિધ દિશાઓથી – ભિન્નભિન્ન અપેક્ષાથી (વસ્તુનું) અવલેકન કે કથન કરવું એ થાય છે. આમ “ સ્વાદુવાદ” અને “અનેકાન્તવાદ”, એ બન્ને શબ્દ એકાWક છે. આમ અનેકાન્તવાદનો અર્થ કે એનું રહસ્ય એના નામમાં જ ઝળકી રહ્યું છે. વસ્તુને એક જ દૃષ્ટિથી–એક જ બાજુથી જેવી એ એકાન્તદષ્ટિ, એટલે એ અપૂર્ણ દષ્ટિ, જ્યારે અનેક બાજુથી, x “ચા” કુરા ચારતો. તતઃ “શ્યાવાદ:” अनेकान्तवादः, नित्यानित्याद्यनेकघमशबलंकवस्त्वम्युपमम्म् રૂતિ રાવતુ (હેમચંદ્ર, સિદ્ધહેમશબ્દાનુશાસન, બીજુ સૂત્ર) અર્થાત–“સ્થાત્ ” એ અવ્યય છે, જે અનેકાન્ત અર્થનું વતન કરે છે. એ ઉપરથી સ્વાદુવાદ એટલે અનેકાંતવાદ. એટલે કે નિત્યઅનિત્ય આદિ અનેક ધર્માત્મક વસ્તુને સ્વીકાર. Page #456 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ઃ ૪૧૧ ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુઓથી અવકન કરતી દષ્ટિ એ અનેકાન્ત દષ્ટિ, એટલે એ વિશાળ યા વ્યાપક દષ્ટિ. એનાથી વસ્તુની બરાબર માહિતી મળે. જેમ હાથીના કેવળ એક એક જ અવયવને સ્પર્શવાથી હાથીની માહિતી ન થઈ શકે, તેમ વસ્તુના કેવળ એક એક જ અંશને સ્પર્શવાથી વસ્તુની બરાબર માહિતી ન થાય. હાથીની માહિતી માટે તેના મુખ્ય મુખ્ય અંશે બધા સ્પર્શવા જોઈએ. તેમ વસ્તુને તત્ત્વતઃ પિછાનવા માટે તેનાં સંભવિત અને શક્ય બધાં સ્વરૂપે માલૂમ કરવાં જોઈએ. જેમ એક બાજુએ ચાંદીથી અને બીજી બાજુએ સેનાથી મઢેલી ઢાલને ચાંદીવાળી બાજુથી જોનાર ચાંદીની કહે અને સોનાવાળી બાજુથી જેનાર સેનાની કહે એ પૂર્ણ સત્ય નથી, પણ યથાસ્થિત રીતે અંશતઃ ચાંદીની અને અંશતઃ સેનાની કહેવી એ પૂર્ણ સત્ય છે, તેમ વસ્તુનું સ્વરૂપ જે પ્રકારનું હોય તે પ્રકારે સમજવું અને કથવું એ જ્ઞાન અને કથન યથાર્થ (પૂર્ણ સત્ય) કહેવાય, અને તે એક બાજુને જેનારી એકાન્તદષ્ટિથી ન થઈ શકે, પણ અનેક બાજુઓને જેનારી અનેકાન્તદષ્ટિથી થઈ શકે. અનેકાન્તદષ્ટિ વસ્તુના અનેક ધર્મો જુએ છે, જુદી જુદી અપેક્ષાએ સંભવિત ( વસ્તુના) અનેક ધર્મો તે અવલોકન કરી શકે છે, અને એથી વસ્તુની અનેક બાજુ તપાસાવાથી વસ્તુસ્વરૂપની બરાબર ચેખવટ થઈ શકે છે. બીજા માણસનું દૃષ્ટિબિંદુ અને તેની અપેક્ષાદષ્ટિ તે પારખી શકે છે અને તેને અબાધિત રીતે થઈ શકતે સમન્વય કરવા યત્ન કરે છે. વિવિધ દષ્ટિબિંદુઓ દ્વારા શક્ય સમયે કરી ભિન્ન યા વિરુદ્ધ દેખાતા તેની સમુચિત રીતે સંગતિ કરવી એ અનેકાન્તદષ્ટિનું સ્વરૂપ છે. આ ઉપરથી Page #457 -------------------------------------------------------------------------- ________________ : ૪૧૨ : જૈન દર્શન એ દષ્ટિની વ્યાપકતા, મહત્તા અને ઉપયોગિતા સમજી શકાય છે. આ ઉદાર દષ્ટિના પવિત્ર બળથી જ મતસંઘર્ષણજનિત કેલાહલે શમી જઈ માનવસમાજમાં પરસ્પર સમભાવ સધાય છે. આ સમભાવ અથવા સામ્યને પ્રચાર એ અનેકાન્તવાદને ઉદ્દેશ છે. ફલિતાર્થ એ થયે કે અનેકાતવાદ એટલે સમન્વયવાદ અને એમાંથી નીપજનારું કલ્યાણભૂત ફળ તે સામ્યવાદ અર્થાત્ સમભાવ, જેમાંથી વ્યાપક મૈત્રીભાવ ફલિત થઈ મનુષ્યભૂમિ કલ્યાણભૂમિ બની જઈ શકે છે. સ્યાદ્વાદના સંબંધમાં કેટલાકનું એમ કહેવું થાય છે કે તે નિશ્ચયવાદ નથી, કિન્તુ સંશયવાદ છે; અર્થાત , એક જ વસ્તુને નિત્ય સમજવી અને અનિત્ય પણ સમજવી, અથવા એક જ વસ્તુને સત્ માનવી અને અસત્ પણ માનવી એ સંશયવાદ નહિ તે બીજું શું ? પરંતુ આ કથન અયુક્ત છે એમ અત્યાર સુધીના વિવેચન ઉપરથી જોઈ શકાય છે. સંશયના સ્વરુપથી જે માહિતી છે તે આ સ્યાદ્વાદને સંશય ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન આનંદશંકર બાપુભાઇ ધ્રુવ “સ્યાદાદ સિદ્ધાંત વિષે પિતાને અભિપ્રાય જણાવતા કહેતા કે સ્યાદ્વાદને સિદ્ધાંત અનેક સિદ્ધાંતો અવલેકીને તેમને સમન્વય કરવા ખાતર પ્રગટ કરવામાં આવ્યું છે. સ્યાદ્વાદ એકીકરણનું દૃષ્ટિબિંદુ આપણી સમક્ષ ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતા નથી. એ નિશ્ચય છે કે વિવિધ દષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ પૂરી રીતે સમજવામાં આવી શકે નહિ. આ માટે સ્યાદ્વાદને સિદ્ધાંત ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાંતમાં બતાવેલ સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે, એ હું નથી માનતો. સ્યાદ્વાદ સંશયવાદ નથી, કિંતુ તે વસ્તુદર્શનની વ્યાપક કળા આપણને શીખવે છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ઃ ૪૧૩ : વાદ કહેવાનું સાહસ કદાપિ નહિ કરી શકે. રાત્રે કાળી દરડી પર નજર પડતાં “આ સપ છે કે દેરડી?” એ સદેહ થઈ આવે છે. દૂરથી ઝાડના ઠુંઠાને જોતાં “આ ઝાડ હશે કે માણસ ?” એ સન્ડેડ પિદા થાય છે. આ પ્રકારના સંશયનાં અનેક ઉદાહરણો જાણીતાં છે. ઉક્ત સંશયમાં સર્પ અને દેરડી અથવા વૃક્ષ અને માણસ એ બન્ને વસ્તુઓ તરફ ઝોલાં ખાતી બુદ્ધિને કેઈ એક વસ્તુ એક્કસરૂપે સમજવામાં ન આવે એ સંશય છે. સંશયનું આવું સ્વરૂપ સ્યાદ્વાદમાં બતાવી શકાય તેમ નથી. સ્યાદ્વાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાદષ્ટિએ અવલકવાનું, અનેકાંગી અવેલેકન દ્વારા નિર્ણય કરવાનું જણાવે છે. ભિન્નભિન્ન દષ્ટિબિંદુઓથી જોતાં સમજાય છે કે એક જ વસ્તુ અમુક અપેક્ષાએ “અસ્તિ” છે એ નિશ્ચિત વાત છે, અને અમુક અપેક્ષાએ “નાસ્તિ” છે એ પણ નિશ્ચિત વાત છે; તેમ જ એક જ વસ્તુ એક દષ્ટિએ નિત્ય રૂપે પણ નિશ્ચિત છે અને બીજી દષ્ટિએ અનિત્ય રૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એક જ પદાર્થમાં ભિન્નભિન્ન અપેક્ષાદષ્ટિએ ભિન્નભિન્ન ધર્મો (વિરુદ્ધ જેવા લાગતા ધર્મો પણ) સંગત થતા જણાતા હોય તે તેમના પ્રામાણિક સ્વીકારને, જેને “સ્યાદ્વાદ' કહેવામાં આવે છે, સંશયવાદ કહી શકાય નહિ. વસ્તુતઃ સ્યાદ્વાદ સંશયવાદ નથી, પણ સાપેક્ષ નિશ્ચયવાદ છે. આ ઉલ્લેખ “જૈનતર દષ્ટિએ જૈન” નામના પુસ્તકમાં પ્રગટ થયેલ છે.] - કાશીના સ્વર્ગત મહામહોપાધ્યાય શ્રીરામમિત્ર શાસ્ત્રીએ પોતાના “સુજન-સમેલન” નામના વ્યાખ્યાનમાં, જે સ્વતંત્ર પુસ્તિકારૂપે પ્રકટ થયેલ છે, સ્વાદાદ યા અનેકાંતવાદની યુક્તિયુક્તતા અને ઉપયોગિતા * પતિપુરસ્સર જણાવી છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૬૪૧૪ : જૈનદર્શન “સ્થાત્ સત્ર વદ ”, “યાદવ ” ifઇ ga ઘટ:”, હ્યાદ્ અનિચ ga ઘર:” આવાં સ્યાદ્વાદનાં નિશ્ચયદ્યોતક વારથી યુક્ત વાક્યોને, ઉપર બતાવ્યા પ્રમાણે, અમુક અપેક્ષાએ ઘટ સત્ જ છે અને અમુક અપેક્ષાએ ઘટ અસત જ છે; અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ અને અમુક અપેક્ષાએ ઘટ નિત્ય જ છે–એ નિશ્ચયાત્મક અર્થ સમજવાને છે. “સ્થા” શબ્દનો અર્થ “કદાચ ', “શાયદ” કે એવા કેઈ બીજા સંશયદર્શક શબ્દથી કરવાને નથી જ. નિશ્ચયવાદમાં સંશયના શબ્યુનું કામ શું? ઘટને ઘટરૂપે સમજવું જેટલું નિશ્ચયરૂપ છે તેટલું જ નિશ્ચયરૂપ, ઘટને ભિન્ન-ભિન્ન અપેક્ષાદષ્ટિએ અનિત્ય અને નિત્યરૂપે સમજવું એ પણ છે. આ ઉપરથી સ્યાદ્વાદને અવ્યવસ્થિત કે અસ્થિર સિદ્ધાંત પણ કહી શકાય તેમ નથી. + +દર્શન-શાસ્ત્રોના વિશાળ અભ્યાસીને વિદિત હોય કે ભારતીય પ્રાચીન અન્યાન્ય દર્શનેએ પણ અનેકાન્તદષ્ટિનું અનુસરણ કર્યું છે. પૃથ્વીને પરમાણુરૂપે નિત્ય એને કાર્યરૂપે અનિત્ય માનનાર તથા દ્રવ્યત્વ, પૃથિવીત્વ વગેરે ધર્મોને સામાન્ય વિશેષરૂપે સ્વીકારનાર નિયાયિક તથા વૈશેષિક દર્શને સ્વાદ્વાદદષ્ટિને ગ્રહણ કરી છે. અને– છ કથા -સ્વાદવિષ્મિત કુળઃ | सांख्यः सख्यावतां मुख्यो नानेकान्त प्रतिक्षिपेत् ।। (હેમચન્દ્ર, વીતરાગસ્તોત્ર) અથાત–સત્વ, રજ અને તમે એ પરસ્પર વિરુદ્ધ ત્રણ ગુણેની પ્રકૃતિના સ્વીકારમાં સાંખ્યદર્શનને સ્થાને સ્વીકાર છે. તથા - “ન ભૂgિ ઘનૈઋક્ષનાકરથા વિમા તથાણ્યા” Page #460 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખડ સપ્તભંગી ઉપર જોઈ ગયા છીએ કે · સ્યાદ્વાદ’ [ અનેકાન્તદૃષ્ટિ ] એક જ વસ્તુમાં જુદી જુદી દૃષ્ટિએ અસ્તિત્વ-નાસ્તિત્વ, નિત્યવ –અનિત્યત્વ વગેરે અનેક ધર્મોના સમન્વય કરી બતાવે છે. આ ઉપરથી સમજી શકાય છે કે વસ્તુસ્વરૂપ જેવા પ્રકારનુ હોય તેવી રીતે તેની વિવેચના કરવી જોઇએ. વસ્તુસ્વરૂપની જિજ્ઞાસાવાળા કોઇએ પ્રશ્ન કર્યાં કે ઘડા અનિત્ય છે ? ” તા કે “ એના જવાબમાં જો એમ જ કહેવામાં આવે કે “ 'હા, ઘડો અનિત્ય જ છે, ” તા એ કથન કાં તે યથાર્થ નથી, કાં તે ,, એ પાતજલ યોગદર્શનના ત્રીજા પાદના ૧૩મા સૂત્રની એક જ વસ્તુમાં ભિન્નભિન્ન ધર્માં, લક્ષણા અને અવસ્થાએના પરિણામેા બતાવતાં યાગન સ્યાદ્વાદનું જ ચિત્રણ રજૂ કરે છે. તથા :૪૧૫: जातिव्यक्त्यात्मकं वस्तु वदन्ननुभवोचितम् । भट्टो वाऽपि मुरारिर्वा नानेकान्तं प्रतिक्षिपेत् ॥। ४९ ।। ( અધ્યાત્મપનિષદ્, પ્રથમ અધિકાર, ચોવિજયજી ) અર્થાત્-જાતિ અને વ્યક્તિ ઉભયરૂપે વસ્તુને અનુભવેાચિત વદનાર ભટ્ટ અને મુરારિ સ્યાદ્વાદના જ આદર કરે છે. ૪૪૧મા પેજમાં કુમારિલ ભટ્ટનું અનેકાન્તન બતાવ્યું છે. તથા अबद्धं परमार्थेन बद्धं च व्यवहारतः । ब्रुवाणो ब्रह्म वेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ५० ॥ ( અધ્યાત્મપનિષદ્, પ્રથમ અધિકાર, યોવિજયજી) અર્થાત્—બ્રહ્મને વ્યવહારથી બદ્ધ અને પરમા`થી અબ માનનાર વેદાન્તી સ્યાદ્વાદને માન્ય કરે છે. For Private Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧૬ : જૈન દર્શન અધૂરું છે. કેમકે તે કથન યદિ સંપૂર્ણ વિચારદષ્ટિના પરિણામે કહેવાયું હોય તે તે યથાર્થ નથી. કારણ કે ઘડે (કોઈ પણ વસ્તુ) સંપૂર્ણ દૃષ્ટિએ વિચારતાં અનિત્ય હોવાની સાથે નિત્ય પણ કરે છે અને જે તે કથન અમુક દૃષ્ટિએ કહેવાયું હોય તે તે વાક્યમાં “તે કથન અમુક દૃષ્ટિએ છે” એમ સૂચન કરનાર કેઈ શબ્દ મૂક જોઈએ. એ વગર તે જવાબ અધૂરે હોય તેમ લાગે. આ ઉપરથી સમજી શકાય છે કે વસ્તુને કઈ પણ ધર્મ બતાવવું હોય તે એવી રીતે બતાવો જોઈએ કે બીજો વર્ગ યા તેને પ્રતિપક્ષ ધર્મ જે તેમાં સંભવિત હોય, સાદા ઉદાહરણમાં જોઈએ कस्यचिद् गुणकृद् दुग्धं दोषकारि च कस्यचित् । एकस्यापि दशाभेदे, स्यादवादोऽय प्रकाशते ।। एकोऽर्थ उपयोगी चानुपयोगी च जायते । अवस्थाभेदमाश्रित्य, स्याद्पादोऽयं प्रकाशते ।। एकमेव भवेद वस्तु हानिकृल्लाभकारि च । अवस्थाभेदमाश्रित्य, स्याद्वादोऽयं प्रकाशते ।। (લેખક ન્યાયવિજય) અર્થાત-દૂધ કોઈને ગુણકારી થાય છે અને કેઈને દોષકારી થાય છે. એટલું જ નહિ, એક જ માણસને એક વખતે-એક અવસ્થામાં ગુણકારી અને બીજા વખતે બીજી અવસ્થામાં-દોષકારી થાય છે. એક જ પદાર્થ એક જ માણસને એક અવસ્થામાં ઉપયોગી થાય છે અને બીજી અવસ્થામાં અનુપયેગી થાય છે. એક જ વસ્તુ એક જ માણસને એક અવસ્થામાં લાભકારક થાય છે અને બીજી અવસ્થામાં હાનિકારક થાય છે. આ સ્યાદવાદનાં સરલ નિદર્શન છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખડ : ૪૧૭ : તેની બેઠક તે વસ્તુમાંથી ઊડી જવા ન પામે. મતલબ કે કોઇ પણ વસ્તુને નિત્ય બતાવતાં એ કોઇ શબ્દ મૂકવા જોઇએ કે જેથી, તે વસ્તુમાં રહેલા અનિત્યત્વ ધર્માંના અભાવ સૂચિત થવા પામે નહિ. તેમ જ કોઈ પણ વસ્તુને અનિત્ય બતાવતાં એવે શબ્દ લગાવવે જોઇએ કે જેથી, તે વસ્તુમાં રહેલા નિત્યત્વ ધને અભાવ સૂચિત થાય નહિ. એ જ પ્રમાણે વસ્તુને સત્, અસત્ આદિ રૂપે બતાવવા સંબંધે પણ સમજવાનુ એવે શબ્દ સંસ્કૃત ભાષામાં ‘સ્યાત્ ’ છે. ‘ સ્થાત્ ' શબ્દને અથ, અગાઉ જણાવ્યું તેમ, અમુક અપેક્ષાએ ' એવા થાય છે. ‘ સ્થાત્ ' શબ્દ અથવા તેના અથ વાળા સ'સ્કૃતભાષાના ‘ થચિત્ ’ શબ્દ, યા ા ‘ મમુક અપેક્ષાએ ’– એવી રીતનુ યાજીને स्यात् अनित्य एव घटः [‘ અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે’] એમ કથન કરવાથી ઘટમાં અપેક્ષાન્તરપ્રાપ્ય નિત્યત્વ ધર્મને ખાધ પહેાંચે નહિ. . ' 6 , (6 .. આ તાત્ત્વિક નિરૂપણ છે. વ્યવહારમાં એવા શબ્દ કઇ પ્રત્યેાજાતા નથી અને પ્રત્યેાજાય પણ નહિ. વ્યવહાર તે " નયવાદ ” છે. તે જે રીતે થતા હોય તે રીતે જ થાય. જે ખાબત વિવક્ષિત હોય તેના જ ઉલ્લેખ, નિર્દેશ કે વાણીપ્રયાગથી મતલબ કે— દૂધ ગુણકારી છે કે હાનિકારક ? એમ કેાઈનાં સામાન્ય પ્રશ્ન પર ગુણકારી છે' એમ પણ (એકાન્તરૂપે) શી રીતે કહી શકાય ? અને હાનિકારક છે' એમ પણ (એકાન્તરૂપે ) કેમ કહી શકાય ? એટલે અનેક અપેક્ષાઓને ખ્યાલમાં લઇને ‘ ગુણકારી પણ છે અને હાનિકારક પણ છે ’ એવી જ રીતનુ કહેવુ યોગ્ય ગણાય. હા, નિશ્ચિત અવસ્થા કે અવસરને અનુલક્ષીને કહેવુ હાય તેા તે અવસ્થા કે અવસરને અનુરૂપ હોય તેમ કહેવું જોઈએ. " C Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ : જૈન દર્શન વાત થાય આ તે ફક્ત વસ્તુસ્વરૂપની તાત્ત્વિક દષ્ટિ વ્યુત્પન્નના ખ્યાલ પર મૂકવામાં આવે છે. આપણે કોઈ પ્રશ્નના ઉત્તરમાં યા તે “હા” (હકારાત્મક વાક્ય) બેલીએ છીએ, યા “ના” (નકારાત્મક વાક્ય) બેલીએ છીએ. આ “હા” અને “ના”ને લઈને સપ્તભંગીની યેજના થઈ છે. આમ, ઉત્તર આપવાના જેટલા તરીકા છે તેમને “ભંગ” કહેવામાં આવે છે. એવા સાત તરીકા હોઈ શકે છે, માટે સાત ભંગે પ્રકાર)ના સમૂહને “સપ્તભંગી' કહેવામાં આવે છે. શાસ્ત્રીય પરિભાષા મુજબ પ્રશ્નવશાત્ એક વસ્તુમાં એક એક ધર્મવિષયક વિધિ અને નિષેધની વિધરહિત કલપના એ સપ્ત. ભંગી છે. પ્રશ્ન સાત પ્રકારના થઈ શકે છે, માટે સપ્તભંગી કહેવાય. સાત પ્રકારના પ્રશ્નોનું કારણ સાત પ્રકારની જિજ્ઞાસા છે, અને સાત પ્રકારની જિજ્ઞાસાનું કારણ સાત પ્રકારના સંશય છે, અને સાત પ્રકારના સંશયાનું કારણ એના વિષયભૂત વસ્તુના ધર્મો સાત પ્રકારના છે એ છે. આ ઉપરથી માલુમ પડે છે કે સપ્તભંગીના સાત ભગે કેવળ શાબ્દિક કલ્પના જ નથી, પણ વસ્તુના ધર્મ ઉપર અવલંબિત છે. અતઃ દરેક ભંગનું સ્વરૂપ વસ્તુના ધર્મ સાથે સમ્બદ્ધ હોય એ ખ્યાલમાં રાખવું જોઈએ. સાત ભંગ આ પ્રમાણે : (૧) અતિ (છે). (૨) નાસ્તિ (નથી). (૩) અસ્તિ, નાસ્તિ (છે, નથી). (૪) અવક્તવ્ય (કહી શકાતું નથી). (૫) અસ્તિ, અવક્તવ્ય. (૬) નાસ્તિ, અવક્તવ્ય. (૭) અસ્તિનાસ્તિ, અવક્તવ્ય. આ સાતે અંગે સાથે “કથંચિત્ ” લાગેલું છે. શાસ્ત્રીય ઢબે સાત અંગે આ પ્રમાણે - Page #464 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૧૯ : પ્રથમ ભંગ-પહેલા ભંગથી વસ્તુ “શું છે તે બતાવવામાં આવે છે. તે નીચે પ્રમાણે વસ્તુ અસ્તિ જ છે, પણ કથંચિત્ , એટલે કે અમુક અપેક્ષાએ અર્થાત સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાલ અને સ્વભાવથી. દ્વિતિય ભંગ-બીજા ભંગથી વસ્તુ “શું નથી તે બતાવવામાં આવે છે. તે નીચે પ્રમાણે – વસ્તુ નાસ્તિ જ છે, પણ કથંચિત , એટલે કે અમુક અપેક્ષાએ, અર્થાત્ પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર, પર-કાલ અને પર-ભાવથી વસ્તુમાં જે સ્વ. દ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ માનવામાં ન આવે તે વસ્તુ નિઃસ્વરૂપ બની જાય તેમજ પર-દ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ માનવામાં ન આવે તે વસ્તુમાંકર્ય બની જાય. કેમકે ઘટમાં પટરૂપેણ નાસ્તિત્વ ન હોય તે ઘટ અને પટ એક બની જાય. એક વસ્તુ સર્વાત્મક બની જાય. ઉપલક નજરે એમ જણાય ખરું કે સ્વ-સત્વ એ જ પર અસવ છે, પણ એમ નથી. એ બંને ભિન્ન ભિન્ન છે. જેમ સ્વરૂપેણ સ, તેમ પરરૂપેણ અસત્વ પણ સ્વતંત્રપણે અનુભવાય છે. એ બંને ભંગાથી જુદા જુદા પ્રકારનું જ્ઞાન થાય છે. એક ભંગને પ્રવેગ કરવા છતાં બીજા ભંગથી પેદા થનારું જ્ઞાન થતું નથી. જેમ કે, “અમુક માણસ બજારમાં નથી ” એમ કહેવામાં આવે તે એથી એ માલૂમ પડી શકતું નથી કે તે માણસ અમુક સ્થળ છે. બજારમાં ન હોવા છતાં તે કયાં છે એ જિજ્ઞાસા બની જ રહે છે, જે માટે “અસ્તિ” ભંગના પ્રયાગની આવશ્યકતા છે. વ્યવહારમાં “અસ્તિ ભંગને પ્રગ કરવા છતાં નાસ્તિ' ભંગના પ્રયોગની આવશ્યકતા પડે છે. “મારા હાથમાં રૂપીઆ છે” એમ કહેવું એક વાત છે અને Page #465 -------------------------------------------------------------------------- ________________ * ૪૨૦ : જૈન દર્શન મારા હાથમાં અશરફી નથી” એ કહેવું બીજી વાત છે. આમ બંને ભંગના પ્રવેગ આવશ્યક છે. તૃતીય ભંગ-ત્રીજા ભંગથી વસ્તુ “શું છે” અને “શું નથી” તે ક્રમશઃ બતાવવામાં આવે છે. અર્થાત્ વસ્તુમાં અસ્તિ અને નાસ્તિ બંને સાપેક્ષ ધર્મોનું ક્રમશઃ કથન કરવું એ ત્રીજો ભંગ છે. ઉપરના (“અસ્તિ” અને “નાસ્તિ”) બે ભેગા મળીને ત્રીજો ભંગ થાય છે, છતાં એનું કામ ઉપલા બને ભંગાથી અલગ છે. જે કામ આ અસ્તિ-નાસ્તિ ઉમયાત્મક ત્રીજા ભંગથી થાય છે તે ન કેવલ “અસ્તિ” કરી શકે છે, ન કેવલ નાસ્તિ”. અસંયુક્ત ઉત્તર બીજી વાત છે, યદ્યપિ એક અને બે મળીને ત્રણ થાય છે, છતાં ત્રણની સંખ્યા એક અને બેથી જુદી માનવામાં આવે છે. ચતુર્થ ભંગ-વસ્તુ અવક્તવ્ય છે. વસ્તુની અનંતધર્માત્મકતાની દૃષ્ટિએ તે વસ્તુ અવક્તવ્ય છે એ સહજ રીતે સમજી શકાય તેવું છે. પણ સપ્તભંગી (સાતે અંગે) વસ્તુના એક એક ધર્મને અંગે લાગુ પડનારા ભંગે છે. અતઃ “અવક્તવ્ય” ભંગ વસ્તુના અસ્તિત્વાદિ એક એક ધર્મને અંગે ઘટાવવાને છે. સત-અસત્ (અસ્તિ-નાસ્તિ) એવાં વિરોધી બર્મયુગલની વિચારણા કરતાં વસ્તુ સદસદુઉભયામક છે, નિત્ય-અનિત્ય ઉભયાત્મક છે એમ જ્યારે કહી શકાય છે–એમ જ્યારે વતું વક્તવ્ય થઈ શકે છે, તે પછી અવક્તવ્ય શી રીતે ? અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે સામસામાં ધર્મયુગલે એકસાથે યુગપત્ વાણીમાં બેલી બતાવી શકાતાં નથી એ કારણથી વસ્તુને Page #466 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૨૧ : અવક્તવ્ય બતાવવામાં આવે, પણ બે ધર્મો શું? એક અસ્તિત્વ શબ્દ પણ એકસાથે–એક સપાટે બેલી શકાતું નથી. એ પણ અ” “” “તિ” એમ અનુક્રમે જ વારથી બેલી શકાય છે. તે એથી શું કેવલ અસ્તિત્વ કે નાસ્તિત્વ પણ અવક્તવ્ય બની જાય? અને એમ એક ધર્મ પણ અવક્તવ્ય બની જાય તે વસ્તુ સાવ સર્વથા માત્ર અવક્તવ્ય જ બની રહે! વસ્તુને કેવળ અસ્તિત્વ ધર્મ બતાવી શકાય છે, તેમ અસ્તિત્વ–નાસ્તિત્વ બને ધર્મો પણ જે બતાવી શકાય છે, તે વસ્તુ “અવક્તવ્ય” શી રીતે ? • વસ્તુનું પિતાનું “સપણું” એટલું બધું ઊંડું છે, એટલું બૃહતુ-મહત્વ છે, તેમ જ એનું “અસત્પણું” પણ અન્ય સમગ્ર દ્રવ્યોથી વ્યાવૃત્તત્વરૂપ હોઈ અતિ ગંભીર બૃહતુ–મહત્ છે કે જેનું યથાવત્ નિરૂપણ અશક્ય છે. એ જ પ્રમાણે નિત્યત્વઅનિયત્વ આદિ માટે પણ સમજી શકાય તેમ છે. વસ્તુને અવક્તવ્ય” ભંગ આ રીતે વિચારી શકાય છે. બાકી તે, વસ્તુમાં જેટલા ધર્મો છે, તેટલા શબ્દો પણ નથી, અને તે બધા ધર્મો આપણને જ્ઞાત હોઈ શકતા નથી. પરમ જ્ઞાની પણ પોતાને જ્ઞાત થતા ધર્મો બધાય ભાષામાં ઉતારી શકતા નથી એટલે વસ્તુ કથંચિત્ અવક્તવ્ય જ રહે છે. આ બાબત જરા જોઈએ– વસ્તુમાં પિતામાં વર્તમાન ધર્મો તે અસ્તિધર્મો અને પર વસ્તુઓમાંના ધર્મોને અભાવ તે નાસ્તિધર્મો એમ અસ્તિધર્મો તથા નાસ્તિધર્મો દરેક વસ્તુમાં છે. તે બન્ને પ્રકારના ધર્મો અનંત છે. અતઃ વસ્તુ માત્ર અનંતધર્માત્મક કહેવાય છે. આપણે વસ્તુનું વર્ણન કરવા બેસીએ તે તેનું વર્ણન તે વસ્તુના Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ : જૈન દર્શન કેટલાક અસ્તિધર્મો જણાવીને કરી શકીએ-[ પ્રથમ ભંગ ]. અથવા તે વસ્તુના કેટલાક નાસ્તિધર્મોને જણાવી કરી શકીએ[ બીજો ભંગ] અથવા તે તે વસ્તુના કેટલાક અતિધર્મો અને કેટલાક નાસ્તિધર્મો જણાવી કરી શકીએ- ત્રીજો ભંગ ] પરંતુ ગમે છે રીતે વર્ણન કરીએ તે અંશવર્ણન જ હોવાનું. પૂર્ણ વર્ણન નહિ. કારણ કે અસ્તિધર્મો અને નાસ્તિધર્મો અનંત હોઈ તે પૈકી જે ધર્મોનું વર્ણન કરવું અશક્ય છે તે તે કહી શકાવાના નથી, એટલે તે અવક્તવ્ય જ રહેવાના, એટલે વસ્તુ અંશતઃ અવક્તવ્ય પણ કહેવાય-[ચોથે ભગ]. સારાંશ એ કે વસ્તુનું વર્ણન તેને કેવળ અસ્તિધર્મોથી કરે તે પણ છેડા જ અસ્તિધર્મો કહી શકાશે, બાકીના બધા અસ્તિધર્મો અવક્તવ્ય જ રહેશે [પાંચમે ભંગ]. વસ્તુનું વર્ણન કેવળ તેના નાસ્તિધર્મોથી કરે તે પણ તમે થોડા જ નાસ્તિધર્મો જણાવી શકશે, બાકીના બધા નાસ્તિધર્મો અવક્તવ્ય જ રહેશે[ છો ભ ગ ]. કદાચ તમે વસ્તુને તેના અસ્તિધર્મો અને નાસ્તિધર્મો બને ધર્મોથી વર્ણન કરશે તે પણ તમે કેટલાક જ અસ્તિધર્મો અને કેટલાક જ નાસ્તિધર્મો કહી શકશે, બાકીના બધા અસ્તિધર્મો અને નાસ્તિધર્મો અવક્તવ્ય જ રહેશે-[ સાતમો ભંગ ]. આમ તમે ગમે તે રીતે વસ્તુનું વર્ણન કરવા માગશે તે પણ તે કદિ સંપૂર્ણ થઈ શકવાનું નથી. તે હમેશાં અપૂર્ણ જ રહેવાનું છે. વસ્તુનું પૂર્ણ તત્વ ગહન હેઈ એક જ વસ્તુને તત્વદ્રષ્ટ એ જુદી જુદી રીતે વર્ણવે છે. વેદનું સૂક્ત એ જ કહે છે “g 1 વિઝા વહુઘા વારિત” [3. ૬૪. જરૂ.] વસ્તુના જે ધર્મો આપણને અજ્ઞાત હોય છે તેમને ભાષામાં ઉતારવાને પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી, તે તે અવક્તવ્ય જ હિતમે અને સ્તિ અવ વર્ણન કરવા Page #468 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૨૩ : રહેવાના. પરંતુ કેટલાક ધર્મો એવા પણ હોય છે, જે અનુ ભવમાં આવી શકતા હોવા છતાં ભાષાની અપૂર્ણતાને લીધે યેગ્ય શબ્દોમાં ઉતારી શકાતા નથી. દાખલા તરીકે “ગળ્યું કેવું છે?” “ઘીને સ્વાદ કે છે?” “કેવી વેદના થાય છે?” એને ઠીક જવાબ અનુભવ કરવાથી મળી શકે, શબ્દોથી શું બતાવી શકાય? ગોળ, મધ અને સાકરના ગળપણમાં જે તફાવત છે તે શબ્દોથી શું બતાવી શકાય? માટે પણ વસ્તુ અવક્તવ્ય છે. વસ્તુની અનંતધર્માત્મકતાને, ભિન્નભિન્નરૂપતાને લીધે વસ્તુ અવક્તવ્ય હેઈ ઉપનિષદો વસ્તુને અનિર્વચનીયા જણાવે છે. અનિર્વચનીય કહો કે અવક્તવ્ય કહો એક જ વાત છે. ચોથા ભંગમાં “ઘટ વક્તવ્ય છતાં કોઈ અપેક્ષાએ ‘અવક્તવ્ય પણ બતાવાય છે.* આ ચાર ભંગ ઉપરથી બીજા ત્રણ ભંગ ઊપજે છે, તે આ પ્રમાણે– વસ્તુ કથંચિત્ “અવક્તવ્ય” છતાં અન્ય દષ્ટિએથી કથંચિત્ વક્તવ્ય પણ છે [જુઓ ભંગ ૧-૨-૩] માટે જ્યારે આપણે વસ્તુની અવક્તવ્યતા સાથે કઈ રૂપમાં એની વક્તવ્યતા પણ કહેવા ચાહીએ છીએ ત્યારે વક્તવ્યરૂપ ત્રણે ભંગ (અતિ, નાસ્તિ, અસ્તિ-નાસ્તિ) અવક્તવ્યની સાથે મળી જાય છે. અવક્તવ્યની સાથે “અસ્તિ’ મળવાથી “અસ્તિ અવક્તવ્ય” વસ્તુગત અતિત્વ અને નાસ્તિત્વ એવાં એવાં સામસામા ધર્મયુગલે મુખ્યપણે એકીસાથે (યુગપત) કહી બતાવવાં અશક્ય હોવાથી વસ્તુ અવક્તવ્ય છે એમ ચતુર્થ ભંગ ન્યાયગ્રંથમાં જણાવેલ છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ : ૪૨૪ : જૈન દર્શન નામને પંચમ ભંગ બને છે. અર્થાત્ “ઘટ” અમુક અપેક્ષાએ અવક્તવ્ય” હવા સાથે “અતિ” છે એ પાંચમે ભંગ. અવક્તવ્યની સાથે “નાસ્તિ” મળવાથી “નાતિ અવક્તવ્ય” નામને ષષ્ટ ભંગ બને છે. અર્થાત્ “ઘટ” અમુક અપેક્ષાએ અવક્તવ્ય” હોવા સાથે “નાસ્તિ” એ છઠ્ઠો ભંગ. અવક્તવ્યની સાથે અસ્તિ-નાસ્તિ મળવાથી “અસ્તિનાસ્તિ અવક્તવ્ય” નામને સપ્તમ ભંગ બને છે. અર્થાત્ ઘટ” અમુક અપેક્ષાએ “અવક્તવ્ય હોવા સાથે “અસ્તિ, નાસ્તિ” છે એ સાતમે ભંગ. વસ્તુમાં અનેક ધર્મો છે, માટે વસ્તુ અનેકાન્ત, અર્થાત અનેક ધર્માત્મક કહેવાય છે. કેઈ મકાનના ચારે દિશાઓથી ચાર ફેટા લેવામાં આવે તે તે ફેટા એક સરખા નહિ હશે, તે પણ તે એક જ મકાનના છે અને એક જ મકાનના કહેવાશે. એ પ્રમાણે વસ્તુ પણ અનેક દષ્ટિએથી અનેક તરહની માલમ પડે છે. એ જ કારણ છે કે આપણું વાક્યપ્રયેગ પણ નાનાવિધ બને છે. એક જ માણસને બીજી વખત ઉન્નત હાલતમાં આવેલે આપણે જોઈએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે “ આ હવે એ નથી રહ્યો, મોટો કલાકાર કે વિદ્વાન બની ગયે છે.” આ પ્રમાણે ભિન્ન ભિન્ન બાબત ( અવસ્થા કે ધર્મ) ને [ એની વિદ્યમાનતા યા અવિદ્યમાનતાને ] અનુલક્ષીને ભિન્ન ભિન્ન વાક્યપ્રયોગ કરવામાં આવે છે એમાં વિરોધ કેઈને લાગતું નથી. કેરીનું ફળ કેળા કરતાં નાનું અને બેર કરતાં મેટું એમ એકને જ નાનું અને મેટું સાથે જ-જુદી જદી અપેક્ષાએ–કહેવામાં આવે છે એમાં કોઈને કશે વાંધે કે વિધિ જણાતું નથી. અનેકાન્તના વિષયમાં પણ આ જ વાત છે. એક જ વસ્તુને અપેક્ષાભેદે છે અને “નથી કહી શકાય છે Page #470 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૨૫ : ક્યા ધર્મોમાં પરસ્પર વિરોધ છે એ વાત આપણે પહેલેથી નથી જાણી શકતા; પણ જ્યારે આપણને એ વાત માલુમ પડે છે કે અમુક બે ધર્મો એક સમયમાં એક જગ્યાએ રહી શકતા નથી ત્યારે તેમને પરસ્પર વિરોધ જાણવા અને માનવામાં આવે છે. પણ જે બે ધર્મો એકત્ર સાથે રહી શકતા હોય તે પછી એમને વિરોધ કે? સ્વ-રૂપની અથવા રૂદ્રવ્યાદિચતછયની અપેક્ષાએ “અસ્તિ” અને એ જ અપેક્ષાએ “નાસ્તિ” એમ જે માનવામાં આવે તે ખરેખર એ વિરોધની વાત ગણાય. પણ સ્વ-રૂપથી અથવા સ્વદ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાએ “અસ્તિ” અને પર-રૂપથી અથવા પરદ્રવ્યાદિચતુષ્યની અપેક્ષાએ “નાસ્તિ” એમ માનવામાં વિરોધ કે? આમ, “અસ્તિ”, “નાતિ” બંને એક વસ્તુમાં અપેક્ષાભેદે માનવામાં વિરોધ જ નથી અને વિરોધ ન હોવાથી જ વિરોધમૂલક મુકાયેલાં [ “અનેકાંત” ઉપર] દૂષણે નિરવકાશ બની જાય છે. વિચાર કરતાં જોઈ શકાય છે કે સપ્તભંગીમાં મૂળ ભંગ તે ત્રણ છે. (૧) અસ્તિ, (૨) નાસ્તિ અને (૩) અવક્તવ્ય. બાકીના ભંગ તે એમના (એ ત્રણના) સંગથી બનેલા છે. ભગવતી સૂત્રમાં “સિમ અસ્થિ, સિક સ્થિ, સિમ સવ ” એ પ્રમાણે ઉપરના ત્રણ જ અંગે ઉલ્લેખાયેલા છે. સપ્તભંગી એ ત્રિભંગીની વિશેષ વ્યાખ્યા છે. કઈ પણ પ્રશ્નનો ઉત્તર દેવા વખતે આ સાત ભંગમાંથી કઈને કઈ ભંગને ઉપગ આપણે કરવું પડે છે. પ્રસ્તુત વિષયને સુગમ કરવા માટે આપણે એક સ્કૂલ ઉદાહરણ અહીં જોઈએ. કેઈ મરણસન્ન રોગીના વિષયમાં પૂછવામાં આવે કે એની કેવી હાલત છે? તે એના જવાબમાં વૈદ્ય નીચે જણાવેલ સાત ઉત્તરોમાંથી કેઈ એક ઉત્તર આપશે Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ : જૈન દર્શન (૧) સારી તબિયત છે. (અતિ) (૨) તબિયત સારી નથી. (નાસ્તિ) (૩) કાલથી તે સારી છે (અસ્તિ), પણ એવી સારી નથી કે આશા રાખી શકાય (નાસ્ત ) [ અસ્તિ નાસ્તિ] (૪) સારી છે કે ખરાબ કંઈ કહી શકાતું નથી. (અવક્તવ્ય) (૫) કાલથી તે સારી છે (અસ્તિ), છતાં કહી શકાતું નથી કે શું થશે (અવક્તવ્ય). [અસ્તિ, અવક્તવ્ય] (૬) કેલથી તે સારી નથી (નાસ્તિ), છતાં કહી શકાતું નથી કે શું થશે (અવક્તવ્ય). નાસ્તિ, અવક્તવ્ય] (૭) આમ તે સારી નથી (નાસ્તિ), પણ કાલ કરતાં સારી છે (અસ્તિ), તે પણ કહી શકાતું નથી કે શું થશે (અવક્તવ્ય). [અસ્તિ-નાસ્તિ, અવક્તવ્ય]. આ વ્યાવહારિક સાધારણું ઉદાહરણ ઉપરથી સપ્તભંગીને વિશદ રીતે ખ્યાલ આવી શકે છે. એ રીતે સપ્તભંગી વ્યવહારુ બને છે-ઘટના, પરિસ્થિતિ અને સિદ્ધાંતનું ઉપયોગી વિશ્લેષણ કરનારી બને છે. આપણે જોઈ શક્યા છીએ કે જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી બાબત આ સાત ભંગે (વચન-પ્રવેગે) બતાવે છે અને એથી પરસ્પરથી કંઈક વિશેષતા ધરાવે છે. ધાર્મિક અથવા આચાર સંબંધી પ્રશ્નોની બાબતમાં પણ સપ્તભંગીને ઉપયોગ કરી શકાય છે. જેમકે (૧) હિંસા પાપ છે જે પ્રમત્તગથી કરી હોય તે] (અતિ) (૨) હિંસા પાપ નથી. મનુષ્ય ઉપર-નિરપરાધ જનતા Page #472 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ૯૪૨૭: ઉપર ભયંકર ઘાતકીપણું ગુજારનાર ર નરાધમને વધ કરવાનું આવી પડે તે કર્તવ્યરૂપ હિંસા હોઈ પાપ નથી. (નાસ્તિ) (૩) વિના કારણ નિરપરાધીની સાંકલ્પિક હિંસા પાપ છે, પરંતુ યત્નાચાર સાથે કરેલી સપ્રયજન પ્રવૃત્તિમાં થઈ જતી હિંસા (દ્રવ્યહિંસા) પાપ નથી. નીતિભંગરૂપ–અન્યાઓ હિંસા પાપ છે, પરંતુ કર્તવ્યરૂપ હેય તે પાપ નથી. (અસ્તિ-નાસ્તિ) (૪) પરિસ્થિતિને વિચાર કર્યા વગર હિંસા પાપ છે કે નહિ એ નક્કી કહી શકાતું નથી. (અવક્તવ્ય) (૫) હિંસા પાપ છે, પણ સદા અને સર્વત્રને માટે કઈ એક વાત કહી શકાતી નથી. (અસ્તિ, અવક્તવ્ય) * શાસ્ત્રોમાં ગ્લાન, બીમાર, માંદા સાધુ વગેરેની પરિચર્યા નિમિત્તે તેમ જ તે તે પ્રકારના દેશ-કાળને લક્ષીને અત્યંત આપવાદિક માગે છએ કાયના જીવોની હિંસા થાય તેવી પૈદ્યકીય ચિકિત્સા આદિને લગતા વિધાને છે. મુનિને માટે જીવવિરાધનારૂપ નદી ઊતરી જવા જેવી અનેક બાબતોની આજ્ઞાઓ છે. શ્રી હરિભદ્રાચાર્ય “દશવૈકાલિક સૂત્રના પહેલા અધ્યયનમાંની ૪૫મી નિક્તિગાથાની ટીકામાં નીચેની ગાથાઓ ઉદૂધૂત કરીને જણાવે છે કે उच्चालिअम्मि पाए इरिआसमिअस्स संकमाए । वाबज्जेज्ज कुलिंगी मरिज्ज तं जोगमासज्ज ।। नय तस्स तणिमित्तो बधो सुहमो वि देसिओ समये । ' जम्हा सो अपमतो सा य पमाओ त्ति निविदा ।। અર્થાત-અપ્રમત્તપણે ચાલનારથી કઈ દીન્દ્રિયાદિ છવની હિંસા થઈ જાય તો તે નિમિત્તને સૂક્ષ્મ પણ કર્મબન્ધ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું નથી, કારણ કે તે અપ્રમત્ત છે. અને પ્રમાદને હિંસા કહેવામાં આવી છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ :૪૨૮: જૈન દર્શન ( ૬ ) ઉપર જણાવ્યું તેમ આપવાદિકપ્રસ`ગરૂપ હિંસા પાપ નથી, પણ સદા અને સત્રને માટે કોઈ એક વાત કહી શકાતી નથી. ( નાસ્તિ, અવક્તવ્ય ) (૭) હિંસા પાપ છે, પણ એવા પણ અવસર આવે છે, જ્યારે હિંસા પાપ નથી હોતી; એમ છતાંય સદા અને સવ ત્રને માટે કાઇ એક વાત કહી શકાતી નથી. ( અસ્તિ-નાસ્તિ, અવક્તવ્ય ) સત્યવાદના વિષે જોઇએ-— (૧) સત્ય ધર્મ છે. ( અસ્તિ ) (૨) સત્ય ધર્મ નથી. કેમકે જાનવરેશની પાછળ પડેલ પશુઘાતક શિકારીની આગળ અથવા યુવતીની પાછળ પડેલ ગુંડાની આગળ સાચેસાચું કહી દેવામાં આવે તે તે કહેવાતુ સત્ય પાપ છે.* ( નાસ્તિ ) · આચાર * આ બાબતમાં ૧૩૬મા પેજની નીચેની નેટમાં અંગસૂત્રને પાઠ આપ્યા છે. મહાભારના કણ પર્વના ૭૨મા અધ્યાયમાં ૩૩મે લેાય છે— भवेत् सत्यमवक्तव्यं वक्तव्यमनृतं भवेत् । यत्रानृतं भवेत् सत्यं सत्यं चाग्यनृतं भवेत् ॥ અર્થાત્-કયારેક સત્ય ખેલવા જેવુ' હાતુ નથી અને જૂઠું ખેલવા જેવુ હાય છે, આમ જૂઠ સત્ય બને છે અને સત્ય જૂઠ બને છે. આ શ્લોકના અનુસ ધાનમાં ‘ કૌશિક ' તાપસની કથા આપી છે, જેણે સાચુ કહી દીધા પર માથુસાની ક્રૂર હત્યા થઇ છે અને તે કહેવાતા ‘ સત્ય ’ના પરિણામે તે તાપસ નરક ગતિમાં ગયા જણાજ્યેા છે. હેમચંદ્રાચાય યાગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશના– 2 न सत्यमपि भाषेत परपीडाकर वचः । लोकेऽपि श्रूयते यस्मात् कौशिको नरक गतः ॥ આ ૬૧મા લેાકમાં પરપીડાકારક સત્ય ન ખેલવા ભાખત તે જ મહાભારતના * કૌશિક ' તાપસના દાખલા ટાંકે છે. For Private Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ૯૪૨૯૪ (૩) કલ્યાણસાધક સત્ય ધર્મ છે અને ઉપર પ્રમાણે કલ્યાણબાધક સત્ય ધર્મ નથી. (અસ્તિ-નાસ્તિ) (૪) પરિસ્થિતિને વિચાર કર્યા વગર સત્ય વચન ધર્મ છે કે નહિ એ કહી શકાતું નથી, (અવક્તવ્ય) (૫) સત્ય વચન ધર્મ છે, પણ સદા અને સર્વત્રને માટે કેઈ એક વાત કહી શકાતી નથી. (અતિ, અવક્તવ્ય) (૬) સત્ય વચન ધર્મ નથી (ઉપર જે નેટ આપી છે તદનુસાર), છતાં સાર્વત્રિક તથા સાર્વકાલિક દષ્ટિએ કઈ એક વાત કહી શકાતી નથી. (નાસ્તિ, અવક્તવ્ય) (૭) સત્ય વચન ધર્મ તે છે જ, પણ એવા પણ અવસર આવે છે, જ્યારે સત્ય વચન ધર્મ નથી હોતું; એમ છતાં સદા અને સર્વત્રને માટે કોઈ એક વાત કહી શકાતી નથી. (અસ્તિ-નાસ્તિ, અવક્તવ્ય) આમ, આચારશાસ્ત્રના નિયમોને સપ્તભંગીના રૂપમાં દુનિયાની આગળ રજુ કરવામાં આવે તે બધા સમ્પ્રદાયના નિકટવર્તી બનવામાં કેટલી સહાયતા પહોંચે ? ક્યો નિયમ કઈ પરિસ્થિતિમાં અસ્તિરૂપ છે અને કઈ પરિસ્થિતિમાં નાસ્તિરૂપ છે એને પત્તો લાગી જવાથી આપણે વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ નિયમને ચુનાવ કરી શકીએ છીએ. આ બાબત જીવનને અને સામાજિક દષ્ટિએ કેટલી હિતકર છે. અવશ્ય, વિવેકદષ્ટિ વગર સપ્તભંગીની યેજના થવી અશક્ય છે અને થાય છે તેમાં ભલીવાર ન હોય; ઊલટું, વિષમિશ્રિત પણ બની જાય. ઘટવર્પટવાદિમાં તે સપ્તભંગોને ઉપગ ઘણે થાય છે, પણ ઉપલી વિવેચનામાંથી જોઈ શકાય છે કે સપ્તભંગીનાં મળમાં જીવનને અમૃતમય બનાવવાને ઉદ્દેશ હોવો જોઈએ એ આચારવ્યાપી હોય તે જ “જીવતો અનેકાંત કહેવાય. Page #475 -------------------------------------------------------------------------- ________________ :૪૩૦ : નય 6 હવે ‘ નય ’ની વાત. પ્રમાણ ’ એટલે જ્ઞાન જ્ઞાન(વિચારાત્મક ) જ છે. જૈન દર્શન अनेकांतात्मक वस्तु गोचरः सर्वसविदाम् । एकदेशविशिष्टोऽर्थो नयस्य विषयो मतः ॥ २९ ॥ અને ‘ નય ’ પણ અર્થાત્-અનેક ધર્માંત્મક વસ્તુ એ પ્રમાણના વિષય છે અને એક અશસહિત વસ્તુ નયના વિષય છે. For Private Personal Use Only ( સિદ્ધસેન, ન્યાયાવતાર ) વસ્તુ જ્યારે અખંડિતપણે ભાસે છે ત્યારે તે અનેકધર્માત્મક વિષય કહેવાય છે, પરન્તુ તે જ વસ્તુમાંથી કોઈ એક અંશ છૂટો પડી પધાનપણે ભાસે છે ત્યારે તે એકઅશવિશિષ્ટ વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ. આંખ સામે કોઇ એક ઘેાડે આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ તેની વિશેષતાએ પ્રધાનપણે ભાસે છે; પણ તે વખતે એ વિશેષતાએની પ્રધાનતા છતાં અભિન્નરૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ( આખા ) ઘોડો જ ચાક્ષુષ જ્ઞાનના વિષય બને છે તે વખતે કઈ તેની અમુક વિશેષતાએ બીજી વિશેષતાઓ કરતાં છૂટી પડી ભાસતી નથી, કે ઘેાડારૂપ અખંડ પદાર્થમાંથી આકાર આદિ તેની વિશેષતાઓ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આખા ઘેાડો જ અખડિતપણે ભાસે (આંખના વિષય અને ) છે. એ જ પ્રમાણના વિષય થવાની રીત છે. પ્રમાણના વિષય થયેલ એ ઘેાડાનુ જ્ઞાન જ્યારે બીજાને શબ્દદ્વારા કરાવવુ હાય ત્યારે તે ઘેાડાની અણુક વિશેષતાઓ ખીજી વિશેષતાઓથી બુદ્ધિદ્વારા છૂટી પાડી વક્તા Page #476 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ૪૩૧ = કહે છે કે આ ઘેડો લાલ છે, ઊંચે છે, અથવા અમુક આકાર કે અમુક પ્રકાર છે. તે વખતે વકતાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાનક્રિયામાં ઘોડે ભાસમાન છતાં તે માત્ર ગૌણ હોય છે અને તેની વિશેષતાઓ, જે, બીજી વિશેષતાઓથી જુદી પાડી કહેવામાં આવે છે તે જ મુખ્ય હોય છે. તેથી જ એ વખતે જ્ઞાનને વિષય બનતે ઘેડે અમુક અંશવિશિષ્ટ વિષય બને છે. એ જ નયને વિષય થવાની રીત છે. ઇન્દ્રિયેની મદદથી કે મદદ સિવાય ઉત્પન્ન થયેલ જ્ઞાન જ્યારે કઈ વસ્તુને યથાર્થપણે પ્રકાશિત કરે છે ત્યારે તે “પ્રમાણુ” કહેવાય છે. અને પ્રમાણ દ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દદ્વારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે અંશ– અંશને સ્પર્શતી માનસિક વિચારકિયા થાય છે તે “નય”. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે જ્ઞાનક્રિયા તે નય” અને તેને પુરેગામી ચેતનાવ્યાપાર તે “પ્રમાણુ”. નય પ્રમાણભૂત જ્ઞાનનું અંગભૂત જ્ઞાન છે. પ્રમાણ વ્યાપારમાંથી જ નય વ્યાપારની ધારાએ પ્રકટે છે. ઉપર કહ્યું તેમ, પ્રમાણદષ્ટિ વસ્તુને અખંડરૂપે ગ્રહણ કરે છે, અને વસ્તુના જુદા જુદા ધર્મ પરત્વેની મુખ્ય દષ્ટિ એ નયદષ્ટિ છે. એક વસ્તુને કેઈ કોઈ રૂપે જુએ યા સમજે અને બીજે બીજા રૂપે જુએ અથવા સમજે, એથી એક વસ્તુ પરત્વે જુદા જુદા માણસોને જુદો જુદો અભિપ્રાય બંધાય છે. કે એક વસ્તુને જે રીતે (જે પ્રકારે) સમજ્યો હોય તેની, એ જ વસ્તુને જુદી રીતે [ જુદા પ્રકારે ] સમજનાર “ખ”ને ખબર પણ ન હય, અને એ જ પ્રમાણે “ખ”ની સમજની “ક”ને ખબર ન હોય; પણ એ બન્નેને એકબીજાની ભિન્નભિન્ન પ્રક્ટરની સમજ માલૂમ પડે તે એમની (એ બન્નેની) અધૂરી Page #477 -------------------------------------------------------------------------- ________________ : ૪૩૨ : જૈન દર્શન સમજ પૂરી થાય-જે એ બને જિજ્ઞાસુ હોય તે. જ્ઞાન અને ક્રિયા એ બેમાંથી એકની જ ઉપયોગિતાની જેને સમજ હોય અથવા દ્વૈત અને અદ્વૈત જેવા સામસામા દેખાતા સિદ્ધાંતેમાંથી એક જ સિદ્ધાંતની જેને સમજ હોય, તે જે બીજી બાબત તરફ પણ પોતાની વિચારદષ્ટિ લગાવે, એના દષ્ટિબિંદુને પણ યોગ્ય રીતે સમજે તે બીજી બાબતને પણ સ્વીકારે જ. જેમ “પ્રમાણ” એટલે શુદ્ધ જ્ઞાન, તેમ “નય” એટલે પણ શુદ્ધ જ્ઞાન. ફરક એટલે જ કે એક શુદ્ધ જ્ઞાન અખંડ–વસ્તુ સ્પશી છે, જ્યારે બીજી વસ્તુના અંશને સ્પર્શે છે. પણ મર્યાદાનું તારતમ્ય છતાં–એ બને જ્ઞાન છે શુદ્ધ. પ્રમાણરૂપ શુદ્ધ જ્ઞાનને ઉપયોગ “નય ની વાટે થાય છે. કેમકે પ્રમાણરૂપ શુદ્ધ જ્ઞાન જ્યારે બીજાની આગળ પ્રકટ કરવામાં આવે છે ત્યારે તે ખાસ મર્યાદામાં આવી જવાથી “નય” બની જાય છે. વસ્તુની એક બાબત(અંશ)ને સ્પર્શનારી એક નયદષ્ટિને એ જ વસ્તુની બીજી બાબત(બીજા અંશ)ની ખબર હોય પણ ખરી અને ન પણ હોય. જે હોય તે યે પિતાના જ વિષયને સ્પર્શવાની એની મર્યાદા છે. અને વ્યવહારમાર્ગ એ જ હોય છે. જેમકે, જ્ઞાનની મહત્તા અને ઉપયોગિતા બતાવવી હોય ત્યારે જ્ઞાનનું મહત્ત્વ કે ઉપયોગિત્વ જે વર્ણવાય તે જ્ઞાનદષ્ટિરૂપ જ્ઞાનનયને આભારી છે. તે વખતે, ક્રિયાને પણ સ્થાન છે એની ખબર હોવા છતાં ય જ્ઞાનનય (પ્રસંગાનુરૂપ) જ્ઞાનની જ મહત્તા વર્ણવે. અને એમ કરવામાં એ કશું ખોટું કરતું નથી. હા, બેટુ કરતે તે ત્યારે કહેવાય કે જ્યારે પોતાની વાતને ગાવાની ધૂનમાં ક્રિયાની ઉપયોગિતાના સ્થાનને નષ્ટ કરી નાખે. વસ્તુતઃ સ્યાદ્વાદનીતિ [ અનેકાન્તદષ્ટિ ] કેળવાવી આવશ્યક છે, જેના બળે વસ્તુની જુદી જુદી બાબતે વસ્તુના જુદા જુદા Page #478 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ :૪૩૩ : અંશે કે ધર્મો અવગત થઈ શકે. અને એમ થવું જરૂરી છે. કેમકે તે જ [ બીજી બાજુની માહિતી હોય તે જ ] વ્યવહારમાં વસ્તુના કેઈ અંશ કે ધર્મને સમયસર ઉચિત ઉપર કરવાનું શક્ય બને તેમ જ બીજાના એ પ્રકારના ઉચિત ઉપયેગને આવકાર આપી શકાય. આથી, બીજી બાજુના વિચાર સાથે અજ્ઞાનમૂલક જે સંઘર્ષણ થાય છે તે થવા ન પામે. સમન્વયદષ્ટિથી, સંભવિત બીજી બાજુ મેળ બેસાડવાનું કૌશલ પ્રાપ્ત થવાથી જુદી જુદી બાજુના વિચાર ધરાવનારાઓ વચ્ચે સમજપૂર્વક એકમત થવાનું ઘણે અંશે શક્ય બને છે. જેના પરિણામે પરસપર સૌમનસ્ય સધાવાને માર્ગ સુગમ થાય છે. આમ, અનેકાંતવાદનું પ્રસ્થાન જુદી જુદી દષ્ટિઓના સુસંગત સમન્વયની દિશામાં છે, ન કે અપ્રામાણિક વિરોધમાં. એક જ વસ્તુ પર જુદી જુદી દષ્ટિએ ઉત્પન્ન થતા જુદા જુદા [ યથાર્થ] અભિપ્રાયે, વિચારો “ નય” કહેવામાં આવે છે. એક જ મનુષ્યને જુદી જુદી અપેક્ષાએ કાકભત્રીજે, મા-ભાણેજ, પુત્ર-પિતા, સસરે-જમાઈ વગેરે જે માનવામાં આવે છે તે સાદા વ્યવહારુ દાખલાથી “નયને ખ્યાલ આવી શકે છે. વસ્તુમાં એક ધર્મ નથી, અનેક ધર્મો છે. અએવ વસ્તુગત ભિન્ન ભિન્ન ધર્મોને લગતા જેટલા અભિપ્રાય તેટલા “ના” છે. જગતના વિચારોનાં આદાન-પ્રદાનને બધે વ્યવહાર “નય” છે. અનેકાન્તદષ્ટિથી વસ્તુ એને વ્યાપક સ્વરૂપમાં–એ કેવા કેવા ધર્મોને ભંડાર છે તે સમજાય છે અને વ્યવહારના વખતે એમાંની સમાચિત બાબત(ધર્મ)ને ઉપયોગ કરવામાં આવે છે, જે, નયને પ્રદેશ છે. હવે યદષ્ટિનાં ચેડાં ઉદાહરણ જોઈએ. Page #479 -------------------------------------------------------------------------- ________________ : ૪૩૪ : જૈન દર્શન એક જ ઘટ વસ્તુ, મૂળ દ્રવ્ય-માટીની અપેક્ષાએ વિનાશી નથી, અર્થાત્ નિત્ય છે; કિન્તુ તેના આકારાદિરૂપ . પર્યાય( પરિણામ )ની દૃષ્ટિએ વિનાશી છે. આમ એક દૃષ્ટિએ ઘટને નિય માનવા અને બીજી દૃષ્ટિએ અનિત્ય માનવા એ બન્ને ના છે આત્મા નિત્ય છે એમાં શક નથી. કેમ કે તેના નાશ થતા નથી. પરન્તુ તેના સ'સારી જીવનમાં હંમેશાં પરિવત ન થતું રહે છે. આત્મા કોઈ વખતે પશુજીવનને પ્રાપ્ત થાય છે, કઈ સમયે મનુષ્ય-અવસ્થામાં આવે છે, વળી કોઇ અવસરે દેવ ભૂમિના ભાક્તા બને છે, અને કદાચિત્ નરક આદિ દુગતિએમાં જઈને પડે છે. આ કેટલુ બધુ પરિવર્તન ! એક જ આત્માની આ કેવી વિલક્ષણ અવસ્થાએ ! આ શું સૂચવે છે? ખરેખર આત્માની પરિવર્તનશીલતા એની એક જ શરીરની યાત્રા પણ આછાં પરિવતનવાળી છે? વિચાર, વેદના, ભાવના આદિ અને હુષ, વિષાદ આદિ અવસ્થાએનાં આન્તરિક પરિવત ન પણ એનાં સતત ચાલ્યાં કરે છે. આમ, દેહધારી આત્મા સતત પરિવર્તનની ઘટમાળમાં ફરતે રહે છે. આ કારણને [ પરિવતનશીલતાને ] લીધે નિત્યદ્રવ્યરૂપ આત્માને કથંચિત્ અનિત્ય પણ માની શકાય. અતએવ આત્માને એકાન્તનિત્ય નહિ, એકાન્તઅનિત્ય નહિં, કિન્તુ નિત્યાનિત્ય માનવાનું પ્રાપ્ત થાય છે આવી હાલતમાં જે દૃષ્ટિએ આત્મા નિત્ય છે તે અને જે દૃષ્ટિએ આત્મા અનિત્ય છે તે બન્ને દૃષ્ટિએ નયે। કહેવાય છે. * * Nothing extinguishes, and even those things which seem to us to perish, are, in truth, but changed. ". . 1 ! - અર્થાત્-કોઇ પદાર્થોં નાશ પામતા નથી. જે પદાર્તા નાશ પામતા આપણને દેખાય છે તે પણ વસ્તુતઃ કેવળ બદલાતા ( પરિવર્તન પામતા ) હાય છે. For Private Personal Use Only 1 Page #480 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૩૫ ઃ આ બાબતમાં એક વાત ધ્યાન આપવા યોગ્ય છે કે આત્મા કહેતાં મુખ્યપણે દ્રવ્ય વનિત થાય છે, અને ઘટ કહેતાં મુખ્યપણે પર્યાય દવનિત થાય છે. માટે આત્મા કહેતાં મુખ્યપણે નિત્ય તત્ત્વને બોધ થાય છે અને ઘટ કહેતાં મુખ્ય પણે અનિત્ય અર્થને બંધ થાય છે. આત્મા મૂળદ્રવ્ય હાઈ નિત્ય જ છે. ઘટ પુદ્ગલપર્યાય હોઈ અનિત્ય જ છે. શરીરથી આત્મા જુદે જ છે, એ વાત સ્પષ્ટ અને નિઃસજોહ છેપરંતુ એમાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે દહીંમાં જેમ માખણ વ્યાપીને રહેલું છે, તેમ શરીરમાં આત્મા વ્યાપીને રહ્યો છે. આ ઉપરથી, માટલું અને તેમાં રહેલા લાડુની જેમ શરીર અને આત્મા જુદા સિદ્ધ થતાં નથી એ ખુલ્લું જણાય છે. અને એથી જ શરીરના કોઈ પણ ભાગમાં કંઈક ચેટ લાગે કે તરત જ આત્માને વેદના થવા લાગે છે શરીર અને આત્માના આવા ગાઢ-અત્યન્ત ગાઢ સમ્બન્ધને લઈ જેનશાસ્ત્રકારે કહે છે કે આત્મા શરીરથી વસ્તુતઃ જુદે જ હોવા છતાં તેને શરીરથી તદ્દન ભિન્ન ન માનવું જોઈએ. કેમકે તેમ માનવામાં, તદ્દન ભિન્ન એવાં બે મનુષ્યનાં શરીર પૈકી એકને આઘાત લાગવાથી બીજાને જેમ વેદનાને અનુભવ થતો નથી, તેમ શરીર પર આઘાત લાગતાં આત્માને વેદનાને અનુભવ નહિ થાય. પણ તે થાય છે ખરે. માટે આત્મા અને શરીરને કેઈક અંશે અભેદ પણ માનવે ઘટે છે, અર્થાત્ શરીર અને આમા એ વસ્તુતઃ તદ્દન ભિન્ન હોવા છતાં એ બનેને સંગ એ ધનિષ્ટ થયું છે કે એ સંગની દષ્ટિએ એમને કથંચિત અભિન્ન પણ કહી શકાય છે. આ સ્થિતિમાં જે દષ્ટિએ આત્મા અને શરીર ભિન્ન છે તે અને જે દૃષ્ટિએ આત્મા અને શરીરને અભેદ મનાય છે તે બને દષ્ટિ ન કહેવામાં આવે છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ : ૪૩૬ : જૈન દર્શન જે અભિપ્રાય જ્ઞાનથી સિદ્ધિ બતાવે છે તે “જ્ઞાનનય” અને જે અભિપ્રાય ક્રિયાથી સિદ્ધિ કળે છે તે “કિયાનય. આ બન્ને અભિપ્રાયે ન છે. અભિપ્રાય બતાવનાર શબ્દ, વાક્ય, શાસ્ત્ર કે સિદ્ધાન્ત એ સર્વ “નય’ કહી શકીએ. પિતપોતાની મર્યાદામાં રહેતા એ (નય) માનનીય છે અને એક-બીજાને ખોટા ઠરાવવા જતાં અમાન્ય ઠરે છે. ઉદાહરણથ, જ્ઞાનથી પણ સિદ્ધિલાભ બતાવાય અને ક્રિયાથી પણ સિદ્ધિલાભ બતાવાય. આ બને અભિપ્રાયે કે વિચારે પોતપોતાની હદમાં સાચા છે. પણ એ જે એક-બીજાને બેટા ઠરાવવા જાય તે એ બન્ને બેટા કરે. ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુ પર ઘડાયેલા જુદા જુદા અભિપ્રાય, જે નય” કહેવાય છે, પોતાના પ્રદેશ-વિષય પૂરતા સત્ય છે. નય” એ વસ્તુના અંશને ગ્રાહક હોઈ આંશિક જ્ઞાન છે, અતએવ એ આંશિક યા આપેક્ષિક સત્ય છે. પિતાના-એક અપેક્ષા પર અવલંબિત આંશિક જ્ઞાનને સંપૂર્ણ સત્ય માની બીજાના–બીજી અપેક્ષા પર અવલંબિત આંશિક જ્ઞાનને બીજી બાજુને વિચાર કર્યા વગર બેટું કહેવું એ દુરાગ્રહ છે. એ પ્રકારને દુરાગ્રહ મનુષ્યસમાજને હાનિકારક છે–આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક બધી બાબતમાં કોઈ વિષયમાં કેઈ દષ્ટિબિન્દુ સાપેક્ષ જ્ઞાનને પૂર્ણ જ્ઞાન માની ન લેતાં તે વિષયને શક્ય તેટલાં અન્યાન્ય દષ્ટિબિન્દુએથી તપાસતાં તે બધાં દષ્ટિબિન્દુઓના સમન્વયપૂર્વક જે બંધ થાય તે પૂર્ણ સાચું જ્ઞાન ગણાવા યેગ્ય છે. એકબીજાની વિચારદષ્ટિને યથાસ્થિતપણે સમજવાને ન ન કરવાથી અને અભિમાન તથા ઘમંડને વશ થવાથી માણસે અને તાર્કિક પડિતે લાંબા કાળથી અરસપરસ લડતા આવ્યા Page #482 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૩૭ : છે ધર્માચાર્યોએ પણ જે એકબીજાનાં દષ્ટિબિન્દુઓને શાન્ત ભાવથી સમજવા પ્રયત્ન કર્યો હોત તે જરૂર એકબીજાનાં દષ્ટિબિંદુઓ અને તત્સા પક્ષ સમજને સવળો અને ઉપયોગી અર્થ ગ્રહણ કરી જનતામાં સુરભિ વાતાવરણ ફેલાવી શક્યા હત, જેના પ્રતાપે સમગ્ર જનસમૂહ વચ્ચેને મીઠે મૈત્રીભાવ આજે આપણને જોવા અને અનુભવવા મળત, પણ દુનિયાનું દૈવ એટલું પાંસરું નહિ હશે! એક જ વસ્તુને વિષે જુદા જુદા દષ્ટિકોણને અવલંબી જુદી જુદી વિચારસરણીઓ ઘડાય છે એ “નય” છે. સંસ્કારી અથવા વ્યાપક યા અનેકાન્ત દષ્ટિ એ જુદા જુદા વિચારે પાછળ એમના આધારભૂત જે જુદાં જુદાં દષ્ટિબિન્દુઓ હોય છે તેમને તપાસે છે, અને એમ કરી ન્યાચ્ય રીતે મેળ સાધે છે. નયવાદની વિશાલ વિચારસરણી સમન્વય કરવાને માર્ગ છે. જેમ સમુદ્રનું બિંદુ સમુદ્ર ન કહેવાય, તેમ અસમુદ્ર [ સમુદ્ર બહારનું ] પણ ન કહેવાય, કિન્તુ સમુદ્રને અંશx કહેવાય; આંગળીનું ટેરવું એ આંગળી ન કહેવાય, તેમ આંગળી નથી એમ પણ ન કહેવાય, છતાં આંગળીને અંશ તે છે જ; તે પ્રમાણે નય પણ પ્રમાણને અંશ છે. કઈ પણ વિષય પરત્વે અંશે અંશે વિચાર ઉત્પન્ન થાય છે અને એમ થઈને જ છેવટે તે વિશાલતા કે સમગ્રતામાં પરિણમે છે. કોઈ વિષયના સમગ્ર જ્ઞાનને ઉપગ વ્યવહારમાં * સમુદ્રના એક બિન્દુને સમુદ્ર માનવામાં આવે તો એ બિન્દુ સિવાયનો સમુદ્રને શેષ ભાગ અસમુદ્ર બની જાય ! અથવા સમુદ્રને દરેક બિંદુ એક એક સમુદ્ર કહેવાવા લાગે કે જેથી એક જ સમુદ્રમાં કરે સમુદ્રોને વ્યવહાર થવા લાગે! Page #483 -------------------------------------------------------------------------- ________________ : ૪૩૮ : જૈન દર્શન તે અંશે અંશે જ થવાને, તેથી પણ સમવિચારાત્મક શ્રુત કરતાં અંશ વિચારાત્મક નયનું નિરૂપણ જુદું કરવાનું પ્રાપ્ત થાય છે. નયવાદ, અર્થાત્ અનેકાંગલક્ષી વિચારબુદ્ધિ વિરોધી દેખાતા વિચારોના વાસ્તવિક અવિરેધનું મૂળ તપાસે છે અને એમ કરી તેવા વિચારોને સમન્વય કરે છે. દાખલા તરીકે, આત્મા એક છે અને અનેક છે એમ ઉભયથા ઉપલબ્ધ થતાં વિરુદ્ધાભાસ કથનની સંગતિ શી રીતે એની શોધ કરી નયવાદે એ સમન્વય કર્યો છે કે વ્યક્તિરૂપે આત્મા અનેક છે અને શદ્ધ ચૈતન્યરૂપે એક છે. આ સમન્વય કરી નયવાદ પરસ્પર વિરોધી દેખાતાં વાક્યોને અવિરોધ [ એકવાક્યતા ] સાધે છે. આમ, આત્મા વગેરે તેના વિષયમાં પોતપોતાના દર્શન-સંપ્રદાય મુજબ જ્યારે જુદા જુદા વિચારે [આત્મા નિત્ય છે કે અનિત્ય ? ઈત્યાદિ પ્રકારના ] અથડામણમાં આવે છે અને વિવાદ તથા વિષમતા ઊભાં કરે છે ત્યારે એવી હાલતમાં યુક્તિપૂર્ણ સમન્વયવાદ એ જ અનેક બાજુની સમજ પાડી એ અથડામણને દૂર કરી શકે છે અને પરસ્પર વિરોધ તથા વિવાદ મિટાવી સમાધાન સાધી આપે છે. એ સમન્વયવાદનું નામ જ નયવાદ છે, જે વિવિધ વિચારોની સંગમનકલા છે. એ સાપેક્ષ વિચારષ્ટિ હેઈ અપેક્ષાવાદ પણ કહી શકાય. સિદ્ધસેન દિવાકર કહે છે કે જેટલા પ્રકારનાં વચન છે તેટલા પ્રકારના “નય’ છે. આ ઉપરથી બે વાત માલુમ પડે xजावइआ वयणपहा तावइआ चेव होंति जयवाया। जावइआ णयवाया तावइआ चेव परसमया ॥ [સન્મતિત, ૩/૭] અર્થાત-જેટલા વચનમાર્ગે છે તેટલા નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા પરસમય (મત્તાન્તર) છે.. . Page #484 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ * ૪૩૯ : છે એક તે એ કે નય અગણિત છે, અને બીજી એ કે નયને વચન સાથે બહુ સંબંધ છે. પ્રત્યેક નય વચન દ્વારા પ્રગટ કરી શકાય છે, માટે નય ઉપચારથી વચનાત્મક પણ કહી શકાય. આ પ્રમાણે નય બે પ્રકારને કહી શકાયભાવનય અને દ્રવ્યનય. જ્ઞાનાત્મક નય તે ભાવનય અને વચનાત્મક નય તે દ્રવ્યનય. તત્વાર્થ કવાર્તિકમાં શ્રી વિદ્યાનન્દિસ્વામી કહે છે કે – सर्वे शब्दनयास्तेन परार्थप्रतिपादने । વાર્થviાને માથે જ્ઞાનનયા: થતા: * અર્થાત્ બધા ના પિતાને બેધકરૂપ હતા જ્ઞાનનય છે અને બીજાને બોધકરૂપ હતા શબ્દનાય છે. નનું નિરૂપણ એટલે વિચારોનું વર્ગીકરણ નયવાદ એટલે વિચારોની મીમાંસા. ના સેંકડે છે. અભિપ્રાયે કેવચનપ્રાગે જ્યારે ગણનાથી બહાર છે, તે નયે તેથી જુદા ન હોવાથી તેની ગણના થઈ શકે નહિ. મૌલિકરૂપે નયના મુખ્ય બે ભેદે બતાવ્યા છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. મૂળ પદાર્થને દ્રવ્ય કહેવામાં આવે છે. જેવી રીતે ઘટની માટી. મૂળ દ્રવ્યને પરિમાણ “પર્યાય' કહેવાય છે. માટી અથવા કઈ પણ મૂળ દ્રવ્યને લગતે જે ફેરફાર થાય છે તે બધે “પર્યાય” સમજ. વસ્તુના સ્કૂલ ફેરફારરૂપ સ્થૂલ પર્યાય તે માલૂમ પડે છે, પણ ક્ષણે ક્ષણે (સમયે સમયે) સૂક્ષ્મ-જુસૂફમ–પરમસૂક્ષ્મ ફેરફાર થતા રહે છે તે સૂક્ષ્મ પર્યાય અગમ્ય છે. અગમ્ય છતાં નિશ્ચિત રૂપે પ્રતીતિમાં ઊતરી શકે છે. • તત્ત્વાર્થ શ્લેકવાર્તિકમાં તત્ત્વાર્થસૂત્રના પ્રથમાધ્યાયના ૩૩મા સવના વાતિકમાં ૯ શ્લેક Page #485 -------------------------------------------------------------------------- ________________ : ૪૪ જૈન દર્શન દ્રવ્યાર્થિક નય એટલે મૂળ દ્રવ્ય પર (સામાન્ય સ્થિર તત્વ પર) લક્ષ આપના અભિપ્રાય. પર્યાયાર્થિક નય એટલે વસ્તુના પર્યાય [ પરિવર્તન-ફેરફાર ] પર લક્ષ આપના અભિ પ્રાય. દ્રવ્યાર્થિક નય સમસ્ત પદાર્થોને નિત્ય માને છે જેમ કે ઘડે મૂળદ્રવ્ય-મૃત્તિકરૂપે નિત્ય છે. પર્યાયાર્થિક નય સમસ્ત પદાર્થોને અનિત્ય માને છે. કેમકે સર્વ પદાર્થોમાં પરિવર્તન ( રૂપાન્તર) થતું રહે છે. અતઃ એ દષ્ટિએ એ અનિત્યતાને ઘોષક છે. સામાન્ય તત્ત્વામિની વિચારદષ્ટિ દ્રવ્યાર્થિક નય” અને વિશેષ અંશગામિની વિચારદષ્ટિ તે “પર્યાયાર્થિક નય.” મનુષ્યની બુદ્ધિ જ્યારે સામાન્ય અંશગામી હોય ત્યારે તેને તે વિચાર “ દ્રવ્યાર્થિક નય” અને જ્યારે વિશેષ અંશગામી હોય ત્યારે તેનો તે વિચાર “પર્યાયાર્થિક નય” દ્રવ્યદૃષ્ટિમાં વિશેષ કે પર્યાયદષ્ટિમાં દ્રવ્ય નથી આવતું એમ તે નથી જ; પણ એ દષ્ટિવિભાગ ગૌણમુખ્યભાવની અપેક્ષાએ સમજવું જોઈએ. આ બે દષ્ટિઓને ખ્યાલ નીચેના દાખલાથી આવી શકશે. - દરિયા તરફ દૃષ્ટિપાત કરતાં જ્યારે પાણીને રંગ. તેનું ઊંડાણ કે તેને વિસ્તાર યા સીમા વગેરે કઈ પણ તેની વિશેષતા તરફ ધ્યાન ન જાય અને માત્ર પાણી પાણી તરફ જ ધ્યાન જાય ત્યારે તે માત્ર પાણીને સામાન્ય વિચાર કહેવાય, અને તે જ, પાણી વિષે “દ્રવ્યાર્થિક’ નય. આથી ઊલટું, જ્યારે ઉપર્યુક્ત વિશેષતાઓ તરફ ધ્યાન જાય ત્યારે તે વિચાર પાણીની વિશેષતાઓને હોવાથી તેને પાણી વિષે પર્યાયાર્થિક નય કહી શકાય. આ ઉદાહરણથી વિદિત થઈ શકે છે કે બધા સૈતિક પદાર્થો વિષે સામાન્યગામી અને વિશેષગામીઝ વિચારે સંભાળે Page #486 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખડ ૨ ૪૪૧ : છે તેમ જ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રિકાળરૂપ અપાર પટ પર પથરાયેલ કેઈ એક જ આત્મા આદિ વસ્તુ વિષે પણ સામાન્યગામી તથા વિશેષગામી વિચારો સંભવે છે. કાળ અને અવસ્થાભેદના વિવ તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે, તે વિષય( આમા)ને “દ્રવ્યાર્થિક નય કહેવાય, અને એ ચેતના ઉપરની દેશકાલાદિકૃત વિવિધ દશાઓ તરફ ધ્યાન જાય ત્યારે તે, તે વિષયને “પયયાર્થિક નય કહેવાય. પર્યાય વિના દ્રવ્ય હોતું નથી અને દ્રવ્ય વિના પર્યાય હેતું નથી. દ્રવ્ય-પર્યાયને સમ્બન્ધ ભિન્ન ભિન્ન છે. દ્રવ્યને પર્યાય-વ્યક્તિ સાથે સંબંધ ભિન્ન હોવા છતાં પર્યાયપ્રવાહની અપેક્ષાએ અભિન્ન પણ છે. - હવે વધુ વિવેચના માટે નયના સાત પ્રકારો બતાવવામાં આવે છે. તે આ : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ સમભિરૂઢ અને એવભૂત. નિગમ “નિગમ” એટલે કલ્પના. એથી થતે વ્યવહાર નૈગમ” કહેવાય છે. એના મુખ્ય ત્રણ ભેદ પડે છે? સંકલ્પ નિગમ, અંશનૈગમ અને એરપનૈગમ. (૧) સંકલ્પનિગમ– એક માણસ મુંબઈ જવા તૈયાર થઈ ઊભે છે તે વખતે તેને મિત્ર ત્યાં આવી તેને પૂછે છેઃ “શું કરે છે?” ત્યારે તે જવાબ આપે છે: “મુંબઈ જાઉં છું.” અથવા એક માણસે ચોરી કરવાને સંકલ્પ કર્યો, તેને ધર્મશાસ્ત્ર ચેરી કર્યા જે દોષ લાગ્યા કહેશે. આ નયના હિસાબે “શિયમાન ત’–કરાતું હોય તે કર્યું કહેવાય છે, આ Page #487 -------------------------------------------------------------------------- ________________ :૪૪૨: ( ૨ ) અરાનાગમ— એક પુરુષના ધેાતીયાને કે એક સ્ત્રીની સાડીને સહેજ અગ્નિના તણખા લાગતાં જશ મળતાં તે પુરુષ કે તે શ્રી એકદમ ચાંકી જઈ લે છે: ‘મારુ ધેાતીયુ બની ગયુ, ખેલે ‘મારી સાડી બળી ગઇ.' એ જ પ્રમાણે ખુરશીના એક પાયા ભાંગી જતાં ખુરશી ભાંગી ગયાનું કહેવાય છે. > ( ૩ ) આરેાપનેગમ · આજે દિવાળીના દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા, અથવા ‘ આજે ચૈત્ર શુદ્ધિ તેરસે મહાવીરદેવ જન્મ્યા ' એ પ્રમાણે કહેવામાં વર્તમાન ઉપર ભૂતકાળના આરોપ કરવામાં આવે છે. 9 જૈન ન ચાખા રધાઈ જવા આવ્યા હોય ત્યારે ચાખા રૂંધાઇ ગયા, અથવા પથારી પથરાઇ જવા આવી હૈાય ત્યારે પથરાઈ ગઈ એમ કહેવાય છે. તેમાં ભૂતકાળ ઉપર ભવિષ્યકાળના આરેપ છે. આ કાલારાપ છે. બીજા પણ અનેકવિધ આપેા છે. આરેાપનેગમમાં અન્તભૂત થતા ઉપચારનેગમ. " " કવિ કાલિદાસ હિન્દના શેકસપિયર છે.' સુખ-દુઃખમાં સહાયરૂપ થનાર મિત્રને વિષે એમ કહેવું કે ‘તે મારા જમણે હાથ છે. ' પેાતાની વહાલી પુત્રીને ઉદ્દેશીને એમ કહેવુ* કે ‘ આ મારી આંખની કીકી છે. ” સુંદર સ્ત્રીને માટે એમ કહેવુ કે તે મૂર્તિમાન સાંદર્યાં છે. ' ' ' त्वं जीवितं स्वमसि मे हृदयं द्वितीय त्वं कौमुदी नयनयोरमृत त्वमङ्ग । 7 [તું મારું જીવિત છે, મારું બીજુ હૃદય છે, માાં નેત્રાની ચન્દ્રિકા છે, મારા અંગને અમૃતરૂપ છે.] For Private Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ :૪૪૩ : એવાં બધાં ઉપચારમૈગમનાં ઉદાહરણે છે. આમ વિવિધ લેકરૂઢિ અને લૌકિક સંસ્કારના અનુસરણમાંથી જન્મનારા વિચાર-વાવ્યાપાર નૈગમનયની કેટીમાં મુકાય છે. નૈગમનય ધર્મ અને ધમી પૈકી કઈ એકને ગૌણુરૂપે અને બીજાને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. જેમકે, જીવના સ્વરૂપનિરૂપણમાં એના જ્ઞાનાદિ ગુણે ગૌણરૂપ હોય છે, અને જ્ઞાનાદિ ગુણેના વર્ણનમાં જીવ ગૌણરૂપે હોય છે. ગુણ-ગુણ, ક્રિયા-કિયાવાન, અવયવ-અવયવી તથા જાતિ-જાતિમાન્ એમની વચ્ચેના તાદામ્ય ( અભેદ)ને આ નય સ્પર્શત નથી. એ બધા વચ્ચે (જેમકે ગુણ અને ગુણ વચ્ચે) એ ભેદને જુએ છે. એમનામાંના (ગુણ –ગુણી વગેરેમાંના) કેઈ એકને મુખ્યપણે તે બીજાને ગૌણપણે ક૯પવાની આ નયની સરણી છે. સંગ્રહ, “સામાન્ય તત્વને આશ્રીને અનેક વસ્તુઓનુંસમેટીને એકરૂપે ગ્રહણ કરવું એ સંગ્રહનય છે. જડ અને ચેતનરૂપ અનેક વ્યક્તિઓમાં જે સતરૂપ “સામાન્ય તત્વ રહેલું છે તે તત્વ ઉપર નજર રાખી બીજા વિશેષને લક્ષમાં ન લેતાં એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપે સમજી એમ "વિચારવું કે સતરૂપ વિશ્વ એક છે [ કારણ કે સત્તા વિનાની કઈ વસ્તુ નથી ], તે સંસહનયની દષ્ટિ છે. “એક આત્મા છે” એ કથનથી વસ્તુતઃ બધાને એક આત્મા સિદ્ધ થતું નથી. પ્રત્યેક શરીરે આત્મા જુદે જુદે છે. છતાં બધા આત્માઓમાં રહેલ સામાન્ય ચૈતન્યતત્વને આશ્રીને એક આત્મા છે” એવું જે “ટયવસ્થતા નાના” એ વૈશોષક દર્શનના તૃતીય અધ્યાયનું ઉપન્ય સૂત્ર અનેક જીવવાદને સિદ્ધાંત જૂ કરે છે. 5 xહાણંગનું બીજું સૂત્ર. Page #489 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન કથન થાય છે, જે, સંગ્રહનયની દૃષ્ટિ છે. લૌકિક ઉદાહરણ પણ જોઈ શકાય છે કે કપડાની વિવિધ જાતે અને વ્યક્તિઓને લક્ષમાં ન લઈ માત્ર કપડાપણનું સામાન્ય તત્વ દષ્ટિ સામે રાખી વિચારવું કે અહીં એક કાપડ જ છે, એ સંગ્રહનયને દાખેલે છે. સંગ્રહ” નય “સામાન્ય” તત્વને આશ્રિત હોઈ, “સામાન્ય જેટલું વિશાળ એટલે તે સંગ્રહનય વિશાળ, અને “સામાન્ય જેટલું નાનું, એટલે તે સંગ્રહ નય ટૂંકે. પણ જે જે વિચારે સામાન્ય’ તત્વને લઈ વિવિધ વસ્તુઓનું એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય તે બધા જ સંગ્રહની શ્રેણીમાં મૂકી શકાય. વ્યવહાર સામાન્યરૂપે નિર્દિષ્ટ કરાયેલી વસ્તુ વીગતવાર ન સમજી શકાય માટે તેની વિશેષ સમજ આપવા માટે વિશેષ પ્રકારે તેના ભેદ પાડી તેનું પૃથક્કરણ કરી બતાવનાર વિચાર વ્યવહાર નય કહેવાય છે. સામાન્ય કાપડ કહેવાથી તેની વિશેષ જાતેની ખબર ન પડે, માટે તેની વિશેષ જાતે બતાવવા રૂપે તેના ભેદો કરવા પડે એ “વ્યવહાર” નયની બાબત છે. આ દાખલા પ્રમાણે સમજી શકાય કે સતરૂપ વસ્તુ જડ અને ચેતન એમ બે પ્રકારે બતાવવી અને એ બે પ્રકારનું પણ ભેદબહુલ વિસ્તૃત વિવેચન કરવું એ “વ્યવહાર” નયની પ્રવૃત્તિ છે. આત્મા એક છે” એમ “સંગ્રહ નયે કહ્યું, પણ એના (આત્માના) ભેદ તેમ જ પેટાદે પાડી એ બધાને વિશેષ વિવેચનથી બતાવવા એ “વ્યવહાર નથની પદ્ધતિ છે. ટૂંકમાં, એકીકરણરૂપ બુદ્ધિ વ્યાપાર એ “સંગ્રહ અને પૃથક્કરણરૂપ બુદ્વિવ્યાપાર એ વ્યવહાર : : : હજુસૂત્ર, વસ્તુના માત્ર વર્તમાન પર્યાય તરફ આ નય Page #490 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ૪૪૫ ૪ લક્ષ ખેંચે છે જે વિચાર ભૂત અને ભવિષ્યકાળને બાજુએ મૂકી માત્ર વર્તમાનને પશે તે “જુસૂત્ર” નય આ નયની દષ્ટિએ વર્તમાન સમૃદ્ધિ સુખનું સાધન થતી હોવાથી તેને સમૃદ્ધિ કહી શકાય, પણ ભૂત સમૃદ્ધિનું સમરણ કે ભાવી સમૃદ્ધિની કલપના એ વર્તમાનમાં સુખસગવડ પૂરી પાડનાર ન હેવાથી તેને સમૃદ્ધિ ન કહી શકાય. જે પુત્ર વર્તમાનમાં ઉપયોગી હોય તે આ નયના હિસાબે પુત્ર છે, બાકી ભૂતકાળ કે ભવિષ્યકાળને પુત્ર જે આજે નથી તે આની દષ્ટિએ પુત્ર જ નથી. એ જ પ્રમાણે સુખ-દુઃખની વર્તમાન અવસ્થા જ એને માન્ય છે. વર્તમાનમાં ઉપસ્થિત હોય તે જ ખરું એમ એ માને છે. કોઈ ગૃહસ્થ સાધુધર્મની શુભ મનોવૃત્તિવાળો હોય ત્યારે તેને આ નય સાધુ કહે, અને કેઈ, સાધુના વેષમાં છતાં અસંયમી વૃત્તિવાળે હોય ત્યારે તેને આ નય સાધુ ન કહેતાં અગ્રતી જ કહે. સામાયિકમાં બેઠેલો માણસ જે બુરા વિચારમાં પડેલે હોય તે તે આ નયના હિસાબે-“ઢેઢવાડે ગયે” કહેવાય. સૂક્ષ્મ જુસૂત્ર અને પૂલ જુસૂત્ર એમ જુસૂત્રના બે ભેદે પડે છે. એક “સમય” માત્રના વર્તમાન પર્યાયને ગ્રહણ કરનાર, સૂમ બાજુસૂત્ર અને અનેક સમયના વર્તમાન પર્યાયને ગ્રહણ કરનાર સ્થૂલ ત્રાજુસૂત્ર કહેવાય. સો વર્ષને મનુષ્યપર્યાય એ પૂલ જુસૂત્રનું ઉદાહરણ. આ ચાર અર્થનય કહેવાય છે. કેમકે વસ્તુને સ્પર્શનારા છે. હવે અર્થને અનુરૂપ ઉચિત શબ્દપ્રયાગ વાપરવાના પક્ષકાર ત્રણ શબ્દન જોઈએ. શબ્દ. આ નય પર્યાય(એકાર્થ વાચી શબ્દોને એકાઈ. વાચી માને છે, પણ કાળ, લિંગ વગેરેને ભેદ જે પડતા Page #491 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન હોય તે તે ભેદને લીધે એકાWવાચી શબ્દોને પણ અર્થભેદ માને છે. લેખક પિતાના સમયમાં “રાજગૃહ” નગર મોજૂદ હેવા છતાં પૂર્વકાળનું જુદા પ્રકારનું હેવાથી અને તેનું વર્ણન લેખકને પ્રસ્તુત હોવાથી તેને “હતું” લખે છે તે કાળભેદે અર્થભેદને વ્યવહાર આ નયને આભારી છે. જરા વિગતથી વિવેચના કરીએ. જે શબ્દ જે અર્થને (વસ્તુને) વાચક કે સૂચક હોય તે અર્થને-તે વસ્તુને દર્શાવવા તે જ શબ્દ વાપરવાની “શબ્દ” નય કાળજી રાખે છે. એ વસ્તુ ગમે તે કઈ વ્યક્તિ (પ્રાણી અથવા પદાર્થ) હોય, ગુણ હોય, ક્રિયા હોય અથવા સંબંધ હોય. પ્રાણુઓમાં નર અથવા નારીને ભેદ (લિંગભેદ) હશે તે તે દર્શાવવા પ્રસ્તુત નય જુદા જુદા શબ્દોને પ્રયોગ કરશે. જેમકે પુરુષ, સ્ત્રી ગર્દભ, ગર્દભી, કુતરે, કુતરી, મોર, હેલ, પુત્ર, પુત્રી વગેરે એકબીજાની સરખામણીમાં એક મોટું અને બીજું નાનું હશે તે તે પરિમાણભેદ દર્શાવવા આ નય જુદા જુદા શબ્દ વાપરશે. જેમકે લેટો, લેટી; ટેકરે, ટેકરી; કુ, કુઈ, પહાડ, પહાડી, પાલે, પ્યાલી વગેરે એક જ માણસ જુદા જુદા માણસેના સંબંધે જુદું જુદું સગપણ ધરાવતા હશે તે તે માણસના સંબંધમાં બેલતાં પ્રત્યેક સગપણ સંબંધ જુદે જુદે જણાવવા જુદા જુદા શબ્દોને ઉપગ કરશે. જેમકે કાકે, ભત્રીજે મામે, ભાણેજ; બાપ, દીકરે; સસરે, જમાઈક વગેરે. (આ બધા સાપેક્ષ સંબંધના દાખલા છે.) કઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય તે ભૂતકાળ, વર્તમાનકાળમાં થતી હશે તે વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં થવાની હશે તે ભવિષ્યકાળ વાપરવાની આ નય કાળજી રાખશે. વસ્તુ જે એક હશે તે એકવચની અને અનેક હશે તે બહુવચની Page #492 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ૪૪૭ : શબ્દનો પ્રયોગ કરશે. સંસ્કૃત ભાષામાં બેને માટે દ્વિવચન અને બેથી વધુને માટે બહુવચન વાપરશે.] વસ્તુને ક્રિયા સાથે જેવા પ્રકારને (કર્તા, કર્મ, કરણ, સમ્પ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ) કારક સંબંધ હશે તે દર્શાવવા તેને અનુરૂપ વિભક્તિવાળે શબ્દ વાપરશે. “રાજાને પુત્ર” એમાં રાજા સાથે પુત્રને સગપણ-સંબંધ, “રાજાને મહેલ” એમાં મહેલ સાથે રાજાને માલિકપણાને સંબંધ, ‘માટીને ઘડે” એમાં ઉપાદાન સાથે કાર્યને સંબંધ, “મારે હાથ, પગ વગેરેમાં અને ખુરશીને પા” વગેરેમાં અવયવ- અવયવીને સંબંધ દર્શાવાય છે. આવા બધા સંબંધે છઠ્ઠી વિભક્તિથી બતાવાય છે. અહીં પ્રસંગતઃ જણાવવું ઉપગી છે કે જે પ્રસંગે જે નય ઉપયોગી હોય તે પ્રસંગે તે નયનું પ્રાધાન્ય સ્વીકાર્યા સિવાય છુટકો નથી. વ્યવહાર નયના પ્રસંગે સંગ્રહ નયને ઉપયોગ કરીએ તે પત્ની, માતા, બહેન, શેઠ, નેકર વગેરે વચ્ચેને ભેદ રહેશે નહિ અને અનેક ગોટાળા થવા પામશે. સંગ્રહ નયના સ્થળે કેવળ વ્યવહાર નયને ઉપયોગ કરવામાં આવે તે ઠામ ઠામ જુદાઈ જ જુદાઈ જણાશે અને પ્રેમભાવનાને નાશ થઈ છીનાઝપટીને ઉત્તેજન મળશે. જ્યાં શબ્દ નયની ઉપયોગિતા છે ત્યાં નૈગમ નયને લાગૂ પાડતાં જેનામાં સાધુત્વના કંઈ પણ ગુણે નહિ હોય એવા કેવળ સાધુવેષધારીને નૈગમનયવાળે સાધુ કહેશે, અને વેષ ઉપરાંત બાહા ક્રિયા કરનારને વ્યવહારનયવાળે સાધુ કહેશે, પરંતુ શબ્દ નયવાળા એ બંનેને દંભી ગણી અસાધુ જ કહેશે અને જેમાં ખરી સાધુતા હશે તેને જ સાધુ કહેશે. આવા પ્રસંગે મુખ્યતા શબ્દનયની છે. એટલે ક્યા પ્રસંગે કથા નયને ઉપગ Page #493 -------------------------------------------------------------------------- ________________ = ૪૪૮ : જૈન દર્શન વાજબી ઠરશે તેને વિવેકપૂર્વક વિચાર કરવાની જરૂર પ્રત્યેક પ્રસંગે રહેશે. " કઈ બદસુરત પુરુષનું નામ સુંદરલાલ અને કઈ દરિદ્ર બાઈનું નામ લક્ષમી પાડેલું હોય તે પણ નૈગમવાળે તેમને સ્વાભાવિકતયા તેમનાં પાડેલાં તે નામથી બેલાવશે, અને શબ્દનયવાળાને તેમ કરવું ગમે તેટલું કઠતું હશે તે પણ તેને તે પ્રસંગે નૈગમનયની મુખ્યતા હોવાથી નૈગમનયને અનુસરીને તેમને તેમનાં પડેલાં તે નામથી બેલાવ્યા સિવાય છૂટકે થવાને નથી. શબ્દ” નય એક અર્થને (વસ્તુને) કહેનાર અનેક જુદા જુદા શબ્દ(પર્યાયવાચી શબ્દ)માંથી કઈ પણ એક શબ્દને તે અર્થ (તે વસ્તુ ) દર્શાવવા માટે વાપરવાનું અયોગ્ય માનતા નથી. પરંતુ ઉપર જણાવ્યું તેમ કાળ, લિગ આદિના ભેદે અર્થભેદ માને છે. સમધિરૂઢ, આ નયની દૃષ્ટિમાં પ્રત્યેક શબ્દને અર્થ જુદે જુદો છે. “શબ્દ”નયે કાળ, લિંગ વગેરેના ભેદથી અર્થને ભેદ માળે, પણ કાળ આદિને ભેદ ન હતાં પર્યાયવાચી શબ્દોમાં [ ઈન્દ્ર, પુરન્દર, શક્ર વગેરે અનેક પર્યાયવાચી શબ્દોમાં ] અર્થભેદ માન્ય નથી, ત્યારે આ નય શબ્દના જ ભેદથી અર્થ. ભેદ માને છે. શબ્દ ભિન્ન તે અર્થ ભિન્ન એ એને મત છે. આથી રાજા, નૃપ, ભૂપતિ વગેરે એકાÁવાચી મનાતા પર્યાય શબ્દોને પણ એમની (એ શબ્દોની) વ્યુત્પત્તિ પ્રમાણે જુદો જુદો અર્થ એ કલ્પ છે. એ કહે છે કે રાજચિહ્નોથી રાજે (શેભે) તે “રાજા”; માણસેનું રક્ષણ કરે તે “નૃપ; પૃથ્વીનું પાલન-પોષણ કરે તે “ભૂપતિ. રાજચિહોથી Page #494 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ભવાપણું, માણસેનું રક્ષણ કરવાપણું અને પૃથ્વીનું પાલનપિષણ કરવાપણું એ બધાને આધાર એક વ્યક્તિ હોવાથી એ અર્થોને જણાવતા એ [ રાજા, નૃપ, ભૂપતિ ] શબ્દ પર્યાયવાચી બની ગયા છે, પણ વસ્તુતઃ એમને અર્થ જુદો જુદે છે એવા મતને આ નય, ઉપર કહ્યું તેમ, જુદા જુદા પર્યાય શબ્દોના પણ તેમની જુદી જુદી વ્યુત્પત્તિ અનુસાર જુદા જુદા અર્થ માને છે. પ્રત્યેક શબ્દ મૂળમાં તે પૃથફ અર્થ બતાવનાર હોય છે, પછી કાલાન્તરે વ્યક્તિ અને સમૂડમાં પ્રયુક્ત થતાં થતાં પર્યાયવાચી બની જાય છે. “સમભિરૂઢ' નય એમના પર્યાયવાચિત્વને નહિ ગણકારી એ પ્રત્યેક શબ્દને મૂળ અર્થ પકડે છે–ઉપર જોયું તેમ. એવંભૂત. આ નય કહે છે કે જે વ્યુત્પત્તિભેદથી અર્થ ભેદ માનવામાં આવે તે એમ પણ માનવું જોઈએ કે જ્યારે વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતે હોય ત્યારે જ તે શબ્દને તે અર્થ સ્વીકારે અને તે શબ્દ વડે તે અર્થનું કથન કરવું, બીજા વખતે નહિ. આ કલ્પના પ્રમાણે રાજચિહ્નોથી ભવાની યેગ્યતા ધરાવવી અને મનુષ્યરક્ષણની જવાબદારી રાખવી એટલું જે “રાજા” અને “નૃપ” કહેવડાવવા માટે બસ નથી, પણ તેથી આગળ વધી, જ્યારે ખરેખર રાજચિહ્નોથી શોભિતપણું વર્તતું હોય ત્યારે જ અને ત્યાં સુધી જ “રાજા” કહેવડાવી શકાય તે જ પ્રમાણે, ખરેખર મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ અને તેટલી જ વાર “પ” કહેવડાવી શકાય અર્થાત્ ત્યારે જ તેવી વ્યક્તિ વિષે “રાજા” અને “પ” શબ્દને પ્રયોગ વાસ્તવિક ઠરે. આ જ રીતે જ્યારે કઈ ખરેખર સેવામાં લાગેલ હોય ત્યારે જ અને તેટલી જ વાર તે “સેવક” નામ ધરાવી શકે. આમ, જ્યારે ખરેખરું કામ થતું હોય Page #495 -------------------------------------------------------------------------- ________________ : ૪પ૦ : જૈન દર્શન ત્યારે જ તેને લગતું વિશેષણ કે વિશેષ્ય નામ વાપરી શકાય એમ એવભૂત નય માને છે. સમભિરૂઢ” નય શબ્દોના જુદા જુદા અર્થ જણાવે છે એ આપણે ઉપર જોયું, પણ યોદ્ધો જ્યારે યુદ્ધ કરતે ન હોય (યુદ્ધકાર્યમાં પ્રવર્તમાન ન હોય, લડાઈને પ્રસંગ ન હોય, મકાનમાં નિરાંતે રહેતે હોય) ત્યારે તે વખતે તેને માટે “દ્ધો” શબ્દને પ્રવેશ કરવા સામે એ વધે નહિ લે, પણ “એવંભૂત” નય લેવાને. તે કહેશે કે તો યુદ્ધની પ્રવૃત્તિમાં પ્રવર્તમાન હોય ત્યારે જ તેને “ ” કહી શકાય એ જ પ્રમાણે પૂજારી પૂજાક્રિયામાં પ્રવર્તમાન હોય ત્યારે જ તે વખતે જ તેને “પૂજારી” કહી શકાય. કઈ પણ શબ્દ ક્રિયાને અર્થ બતાવે જ છે. એટલે, જે શબ્દની વ્યુત્પત્તિમાંથી જે ક્રિયાને ભાવ નીકળતું હોય તે ક્રિયામાં તે શબ્દનો અર્થ (તે શબ્દની અર્થરૂપ વસ્તુ) પ્રવર્તમાન હોય ત્યારે જ તેને તે શબ્દથી કહી શકાય. દરેક શબ્દ કેઈ ને કઈ ધાતુથી બનેલે હઈ કઈ ને કઈ ક્રિયા સાથે સમ્બન્ધ રાખે છે. “સમધિરૂઢ” નય, શબ્દમાંથી નીકળતી “ક્રિયા' એના અર્થભૂત પદાર્થમાં ક્યારેક કોઈ વખત જોયા પછી ગમે ત્યારે એ અર્થ(વસ્તુ)માં એ શબ્દનો પ્રયોગ કરશે-એ ક્રિયા એ અર્થ(વસ્તુ)માં વર્તમાન હોય કે ન હોય, પરંતુ એવંભૂત” નય એ ક્રિયા એ અર્થ(પદાર્થ)માં જ્યારે પ્રવર્તતી હોય અને જ્યાં સુધી પ્રવર્તતી રહે ત્યારે જ અને ત્યાં સુધી જ તે શરદને તે પદાર્થમાં પ્રયોગ કરશે. ક્રિયાના અભાવમાં તે શબ્દને તે પદાર્થ માટે અપ્રજ્ય કહેશે. આ નયના મતે દરેક શબ્દ ક્રિયાશબ્દ છે. વ્યવહારમાં જોઇ શકાય છે કે કોઈ રાજકર્મચારી જયાં સુધી પિતાના કાર્ય (-Dty ) પર હેય તે સમય દરમ્યાન તેની સાથે Page #496 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૫૧ : સાત ને આપણે સંક્ષેપમાં જોયા. મને વિષય સત્ અને અસત્ બને છે. કેમકે એ બને સંકલ્પ-કલપનાના વિષય છે. એના કરતાં, કેવલ સતને જ વિષય કરનાર સંગ્રહ નય અપવિષયવાળે છે. સંગ્રહના ટુકડાઓ વ્યવહારનો વિષય છે. વ્યવહારથી ત્રાજુસૂત્ર પાતળે છે. અનુસૂત્ર કરતાં શબ્દની ઉત્તરેત્તરx પાતળા (સૂક્ષ્મ વિષયના) છે. આમ ન ઉત્તરોત્તર સૂક્ષમ થતા જાય છે. શરૂના ત્રણ “સ્કૂલ” હાઈ વધુ સામાન્યગામી ; અને ત્રાજુસૂત્ર ભૂત-ભવિષ્યને ઈન્કાર કરી માત્ર વર્તમાનને ગ્રાહક હોવાથી “વિશેષ”ગામીરૂપે સ્પષ્ટ ખ્યાલમાં આવી શકે છે, તેમ જ એની પછીના ત્રણ ન પણ સૂકમ થતા જતા હેઈ અધિક વિશેષગામી છે. સામાન્ય અને વિશેષ બંને એક વસ્તુની અવિભાજ્ય બાજુએ છે અને પરસ્પર સુસમ્બદ્ધ છે, માટે વાસ્તવમાં બધા ન સામાન્ય વિશેષ-ઉભયગામી કહી શકાવા છતાં જે જેટલોવિશેષગામી કરતાં–વધુ સામાન્યગામી હોય તે “દવ્યાર્થિક” નયની શ્રેણીમાં ગણાય; અને જે જેટલે-સામાન્યગામી કરતાં– વધુ વિશેષગામી હોય તે “ પર્યાયાર્થિક” નયમાં મનાય. કેમકે કેઈ દુર્વ્યવહાર કરવામાં આવે તો રાજા ( ગવર્મેન્ટ) તેને પક્ષ લે છે; પણ બીજા વખતે સાધારણ પ્રજાની જેમ એને વિચાર કરવામાં આવે છે. રાજા આ પ્રમાણે પોતાના કર્મચારી સાથે વ્યવહાર કરે છે એ “એવંભૂત” નયની સરહ્યું છે. “હું ગવર્નરને મળે નહેતા, પણ મારા મિત્રને મળ્યો હતો. ” “ રાજ નથી, અતિથિ છું” વગેરે વચનપ્રયોગમાં “એવ ભૂત” નયની ઝલક છે. * કાળ આદિના ભેદે અર્થભેદ માનવાના કારણે “શબ્દ” નય જુસૂત્ર કરતાં પાતળા છે. અને “શબ્દ”નય કરતાં એની પછીના બે નાનું ઉત્તરોત્તર પાતળાપણું સ્પષ્ટ છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ : ૪૫૨ : જૈન દર્શન પ્રાધાન્યેન વ્યવયેશા મવન્તિ [પ્રાધાન્યને મુખ્યતાને અનુલક્ષીને કથન થાય છે. ] નયા પ્રમાણસિદ્ધદ્રવ્યપર્યાયરૂપ અનેકધર્માંત્મક પદાર્થીને વિભક્ત કરી પ્રવર્તે છે. એના [ અગાઉ જણાવ્યા મુજબ ] મુખ્ય એ ભેદ્દે દ્રશ્યાર્થિક અને પર્યાયાર્થિકમાં સાત નયા અન્તભૂત ચાય છે: પહેલા ત્રણ દ્રષ્યાર્થિક અને છેલ્લા ચાર પર્યાયાર્થિક દ્રષ્યાર્થિક નય પયાર્થિક નયના વિષયભૂત ભેદને ગૌણુરૂપે રાખી પેાતાના વિષયભૂત અભેદને જ વ્યવહાર કરે છે. જેમ કે, દ્રબ્યાર્થિક નયથી ( દ્રવ્યસામાન્યના અભિપ્રાયથી ) એમ કહેવામાં આવે કે ‘ સુવણું લાવ ! ’, તેા લાવનાર, સુવણુનાં કટક, કુંડલ, કંદોરા, દારા વગેરેમાંથી કાઈ પણ આભૂષણ મંગાવનારની પાસે રજૂ કરે તે સુવણુ મંગાવ્યાની આજ્ઞા એણે બજાવી ગણાશે. કેમ કે સુવર્ણનાં કટક, કુંડલ વગેરે પૈકી કઈ પણ આભૂષણ સુવર્ણ જ છે. એમાંનુ કોઇ રજૂ કરવાથી-આજ્ઞા મુજબ-સુવર્ણ જ રજૂ કર્યુ” ગણાય. ; પર્યાયાર્થિક નય દ્રષ્યાર્થિક નયના વિષયભૂત અભેદને ગૌણરૂપે રાખી પેાતાના વિષયભૂત ભેદના જ વ્યવહાર કરે છે. જેમ કે પર્યાયાર્થિ ક નયથી ( પર્યાયના અભિપ્રાયથી ) કહેવામાં આવ્યું હોય કે ‘ કુંડલ લાવ !', તે લાવનાર, કટક–કકણુ આદિ બીજું કોઈ આભૂષણ ન લેતાં ફક્ત કુંડલ જ લઈને મંગાવનારની પાસે રજૂ કરશે. કારણ કે કટક, કંકણું, કઠી વગેરે બધાં સુવણુ આભૂષામાં સુવણ એક હોવા છતાં સુવર્ણ'ના તે ખધા પર્યાયેા એકબીજાથી ભિન્ન ભિન્ન છે, માટે સુવર્ણ ના જો કોઈ ખાસ પર્યાય મંગાવ્યેા હોય તે તે જ રજૂ કરવાથી તે આજ્ઞા અાવી ગણાશે. : For Private Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ': ૪૫૩ : આ ઉપરથી દ્રમાર્થિક નયના અભિપ્રાયે સુવર્ણ એક છે અને પર્યાયાર્થિક નયના અભિપ્રાયે અનેક. કેમકે સુવર્ણના ભિન્ન ભિન્ન પર્યાયમાં સુવર્ણ સામાન્ય એક છે, પણ તેના પર્યાયે જુદા જુદા છે. આ પ્રકારના એક-અનેકને આશ્રીને સપ્તભંગી ચાલે. આમ, એકત્વ-અનેકત્વ અન્યત્ર સર્વત્ર ઘટાવી શકાય. સૂક્ષમતાથી જોઈએ તે મુખ્યત્વેન બે પ્રકારની જ દૃષ્ટિ કામ કરે છે? અભેદદષ્ટિ અને ભેદદષ્ટિ. દ્રવ્યાર્થિક નય અભેદદષ્ટિ પર અને પર્યાયાર્થિક નય ભેદદષ્ટિ પર છે. “નૈગમ” આદિ ન, અભેદગ્રાહી તથા ભેદગ્રાહી એવા-મૂળભૂત આ બે નયને જ વિસ્તાર છે. સિદ્ધસેન દિવાકરે અભેદસંકલ્પી નૈગમને સંગ્રહમાં તથા ભેદસંકલ્પી નૈગમને વ્યવહારમાં સમાવિષ્ટ કરી નગમને પૃથક નય માન્ય નથી. એમના અભિપ્રાય સંગ્રહાદિ છે નય છે. હવે નભાસ (દુર્નય) પણ જોઈ લઈએ. ધર્મ–ધમ, ગુણ-ગુણી વગેરેને એકાંત ભેદ માનતે મત-કેવલ ભેદની બાજુ સ્વીકારી અભેદને તિરસ્કારનાર મત-નૈરામાભાસ છે. આના ઉદાહરણમાં તૈયાયિક-વૈશેષિક દર્શનને મૂકવામાં આવે છે. સંગ્રહનયના પરસંગ્રહ તથા અપરસંગ્રહ એમ બે ભેદે હાઈ, સમગ્ર વિશ્વ સરૂપે એક છે એમ માત્ર સને શુદ્ધ દ્રવ્ય માનતે પરસંગ્રહ સમગ્ર વિશેષ તરફ ઉદાસીન રહે છે; પણ ઉદાસીન ન રહેતાં જે વિશેષને ઈન્કાર કરે તે તે પરસંગ્રહાભાસ બની જાય છે. જીવ, પુદ્ગલ, કાળ વગેરે દ્રવ્યને દ્રવ્યવરૂપે એક માનતે. અપરસંગ્રહ તેમને વિશેષે તરફ ઉપેક્ષા ધરે છે, પણ ઉપેક્ષા Page #499 -------------------------------------------------------------------------- ________________ : ૪૫૪ : જૈન દર્શન ન ધરતાં એ વિશેને ઇન્કાર કરે તે તે અપરસંગ્રહાભાસ બની જાય છે. સંગ્રહાભાસના ઉદાહરણમાં સાંખ્યદર્શન તથા અદ્વૈતવાદનાં દશનને મૂક્વામાં આવે છે. સંગ્રહના વિષયભૂત સત્ તત્વનું “જે સત્ તે દ્રવ્ય અથવા પર્યાય; જે દ્રવ્ય તે જીવાદિ અનેક પ્રકારનું જે જીવ તે મુક્ત તથા સંસારી” ઈત્યાદિ પ્રકારે વિભજન-વિશ્લેષણ ( વિભાગશઃ વિવેચન) કરનાર વ્યવહાર નય છે, પણ જ્યારે એ દ્રવ્ય-પર્યાયના વિભાગને અપારમાર્થિક (ટા) કહી નાખે (કેવલ ભેદગામી બની અભેદને વખોડી કાઢે) ત્યારે વ્યવહારાભાસ બને છે. વ્યવહારાભાસના ઉદાહરણમાં ચાવક દર્શનને મૂકવામાં આવે છે. જુસૂત્ર માત્ર વર્તમાન ક્ષણના પર્યાયને સ્વીકારે છે, પણ જ્યારે એ દ્રવ્ય-પર્યાયના સંબંધનો-સ્થાયી દ્રવ્યને સર્વથા અ૫લાપ કરે ત્યારે જુસૂત્રાભાસ બની જાય. બૌદ્ધદર્શન પ્રતિક્ષણ વિનશ્વર પર્યાને જ વાસ્તવિકતયા માનનાર અને એમના (એ પર્યાના) આધારભૂત ત્રિકાલ સ્થાયી દ્રયને ઈન્કાર કરનાર દર્શન તરીકે ગણાયું છે, એવું કોઈ દર્શન જુસૂત્રાભાસના ઉદાહરણમાં બતાવવામાં આવે છે. તે કાલ, લિંગ વગેરેના ભેદે શબ્દના અર્થભેદનું જ એકાતે સમર્થન કરે તે શબ્દાભાસ. ભૂતકાલપ્રયુક્ત અને વર્તમાનકાલપ્રયુક્ત “રાજંગૃહ’ શબ્દ એકાંતે જુદું જ “રાજગૃહ જણાવે છે એમ માનવું એ શબ્દાભાસનું ઉદાહરણ. પર્યાયશબ્દોને જુદો જુદો જ અર્થ માનવાને એકાંત આગ્રહ રાખવે એ સમાભિરૂઠાભાસ. એવંભૂત નય, શબ્દમાંથી નીકળતી Page #500 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૫૫: ક્રિયામાં એ શબ્દના અર્થરૂપ એ શબ્દથી સૂચિત ] પદાથ જ્યારે પરિણિત હૈાય ત્યારે તે વખતે તે શબ્દ તે અર્થને કહી શકે છે એવા મતનેા છે, પણ એ મતને જ એકાંતે પકડી બેરાજા સૂતા હોય ત્યારે તે રાજા તૃપ કહેવાય જ નહિ એમ એકાંતે વિધાન કરે તે એ એવભૂતાભાસ બને. ' " અત્યાર સુધીના વિવેચન ઉપરથી જાણી શકયા છીએ કે અનેકાંતદૃષ્ટિ અથવા સ્યાદ્વાદ એક વસ્તુમાં વિવિધ ધર્મના સમૂહ જુએ છે, નિરૂપે છે; અને નય તે ધર્માંમાંથી કઈ એક ધમના વિચારરૂપ છે અને તેનું મુખ્યપણે કથન અથવા વ્યવહાર કરે છે સ્યાદ્ભવાદ ‘ સકલાદેશ ’ કહેવાય છે—એટલા માટે કે તે એક ધર્મદ્વારા આખી એક વસ્તુને ‘ સકલ ’– ( અખ'ડ ) રૂપે ગ્રહણ કરે છે, જ્યારે નય વિકલાદેશ કહેવાય છે-એટલા માટે કે તે વસ્તુને વિકલરૂપે અર્થાત્ અંશતઃ [ વસ્તુના એક દેશનુ’-એક ધર્મનું કથન કરે છે. સ્યાદ્વાદ અર્થાત્ સકલાદેશ અથવા પ્રમાણુવાકષ અનેકાંતાત્મક ( અનેકધર્માંત્મક ) વસ્તુને જણાવે છે. જેમકે ‘ જીવ ’· કહેવાથી જ્ઞાન-ગ્દર્શન આદિ અસાધારણ ગુણવાળા, સત્ત્વ-પ્રમેયત્વ આદિ સાધારણ ધર્મવાળા અને અમૃતત્વ, અસંખ્મપ્રદેશિત્વ વગેરે સાધારણસાધારણ ધર્મવાળા જીવના અખંડરૂપે બેધ થાય છે. એમાં જીવના બધા ધર્મો એક (અભિન્ન)રૂપે ગૃહીત થતાં હાઈ ગૌણમુખ્યભાવની વિવક્ષા 'તીન થઈ જાય છે. વિકલાદેશ ( નયવાકય ) વસ્તુના એક ધનુ' મુખ્યતયા કથન કરે છે. જેમકે · ચેતન જીવ અથવા ‘જ્ઞાતા જીવ' એમ કહેવાથી જીવના ચૈતન્ય કે જ્ઞાન ગુણના મુખ્યત્વેન મેધ થાય છે અને શેષ ધર્માં ગૌણુરૂપે અંતગ ત રહે છે. આ પ્રમાણે જોઈ શકાયું કે વાકયના એ ભેદ પડે છે. For Private Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ • ૪૫૬ : જૈન દર્શન પ્રમાણુવાક્ય અને નયવાક્ય વસ્તુને સામાન્યતઃ પૂર્ણરૂપે વિષય કરનાર “પ્રમાણ”નું વાક્ય તે પ્રમાણવાક્ય; અને વસ્તુને અંશરૂપે વિષય કરનાર “નય’નું વાક્ય તે નયવાક્ય, આ બે વાક્યો વચ્ચેનું અંતર શબ્દોથી નહિ, પણ ભાવથી માલૂમ પડે છે. જ્યારે આપણે કઈ શબ્દદ્વારા સામાન્યતઃ પૂરી વસ્તુ કહીએ છીએ ત્યારે તે પ્રમાણુવાક્ય કહેવામાં આવે છે અને જ્યારે આપણે શબ્દદ્વારા વસ્તુના કેઈ એક ધર્મને કહીએ છીએ અથવા કેઈ એક ધર્મ મુખે વસ્તુને કહીએ છીએ ત્યારે તે નયવાક્ય કહેવાય છે. નયવાક્ય અર્થાત “વિકલાદેશ” વસ્તુને તેના કેઈ એક ધર્મ મુખે રજૂ કરે છે, અને પ્રમાણુવાક્ય અર્થાત્ “ સકલાદેશ” વસ્તુને તેના કેઈ એક ધર્મ મુખે રજૂ ન કરતાં સામાન્યતઃ સમૂચી રીતે રજૂ કરે છે. જરા ઉદાહરણથી જોઈએ. “સંસારના વૈભવ કે દુન્યવી પદાર્થો વિદ્યુતની જેમ ક્ષણિક છે.” એવાં વાક્યમાં “વિદ્યુત ” શબ્દને નિર્દેશ, વિદ્યુત શબ્દનો અર્થ ખૂબ ચમકદાર એ હોવા છતાં ચમકદારીના હિસાબે નથી, કિંતુ ચમક્વાવાળી તે સમૂચી વસ્તુને તે આદેશ (નિર્દેશ) છે. અતઃ તે સકલાદેશ” છે. કેઈ છેકરીની ચમકતી કાંતિ તથા અતિચપલતા માટે આપણે એમ કહીએ કે “આ છોકરી વિદ્યુત છે” ત્યારે એ “વિદ્યુત્ ” શબ્દને નિર્દેશ એ [ વીજળી] વસ્તુના સૌંદર્યસમેત ચપળતારૂપ ધર્મના મુખે થયેલે છે માટે તે વિકલાદેશ છે. એ જ પ્રમાણે “જીવ’ શબ્દથી જાણવું, દેખવું વગેરે અનેક ધર્મોવાળી સામાન્ય જીવ વસ્તુને બંધ કરાય તે “સકલાદેશ” અને ફક્ત “જીવન” ધર્મથી જ મતલબ હોય તે “વિક્રલાદેશ.” પ્રમાણ” બેધને ઉલેખ “સ્વાતું ( કથંચિત) સત ” Page #502 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ :૪૫૭: અથવા “સ્થાત્ સત્ જ” એવા પ્રકારનું છે. એમાં સ્થાત ”ને પ્રયોગ એટલા માટે છે કે બીજા પણ ધર્મો સાપેક્ષ રીતે વનિત કે સૂચિત થાય. “સ્થાત્ ” મૂકવાથી એ કથન સ્પાદુવાદ અને છે. નયને ઉલેખ “સત્ ” એ પ્રકારનું છે. કારણ કે એ સ્વાભિમત ધર્મને જ કથે છે. સ્વાભિમત ધર્મથી ભિન્ન ધર્મની પંચાતમાં એ પડતું નથી. પરંતુ જે સ્વાભિમત ધર્મના નિવેદન સાથે ઇતર ધર્મને નિષેધ કરે તે નય નહિ, પણ દુર્નય છે. એને ઉલ્લેખ “સત્ જ એમ એકાન્ત (નિરપેક્ષ એકાન્ત) નિર્ધારણરૂપ છે. નય અને દુર્નય એ બે વચ્ચેને આ જ તફાવત છે. યદ્યપિ એ બેના વાક્યમાં તફાવત નથી હોતે, છતાં અભિપ્રાયમાં અવશ્ય તફાવત હોય છે. જેમ અવધારણ વગરને ધર્મનિર્દેશ નય છે, જેમકે સત્ ”, તેમ એકાન્તનું અવધારણ પણ સાપેક્ષ હોય તે નય છે. જેમકે “સ્થાત્ સત્ જ”. આ વાક્યમાં “જ” મૂક્યો હોવાથી સત્ય (અસ્તિત્વ) સાવધારણ છે, પણ તે સાપેક્ષ છે. એ સાપેક્ષતા “સ્થાના પ્રયોગ કે અધ્યાહારથી જાણું શકાયું છે. અથવા તેની પાછળ તે પ્રકારને જ અભિપ્રાય હોય છે. એ જ પ્રમાણે “ઘટ અનિય છે' એ અવધારણ વગરને ધર્મનિદેશ જેમ નય છે, તેમ “ઘટ કથંચિત્ અનિત્ય જ છે' એવે સાવધારણ નિર્દેશ પણ સાપેક્ષ હેઈ નય છે–“નાસ્તવ અંત વવાના રૂ”–સ્વામી સમન્તભદ્ર, સ્વામી શ્રી સમન્તભદ્રજી કહે છે – x सदेव, सत्, स्यादिति त्रिधार्थो મીર સુનીતિ-નય બનાઃ .. A [ હેમચંદ, અન્યયોગવ્યવચ્છેદિકા, લેક ૨૮] Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ : જૈન દર્શન अनेकान्तोऽप्यनेकान्तः प्रमाणनयसाधनः । अनेकान्तः प्रमाणात्ते तदेकान्तोऽपितानयात् ।। . . [સ્વયમ્ભસ્તોત્ર, ૧૦૩) અર્થાત્-અનેકાન્ત એ પણ એકાને નથી, એટલે કે અનેકાન્ત પણ છે અને એકાન્ત પણ છે–બને છે. પ્રમાણગેચર અનેકાન્ત છે અને નયગોચર એકાન્ત છે. '' આ ઉપરથી જોઈ શકાય છે કે નયવાદ સાપેક્ષ એકાન્તવાદ હતાં સમ્યક એકાતવાદ છે. એવા એકાન્તવાદેને સુયોજિત હાર તે અનેકાન્તવાદ છે. દિવાકર શ્રીસિદ્ધસેનના સન્મતિતકની भई मिच्छादसणसमूहम इअस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ सविग्गसुहाहिगम्मस्स ।। . આ ૬૯ મી ગાથામાં જિનવચનને મિથ્યાદર્શનના સમૂહ રૂપ જણાવવામાં આવ્યું છે. અર્થાત્ અનેકાન્તપૂત જિનવાણી સમન્વિત બનેલાં મિથ્યાદર્શનેને સમુચ્ચય છે. મતલબ એ કે જેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે તે આંશિક જ્ઞાનમાં આંશિક સત્ય સમાયેલું છે. ષડ્રદશન જિનઅંગ ભણી જે 7 એ આનંદઘનને ઉદ્ગાર પણ એ જ જણાવે છે. અંશ જ્ઞાનને અંશ સત્ય માનવાને બદલે સમગ્ર સત્ય માની બેસવું એનું નામ મિથ્યાદર્શન. - હાથીના જાણીતા ઉદાહરણ પર વિચાર કરતાં જોઈ શકાય છે કે આ હાથી જ્યારે સમજાય ત્યારે એક હાથી વસ્તુ પૂરી સમજાઈ ગણાય; પણ તેના એક એક જ અવયવને હાથી સમજવામાં આવે એ કંઈ હાથી સમજાયે ન કહેવાય, પણ * આ ઉદાહરણ તિત્યિયસુત્ત, ઉદાન વચ્ચ માં છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ૪૫૯ હાથીને એક એક અંશ જ સમજાયે કહેવાય. હાથીના એક એક અંશને હાથી માનનારા પેલા આંધળા કેવા ઘેલા હતા? અને એટલે જ હાથીના એક એક અવયવને હાથી માની આપસમાં ઝગડવા લાગ્યા. એક એક બાજુની અધૂરી વાતને પકડી તેને પૂર્ણ સત્ય માની બીજાના દષ્ટિબિન્દુ અને તત્સાપેક્ષ સમજને સમજવાને યત્ન નહિ કરનારા અને પૂરું સમજ્યા વગર તેને અવગણનારા આપણઆપસમાં વિરોધ અને બખેડા કેવા મચાવે છે એ આપણી નજર સામે ઉઘાડું છે. અજ્ઞાનનું (દુરાગ્રહયુક્ત અધૂરા જ્ઞાનનું) કામ જ લડાવવાનું છે ! જેમ, હાથી તેના એક એક અવયવમાં નહિ, પણ તેના સઘળા અવયવોમાં જણાય, તેમ વસ્તુ તેની એક જ બાજ નહિ, પણ, તેની સંભવિત વિવિધ બાજુએ માલૂમ થાય ત્યારે પૂરી જણાઈ કહેવાય. અર્થાત્ હાથીના મુખ્ય મુખ્ય સઘળા અવયવમાં હાથી જાણ એ જેમ હાથી વિષેની પૂરી સમજ કહેવાય, તેમ વસ્તુને એનાં ભિન્ન-ભિન્ન સ્વરૂપોમાં જાણવી એ વસ્તુ વિષેની પૂરી સમજ કહેવાય. મતલબ કે વસ્તુની એક એક નહિ, પણ સંભવિત અનેક બાજુએ જાણવામાં વસ્તુનું પૂરું જ્ઞાન સમાયું છે. જડ કે ચેતન તત્તવની અનેક બાજુએ રીતસર સમજવામાં આવે તે દાર્શનિકમાં, હાથીના એક એક અંગને પકડી લડનારા પિલ લેકે જેવી લડાઈ થાય ખરી ? વ્યવહારમાં તે સમય ઉપર સમય-સંજોગ અનુસાર પ્રાયઃ કોઈ એકાદ વિચારમાર્ગ ગ્રહણ કરી લેવું પડે છે. વ્યવહારમાં એમ જ હોય. નયદષ્ટિ વ્યાવહારિક ઉપયોગની વસ્તુ હોઈ જે. વખતે જે વિચારદષ્ટિ ગ્ય કે અનુકૂલ લાગે તે દષ્ટિ(નયદષ્ટિ) અનેકાન્તરત્ન કેષમાંથી પકડી લેવાની રહે છે. સ્યાદ્વાદ” યા “અનેકાન્તવાદ એ એક એવી વિશાળ દષ્ટિને Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ : જેને દર્શન વાદ છે, જે, વસ્તુનું ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી-જુદી જુદી બાજુઓથી અવલોકન કરે છે. આ વિશાલ અને વ્યાપક દષ્ટિના અવેલેકને એકદષ્ટિબદ્ધ વિચારે સંકુચિત (અધૂરા) પુરવાર થાય છે અને ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુસંગત ભિન્ન ભિન્ન (વિરુદ્ધ દેખાતા) વિચારે પણ માલામાં મૌક્તિકોની જેમ સમન્વિત બની જાય છે. અનેકાન્તવાદ, માટે જ, વસ્તુતઃ સમન્વયકલા હાઇ સમન્વયવાદ છે, જેનું પરિણામ અધૂરી દષ્ટિએથી ઊપજતા કલહને શમાવી સામ્યવાદ( સમવાદ-સમભાવ)ના સર્જ નમાં આવે છે. કેમકે એક ઈષ્ટિના આધાર પર એક બાજુને મત ધરાવનાર જ્યારે સામી દૃષ્ટિને ખ્યાલ પામે છે ત્યારે તેને એક બાજુને અનુચિત જકક અને એ વિષેની તકરાર મટી જાય છે. અવશ્ય, એકબીજાનાં માનસને સમાહિત બનાવી પરસ્પર મીઠાશવાળાં બનાવવામાં વ્યાપક જ્ઞાનની જરૂર છે અને તે, વ્યાપકદષ્ટિ પૂરું પાડે છે, જે દષ્ટિને જૈનદર્શનમાં “અનેકાંત દષ્ટિ” કહેવામાં આવે છે, જે ખરેખર સંસ્કારી જીવનનું સમર્થ અંગ છે એ દષ્ટિ વ્યવહારુ પણ છે અને આધ્યાત્મિક પણ છે. એને વ્યવહારજગતને કુનેહબાજ પણ સમજે અને મોક્ષ માર્ગને પ્રવાસી પણ સમજે. એ વિશાલ વિચારદષ્ટિના વિમલ જલથી અન્તદષ્ટિનું પ્રક્ષાલન થતાં રાગ-દ્વેષ શાન્ત પડવા માંડે છે, જેથી ચિત્તની અહિંસાત્મક શુદ્ધિ થતાં આત્મસમાધિને માર્ગ સુલભ થવા પામે છે. વિશાલ દષ્ટિના ગે ઉદારભાવ પ્રગટે છે તે બાબત એકાદ ઉદાહરણ સાથે જરા જોઈએ. એક સંપ્રદાય કહે છે કે જગકર્તા ઈશ્વર છે, બીજે કહે છે કે જગન્ત ઈશ્વર નથી અથવા ઈશ્વર જગત્કર્તા નથી. નિઃસંદેહ આ બંનેમાંથી કોઈ એક અસત્ય છે. પણ સમજ Page #506 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ :૪૬૧ : વાની બાબત એ છે કે આ બન્ને વાદનું લક્ષ્ય શું છે? ઈશ્વરકત્વવાદી કહે છે કે જે તમે પાપ કરશે તે ઈશ્વર તમને દડ દેશે, નરકમાં મેકલશે; જે તમે પુણ્ય કરશે તે તે ખુશ થશે, તમને સુખ દેશે, સ્વર્ગમાં મેકલશે. ઇશ્વરકત્વવિરોધી જેન વગેરે કહેશે કે જે તમે પાપ કરશે તે અશુભ કર્મોને બાંધશે, ખાધેલા અપથ્ય ભેજનની જેમ એનું (અશુભ કર્મનું) દુઃખરૂપ ફળ તમને મળશે, તમારે બુરી ગતિમાં જવું પડશે, જે તમે પુણ્ય કરશે તે તમે શુભ કર્મનું ઉપાર્જન કરશે. ખાધેલા પથ્ય ભજનની જેમ એ (શુભ કર્મ) તમને સુખદાયક થશે. એક ધર્મ-સંપ્રદાય માણસને ઈશ્વરકતૃત્વવાદી બનાવી જે કામ કરાવવા ચાહે છે, તે જ કામ બીજે ધર્મ– સંપ્રદાય તેમને ઈશ્વરકત્વમતના વિરોધી બનાવી કરાવવા ઇરછે છે. આમાં જવું જોઈએ કે ધર્મમાં (ધર્મના મુદ્દામાં) ભિન્નતા આવી? ના. સારા કામનું સારું અને બુરાનું બુરું પરિણામ મળવા વિષે બધા એકમત જ છે, ત્યારે ભિન્નતા ફલના માર્ગની કેડીના વિચારણામાં આવી. આ ભિન્નતા વજૂદવાળી ન ગણાય. એ વિરોધીકારક શા માટે થવી જોઈએ ? વિરોધ ત્યાં હોઈ શકે, જ્યાં બનેના ઉદ્દેશ્ય એકબીજાની વિરુદ્ધ હોય. પણ અહીં બનેના ઉદ્દેશ્ય એક જ છે. ઈશ્વરકતૃત્વવાદને વૈજ્ઞાનિક દષ્ટિથી અતચ્ચ માનીએ તે યે એ અધમ ( અધર્મપ્રેરક) ન કહી શકાય. બુદ્ધિ કરતાં ભાવુક્તા જેમની વધારે છે તેઓને ઈશ્વરકત ત્વવાદ અધિક પ્રિય અને ઉપયોગી લાગે છે. તેઓ એમ વિચારતા લાગે છે કે ઈશ્વરના ભરોસે બધું છોડી દેવાથી નિશ્ચિત થઈ શકાય છે. એથી કર્તુત્વને અહંકાર પેદા થતો નથી. પુણ્યપાપને વિચાર રહે છે. અધિક વિકસિત ગણતી બુદ્ધિવાળા, ઇશ્વરકર્તુત્વ તર્કસિદ્ધ ન હોવાથી માનતા નથી તેઓ એમ સમજે છે કે ઈશ્વરને કર્તા ન માનતાં સ્વાવલંબી બનવું Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨: જેને દાન આત્મબળ અને નિજ પુરુષાર્થને ખીલવવામાં જાગ્રત રહેવું આવશ્યક છે, ઇશ્વરને ખુશ કરવાની ભેળી ભક્તિ અને ભેળી કોશિશ કરવાને બદલે કર્તવ્યસાધનમાં પ્રગતિમાન બનવા પ્રયત્નશાલી થવું એ જ બહેતર છે. તેઓ એ ખ્યાલ ધરાવતા હોય છે કે અમારાં પાપને માફ કરનાર કેઈ નથી તેથી અમારે પાપાચરણથી ડરવું-ડરતા રહેવું જોઈએ. એ તે સ્પષ્ટ જ જોઈ શકાયું છે કે જેમણે ઈશ્વરકત્વ ને માન્યું છે તેમણે પણ એ જ માટે એ માન્યું છે કે માણસ પાપ ન કરે, જેમણે ઇશ્વરકત્વને માન્યું નથી તેમની એ માન્યતાને સાર પણ એ જ અર્થમાં પરિણમે છે કે માણસ પાપ ન કરે. બન્નેનું લક્ષ્ય એક છે. પ્રાણીઓ સદાચરણી થઈ સુખી બને એ જ બનેને ઉદ્દેશ છે. આ પ્રમાણે અદ્વૈતવાદ, જેને સિદ્ધાંત એ છે કે જગત્નું મૂળ તત્વ એક છે, એમ કહે છે કે દ્વૈત-ભાવના સંસારનું કારણ છે. અઢતની ભાવનાવાળે આ મારે સ્વાર્થ, એ બીજાને સ્વાર્થ એવા સંકુચિત વિચાર નથી રાખતે એ તે જગતના હિતમાં પિતાનું હિત સમજે છે. જે વૈયક્તિક સ્વાર્થ પાછળ માણસે નાનાવિધ પાપ કરે છે એ વૈયક્તિક સ્વાર્થ એની દષ્ટિમાં નહિ રહે અને અત એવ એ નિષ્પાપ બનશે દ્વૈતવાદી કહેશે કે મૂળ તત્ત્વ છે. હું આત્મા છું અને મારી સાથે લાગેલું પરત-જડતા-પુદ્ગલતવ જુદું છે. હું ચેતનતત્ત્વ હોવા છતાં પરતત્ત્વ-જડતત્વના કારણે દુર્વાસનાને વશ થઈ મૂર્ખ બની મારા સાધર્મિક (સમાનધર્ય) અન્ય ચેતન ત (જી) સાથેના વ્યવહારમાં પ્રામાણિક ન રહેતાં અનીતિ-અન્યાયભરેલું વર્તન ચલાવું છું તે મારે માટે ચગ્ય નથી. હું જડતત્વના કલુષિત મહાત્મક બંધનમાં પળે Page #508 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખડ :૪૬૩ : જતત્ત્વની ગુલામી સ્વીકારી દુઃખી થાઉં છુ અને અન્યને દુઃખી કરુ છુ. માટે આ મેાહુના દુઃખદ બ ંધનને મારે તાડવુ જોઇએ. આ પ્રમાણે અદ્વૈત, દ્વૈત અને વાદેમાંથી એક સરખા જ કલ્યાણરૂપ ફલિતાર્થ' નીકળે છે. અનેકાન્ત વિષયમાં મારી અનેકાન્ત-વિભૂતિ’–[દ્વાત્રિશિક્ષ]ના કેટલાક શ્લોકા પણ અહીં રજૂ કરી દઉં. દ્વૈતાદ્વૈતવાદ द्वैत यथार्थ जड़-चेतनाभ्यामद्वैत मध्यात्मविकासदृष्ट्या । इत्थ द्वयं तत् पटु सङ्गमय्य शान्तस्त्वया तारक ! तद्विरोध: ।। ९ —જગત્ જડ અને ચેતન એમ એ તત્ત્વરૂપ હાઈ ‘ દ્વૈતવાદ યથાર્થ છે; તેમ જ આરાધ્ય તત્ત્વ એક માત્ર આત્મતત્ત્વ હાઈ તેના ( આત્માના ) વિકાસસાધનની દૃષ્ટિએ [ તેની વિકાસસાધના પર ભાર મુકવા માટે ] અદ્વૈતવાદ ને નિર્દે શ પણ યથાર્થ છે. આમ એ બન્નેની કુશલ સ ંગતિ કરીને, હું તારક પ્રભુ ! એમના વિરોધ તેં શાન્ત કરી દીધા છે. ૯ 4 ? એકાનેકાત્મવાદ– 3.4 एकात्मवादी हि समात्मवादः स सर्वभूतैः समभाववादः । इत्थ सुधीर्भावयति श्रितोऽपि नानात्मव । वं परमार्थसिद्धम् ॥ १० - એકાત્મવાદ’સામે કશેય વાંધો નથી, પશુ આત્મા વ્યક્તિશ: નાના હાઈ ‘ એકાત્મવાદ ’ના અર્થ સમાનાત્મવાદ કરવા ચેાગ્ય છે. [ સમાનાત્મવાદ એટલે બધા આત્મા (મૂળરૂપે) એક જ—એક જ સરખા—સ્વરૂપના છે એવા સિદ્ધાંત, ] આ વાદ સર્વ પ્રાણીઓ સાથે સમભાવ કેળવવાના પાઠ શીખવે For Private Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ : ૪૬૪૬ જેન દર્શન છે. સુજ્ઞ જન અનેકાત્મવાદને (જીવે જુદા જુદા છે એ તત્ત્વને) સિદ્ધાંત, જે યથાર્થ છે, તેને અનુગામી છતાં, ઉપર કહ્યા મુજબ એકાત્મવાદની ભાવના સેવે છે. ૧૦ અવતારવાદ– मुक्तस्य भूयो न भवावतारो मुक्तिव्यवस्था न भवावतारे । उत्कृष्टजन्मान उदारकायॆमहावतारा उदिता महान्तः ।।११ –મુક્તિ પામ્યા પછી મુક્ત આત્માનું પુન: સંસારમાં અવતરણ થતું નથી. સંસારમાં એનું પુનઃ અવતરણ માનવામાં મુક્તિની વ્યવસ્થા રહેશે નહિ. અતઃ એ પ્રકારને “અવતારવાદ” યુક્તિયુક્ત નથી. મહાન પુરુષને જન્મ મહાન કાર્યો કરવા વડે મહાન ગણાય છે. અને એથી જ “અવતારને અર્થ “જન્મ” હેઈ તેઓ “અવતારી” કે મહાન–અવતારી ગણાય છે. ૧૧ કર્તતવાદसोपाधिरात्मा जगति प्रवृत्तोऽनुपाधिरास्मा न वहेदुपाधिम् । एवं हि कर्तृत्वमकर्तृतां चाश्रित्योद्भवन्त: कलहा व्यपेयुः ।। १२ -ઉપાધિવાળે આત્મા જગતમાં પ્રવૃત્તિ કરે છે. ઉપાધિમુક્ત શુદ્ધ (સચ્ચિદાનન્દમય) આત્માને-પરમ આત્માને ઉપાધિ ઉઠાવવાપણું હોય નહિ. આમ, કતૃત્વ અને અકતૃત્વવાદને અંગે ઊભા થતા કલહ શમી જાય છે. ૧૨ સાકારનિરાકારવાદ– साकारभावे सशरोरतायां निराकृतित्वे च विदेहतायाम् । सङ्गच्छमाने परमेश्वरस्थ विरोधभावोऽनवकाश एव ।।१३ Page #510 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૬૫ –પરમાત્માનું શરીરધારી અવસ્થામાં સાકારપણું અને વિદેહ દશામાં નિરાકારપણું એમ બને સંગત હોવાથી એમાં વિરોધને અવકાશ નથી. ૧૩ આત્મવિભુત્વવાદ– शरीरमानोऽस्ति शरीरधारी विभूः पुननिविभूत्वयोगात् । इत्थ बुधोऽवैभव-वैभवस्य समन्वयं सत्कुरुते त्वदोयम् ।।१४।। –શરીરધારી આત્મા સ્વશરીરપ્રમાણ છે, અને જ્યારે એ વ્યાપક જ્ઞાનશક્તિના પ્રકાશથી પ્રકાશમાન બને છે ત્યારે એ જ્ઞાનની વિભુતાની દષ્ટિએ વિભુ પણ છે. આમ, તારા બતાવેલા વિભુત્વ અને અવિભુત્વના સમન્વયને સુજ્ઞ જન સત્કારે છે. [ જૈનદષ્ટિએ આત્મા અસંખ્ય પ્રદેશી હોઈ તેના પ્રદેશ સુવિસ્તૃત થતાં સકલલેકવ્યાપી બને છે. આ પ્રકારે પણ આત્મા વિભુ ( વિભુત્વશક્તિને ધારક) છે.] ૧૪ શૂન્ય અને ક્ષણિકવાદ– जगत् समग्र खलु सारहीनमिति प्रबुद्धो निजगाद शून्यम् । विनश्वरंच क्षणिक तदेव ज्ञात्वाऽऽशय कःकुरुतां विरोधम् ? ।।१५।। –સમગ્ર જગત્ અસાર છે એમ સમજનારે એને “શૂન્ય” કહ્યું અને એને વિનશ્વર (ક્ષણભંગુર) સમજનારે “ક્ષણિક” જણાવ્યું. આ દષ્ટિએ “શુન્યવાદ” અને “ક્ષણિકવાદ” ને સમજવામાં આવે તે કોણ વિરોધ કરે તેમ છે? ૧૫ દિગમ્બર જૈવેતામ્બરવાદ– *वेताम्बरा दिग्वसनाश्च हन्त ! कथ मिथः स्युः कलहायमानाः? आश्रित्य नग्नेतरभावभूमि भवत्यनेकान्तधुरन्धरत्वे ।।१६।। Page #511 -------------------------------------------------------------------------- ________________ : ૪૬૬: જેના દર્શન –વેતામ્બર અને દિગમ્બર બને અનેકાન્તવાદના ધુરન્ધર છે (અનેકાન્તવાદને જેશીલે પ્રચાર કરનાર છે), પછી, નગ્નતા અને અનગ્નતાની બાબત પર પરસ્પર કલહ કેમ કરતા હશે? ૧૬ कषायमुक्ताववगत्य मुक्ति बुद्ध्वाऽप्यनासक्ति-समर्थयोगम् ! ज्ञात्वा क्रमं साधनसश्रयं च मुनेः सचेलत्वमपि प्रतीयात् ।।१७ । –કષાયે (કામ, ક્રોધ, મદ, લેભ, મોહ) થી મુક્ત થવામાં મુક્તિ જાણ્યા પછી, “અનાસક્તિ” યેગના સામર્થ્યને ખ્યાલ પામ્યા પછી અને સાધનવિધિનું કમિકપણું સમજ્યા પછી મુનિનું સચેલપણું સમજી શકાય તેમ છે. कि मूक्तिसंसाधनयोगमार्गो वस्त्र विनाऽऽविष्कुरुते न मुक्तिम् ? चेद् वीतरागत्वमुदेति पूर्ण नग्नोऽप्यवग्नोऽपि लभेत् मुक्तिम् ।।१९।। –મુક્તિલાભમાં પરમ સાધનભૂત જે ગમાર્ગ છે તે શું વસ્ત્ર ન હોતાં મુક્તિ પ્રગટ કરતું નથી? વસ્ત્ર ન હતાં મુક્તિને પ્રગટ થતી શું રેકે છે? નહિ જ. મુદ્દાની વાત એક જ છે કે જ્યારે વીતરાગતા પૂર્ણ પ્રાપ્ત થાય છે ત્યારે નગ્ન હોય કે અનગ્ન, જરૂર મુક્તિ પ્રાપ્તિ કરે છે. ૧૮ મૂર્તિવાદसद्भावना जाग्रति मूर्तियोगाद, उपासकास्तां तत आश्रयन्ति । योगाप्रमत्त-स्थिरमानसानामावश्यकः स्यान्नहि मतियोगः ॥२२॥ –ભગવાનની મૂર્તિને આશ્રય લેવાથી સંભાવના જાગ્રત થાય છે, માટે ઉપાસકે તેને આશ્રય લે છે. એમની અપ્રમત્ત દશામાં સ્થિરમનાઓને મૂર્તિયોગ જરૂરી ન હોય. ૨૨ Page #512 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૬૭ : सद्भावनोद्भावनसाधनानां मर्यात्मकं खल्वधिक य एकम् । श्रयेद् यथाशक्ति विवेकयुक्त करोति नैवानुचितं स किञ्चित् ।। २३॥ –સદ્ભાવનાને જાગતિ કરવાનાં સાધનામાં એક વધુ સાધન મૂર્તિયેગ પણ છે, તેને જે યથાશક્તિ વિવેકયુક્ત આશ્રય લે છે તે શું કંઈ ગેરવાજબી કરે છે? નહિ જ. ૨૩ कषाय धाय हि मूर्ति योगः समाश्रयंस्त तमनाश्रयद्भिः । साधविरोधाचरणं धरेच्चेत् कुतस्तदा तस्य स साथकः स्यात् ॥२४॥ –મૂર્તિયેગ કષાને શમાવવા માટે છે. તેને આશ્રય લેનાર તેને આશ્રય નહિ લેનાર સાથે (તેને આશ્રય ન લેવાને કારણે) જે વિરોધભાવ ધારણ કરે તો તેને મૂર્તિયેગ કેમ સાર્થક થાય ? ૨૪ કિયાવાદ– न कर्मकाण्डाश्रयदुर्ग्रहस्याऽनेकान्तदर्शी ददतेऽवकाशम् । सर्वां क्रिया शुद्धिमृतः सुयोगाः शुभावहाः कोऽत्र सतां विरोधः? Liા ૨૬ | –અનેકાન્તદશી ક્રિયાકાંડની બાબતમાં દુરાગ્રહ કે હઠવાદને અવકાશ આપતું નથી. કેઈ પણ ક્રિયા જે શુદ્ધિવાળી હોય, એમાં મન-વચન-કાયને યે શુદ્ધ યા શુભ હોય તો તે કલ્યાણકારક છે. એમાં કયા સમજુને વિરોધ હેય? ૨૫ દાર્શનિક મતમતાન્તરને વિસ્તાર બહુ મોટો અને ગંભીર છે. કેઈ આત્મવાદી છે, તે બીજા અનાત્મવાદી. આત્મવાદીમાં પણ કઈ એકાત્મવાદી છે, તે બીજા નાનાત્મવાદી. એ જ પ્રમાણે ઈશ્વરવાદના મતમાં ઘણી ભિન્નતાઓ છે. આ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૬ ૪૬૮ : જૈન દર્શન બધાં મત એક બીજા સાથે ટકરાતાં રહે છે અને વાદ વિવાદને વિષય બન્યાં રહે છે એમ છતાં જગની દૃષ્ટિ આગળ એક તત્વ સુનિશ્ચિત છે, અને તે બધા પ્રાણધારીએમાં સમગ્ર જીવન્ત શરીરમાં “હું”નું વેતન-સંવેદન થાય છે તે એ સર્વાનુભવસિદ્ધ અને સર્વમાન્ય તત્વના આધાર પર “જીવે અને જીવવા દે”ને ઉપદેશ સર્વગ્રાહ બન્યું છે. કટ્ટરમાં કટ્ટર કહેવાતી નાસ્તિક સંસ્થા પણ એ ઉપદેશને સ્વીકારે છે અને કર્તવ્ય માને છે. એ ઉપદેશ એટલે સુધી માનવસમૂહમાં વિસ્તરેલે છે કે બીજાના હિતના ભેગે પોતાનું હિત સાધવું એ અનીતિ છે, દોષ છે, પાપ છે એમ માણસ માત્રને સમજાયું છે અને સમજાયું છે કે “હુ”નું સંવેદન બધા પ્રાણીઓમાં એકસરખું હોવાથી બધાએ પરસ્પર સભાવ અને મૈત્રીથી રહેવું અને વર્તવું જોઈએ. એ રીતે વર્તવામાં જ બધાનાં હિત અને સુખ સમાયાં છે. ટૂંકમાં “હું”ના સર્વમાન્ય તત્ત્વના આધાર પર આખું નૈતિક ધરણ અથવા સદાચરણનીતિ ગોઠવાઈ જાય છે. જે માણસ “અ કહે અંધારો ક 9 મુજબ દાર્શનિક ચર્ચાઓ અને કલપનાઓથી મુંઝાઈ જઈ વિષમ ઝંઝાવાત સમા લાગતા વાદોથી વિરક્ત થઈ ગયો હોય તે પણ ઉપર બતાવેલ સર્વગ્રાહ્ય “હું”ના તત્વ પર પ્રતિષ્ઠિત સદાચરણ-નીતિની (સત્ય-શીલ-સદાચારની) ઉપાસનાથી પોતાનું કલ્યાણ સાધી શકે છે. ખરેખર એ ઉપાસનાના બળે ચિત્તશુદ્ધિ સધાતી અને વિકસતી જાય છે અને વિકાસ પામતી પામતી એવી ઉજજવલ બનવા પામે છે કે અગોચદ રહેલાં સત્ય જેવાં હોય તેવાં એ માણસની દૃષ્ટિને સ્પષ્ટ થાય છે. વાગતું લાગતું બધું માંડવે આવી જાય છે. - આ ઉપરથી સમજી શકાય છે કે અનાત્મવાદી પણ જે શદ્ધ સદાચરણપરાયણ હશે તો એની એ સાધના આત્મતત્વની Page #514 -------------------------------------------------------------------------- ________________ નથી, કરમાવે છે જે વિચાર જાત. ઈશ્વર પંચમ ખંડ : ૪૬૯ ઃ સાધનારૂપે જ લેખાવાની. એની એ સાધના અજાણ્ય પણ ( આત્મતત્વના સ્વતંત્ર અસ્તિત્વથી અજાણ હાલતમાં પણ) એના આત્માના શુદ્ધીકરણમાં જ પહોંચવાની. એટલે એ માણસ માન્યતાની દષ્ટિએ અનામવાદી કહેવાવા છતાં વર્તનની દષ્ટિએ આત્મવાદી છે, જ્યારે આત્મવાદીનું વર્તન જે આત્માને હિતાવહ ન હોય, સદાચરણપૂત ન હોય તે એ, માન્યતાથી ભલે આત્મવાદી કહેવાય, પણ વાસ્તવિક રીતે અનાત્મવાદી છે, બેલવા પૂરતું જ એ આસ્તિક છે, બાકી નાસ્તિક છે. સ્વ–પરને ભયરૂપ બને એવે. આ જ પ્રમાણે ઈશ્વરવાદની બાબત. ઈશ્વર કે પરમાત્મા સદાચરણી બનાવવાનું, વિચાર–વાણી–વર્તનને વિશુદ્ધ રાખવાનું ફરમાવે છે. હવે જે માણસ ઈશ્વરવાદમાં માનતો નથી, છતાં આ ફરમાનને અમલ કરે છે. અર્થાત્ સદાચરણના શુભ માર્ગ પર ચાલે છે, તે ઈશ્વરભક્ત નહિ? તે માન્યતાની દષ્ટિએ ભલે નિરીશ્વરવાદી ગણાય, પણ તત્વતઃ ઈશ્વરવાદી છે, ઈશ્વરભક્ત છે. કેમકે એને ઈશ્વરના અસ્તિત્વની કલ્પના ન હોવા છતાં એ એ સન્માર્ગ પર ચાલે છે, જે માગે ચાલવાનું ઈશ્વરનું ફરમાન છે. વિધ્વંભર ભગવાને પૂજક પાસેથી કંઈ જોઈતું નથી. જોઈતું હોય તે એટલું જ કે માણસ માણસ બને. એ જે પૂજકને ફરમાન કરે તે એટલું જ કરે કે માણસ બન! જીવનમાંથી દો અને બુરાઈઓ દૂર કરી સદ્ગુણ થા! સદાચરણી અને સકમી થા ! માણસ એવું જીવન જીવે એટલા માટે જ અદ્વૈતવાદે જડતત્વ ઉપરને મેહ ખંખેરી નાખી આત્મદષ્ટિને જગાવી બ્રહ્મનિષ્ઠ અર્થાત્ આત્મનિષ્ઠ એટલે કે આત્મારાધક બનવાનું ઉપદેશ્ય. દ્વૈતવાદે ચેતનતત્વ સાથે ભળેલ અચેતનતવ (જડતત્ત્વ)ને ઓળખી તેને પિતાના ચિત્-સ્વરૂપમાંથી ખસેડવાનું પ્રધ્યું, અર્થાત નિર્મોહ દશા પ્રાપ્ત કરી પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રગટાવવાનું Page #515 -------------------------------------------------------------------------- ________________ = ૪૭૦ : જૈન દર્શન સમજાવ્યું. ક્ષણિકવાદે સમગ્ર દુન્યવી વિસ્તારને ક્ષણિક (ક્ષણભંગુર) બતાવી, ક્ષણિક ઉપર મેહ શે ? એમ ઠસાવી મેહવાસનાને હટાવવાના સદુપદેશમાં પિતાને ફાળે આપે. શૂન્યવાદે નાશવંત જગતની સમજ પાડીને આખરે બધું સૂનું સૂનું થઈ જાય છે એવા સર્વ સ્પશી અનુભવના આધાર પર, સંસારની અસારતાના અર્થમાં દૌર્જન્યપ્રેરક દુઃખદ મેહનું દરીકરણ કરવાના ઈરાદે “શૂન્યવાદ જણાવ્યું. જ્ઞાનવાદે, લાભકારક વસ્તુને નુકશાનકારક અને નુકશાનકારકને લાભકારક, હિતને અહિત તથા અહિતને હિત, પ્રિયને અપ્રિય અને અપ્રિયને પ્રિય સમજી લેનારું મન કોનાથી અજાણ્યું છે? એમ જણાવી અર્થાત્ વસ્તુની હાલત ગમે તે હોય, પણ તેની નાનારંગી કલપના ચિત્તને આવરી લઈ નાનારંગી બનાવે છે એવી લેક. પ્રતીતિને રજૂ કરી સત્ય-શીલ-સદાચારથી સધાનારી ચિત્તશુદ્ધિમાંથી પ્રગટનાર વિશુદ્ધ અનુભૂતિ અને પ્રમિતિ ઉપર જીવનસ્વાચ્ય અવલંબિત હોવાનું નિરૂપ્યું. જગકર્તવાદે ઈશ્વરનું ઐશ્વર્ય (સામર્થ્ય) વર્ણવી તેની તરફ ભક્તિ કેળવવાનું ઉપદેશી તે ભક્તિના અનુસંધાનમાં તેના સાચા ફળરૂપે સચ્ચરિત્રશાલી બનવાનું ઉદ્દઘેપ્યું-એ અભિપ્રાયથી કે સચ્ચરિત્ર વગર ભક્તિ નહિ અને ભક્તિ વગર સચ્ચરિત્રને વિકાસ નહિ જગકર્તા ઇશ્વર નહિ માનનાર વાદે આત્માને સ્વયંભૂશક્તિશાલી બતાવી આત્મા ઉપરનાં કાર્મિક આવરણનાં આક્રમણ ખસેડવામાં પોતાના સમર્થ આત્મબળને ઉપયોગ કરવાનું પ્રરૂપ્યું. આમ પરસ્પર વિરુદ્ધ દેખાતા પૌરાણિક વાદોના પુરસ્કર્તાઓએ પિતપોતાના વાદના પુરસ્કરણના મૂળમાં જીવનને સગુણી, સદાચરણી, સત્કર્મ બનાવવાનું જ એકમાત્ર મુખ્ય ધ્યેય રાખ્યું છે. આ દયેયને કઈ પણ મતાવલંબી દાર્શનિક કે વાદી સાધી શકે છે અને એમ કરી પોતાના કલ્યાણસાધનની Page #516 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૭૧ : સાથેસાથે આ પ્રત્યક્ષ દુનિયાને રૂડી બનાવવામાં પિતાને શક્તિભર પ્રશંસનીય ફાળો આપી જાય છે, જેનાથી વધારે રૂડું બીજું શું હોઈ શકે ? અનેકાન્તદષ્ટિના વિષયપ્રદેશનું એક વધુ સ્થળ આ નીચે રજૂ કરવામાં આવે છે– (૧) કાળ કરેલા શુભાશુભ કર્મો તરત ઉદયમાં આવતાં નથી, પણ પરિપકવ થયા પછી ઉદયમાં આવે છે, માટે કર્મને પણ પોતાનું ફળ બતાવવામાં કાળની અપેક્ષા છે. કાર્યસિદ્ધિને અનુકૂલ ઉદ્યમ પણ સફલ થવા માટે થોડેઘણે વખત લે જ છે. આંબો વાવ્યું કે તરત જ ફળ ઉત્પન્ન થતું નથી. આગબોટ કે મેટર હંકારી યા એરપ્લેન ઉડયું કે તરત જ ગતવ્ય સ્થળે પહોંચતા નથી. કેરીની ગોટલીમાં આંબે બનવાનો સ્વભાવ છે અને ઉદ્યમ વગેરેની અનુકૂલતા છે, છતાં કાળની મર્યાદા પ્રાપ્ત થયા વગર તે ગેટલી આંબે બની શકતી નથી, માટે સ્વભાવને પણ કાળની દરકાર છે. શિયાળામાં ઠંડી પડે, ઉન્ડાળામાં ગરમી પડે, વર્ષાઋતુમાં વરસાદ પડે, વસન્તડતુમાં વૃક્ષે સુપલ્લવિત બને, યૌવનવયમાં પુરુષને દાઢીમૂછ આવે એ વગેરે ઘણું ઘણું બાબતે ઉપરથી કાળની નિમિત્તકારણુતાનું સામર્થ્ય જાણી શકાય છે કાળ જિન્દગીના બનાવમાં અગત્યનો ભાગ ભજવે છે એમ કહ્યા સિવાય રહી શકાય તેમ નથી. મોક્ષને માટે પણ ભવસ્થિતિના પરિપાકની આવશ્યકતા બતાવાય છે તે પણ કાલની લબ્ધિ જ છે. (૨) સ્વભાવ ચેખા વાવ્યા હોય તે ચોખા જ અને ઘઉં વાવ્યા હોય તે ઘઉં જ ઊગે એ મહિમા સ્વભાવને છે. એમાં કાળની Page #517 -------------------------------------------------------------------------- ________________ :૪૭૨: જૈન દર્શન મર્યાદાને અવશ્ય સ્થાન છે, છતાં બીજના સ્વભાવ પ્રમાણે જ સિદ્ધિ થવાની. આંમાના ગેટલામાં આંબેા બનવાના સ્વભાવ છે, માટે જ આંબાના ગેટવે વાવવાથી ઉદ્યમદ્વારા, કાલમર્યાદાનુસાર ભાગ્યવાનને કેરી પ્રાપ્ત થઈ શકે છે. કાળ ઉદ્યમ વગેરે હોવા છતાંય સ્વભાવવિરુદ્ધ કાંઈ કાય થઈ શકતું નથી. ચેતન, અચેતનના સ્વભાવ પ્રમાણે કાર્ય બન્યા કરે છે. નિઃસંદેહ સ્વભાવનું જબરદસ્ત સ્થાન છે. (૩) પૂર્ણાંકમ સુખ-દુ:ખ અને તેની સાથે સબંધ ધરાવતી વિવિધ દશાએ કર્મીની વિચિત્રતા ઉપર આધાર રાખે છે. સવળુ’ કરતાં અવળુ અને અવળુ કરતાં સવળું થાય એની પાછળ કનુ સામર્થ્ય' છે. આકસ્મિક લાભ અને આકસ્મિક આકૃત એ કાર્મિક બળના અદૂભૂત નમૂના છે. સંસારવી સમગ્ર જીવે કમનાં બંધનાથી બદ્ધ હોવાથી તદનુસાર ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં તેમને મુકાવુ પડે છે, તરહતરહની અવસ્થાએમાંથી પસાર થવુ પડે છે, કર્મ નું પ્રાખલ્ય સહુ કોઇને જાણીતુ છે. क्ष्माभृद्रङ्कयोर्मनोषिजडयोः सद्रूपनीरुपयो: श्रीमदुर्गत योबलाबलवतोर्नी रोग रोगातयोः । सौभाग्यासुभगस्वस गमजुषोस्तुल्येऽपि नृत्वेऽन्तर यत्तत्कर्मनिबन्धन तदपि नो जात्रं विना युक्तिमत् ॥ | દેવેન્દ્રસુરિત પ્રથમ કગ્રન્થની સ્વાપન ટીકામાં ઉષ્કૃત ] અર્થાત્–રાજા અને રક, મેધાવી અને મૂર્ખ, ખૂબસૂરત અને બદસૂરત, દૌલતમંદ અને દરિદ્ર, બલવાન્ અને નિળ, આરોગ્યવાન્ અને રાગી તથા સૌભાગ્યવાન્ અને દૌર્ભાગ્યવાન્માં For Private Personal Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ૯ ૪૭૩ માણસપણું સરખું હેતાંયે એ પ્રકારનું (નાનાવિધ) અંતર જેવામાં આવે છે તે કર્મને આભારી છે, અને જીવ વિના કર્મ શું? એટલે કર્મની સાબિતી થવા સાથે જ આત્મા પણ સાબિત થઈ જાય છે. આ પુસ્તકને આ ચે ખંડ કર્મવિષયક વિવેચનથી ભયે છે. પુણ્ય-પાપરૂપ કર્મ સંબંધી વિચારધારા ત્યાં જ કરવામાં આવી છે. માણસ સહજરૂપે અપૂર્ણ છે, તે ગમે તેટલી કુશલતા થા હોંશિયારી રાખે તે પણ પ્રાકૃતિક અસાવધાનતા અને શારીરિક સહજ ચાલતા ડી–ઘણી તેને વળગેલી જ છે, એટલે એ અપૂર્ણતા યા ખામીને ભેગ તે ક્યારેક થઈ જ પડે છે. પિતાની આંગળીથી પિતાની આંખ, પિતાના દાંતથી પોતાની જીભ ક્યારેક ઓચિંતી એવી દબાઈ કે કચડાઈ જાય છે કે પીડા ભેગવવી પડે છે. ગફલત રાખ્યાને વાંક કઈ કાઢી ન શકે એવા અકસ્માતને ભંગ તે ક્યારેક થઈ પડે છે. અમુક સ્થળે જવું યા હાવું અને અનિષ્ટ અકસ્માતને શિકાર બનવું અથવા માણસ સમજુ છતાં તેનાથી ઊંધી પ્રવૃત્તિ થઈ જવી એવું બહુ બને છે. વ્યક્તિગત યા સામૂહિક ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બને છે, જેને “દેવાધીન” કહેવામાં આવે છે, તે ઉપરથી “કર્મ'ના અસ્તિત્વને ખ્યાલ આવી શકે છે. (૪) ઉદ્યમ ઉદ્યમની મહત્તા પણ માન્યા વગર ચાલે તેમ નથી. કેવલ કર્મને પ્રધાન માનનારે જાણવું જોઈએ કે કર્મને ઉત્પન્ન કરનાર કે? જીવ પિતે. જીવ પોતે પિતાના વ્યાપારથી કમે બાંધે છે, તે કર્મો સાથે બંધાય છે. કર્મને ઉદિત થવામાં પણ Page #519 -------------------------------------------------------------------------- ________________ : ૪૭૪ : જૈન દર્શન પ્રવૃત્તિ-સંગને સહકાર છે. શુભ કર્મ અશુભ કર્મના રૂપમાં અને અશુભ કર્મ શુભ કર્મના રૂપમાં ફેરવાય છે એ જીવના પ્રયત્નથી બને છે. જ્યાં કર્મની ગતિ નથી, પહોંચ નથી ત્યાં ઉદ્યમની ધજા ફરહરે છે. કર્મનું (“અદૃષ્ટ”નું) કામ જીવને ભવચક્રમાં ભમાવવાનું–ફેરવવાનું છે, ત્યારે ઉદ્યમ–પ્રયત્ન પુરુષાર્થ કર્મોની સામે લડત ચલાવી કર્મકટકને વિસ્ત કરી આત્માને મુક્તિધામે લઈ જાય છે. કેવલ્યને પ્રગટાવવામાં કર્મનું બળ કારણ નથી, પણ કર્મોનો ક્ષય જ-કર્મક્ષયસાધક પ્રયત્ન જ એક માત્ર મુખ્ય કારણ છે. આ પ્રકારની ઉધમની-પ્રયત્નની આત્મબળની અસાધારણ વિશેષતાઓ ધ્યાનમાં લેતાં “કર્મ”ના મહત્વ તરફ એકાન્ત પક્ષપાત રાખ અસ્થાને છે. કર્મ ( “અદૃષ્ટ”ના અર્થમાં), કર્મ (કિયાના અર્થમાં) પર અવલંબિત છે. માટે સારી-શુભ-પ્રશસ્ત કિયા (સત્કાર્યો) કરવામાં મને વાકુકાયવ્યાપારને શુદ્ધ કે શુભ રાખવામાં દૃઢસંકલ્પી બની રહેવું એ જ કર્મતંત્રને સુધારવા અને નાબૂદ કરવાને ઉપાય છે એમ જ્ઞાની સંતે તરફથી ઉપદેશવામાં આવ્યું છે. કેવળ કર્મવાદી માણસ નિરુત્સાહ-નિરુદ્યમી બનવાથી સફલતાથી વંચિત રહે છે, પિતાના “દારિદ્રય”ને ખંખેરવામાં અસમર્થ બને છે. લક્ષ્મી ઉદ્યોગી પુરુષસિંહને* વરે છે. સારંવ મffજ કાત્તઃ શ્રતઃ પુનઃ પુનઃ | कर्माण्यारभमाणं हि पुरुष श्रीनिषेक्ते ।। (મનુસ્મૃતિ, ૯/૩૦૦) અર્થાત–માણસ ફરી ફરી કાર્યપરાયણ બને. કર્મવીરને જ શ્રી સેવે છે. જર્મન વિદ્વાન સોપનહાર કહે છે કે "Our happiness depends in a great degree upon what we are, upon our individuality.” Page #520 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ * ૪૭૫ : જે કે પુરુષાર્થને કાળ, સ્વભાવ વગેરેની અપેક્ષા રહે જ છે, તે પણ વિજય આપવામાં તે એક્કો છે. વર્તમાન યુગમાં અર્થાત–આપણું સુખ અધિકાંશ આપણે જેવા હેઈએ તેના ઉપર, આપણા વ્યક્તિત્વ ઊપર અવલંબિત છે. " It is the prerogativ of man to be, in a great degree, the creature of his own making" .—Burke અર્થાત–મોટે ભાગે પિતાના પ્રયત્ન પ્રમાણે બનવાનો વિશેષ અધિકાર માણસને મળેલ છે. "The poorest have sometimes taken the highest places; nor have difficulties apparently the most insuperable proved obstacles in their way. Those very difficulties, in many instances, would even seem to have been their best helpers by evoking their powers of labour and endurance, and stimulating in to life faculties which might otherwise have lain dormant." -S. Smile's Self-Help અર્થાત–ખૂબ ગરીબ માણસોએ કયારેક ઊંચામાં ઊંચા સ્થાન પ્રાપ્ત કર્યા છે અત્યત કઠિન દેખાતાં સરકટો તેમના માર્ગમાં બાધક થઈ શક્યાં નથી. ઘણા ઉદાહરણોમાં કઠિન સંકટ, પરિશ્રમ અને સહનનું બળ જગાડીને અને શક્તિને પ્રદીપ્ત કરીને તેમને શ્રેષ્ઠ સહાયક બનેલાં પણ જોવાય છે. એવી શક્તિઓને કે જે બીજી રીતે તેમની અંદર છુપાયેલી જ પડી રહી હોત. " Slumber not in the tents of your fathers, The world is advancing, Advance with it" -Mazzini તારા પૂર્વજોની છાવણીમાં ઘેર્યા ન કર. જગત આગળ વધે છે. એની સાથે તું આcળ વધ. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪ ૪૭૬ : જૈન દર્શન રેલ્વે, મટર, ટેલીગ્રાફ, વાયરલેસ ટેલીગ્રાફ, ફેનેગ્રાફ, એરોપ્લેન, રેડિયે, અણુબ વગેરે જે નવી નવી શેઠે નીકળી છે, જેને ઉપગ આમજનતામાં વ્યાપક બન્યું છે, અને બીજા નવા નવા આવિષ્કારે જે નીકળતા જાય છે તે પુરુષાર્થ–બળનાં જવલન્ત ઉદાહરણ છે. પુરુષાર્થ ફેરવનાર વ્યક્તિ કે પ્રજા આગળ વધે છે અને પિતાના ઉત્કર્ષ તથા અસ્પૃદયને ખીલવે છે. અકર્મણ્ય વ્યક્તિ કે પ્રજા પિતાના નિ:સત્વપણાને લીધે પાછળ રહે છે અને બીજાની ગુલામી નીચે એને કચડાવું પડે છે. (ઉદ્યમથી પ્રાપ્ત થતી સિદ્ધિને દુરુપયોગ કરવામાં આવે તે એ ઉદ્યમને કે સિદ્ધિને વાંક નથી, પણ સિદ્ધિને દુરુપયેગ કરનારને વાંક છે એ ઉઘાડું જ છે.) (૫) નિયતિ નિયતિ” એટલે ભાવિભાવ અથવા ભવિતવ્યતા. અવશ્ય ભાવભાવ અવશ્ય બને છે એ પ્રમાણે “નિયતિને અર્થ આપી શકાય. અનુકૂલ સંજોગોથી ખેતી પાકીને તૈયાર થઈ, પણ હિમ પડવાથી યા તીડનાં ઝુંડનાં આક્રમણથી અથવા કોઈ અનિવાર્ય આકસ્મિક ઉપદ્રવથી ખેતિ નષ્ટ થાય તે ભાવિભાવ(નિયતિ)નું ઉદાહરણ છે. ફલસિદ્ધિ સાંપડવાના અણુના વખતે જ બીમારી કે બીજું કઈ આકસિમક પ્રબલ વિઘ આવી પડતાં કલસિદ્ધિ અટકી પડે તે “નિયતિ”નો પ્રભાવ મનાય છે. સટ્ટા, લેટરી વગેરેમાં વગર મહેનતે ધનવાન બની જવાનું પણ “નિયતિ” પર મૂકાય છે. નિયતિ જીના સંબંધમાં એક પ્રકારનું અનિવાર્ય કર્મ” કહી શકાય, જેને જૈન પરિભાષામાં “નિકાચિત” કર્મ કહેવામાં આવે છે. જે કર્મ પ્રાયઃ અભેદ્ય હેઈ અવશ્ય (વિપાકેદયથી) સુખ કે દુઃખરૂપે ભેગવવું પડે તે નિકાચિત કર્મ. Page #522 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ :૪૭૭ : આવા પ્રકારના કર્મનું ફળ નિયત અવશ્ય ભેગવવું પડે તેમ ] હે ઈ તે નિયતિ યા ભાવિભાવના નામથી ઓળખાય છે. આપીને બીજાને એ પાંચ કારણોની સત્તા જોઈ. એ પાંચે પોતપોતાના સ્થાને ઉપયોગી છે. એક કારણને સર્વથા પ્રાધાન્ય આપીને બીજાને ઉડાવી દેવાય જ નહિ અથવા સર્વથા ગૌણ સ્થાને મૂકી શકાય જ નહિ. કાલવાદી કાલને જ પ્રાધાન્ય આપી બીજાઓનું યથાએગ્ય મૂલ્ય ન કે તે તેની તે બ્રાતિ ગણાય તેવી રીતે સ્વભાવવાદી, કર્મવાદી, ઉદ્યમવાદી માટે પણ સમજવું. પાંચે કારણેને યચિત ગૌણ-મુખ્યભાવે માનવામાં જ સમ્યગદષ્ટિ રહેલી છે. એથી વિપરિત કેવલ એકાન્તવાદ તરફ જવુ એ મિથ્યાદષ્ટિ છે. કલવાદી કાલના સર્વિસ આ પાંચે કારણેના સહગના દાખલા પણ આપણી સામે મોજૂદ છે. આથી બાળક ઉત્પન્ન થવામાં પાંચે કારણે જોવાય છે. કાળ (ગર્ભકાળ પૂરે થયા) વગર બાળક જન્મે જ નહિ એ સ્પષ્ટ છે, પ્રસવસ્વભાવવાળી સ્ત્રીથી જ બાળક જન્મે એ પણ સ્પષ્ટ છે, એટલે ત્યાં સ્વભાવ પણ કારણુરૂપે ઉપસ્થિત છે. ઉદ્યમ તે ચાં હેય જ. પૂર્વ કર્મની અથવા નિયતિની અનુકૂલતા હોય તે જ એ વસ્તુ બને. આમ પ્રસૂતિમાં પાંચે કારણેને સમવાય વતે છે. વિદ્યાભ્યાસમાં આગળ વધી ઊંચી કક્ષાને પસાર કરવામાં પણ આ કારણસામગ્રીનું સાન્નિધ્ય જોવાય છે. ત્યાં કાળની મર્યાદા છે, વિકાસગામી ઉદ્યમ છે, શિક્ષણગ્ય સ્વભાવ પણ છે અને કર્મની અથવા નિયતિની અનુકૂલતા પણ છે. પાંચે કારણેની પ્રધાનતા જ બધે હોય એમ સમજવાનું નથી. પણ ગૌણુતાએ કે મુખ્યતાએ પાંચે કારણે અવશ્ય વિદ્યમાનતા ધરાવતાં હોય છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ : ૪૭૮ : જૈન દર્શન કાળની મર્યાદા ઉદ્યમ વગેરેથી બદલાવી શકાય છે. અન્ન લાદ પાકવામાં અમુક વખતની મર્યાદા ખાસ ચેાક્કસ નથી. વૃક્ષનાં ફળ પાકવાના સમય જુદા જુદા દેશમાં ભિન્ન ભિન્ન હાય છે. અન્ય દેશેામાં યન્ત્રા દ્વારા ખેતીનેા પાક હિન્દુસ્તાનની અપેક્ષાએ જલ્દી તૈયાર કરી શકાય છે. હાંથથી બનાવાતી વસ્તુમાં વધુ વખત લાગે છે, જ્યારે યન્ત્ર દ્વારા થાડા વખતમાં તૈયાર કરી શકાય છે. પૂર્વકાળમાં જ્યારે રેલ્વે નહાતી ત્યારે વીરમગામથી કાશી પહોંચતા મહીનાના મહીના લાગતા, જ્યારે વર્તમાન યુગમાં રેલ્વે દ્વારા ત્રીજે દિવસે પહાંચી શકાય છે; અને એરપ્લેનથી સુદૂર પ્રદેશમાં પણ કેટલી ઝડપે પહાંચી શકાય છે તે અજાણ્યુ નથી. આ પ્રમાણે કાળના મર્યાદામાં ઉદ્યમ વગેરેથી ફેરફારની શકયતા પ્રત્યક્ષ જોઈ શકાય છે, છતાં સામાન્યતઃ કાળની થોડી-ઘણી મર્યાદા તે દરેક કાર્યની સિદ્ધિમાં અવશ્ય રહે છે, માટે કાળ સ્વતન્ત્ર નહિ, પણ ઉદ્યમ, સ્વભાવ વગેરે અવલ બીને જેટલે દરજ્જે કાર્યસાધક ( કાર્ય સાધનમાં ઉપયાગી ) ડૅાય તેટલે દરજ્જે તેની મહત્તા માનવી ન્યાય્ય છે. કાળની સહકારિતા ધ્યાનમાં લેવામાં આવે તે કાના પ્રારભ કરીને કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મણુસ ધીરજ રાખતાં શીખે; નહુિ તે કોઇ કામને માટે ક્રિયા પ્રારંભ કરીને તરત જ કે પૂરતા વખત પહેલાં-અસમયમાં જ-મ્લેચ્છા રાખવા જતાં તેમ ન બનવાને લીધે માણસ નિરાશ થઇ જાય, અને કાર્ય સાધવાના ઉદ્યમમાં ઢીલે-પેચે પડી જાય તે ફળથી વંચિત રહે. કાળની સહકારિતા સમજાતાં એમ સમય કે કાળે કરી ફળ મળશે, અર્થાત કાળક્રમે કાર્ય સિદ્ધ થાય, અને એથી માણસ કાર્યમાં ઉદ્યમી રહે. કાળની મર્યાદા ઉલ્લ્લંઘનીય છે, તેમ સ્વભાવની મર્યાદા ઉલ. ઘનીય નથી, છતાં વ્યવહારષ્ટિએ સ્વભાવનું પણ અતિક્રમણુ さ For Private Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૭૯ : થતું જોવાય છે. (વ્યવહારમાં જેને મનુષ્યને સ્વભાવ કહેવામાં આવે છે તે ખરેખર સ્વભાવ નહિ, પણ વિમાન છે. અને તેથી તેમાં ફેરફારની શક્યતા હોય છે.) ક્રોધી માણસને ક્રોધી સ્વભાવ શાન્તાત્મા સંતના સત્સંગીથી ઓછો થઈ જઈ શકે છે, અને સત્સંગસંપાદિત ઉત્તમ ભાવનાઓના સુદઢ સંસ્કારબળથી તે નાબૂદ પણ થઈ જાય છે. સત્સંગના બળે દુજન પ્રકૃતિ સાજન પ્રકૃતિમાં ફેરવાઈ જાય છે. સોબત પ્રમાણે સારા ખરાબ થઈ જાય છે અને ખરાબ સારા. વળી ભિન્નભિન્ન વસ્તુઓનું મિશ્રણ કરવાથી એ વસ્તુઓના મૂળ સ્વભાવમાં ફેર પડે છે અને અન્ય જ સ્વભાવ પેદા થાય છે. જેમકે પિસ્વભાવવાળી સૂઠ અને કફસ્વભાવને ગોળ એ બેનું મિશ્રણ થતાં તેમાં કફ કે પિત્તના સ્વભાવને દોષ રહેતું નથી. કર્મમાં–પૂર્વકર્મમાં પણ ફેરફાર થાય છે. એના સ્થિતિ. રસમાં ફેરફાર થાય છે. કેઈ કમ વહેલું પણ ઉદયમાં આવે છે. કર્મનાં ઉપશમ, ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ થઈ t “ કર્મ ની મુખ્ય અવસ્થાઓનું નિરૂપણ ૩૩૩માં પૃષ્ઠ પર શરૂ થાય છે. એમાં એક “ઉપશમના” અવસ્થા બતાવી છે. કમની ઉપશમના દેશ ઉપશમના (આંશિક ઉપશમના) હતા સંક્રમણ તથા ઉદ્વર્તન-અપવર્તન ક્રિયાઓ (એવા ઉપશાત કર્મ ઉપર) પ્રવતી શકે છે, કિન્તુ કર્મના નિબિડીકરણરૂપ “નિધત્તિ ” અને “નિકાચિત” ક્રિયા પ્રવતી શકતી નથી, પરંતુ જ્યારે કોઈ પણ ક્રિયાની અસર નીચે ન આવી શકે એવી કર્મની સર્વ ઉપશમના (પૂર્ણ ઉપશમના) થાય છે, ત્યારે પણ એ “ઉપશાન્ત” અવસ્થા વધુ વખત ટકતી નથી, થેડી જ વારમાં ઉપશાન કર્મ પાછું ઉદયમાં આવે છે અને એ “ઉપશાત ” આત્મા જેમ ચડ્યો હતો તેમ પડવા માંડે છે. આખરે કર્મને “ક્ષય’ જ પૂર્ણ શ્રેય સાધક થાય છે. કર્મને ક્ષય, Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ : જૈન દર્શન શકે છે. આત્મબળના ઉત્કર્ષથી કર્મને વિપાકેદયથી ભેળવ્યા વગર નષ્ટ કરી શકાય છે. કર્મથી મળેલ શરીર, ઇન્દ્રિયે વગેરેને જે ગ્ય રીત કેળવવામાં ન આવે તે તેમનો વિકાસ થઈ શકતે નથી, માટે કર્મથી મળેલ વસ્તુઓના વિકાસને લાભ ઉદ્યમને આભારી છે. જે સારી કેળવણી મેળવી પોતાનાં શરીર, ઈન્દ્રિ, મન, બુદ્ધિ, હદયને યેગ્ય વિકાસ સાધે છે તે પિતાના તે પ્રકાર પ્રશસ્ત ઉદ્યમ અને પ્રયત્નથી પોતાના જીવનનું હિત સાધવા સાથે પિતાને સુખસમ્પન્ન બનાવે છે. જેમ કેવળ ભાગ્ય ઉપર આધાર રાખનાર માણસ પુરુષાર્થના અભાવે પિતાના જીવનને વિકાસ કરી શકતું નથી અને અકર્મણ્યતાના પરિણામે નિ સત્વ બની પિતાની જે, કર્મને વિપાકરૂપે ભોગવીને થાય છે તેમાં તે તે કર્મના ક્ષપણ સાથે અન્યાન્ય કર્મોને બન્ધ પણ થવા પામે છે, માટે એ ક્ષય (નિર્જરા ) લાંબી મજલે પહોંચાડી શકે તેમ નથી; કિન્તુ પવિત્ર ચારિત્ર-તપના સાધનથી કર્મોને બલાત ઉદયમાં લાવીને એમનાં વિપાકફળ સ્પર્યા વગર જ એમને ખેરવી નાખવાં એ શ્રેયારૂપ નિર્જરા જ કેવલ્યસાધક બને છે. આત્મસાધનાનું બળ જેટલું ઉન્નત હોય છે, તેટલા વિશાળ પ્રમાણમાં કર્મોના નિર્જર (ક્ષય) થાય છે. આમ કર્મોનું ખેરવાનું વિપાકેદયથી થાય છે અને સાધનપ્રયત્નથી પણ. સાધનપ્રયત્નથી થતી નિર્જરામાં કેવલ નીરસ કર્મલિકનું વેદન હોય છે, જે “પ્રદેશદય’ કહેવાય છે. સંક્રમણ” નામની ક્રિયા અગાઉ બતાવી છે, તે વડે અનુદિત કર્મોને ઉદયવતી કર્મપ્રકૃતિઓમાં સંક્રમાવીને -ભેળવીને તે ઉદયવતી કર્મપ્રકૃતિઓના ફલવિપાકરૂપે ભેગવવામાં આવે છે. મુક્તિગામી આત્મા પિતાના આયુષ્યના અંતિમ ક્ષણે, આમ, સંક્રમણથી પણ કર્મોને વેદી ખેરવી દઈ વિદેહ મુક્તિને પામે છે. આમ, કર્મવિદારણમાં સંક્રમણવિધિ પણ એક છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૮૧ : જિંદગીને નિઃસાર બનાવે છે તેમ, જેઓ કર્મને–પૂર્વકને માનતા નથી તેઓ ભયંકર ભ્રાન્તિમાં ગોથાં મારતા હોય છે. કર્મવાદની સિદ્ધિ અને ઉપયોગિતા વિષે વિવેચન થઈ ગયું છે. કર્મવાદને અવગણનાર માણસને આત્મા જેવા વિશિષ્ટ તત્ત્વની પ્રતીતિ ન હોવાથી વિપત્તિના વખતે તેને સહવામાં તે સમભાવ રાખી શકતા નથી. પ્રાણિવાત્સલ્યને વિશદ ભાવ તેને દુર્લભ જે બની જવાથી સામાન્ય વિધની બાબતમાં પણ તે આકળે બાકળ બની જાય છે. ઉદાત્ત શાંતભાવ તથા પ્રસન્નભાવ તેવાને દુર્લભ રહે છે. કલ્યાણસાધનની મૂળ ભૂમિ-સાચી ભૂમિ અજ્ઞાત અને અપ્રતીત હતાં પિતાને સાચે જીવનવિકાસ સાધવે અશક્ય ય દુર્ઘટ બને છે. નિયતિ ”નું બળ અદમ્ય છે. આગળ જણાવ્યું તેમ, અકસ્માત્ લાભ આપનાર કે અંતરાય નાખનાર કર્મને “નિયતિ ) તરીકે ગણી શકાય. પુરુષાર્થથી નિવારી શકાય તેમ ન હોવાથી એ વિશેષતાને-નિયતતાને–અંગે નિયતિને પૂર્વકર્મથી પૃથક નિર્દિષ્ટ કરાઈ હશે. કેમકે બીજાં પૂર્વકર્મો પુરુષાર્થથી નિવારી શકાય તેમ હોય છે. ત્રીજા ખંડમાં જણાવ્યું છે તેમ જાણી લેવું જોઈએ કે કર્મના એ સુગૂઢ અને અગમ, અગોચર કારખાનામાં “ક” તરહતરહના પ્રકારનાં હોય છે. બધાંય કર્મો કંઈ “નિકાચિત” (અનિવાર્ય) પ્રકારનાં હોતાં નથી. એવા કર્મો ખજાનામાં બહુ થોડાં હોય છે. ઘણું ઘણું કર્મો અને તજજન્ય વિદને સુયોગ્ય પ્રયત્નથી ભેદી શકાય એવી સ્થિતિમાં હોય છે, માટે કોઈ કાર્ય સિદ્ધ ન થતાં ઝટ એમ ન માની લેવું જોઈએ કે એ કાર્ય મારા નસીબમાં જ નથી. આપણને આપણા કર્મને પડદાઓ તથા તેમની જાતેની કશી જ ખબર નથી, તે પછી ઉદ્યમ Page #527 -------------------------------------------------------------------------- ________________ :૪૮૨ : જૈન દર્શન કર્યા છતાં કાર્ય સિદ્ધ થયું કે થતું ન હેાય તાયે તેને (તે કા ને ) અનિવાય કમ થી અવરાયેલું શા માટે માની લેવું જોઇએ ? શા માટે, એમ માની હતાશ થઈ કાર્યપ્રવૃત્તિ મૂકી દેવી જોઇએ ? સ`કલ્પબલપૂર્ણ પ્રામાણિક પ્રયત્ન સિદ્ધિને નજીક લાવે છે. તેજસ્વી તપના બળે પેાતાના સકલ્પ પૂરા પડે છે પેાતાની આકાંક્ષા પાર પડે છે. આ કાળ વગેરે પરસ્પર સાપેક્ષપણે ભેગાં મળીને કામ કરનાર હાઈ ‘ સમવાયી ’ કારણ કહેવાય છે. આત્માના મૂળ સ્વભાષ સચ્ચિદાન દરૂપ હાઈ ઉપસ્થિત કર્માનાં ફળ સમભાવથી વેદવા સાથે ભવચક્રના મૂળભૂત તૃષ્ણાને વિદારવા પ્રયત્નશીલ થવાથી પરમકલ્યાણરૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કાળ તેા જ્યારે ઉત્સાહી અની પ્રયત્નશીલ થઇએ ત્યારે ના' પાડે તેમ નથી. આત્મકલ્યાણ-સાધનમાં આ કારણેાના યાગ જોઈ શકાય છે. આમ વાદભૂમિના બખેડા વખાડી તેના સૌષ્ઠવ પર પ્રકાશ ફેંકતા નીચેના ઉલ્લેખ કેટલેા સરસ છે "Disagreement is refreshing when two men lovingly desire to compare their views to find out truth. Controversy is wretched when it is only an attempt to prove another wrong. —F. W. Robertson 1 અર્થાત્-મતભેદ વા વાદચર્ચા ત્યારે સારી સરસ લાગે છે, જ્યારે સત્ય શોધવા માટે એ માણસે પરસ્પર મૈત્રીભાવથી પેાતાના વિચારોની તુલનાત્મક આલેચના કરવા ચાહતા હેાય છે; પણુ જ્યારે મતભિન્નતા વા ચર્ચા મીજાને ખાટા પુરવાર કરવાના જ પ્રયત્નરૂપ હોય છે ત્યારે તે ધિક્કારવા લાયક હાય છે. હવે જ્ઞાન–ક્રિયા વિષેના સમન્વય જોઇએ. For Private Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૮૩ : કઈ પણ કાર્યની–મોક્ષની પણ-સિદ્ધિ જ્ઞાન અને ક્રિયા એ બને ઉપર અવલંબે છે. એકલું જ્ઞાન અપંગ છે અને એકલી કિયા અબ્ધ છે, એટલે કિયા વિનાના એકલા જ્ઞાનથી અથવા જ્ઞાન વિનાની એકલી ક્રિયાથી ધાર્યું પરિણામ આણ શકાતું નથી. દાખલા તરીકે, કવીનાઈન મેલેરિયા તાવ ઉપર રામબાણ ઈલાજ છે એવું જ્ઞાન હોવા છતાં જે તેને દવા તરીકે રીતસર રોગ્ય પ્રમાણમાં લેવામાં ન આવે, એટલે કે સદરહુ જ્ઞાનને આચરણમાં મૂકવામાં ન આવે તે તાવ જ નથી; તેમજ, તાવ શાથી જાય છે તે બાબતના જ્ઞાનના અભાવે ભળતી જ કઈ ચીજને દવા તરીકે લેવામાં આવે તેથી તાવ જ નથી; તે જ પ્રમાણે વર્તનમાં અનીતિ, અન્યાય, દંભનો ત્યાગ કર્યા સિવાય મોક્ષ પ્રતિ પ્રગતિ કરી શકાતી નથી એવું જ્ઞાન મેળવ્યા છતાં તે મુજબ વર્તન રાખવામાં ન આવે તે મોક્ષ પ્રાંત પ્રગતિ થાય નહિ. ઊલટું તેથી વિરુદ્ધ દિશામાં પીછેહઠ થાય એ જ બને. મતલબ કે જ્ઞાનને કિયામાં [ આચરણમાં મૂક્યા સિવાય એકલું જ્ઞાન વાંઝિયું રહે છે, અર્થાત્ ફલદાયક થતું નથી; તેમજ જ્ઞાનની સાચી દોરવણી વગરની એકલી ક્રિયા નિષ્ફળ જાય છે અથવા વિપરીત પરિણામ આણે છે. ભેજનને જેવું અને એનાં વખાણ કરવાં એથી ભૂખ્યા માણસની ભૂખ નહિ ભાંગે, એણે પોતાના હાથ ચલાવવા જોઈશે–ખાવું જોઈશે. એ પ્રમાણે મહાપુરૂષનો ઉપદેશ સાંભળી લીધાથી નહિ ચાલે, પણ એ સદુપદેશને બરાબર સમજી તેને આચરણમાં મૂક પડશે ઇસિત સ્થળના ભાગની માહિતી હોય, પણ એ માર્ગે ચાલીએ નહિ તે એ સ્થળે કેમ પહોંચાય ? અને અજ્ઞાનથી અવળા રસ્તે ચાલીએ તે? તે ઈષ્ટ સ્થળ તે દૂર જ રહે, પણ વધારામાં રખડપટ્ટીની તકલીફ પલ્લે પડે. Page #529 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન જ્ઞાન–ક્રિયાના સુમેળ વિશે વિશેષાવશ્યભાષ્ય ગ્રંથમાં કહે : ૪૮૪ : છે કે - हयं नाण कियाहीण हया अन्नाणओ किया । पासतो पंगुलो दड्ढो धावमाणो अ अंधओ ।। ११५९ ।। [ વિશેષાવશ્યકભાષ્યગત આવશ્યકનિયુક્તિ ] અર્થાત્—ક્રિયા વગરનું જ્ઞાન હણાયેલું. સમજવું; તે જ પ્રમાણે જ્ઞાન વગરની ક્રિયા હણાયેલી સમજવી. ઉદાહરણ તરીકે, દેખવાં છતાં પાંગળે અને દોડવા છતાં આંધળેા અને બળી મૂઆ. આ ઉદાહરણને નીચેની ગાથા સ્પષ્ટ કરે છે— संजोगसिद्धिइ फलं वयंति न हु एगचक्केण रहो पयाइ । अंधोय पंगू य वणे समिच्चा ते संपउत्ता नगरं पविट्ठा ।। १९६५ ।। [ વિશેષાવશ્યકભાષ્યગત આવશ્યકનિયુક્તિ ] અર્થાત્—જ્ઞાન અને ક્રિયા એ એના સોગથી જ સિદ્ધિ થાય છે. એક ચક્રથી રથ ચાલતા નથી. (વનમાં દાવાનળ ફાટતાં ) આંધળા અને પાંગળા એ બન્નેએ એક બીજાને સહયોગ સાધ્યા તે ખચીને નગરે પહોંચી શકયા [ અન્યના ખભા ઉપર પશુ બેઠો અને પશુના કહ્યા પ્રમાણે અન્ય ચાલ્યા, આમ એકબીજાના સહયેાગ ( પરસ્પર સખત ) કરવાથી એ બન્ને અચી ગયા. એ બે જણાએ એકબીજાની સાબત કરી ન હાત તેા બેઉ મરી જાત. આ પ્રમાણે પંગુસદેશ જ્ઞાન અને અન્ધુસમાન ક્રિયા એ બંને પરસ્પર મળે-સુસંગત અને તે સલતાની ભૂમિએ પહેાંચી શકે. પણ એ બંને અલગ અલગ રહે-સયુક્ત ન બને તે એ બન્ને હતપ્રાય ( હણાયેલાં જેવાં ) છે, સિદ્ધિકારક થઈ શકતાં નથી. For Private Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ : ૪૮૫ : પંચમ ખંડ હવે નિશ્ચય-વ્યવહાર દષ્ટિ જોઈએ. જીવ તથા પુદ્ગલ તેમના વ્યાવહારિક સ્વરૂપમાં દષ્ટિગમ્ય થઈ શકે છે. પુગલ મૂળ સ્વરૂપમાં પરમાણુરૂપ કહેવાય, છતાં જ્યારે તે અનન્તાનન્ત પરમાણુઓના એકત્ર મળવાથી સ્કધરૂપ બને છે ત્યારે આપણું અનુભવમાં આવે છે. જીવ પિતાના શુદ્ધ રૂપમાં ઇન્દ્રિયાતીત હોઈ આપણું અનુભવમાં આવી શકતે નથી, કિન્તુ વ્યાવહારિક રૂપમાં વર્તમાન જીવ પુદ્ગલ સાથે સંયુક્ત થયેલે–ભળેલ હોવાથી આપણને અનુભવમાં આવી શકે છે. જીવ પિતાના હાલના અશુદ્ધ [ પુદ્ગલમિશ્રિત ] રૂપમાંથી–અશુદ્ધિ ટાળી-શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે એવું જીવ માટે અન્તિમ ધ્યેય મનાયેલું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે દૃષ્ટિ વસ્તુના મૂળ સ્વરૂપને, વસ્તુની તાત્વિક યા શુદ્ધ સ્થિતિને સ્પર્શ કરનારી છે તે નિશ્ચયદષ્ટિ અથવા નિશ્ચય નય કહેવાય અને જે દષ્ટિ વસ્તુની વ્યાવહારિક અવસ્થાને સ્પર્શનારી છે તે વ્યવહારદષ્ટિ અથવા વ્યવહારનય, જે દૃષ્ટિ જીવને માત્ર શુદ્ધ-બુદ્ધિ-નિરંજન-સચ્ચિદાનન્દ તરીકે ઓળખે છે તે નિશ્ચયદષ્ટિ છે અને જે દષ્ટિ જીવને મેહવાન, અવિદ્યાવાન, ક્રોધલાભાદિકાલુષ્યવાન, દેહાધ્યાસી તરીકે ઓળખે છે તે વ્યવહારદષ્ટિ છે. ટૂંકમાં, વ્યવહારગામી દષ્ટિ તે વ્યવહારદષ્ટ અને મૂળતત્ત્વસ્પશી દષ્ટિ તે નિશ્ચયદષ્ટિ, જે સર્વ પ્રાણીઓમાં પરમ ચૈતન્યને જેનારી હોઈ વિશ્વપ્રેમી છે. નિશ્ચયદષ્ટિને હદયમાં ધારણ કરીને, અર્થાત્ પ્રાણીમાત્ર પ્રત્યે વિશુદ્ધ મૈત્રીભાવ રાખીને વ્યવહારનું પાલન કરવાનું છે એને જ જ્ઞાનીઓ કલ્યાણવિહાર કહે છે નિશ્ચયદષ્ટિ [ તત્ત્વસ્પર્શી પવિત્ર જ્ઞાનદષ્ટિ ] વ્યવહારને તેમાં પેસી જતી અશુદ્ધિઓ હટાવી શુદ્ધ બનાવે છે. જેમ Page #531 -------------------------------------------------------------------------- ________________ = ૪૮૬ : જૈન દર્શન ભરદરિયામાં રાત્રિના અન્ધકારમાં મુસાફરી કરનાર વહાણને દીવાદાંડીના પ્રકાશની મદદથી સુકાની ખરાબા સાથે અથડાતું બચાવી લઈ નિર્ભય માગે હંકારી જાય છે, તે જ પ્રમાણે નિશ્ચયદષ્ટિ, મેહાન્ધકારને દૂધ કરી વિવેકજ્ઞાનને પ્રકાશ પાથરી પિતાના સમ્બન્ધના અથવા અન્ય સાથેના ઉચિત વ્યવહારને અંગે કરાતા કઈ પણ વર્તનને અશુદ્ધતામાં–મલિનતામાં સરકી જતું અટકાવી શુદ્ધ માગે વહાવી મોક્ષમાર્ગને સીધે, સરળ અને કાંટાઝાંખરા વગરને બનાવે છે. સંસારી અવસ્થામાં સ્વપરહિત (ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક હિત)ના અંગે કરતાં વ્યવહાર–આચરણમાંથી છૂટી શકાતું નથી. તે કર્તવ્યરૂપે ઉપસ્થિત હેઈ બજાવવાનાં હોય છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર છે. કિન્તુ તે નિર્દોષ–પવિત્ર અને શુદ્ધપ્રેમયુક્ત હેતાં મોક્ષપ્રાપ્તિમાં બાધક થતા નથી. આ પવિત્ર આત્મદષ્ટિરૂપ નિશ્ચયદષ્ટિ જેના મનમન્દિરમાં પ્રકાશતી હોય તેના બાહ્ય જીવન પર તેના વર્તનવ્યવહાર પર એ દષ્ટિનું અજવાળું કેવું ચમકી રહે એ કલ્પી શકાય છે. એ સજજન પોતાની પત્નિ અથવા પિતાને પતિ, પિતાનો નકર-ચાકર કે પેતાને શેઠ, પોતાના ઘરાક યા પોતાના સગાસંબંધી, અથવા પિતાના સંપર્કમાં આવનાર કોઈ પણ માણસ સાથે નીતિ અને વાત્સલ્યથી સુવાસિત વ્યવહાર રાખશે. અહીં આપણે ખ્યાલ કરી લઈએ કે આ ઉમદા વ્યવહાર, ચિત્તની ઉગ્રતા અને ઉદાત્તતા કેટલી સધાઈ હોય ત્યારે મૂર્તિમત્ત બની શકે. આ સાચી કલ્યાણયાત્રા છે. નિશ્ચય અને વ્યવહાર બન્નેનો સમુચિત-સુસંગત રીતે અમલ કરવાને જ્ઞાની મહાત્માઓનો ઉપદેશ એમ ફરમાવે છે કે માણસે પોતાનું અન્તરંગ તથા બાહ્ય (બને) જીવન ઊંચું અને શુદ્ધ રાખવું જોઈએ. Page #532 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખડ :૪૫+ જૈન ‘ આચાર અંગસૂત્રના ચોથા અધ્યયનના બીજા ઉદ્દેશના પ્રારંભમાં અનેકાન્તદષ્ટિનું ઉદ્દધન કરતુ' સૂત્ર છે (4 जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा 31 અર્થાત્-જે કમ બન્ધનાં સ્થાન છે તે કમ નિજ રાનાં સ્થાન અને છે; અને જે કમ નિજ રાનાં સ્થાન છે તે કર્મબન્ધનાં સ્થાન અને છે. 1 અર્થાત્-જે કાર્ય ( પ્રવૃત્તિ ) અજ્ઞાની અવિવેકીને કમ બન્ધક થાય છે તે કાય ( પ્રવૃત્તિ ) જ્ઞાનીને કમનિર્જરા (કનાશ)રૂપ થાય છે. એથી ઊલટુ', જે કાય ( પ્રવૃત્તિ ) જ્ઞાનીને કનિરા (કમ નાશ )રૂપ થાય છે તે અજ્ઞાની અવિવેકીને કર્મબન્ધકરૂપ થાય છે. જ્ઞાની જે કોઇ પ્રવૃત્તિ કરે છે તે પ્રાણિવગના હિત માટે અને તેવી બુદ્ધિથી કરે છે. નથી હાતી તેમાં અહંકારવૃત્તિ, ઉપકારબુદ્ધિ અથવા યશ કે અન્ય બદલાની લાલસા. તે ખાય છે, પીએ છે, સુખસગવડ ભોગવે છે અને આરોગ્ય જાળવી રાખે છે. તે એટલા માટે કે તેનાથી પેાતાની આત્મસમાધિ સ્વસ્થ રહેવા સાથે અન્ય પ્રાણીઓનું હિત વધુ ને વધુ સાધી શકાય એવી પેાતાની માનસિક તથા શારીરિક કાર્યક્ષમતા ચાલુ રહી શકે. પરા સાધના એ તેને સ્વભાવ બની જાય છે, અને માણસ જ્યારે પેાતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે ત્યારે તેને કશી મુશ્કેલી લાગતી નથી, એટલુ જ નહિ, પણ પાતે ખૂબ ખૂબ કરી નાખ્યુ છે એવા અહેાભાવ ” તેના મનમાં આવતા નથી. પરિણામે જ્ઞાનીની કોઈ પણ પ્રવૃત્તિ તેને બંધનકારક થતી નથી. 66 અજ્ઞાનીની પ્રવૃત્તિ પ્રાણિવના હિતમાં પણુિમતી હાય, છતાં તેવી હિતબુદ્ધિ તેનામાં હાતી નથી. તેની પ્રવૃત્તિનુ For Private Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ = ૪૮૮ : જૈન દર્શન પર્યવસાન પિતાને સ્વાર્થ સાધવામાં થતું હોય છે. ખાવુંપીવું, સુખસગવડે ભેગવવી અને મોટા મોટા બંગલા બંધાવી લાડી-વાડી–ગાડીની મોજમજાહ લૂંટવી અને તે માટે સારાનરસા ગમે તે ઉપાયે ધનરાશિના ઢગ ભેગા કરી રાખવા એવી તેની બુદ્ધિ અને વૃત્તિ હોય છે. તેની પ્રવૃત્તિથી અન્યનું હિત સધાતું હોય તે પણ તેનામાં તે વખતે અહંકારવૃત્તિ, ઉપકારબુદ્ધિ અથવા યશ કે અન્ય બદલાની લાલસા જલતી રહેતી હોય છે. અજ્ઞાની જપ, તપ, ધ્યાન, સ્વાધ્યાય, સેવા (વૈયાવૃત્ય), સામાયિક, પ્રતિક્રમણ, દેવપૂજન કે ગુરુસેવા આદિ ધાર્મિક ગણતી પ્રવૃત્તિઓ કરતે હોય છતાં તે બાબતમાં તેનામાં અહંવૃત્તિ (ગર્વ) જાગતી પડેલી હોય છે અને પોતે ખૂબ ખૂબ કર્યા કરે છે એવો અહેભાવ તેનામાં વર્તતે હોય છે. આ કારણથી અજ્ઞાનીની પ્રવૃત્તિઓ, ધાર્મિક ગણાતી પ્રવૃત્તિઓ પણ એને બંધનકારક થાય છે. જ્ઞાનીમાં પરાર્થ સાધક બુદ્ધિ અને નિરાભિમાનતા મુખ્યપણે હોય છે, જ્યારે અજ્ઞાનીમાં સ્વાર્થબુદ્ધિ અને અહંકારવૃત્તિ મુખ્ય પણે હોય છે. પ્રતત વિષયના સંબંધમાં સમજી શકાય છે કે જે કાર્ય કે પ્રવૃત્તિ એની પાછળ રહેલ અજ્ઞાન, મેહ, કષાયને લીધે દુષ્કર્મ બંધક થાય છે, તે જ કાર્ય કે પ્રવૃત્તિ એની પાછળ રહેલી વિવેકદષ્ટિ તથા શુદ્ધ ભાવનાને લીધે શ્રેયસ્કર થાય છે. વાઢ-કાપ પાછળ હત્યારાને આશય જુદો હોય છે અને કર્તવ્યપાલક ડૉકટરને આશય જુદો હોય છે. પહેલા આશય કૂર અને હિંસક છે, જ્યારે બીજાને આશય સામાનું ભલું કરવાને છે. આમ એક જ ક્રિયા એકને ઘોર પાપરૂપ બને છે, જ્યારે બીજાને પુણ્યરૂપ. સ્ત્રીના અંગને સપર્શ ભક્તિ, વાત્સલ્ય યા અનુકમ્પાથી કરાતે નિર્દોષ છે અને કામવાસનાથી કરાતે સદોષ છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ૪૪૮૯ મિષ્ટાન્ન જમતા બે માણસે પૈકી એક વિષયાસક્તિથી જમે છે અને બીજે જીવન સાધનના ઉદાત્ત હેતુએ અનાસક્તપણે જમે છે. આ બે માણસની ભેજનપ્રવૃત્તિ એકસરખી છતાં પહેલે અવિવેકી હોઈ મેહરાગના વશે કર્મબન્ધને પોષે છે, જ્યારે બીજો વિવેકશાલી હેઈ અનાસક્તિના ઓજસૂબળે (જમતાં જમતાં પણ) પિતાના અન્તર્ જીવનને ઊર્ધ્વગામી રાખે છે. એ જ પ્રમાણે, બે માણસો પવિત્ર તીર્થભૂમિ પર વિહરે છે, તેમાં એક સાવધાનીથી (ઉપગ યતનાથી) તેમજ સવિચારમાં વિહરત ચાલે છે, જ્યારે બીજે ઉપગ-ચતના વગર પ્રમત્તપણે અને મેહમાયાના વિચારોમાં ધૂમ ચાલે છે. આ પ્રમાણે તીર્થયાત્રા એકને કર્મબન્ધક થાય છે અને બીજાને શ્રેયસ્કર. દેવાલયમાં દેવદર્શન કરનારા બધાના મનેભાવ સરખા નથી હોતા, એટલે જે પવિત્ર ભાવનાવાળા હોય છે તેઓ શ્રેય ઉપાજે છે અને મેહ-માયાના વિચાર સેવનારા અથવા બુરી વૃત્તિવાળા નવાં અશુભ કર્મો બાંધે છે. આમ, દેવદર્શન એકને શ્રેયસ્કર અને બીજાને પાપબન્ધક બને છે. આમ, ઉપર્યુક્ત “આચાર” સૂત્રનું વચન સમજી શકાય છે. બીજી રીતે જોતાં, જ્ઞાની વિવેકી મનુષ્ય સામાન્ય નિયમ તરીકે જણાવેલી વાતને હરેક પ્રસંગે વિચાર વિના વળગી રહેતું નથી, પણ જે તે પ્રસંગે દેશકાળાદિ પરિસ્થિતિને વિચાર કરી પિતાને માટે શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે તે ઠરાવી તેને અનુસરીને પિતાનું વર્તન ચલાવે છે. ત્યારે અજ્ઞાની અવિવેકી જે તે વખતના સંજોગેને વિચારમાં લીધા વિના, સામાન્ય નિયમ તરીકે જે વાતને કર્તવ્ય અથવા અકર્તવ્ય તરીકે જણાવવામાં આવી હોય તેને આંખ મીંચીને વળગી રહે છે અને પરિણામે ધર્મ આચરવાની બુદ્ધિ છતાં ધર્મને બદલે અધર્મનું આચરી બેસે છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ : ૪૯૦ : જેના દર્શન અન્ન-જળને ત્યાગ કરી બેઠેલ તપસ્વીને પાણીની સખ્ત તરસ લાગી, “પાણ” “પા”ની ઝંખના કરતે એ બુરી રીતે તરફડવા લાગે, તે વખતે તેને ધર્મબુદ્ધિએ પાણી ન આપતાં મરવા દેવે એ ધર્મબુદ્ધિ કેવી! રાત્રે “ચેવિહાર” [ ભેજન, જળનો ત્યાગ વાળા માણસના શરીરમાં કોઈ કારણસર જીવલેણ સખ્ત ગરમી વ્યાપી જતાં તે બેભાન હાલતમાં આવી પડતાંય એગ્ય કૃતાદિ ખવરાવવારૂપ ઉપચાર ન કરતાં તેને મરવા દેવે એ કેવી ધર્મબુદ્ધિ! આ પ્રસંગે એક કિસ્સો યાદ આવે છે— ભેળા ગામડિયાએ શહેરથી આવેલા ભલા શેઠની આતિથ્યભક્તિ કરી. શિયાળાને વખત, પિષ મહીને, જમીન પર પાણીનો છંટકાવ કરી શેઠને જમવા બેસાડ્યા, જમણમાં શીખંડ -પુરી, અને બરફનાં પાણી અને પંખે. ગામડિયે શેઠને કહે છે; તમારા જેવા મેટા માણસની બરદાસ મારા જે શું કરી શકે? શેઠ કહે છે, ભાઈ તારી ભક્તિ તે ઘણું છે, પણ મારો જીવ કઠણ છે કે શેય નીકળતું નથી ! હવે ઉત્સર્ગ–અપવાદને વિષય જરા જોઈએ. ઉત્સર્ગ–અપવાદની વાત એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની જ દષ્ટિ છે. એ દષ્ટિ વસ્તુનું સમ્યફદર્શન થવામાં ઉપયોગી છે, તેમ જ કૃત્ય તથા અકૃત્ય અને તેનાં પરિણામને વિચાર કરવામાં કાર્યના કર્તવ્યપણું કે અકર્તવ્યપણાને નિર્ણય કરવામાં ઉપગી છે. સામાન્ય સ્થિતિ સંજોગોમાં વર્તન સંબંધી જે સર્વસાધારણ નિયમે સ્થાપિત થયેલા હોય છે તે ઉત્સર્ગ માર્ગ કહેવાય છે Page #536 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૯૧ : અને બદલાયેલા સ્થિતિ–સંજોગોમાં જે માગે ગ્રહણ કરવાને પ્રાપ્ત થાય છે તે અપવાદમાર્ગ કહેવાય છે. અમુક પ્રસંગે ઉત્સર્ગમાર્ગ ગ્રહણ કરે કે અપવાદમાગ ગ્રહણ કરે તે ઠરાવવામાં જે તે વખતના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની વિચારણા આવશ્યક બને છે. “દ્રવ્ય” એટલે પાત્ર, “ક્ષેત્ર” એટલે જે તે વખતની સ્થળ સંબંધી અનુકૂળતા યા પ્રતિકૂળતા, “કાળ” એટલે જે તે વખતની વાત કે વાતાવરણની અનુકૂલતા કે પ્રતિકૂલતા અને “ભાવ” એટલે પાત્રની વર્તમાન કાર્યક્ષમ સ્થિતિ. આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં સમાયેલા અર્થને ટૂંકામાં વ્યક્ત કરવા માટે સ્થિતિ–સંગે અથવા પરિસ્થિતિ એવા શબ્દપ્રયોગને ઉપગ કરવામાં આવે છે. તાત્પર્ય એ છે કે નીતિશાત્રે અથવા ધર્મશા સામાન્ય નિયમ તરીકે–ઉત્સર્ગમાર્ગ તરીકે એકપક્ષે અમુક વસ્તુ કરવી જોઈએ અથવા અમુક રીતે વર્તવું જોઈએ, અને અન્યપક્ષે અમુક વસ્તુ ન કરવી જોઈએ અથવા અમુક રીતે ન વર્તવું જોઈએ એમ ઠરાવ્યું હોય, તે પણ તે વિધિવાક્ય અથવા નિષેધવાક્ય હંમેશને માટે અને બધી પરિસ્થિતિમાં લાગુ પડે છે એમ સમજવું એ એકાન્ત છે અને ભૂલ છે. અમુક વખતે, અમુક સ્થળે અમુક કરવું કે ન કરવું, એ યગ્ય છે કે અમેગ્ય એ તે તે પ્રસંગના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ (તે તે વખતના સંગ, પરિસ્થિતિ) જેઈને નક્કી કરવાનું છે. દેશકાળાદિ અંગે પરિસ્થિતિ બદલાતાં, જે વાતને સામાન્ય નિયમ તરીકે કર્તવ્ય તરીકે જણાવવામાં આવી હોય તે વાત પલટાયેલા સ્થિતિસંજોગોમાં અકર્તવ્ય બને છે, અને જે વાતને અકર્તવ્ય તરીકે જણાવવામાં આવી હોય તે વાત પલટાયેલી પરિસ્થિતિમાં કર્તવ્યરૂપ બને છે. આને અપવાદમાગ કહે છે. આમાં નિયમનો Page #537 -------------------------------------------------------------------------- ________________ : ૪૯૨ : જૈન દર્શન ભંગ થતું નથી, પરંતુ નિયમથી જે ઉદ્દેશ સિદ્ધ કરવાને હેય છે તે જ ઉદ્દેશ, અથવા તેના જે અન્ય ઉચ્ચ ઉદેશ, પલટાયેલી પરિસ્થિતિમાં અપવાદમાગને આશ્રય લઈ પાર પાડવામાં આવે છે. બેશક, નિયમને માર્ગ નહિ સ્વીકારીને અપવાદને આશ્રય લેતી વખતે ખૂબ જ સતર્કતા રાખવાની જરૂર છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ યા ઉત્સર્ગ અપવાદની બાબતમાં નીચેને લેક દ્રષ્ટવ્ય છે उत्पद्यते हि सावस्था देशकालामयान् प्रति । यस्यामकार्य कार्य स्यात् कर्म काय च वर्जयेत् ।।* અર્થાત્ –દેશ, કાલ અને રેગના કારણે એવી અવસ્થા આવી પડે છે કે જ્યારે અકાર્ય કાર્ય બની જાય છે અને કાર્ય અકાર્ય બની જઈ ત્યાગી દેવું પડે છે. અપવાદ ઔત્સર્ગિક માર્ગને પિષક જ હોય, ઘાતક નહિ. આપવાદિક વિધાનની મદદથી જ ઔત્સર્ગિક માર્ગ વિકાસ કરી * હારિભદ્ર સત્તાવીશમાં અષ્ટકના પાંચમા શ્લેકની વૃત્તિમાં જિનેશ્વરસુરિજીએ આ શ્લેક ઉદ્દધૃત કરેલ છે. હેમચંદ્રાચાર્યની કાત્રિશિકાના ૧૧મા શ્લેક ઉપરની ભવિષેણસૂરિની સ્યાદ્વાદમંજરી” ટીકામાં આ શ્લેકના આધાર પર કહેવામાં આવ્યું છે કે, આયુર્વેદ મુજબ જે રોગને અંગે જે અવસ્થામાં જે વસ્તુ અપથ્ય હોય તે જ વસ્તુ તે જ રંગમાં બીજી અવસ્થા વખતે પથ્ય બને છે. લંઘન અમુક જવરની હાલતમાં ઉપયોગી છે, પણ ક્ષીણધાતુની હાલતમાં જવરવાળાને એ અગ્ય છે. દેશકાલાદિની અપેક્ષાએ જવરવાળાને પણ દધિ પાન વગેરે સેવ્ય બને છે. મતલબ કે જે અપશ્યને ત્યાગ એક અવસ્થામાં જે રોગને શામક બને છે, તે અપથ્ય જ બીજી અવસ્થામાં તે જ રંગને શમનમાં અનુકૂલ પડે છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ : ૪૯૩ : શકે છે. એ બને મળીને જ મૂળ ધ્યેયને સિદ્ધ કરી શકે છે. દાખલા તરીકે, ભેજનપાન જીવનની રક્ષા અને પુષ્ટિ માટે જ છે; પણ એ પણ જોવામાં આવે છે કે ક્યારેક ક્યારેક તે ભેજનપાનને ત્યાગ જ જીવનને બચાવી લે છે. આમ, ઉપર ઉપરથી પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ જીવનવ્યવહાર જ્યારે એકલક્ષ્યગામી હોય ત્યારે એ ઉત્સર્ગ–અપવાદની કેટીમાં આવે છે. ઉત્સર્ગને આત્મા કહીએ તે અપવાદને દેહ કહે જોઈએ. બનેને સમ્મિલિત ઉદ્દેશ સંવાદી જીવન જીવવું એ છે. ઉત્સર્ગ અને અપવાદ એ બને માર્ગનું લક્ષ્ય એક જ હોય છે. જે કાર્યને માટે ઉત્સર્ગને નિર્દેશ કરવામાં આવે છે તે જ કાર્ય માટે અપવાદને નિર્દેશ કરવામાં આવે છે. અર્થાત જે બાબત(ત)ને ઉદ્દેશીને ઉત્સર્ગ પ્રવર્તે છે, અપવાદ પણ તે જ બાબત(હ)ને ઉદ્દેશીને પ્રવર્તે છે. દાખલા તરીકે જેમ મુનિને વિશુદ્ધ આહાર ગ્રહણ કરવાનું ઉત્સર્ગવિધાન સંયમના પરિપાલન માટે છે, તેમ અન્યવિધ પ્રસંગ પર (માંદગી આદિના વખતે બીજે રસ્તે ન હોઈ) અનેષણીય (મુનિને માટે બનાવેલ હોવા જેવા કારણે ન ખપે એ) આહાર ગ્રહણ કરવાનું અપવાદવિધાન પણ સંયમના પરિપાલન માટે જ છે. આમ એ બનેઉત્સર્ગ તથા અપવાદને હેતુ એક જ છે. હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના ૮૭મા લેકની વૃત્તિમાં લખે છે કે "कम्बलस्य च वर्षासु बहिनिगंतानां तात्कालिकवृष्टावकायः रक्षणमुपयोगः । बाल-वृद्ध-ग्लननिमित्त वर्षत्यपि जलधरे भिक्षायै निःसरता कम्बलावृतदेहानां न तथाविधाप्कायविराधना । उच्चार प्रस्त्रावणादिपीडितानां कम्बलावृतदेहानां गच्छतामपि न तथाविधा વિરાધના.” Page #539 -------------------------------------------------------------------------- ________________ : ૪૯૪ : જૈન દર્શન અર્થાત્ -વર્ષાઋતુમાં બહાર નીકળેલા મુનિઓને તાત્કાલિક વરસાદ આવતાં અપૂકાય જીના રક્ષણમાં કંબલને ઉપગ છે. વરસતા વરસાદમાં પણ બાલ, વૃદ્ધ કે ગ્લાનને માટે ભિક્ષા સારૂ નિકળેલા મુનિઓને, જે તેમણે પિતાના શરીરને કંબલથી લપેટાયું હોય તે અપકાયવિરાધના તેટલી થતી નથી. વરસતા વરસાદમાં પેશાબ યા શૌચ માટે બહાર જતાં તેમનાં [ મુનિએનાં ] શરીર કમ્બલથી આચ્છાદિત હતાં તેમને તેટલી વિરાધના લાગતી નથી. [ પેશાબ યા દસ્ત રોકવાની સખ્ત મનાઈ છે– “વર-મૂત્ત ઘાર” દશવૈકાલિક, ૫–૧૯]. આમ કાચા પાણીને સ્પર્શ પણ મુનિને માટે જયાં નિષિદ્ધ છે, ત્યાં વરસતા વરસાદમાં ઉપરના પ્રજને બહાર જવાનું વિધાન પણ છે–અપવાદરૂપે. [ અને કમ્બલને ફક્ત એ જ ઉપયોગ મુનિને માટે હેમચંદ્રાચાર્યે ઉપરના પાઠમાં બતાવ્યા છે. એ સિવાય બીજા ઉપગને કશે ઉલ્લેખ તેમણે કર્યો નથી. ] ધર્મનું અનુશાસન સત્યવાદી બનવાનું ફરમાવે છે. પણ પશુપ્રાણીને હણવા તેની પાછળ પડેલ ઘાતકી માણસના. એ (પશુપ્રાણ) કઈ તરફ ગયાનું પૂછવા ઉપર, જાણવા છતાં એની રક્ષા માટે, ન છૂટકે, અત બેલવું પડે છે તેમ બેલવાનું અપવાદવિધાન પણ ઉત્સગ વિધાનની જેમ અહિંસાની સાધના માટે હેઈ કર્તવ્યરૂપ થઈ પડે છે. આમ ઉત્સગ અને અપવાદ એ બંનેનું એક જ લક્ષ્ય છે. * “ यस्तु संयमगुप्त्यर्थ न मया मृगा उपलब्घा इत्यादिकः સ ન હષય | (“ સૂયગડ” અંગના ૮મા અધ્યનની ૧૯મી ગાથાની વૃત્તિમાં) Page #540 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખંડ ૪૪૯૫ : એ જ પ્રમાણે સ્ત્રીને સ્પર્શ સાધુને માટે નિષિદ્ધ છતાં કોઈ સ્ત્રી નદી, આગ કે એવી બીજી કઈ વિકટ આફતમાં સપડાઈ પડી હોય તેવા વખતે તેને અડીને પણ બચાવવાને ધર્મ સાધુને પણ પ્રાપ્ત થાય છે. સાધુને માટે વિવિધ સ્ત્રીસ્પર્શ નિષેધની પાછળ બ્રહ્મચર્ય સલામત રહે એ દષ્ટિ છે જે, અહિંસાની એક પ્રદેશભૂમિ છે, તેમ એ આપવાદિક સ્પર્શ પણ બ્રહ્મચર્યની વિશાલભૂમિરૂપ અહિંસાના પિષણ માટે છે. આમ સ્પર્શનિષેધ તથા સ્પર્શ બંનેનું એક જ લક્ષ્ય છે. जं दव्ववेत्तकालाइसंगयं भगवया अणटाण । भणियं भावविसुद्धं निप्फज्जइ जल फल तह उ ।। ७७८।। न वि किंचि वि अणुणात पडिसिद्ध वा वि जिणवरिंदेहिं । तित्थगराणं आणा कज्जे सच्चेण होयव्व ॥७७९।। (હરિભદ્રસૂરિ, વિએસ.ય) અર્થાત-ભગવાને મનેભાવને શુદ્ધ રાખી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ– ભાવને અનુકૂલ કૃત્ય કરવાનું ફરમાવ્યું છે, જે રીતે સ્વપરકલ્યાણસાધનરૂપ ફળ નીપજે તે રીતે વર્તવાનું ફરમાવ્યું છે. (૭૭૮) - જિનેન્દ્રભગવાને કઈ કૃત્ય કરવાનું એકાતે ફરમાવ્યું નથી, તેમ જ કઈ બાબતને નિષેધ એકાન્ત કર્યો નથી. ભગવાનની આજ્ઞા તે એટલી જ છે કે આત્મકલ્યાણમાના આરાધનમાં સચ્ચાઈથી વર્તવું. (૦૭૯) એકાન્તવાદની બાબતમાં છેલ્લે એક ચેતવણીરૂપ પણ જોઈ લઈએ— વસ્તુની એક નહિ, પણ અનેક બાજુએ જેવી, તપાસવી અને સંગત થઈ શકતી બાજુઓને મેળ બેસાડવે એ અનેકાન્તવાદનો અર્થ છે. પણ જે બાબત ઘટતી ન હોય, Page #541 -------------------------------------------------------------------------- ________________ : ૪૯૬ : જૈન દર્શન અસંગત હોય તેવી બાબતને ઘટિત તથા સંગત કરાવવી એ તે બાલચેષ્ટા કહેવાય. એ રીતે અનેકાન્તવાદ “અન્ધાધુન્ધવાદ” બની જાય. - જે વખતે જે પ્રવૃત્તિના ઔચિત્ય માટે વિવેકદષ્ટિને ટેકે ન હોય અને જેને વિવેક એકંદરે અયોગ્ય ઠરાવતું હોય તેને અનેકાંતને ટેકે આપ કે સ્યાદ્વાદને સંગત કરવા મથવું અને અનેકાન્તના ઓઠા નીચે એને ઉચિત તથા આદરનીય ઠરાવવી એ અનેકાન્તવાદને દુરુપયેાગ છે. અને એની મજાક ઉડાવવા સરખું છે. અનેકાન્તવાદ કંઈ ફેરફુદડીવાદનથી, એ ન્યાચ્ય સમન્વયવાદ એ ધ્યાનમાં રહેવું જોઈએ. નિક્ષેપ - જ્ઞાનનું વાહન ભાષા છે, અમૂર્ત જ્ઞાન ભાષામાં ઊતરી મૂર્તરૂપ બની વ્યવહાર્ય બને છે. ભાષા શબ્દાત્મક છે અને શબ્દને સામાન્ય અર્થ પ્રાગ ચાર રીતને જોવામાં આવે છે, જેને “નામ”, “સ્થાપના”, “દ્રવ્ય” અને “ભાવ” કહેવામાં આવે છે. દાખલા તરીકે “રાજા” લઈએ. “રાજા” કેઇનું નામ હોય ત્યારે તે એ નામથી વ્યવહત થાય છે. એ “નામ” માત્રથી રાજા હોઈ નામ–૨ જા છે. “રાજા” શબ્દને આ અર્થ નામનિક્ષેપ કહેવાય. સજાની મૂર્તિ, છબી કે ચિત્રને પણ રાજા કહેવામાં આવે છે–જેમ ભગવાનની મૂર્તિને ભગવાન કહેવામાં આવે છે તેમ. એ સ્થાપના (ચિત્ર, છબી, મૂર્તિ)ના રૂપે રાજા હોઈ સ્થાપના-રાજા છે. “રાજા” શબ્દને આ અર્થ સ્થાપના નિક્ષેપ કહેવાય. મૂળ વસ્તુને એની મૂર્તિ, છબી કે ચિત્રમાં આરોપ કરે એ સ્થાપના-નિક્ષેપ કહેવાય. જે ભૂતકાળમાં રાજા હતો અથવા ભવિષ્યમાં રાજા થનાર છે તેને પણ “રાજા” કહેવામાં આવે છે. એ “ દ્રવ્ય”થી એટલે કે પાત્રપણુની અપેક્ષાએ રાજા Page #542 -------------------------------------------------------------------------- ________________ પંચમ ખડ : ૪૯૭ : હાઈ દ્રવ્ય-રાજા છે. ૮ રાજા ' શબ્દનો આ અર્થ દ્રવ્યનિક્ષેપ કહેવાય. દ્રવ્યના અર્થ અહીં ૮ પાત્ર ” કરવા ઘટે. એની મતલબ એ કે જે ભૂતકાળમાં રાજા હતા અથવા ભવિષ્યમાં રાજા થનાર છે તે માણસ રાજાપણાનું અથવા રાજાપણુને પાત્ર છે, જેમાં વર્તમાનકાળે રાજાપણું નથી, પણ ભૂતકાળમાં હતું અથવા ભવિષ્યમાં આવવાનું. જે રાજપણુથી રાજમાન (શભિત ) હોય તે રાજ કહેવાય છે એ જાણીતું જ છે. એ “ ભાવ થી એટલે કે યથાર્થપણે રાજ હાઈ ભાવ-રાજા છે. “રાજા” શબ્દને આ અર્થ ભાવ-નિક્ષેપ કહેવાય. આમ, નામ-સ્થાપના-દ્રવ્યભાવ એ રીતથી શબ્દના અર્થવિભાગ કરાય છે. ભગવાનની ભક્તિ તેમના નામસ્મરણથી, તેમની મૂર્તિ દ્વારા અથવા ગુરુભક્તિ મારફત કરી શકાય છે, કારણ કે સાચા ગુરુ એ દ્રવ્યભગવાન ગણી શકાય. આ રીતે નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપ ભાવનિક્ષે૫ તર્ક દેરી શકે છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ખંડ જૈનદર્શનની અસામ્પ્રદાયિક્તા અને ઉદારતા જૈનધર્મના સિદ્ધાંતને સ્કુટ કરવા પ્રાચીન મહાન આચાર્યોએ સજેલી ગ્રથસમ્પત્તિ વિશાળ પ્રમાણમાં છે, જેમાં મહાન પુરૂએ મધ્યસ્થપણે તત્ત્વનિરૂપણ કરતાં લેકકલ્યાણ તરફ મુખ્ય દષ્ટિ રાખી છે. મૂળ આગમાં તે નિર્મળ સમભાવનાં વિશાળ ઝરણું આપણે જોઈ શકીએ છીએ; પણ એ પછીનાં સમભાવી મહાન આચાર્યોના રચેલા મહાન ગ્રન્થ પણ ઓછા મહત્ત્વના નથી. ઉદાહરણાર્થે જુઓ આચાર્ય હરિભદ્રને “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” ગ્રંથ. એ તત્ત્વપૂર્ણ સુંદર ગ્રંથમાં એ મહાન ગ્રંથકાર સાધુ પુરૂષના ઉમદા સમભાવ અને વાત્સલ્યનાં જે દર્શન થાય છે તેનાં અવતરણ આપવાને અહીં સ્થાન નથી, છતાં નમૂનારૂપે કંઈક જોઈએ. એ ગ્રન્થમાં ત્રીજા તબકમાં જૈનદર્શનસમ્મત “ઈશ્વર જગત્કર્તા નથી” એ સિદ્ધાન્ત યુક્તિપુરસર સિદ્ધ કર્યા પછી એ શમભાવસાધક અને ગુણપૂજક આચાર્ય લખે છે કે – ततश्चेश्वरकतत्ववादोऽयं युज्यते परम् । सम्यग्न्यायाविरोधेन यथाऽऽहुः शुद्धबुद्धयः ।। १०॥ ईश्वरः परमात्मैव तदुक्तवतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ।। ११ ।। Page #544 -------------------------------------------------------------------------- ________________ : ૪૯૯ : तदनासेवनादेव यत् संसारोऽपि तत्त्वतः ।। तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ।। १२ ।।. અર્થ–ઈશ્વરમ્તત્વને મત આવી રીતની યુક્તિથી ઘટાવી પણ શકાય છે કે, રાગદ્વેષમેહરહિત પૂર્ણ વીતરાગ પૂર્ણજ્ઞાની પરમાત્મા એ જ ઈશ્વર છે અને તેણે ફરમાવેલ કલ્યાણમાર્ગને આરાધવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે મુક્તિના દેનાર ઈશ્વર છે એમ ઉપચારથી કહી શકાય, અને એ પરમાત્માએ બતાવેલ સદુધર્મમાર્ગનું આરાધન નહિ કરવાથી ભવભ્રમણ જે કરવું પડે છે તે પણ ઈશ્વરને ઉપદેશ નહિ માન્યાનું પરિણામ છે. * જેની સલાહથી આ પણને લાભ મળે તેને આપણા લાભારૂપ ઉપકારનો કર્તા આપણે કહીએ છીએ, પણ જેની સલાહ પ્રમાણે ન ચાલવાથી, તેથી વિરુદ્ધ ચાલવાથી નુક્સાન આવે તો તેના (તે નુકસાનના ) કર્તા તેને આપણે નથી કહેતા, વ્યવહારમાં પણ તેને નથી કહેવાતું એ પ્રમાણે પરમાત્માએ દર્શાવેલા સન્માર્ગ પર ચાલવાથી મુક્તિને લાભ મળે છે, માટે એ લાભારૂપ ઉપકારના કર્તા અથવા મુક્તિના દાતા પરમાત્માને માની શકાય છે. બેશક, એમ માનવું એ ઔપચારિક વ્યવહાર છે, છતા એ યુક્તિસર અને રમ્ય છે] પણ તેના (પરમાત્માના) બતાવેલા માર્ગે ન ચાલતાં, એથી વિરુદ્ધ ચાલતાં ભવભ્રમણનાં કષ્ટ ઉઠાવવાં પડે તેના કર્તા તરીકે તેને (પરમાત્માને) માનવા એ ઔપચારિક રીતે પણ છાજતું નથી. ઔપચારિક રીતે પણ એ વાણી-વ્યવહાર ગમે તેવું નથી એથી જ ઉપાધ્યાયશ્રી યશોવિજયજીને એ સંબંધમાં ઉપર બતાવેલ બારમા શ્લેકની ટીકામાં કહેવું પડ્યું છે કે__ " ' अकुल्यने करिशतम् ' इत्यादिवद् यथाकथाञ्चिद् उपचारेण व्यवहार निर्वाहात् ।" અર્થાત “આંગળીના ટેરવા ઉપર સો હાથી” એવા લૌકિક કથન Page #545 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૦ જૈન દર્શન ઈશ્વર કર્તા છે” એવા વાક્ય પર કેટલાકને આદર બંધાયે છે તેમને લનુલક્ષીને (તેમના અનુરોધે) પૂર્વોક્ત પ્રકારની-ઈશ્વરકતૃત્વની-દેશના આપવામાં આવી છે એમ આચાર્ય મહારાજ નીચેના લેકથી જણાવે છે– कर्ताऽयमिति तद्वाक्ये यतः केंषाञ्चिदादरः । अतस्तदानुगुण्येन तस्य कर्तृत्वदेशना ।। १३ ।। હવે બીજી રીતે, ઉપચાર વગર ઈશ્વરને કર્તા બતાવે છેपरमैश्वर्ययुक्तत्वान्मत आस्मैव वेश्वरः । स च कतति निर्दोषः कर्तृवादो व्यवस्थितः ।। १४ ।। અર્થ—અથવા આત્મા જ ઈશ્વર છે એમ મનાયું છે, કેમકે દરેક આત્મા (જીવ) એના સાચા રૂપમાં પરમ ઐશ્વર્યયુક્ત છે, અને આત્મા (જીવ) તે ચેખી રીતે કર્યાં છે જ. આવી રીતે ઈશ્વરકર્તુત્વવાદ વ્યવસ્થિત થઈ શકે. ઉપરનાં પાંચ લેંકે પછી એ જ વાતના અનુસખ્યાનમાં ઉપસંહાર કરતાં આચાર્ય મહારાજ કહે છે કે – શાહરા મહારમાળા પ્રાયો વતણૂ મળે વાર્થ પ્રવૃત્તાન્ન સેક્યુમrfષઃ? I ? . જેવું આ કથન જે તે ઔપચારિક રીતે નિભાવી લેવાનું. જૈન દષ્ટિએ ભવસ્થ અને ભવાતીત એમ બે શ્રેણીના પરમાત્મા છે ભવસ્થ પરમાત્મા મન-વાણું-શરીરના ધારક હોઈ હરવું ફરવુ, બોલવું, વગેરે પ્રવૃત્તિઓ કરે છે. તેઓ કલ્યાણભાના-મુક્તિમાર્ગના પેજક, ઉપદેશક અને પ્રચારક છે, તેમજ મુમુક્ષુસંધના સંગઠનકર્તા છે અને ભવાતીત ( સિદ્ધ ) પરમાત્મા સંપૂર્ણ વિદેહ હાઈ સ્વકીય જ્ઞાનજ્યોતિમાં જ રમમાણ રહે છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ખંડ : ૫૦૧ : अभिप्रायस्ततस्तेषां सम्यग् मृग्यो हितैषिणा। न्यायशास्त्राविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥१६ ।। અર્થાત-શાસ્ત્ર બનાવનારા ઋષિ-મહાત્માઓ પ્રાયઃ નિસ્પૃહ અને લેકોપકારની વૃત્તિવાળા હોય છે, માટે તેઓ અયુક્ત ભાષણ કેમ કરે? અતઃ તેમને અભિપ્રાય ન્યાયસંગત થાય તેમ તપાસ જોઈએ. એ પછી (એ સ્તબકમાં) કપિલના પ્રકૃતિવાદની સમીક્ષા આવે છે. સાંખ્યમતાનુસારી વિદ્વાનેએ પ્રકૃતિવાદની જે વિવેચના કરી છે તેમાં ઉપસ્થિત થતા દોષ જાહેર કરી પ્રકૃતિવાદનું તાત્પર્ય બતાવી છેવટે આચાર્ય મહારાજ કહે છે કે एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि । कपिलोक्तत्वतश्चैव दिव्यो हि स महामुनिः।। ४४ ।। અર્થાતએ પ્રમાણે (પ્રકૃતિવાદનું જે રહસ્ય બતાવ્યું તે પ્રમાણે) પ્રકૃતિવાદ પણ યથાર્થ જાણ. વળી તે કપિલને ઉપદેશ છે, માટે સત્ય છે, કારણ કે તેઓ દિવ્ય મહામુનિ હતા. એ પછી છઠ્ઠા તબકમાં ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અને શુન્યવાદની ખૂબ આલેચના કરીને અને તે વાદમાં અનેક ઊભા થતા દેશે બતાવીને છેવટે આચાર્ય મહારાજ વસ્તુસ્થિતિને જાહેર કરે છે કે – अन्ये त्वभिदघत्येवमेतदास्थानिवृत्तये । क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्त न त-स्वतः ।। ५१ ।। विज्ञानमात्रमप्येवं बाह्यसङ्गनिवृत्तये । विनेयान् कांश्चिदाश्रित्य यद्वा तद्देशनार्हतः ॥ ५२ ॥ Page #547 -------------------------------------------------------------------------- ________________ : ૫૦૨ : જૈન દર્શન एवं च शून्यवादोऽपि सद्विनेयानुगुण्यतः। अभिप्रायत इत्युक्तो लक्ष्यते त-स्ववेदिना ।। ५३ ॥ અર્થાતુ-મધ્યસ્થ પુરૂષનું એમ કહેવું છે કે બધું જ ક્ષણિક છે એમ બુધે વાસ્તવિકતાની દષ્ટિએ કહ્યું નથી. કિન્તુ રાત્પાદક વિષયવાસનાને દૂર કરવાના વૈરાગ્યેત્પાદક અનિત્યવ–ભાવનાને જગાડવાના ઉદ્દેશથી કહ્યું છે. વિજ્ઞાનવાદ પણ બાહ્યવિષયાસક્તિને દૂર કરવાના ઉદ્દેશથી શિષ્ય યા શ્રોતાઓને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે. શૂન્યવાદ પણ યંગ્ય શિષ્યને અનુલક્ષીને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી કહ્યો જણાય છે. આગળ જઈ, વેદાન્તના અદ્વૈતવાદની વેદાંતાનુયાયી વિદ્વાનએ જે વિવેચના કરી છે તે પર પ્રાપ્ત થતા દોષે બતાવી છેવટે આઠમા સ્તબકમાં આચાર્ય મહારાજ કહે છે अन्ये व्याख्यानयन्स्येवं समभावप्रसिद्धये ।। अद्वैतदेशना शास्त्रे निर्दिष्टा न तु त-स्वतः ॥ ८॥ અર્થાત-અન્ય મહર્ષિએ એમ કહે છે કે અને જે ઉપદેશ કરવામાં આવ્યું છે તે અદ્વૈતની વાસ્તવિકતા બતાવવા માટે નહિ, પણ સમભાવની પ્રાપ્તિના ઉદ્દેશ કરવામાં આવ્યા છે. * દ્રવ્ય વગરને પર્યાય નથી અને પર્યાય વગરનું દ્રવ્ય નથી. ક્ષણે ક્ષણે દરેક વસ્તુ પરિવર્તમાન રહે છે. આખું યે આખું દ્રવ્ય ક્ષણે ક્ષણે પલટાયા જ કરે છે. આ વાત જૈનોને અને લગભગ બધાઓને સમ્મત છે, અને પ્રતીતિગોચર છે. અતઃ આ દૃષ્ટિએ મહર્ષિ બુધે વસ્તુને ( સમગ્ર જગતને) ક્ષણિક કહ્યાનું ખૂબ જ સંભવે છે. આખું જગત જ્યાં નજર નાખો ત્યાં ફરતું બદલાતું જ નજરે પડે છે. અતઃ કઈ પણ ફિલસુફ કે ઋષિ-મુનિના મુખેથી એવો અભિપ્રાય [સાપેક્ષ રીતે પણ ) નિકળ ખૂબ સ્વાભાવિક છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ખંડ : ૫૦૩: મતલબ કે જગતમાં જીવે મેહાધીન થઈ રાગ-દ્વેષ કરે છે એ બધે અવિદ્યાને વિલાસ છે એમ બતાવીને એ દેને રોકવા માટે, શત્રુ-મિત્રને એક દષ્ટિથી જોવા માટે એ પ્રકારે સમભાવની સિદ્ધિ માટે “મામૈવેદ્દે સર્વ,” “સર્વ ત્રિવટું બ્રહ્મ” [ બધું આત્મા જ છે. બધું બ્રહ્મ જ છે. ] ઈત્યાદિ અદ્વૈત ઉપદેશ છે. અદ્વૈત શાસ્ત્રને ઉપદેશ સંસારપ્રપંચને અસાર માની સર્વને આત્મદષ્ટિથી જોવાનું ફરમાવે છે. [ આ વાદનું તાત્પર્ય ૪૬૩ માં પેજમાં જુઓ.] આવી રીતે અન્યાન્ય દર્શનના સિદ્ધાન્તની તટસ્થ દષ્ટિએ પરિક્ષા કરવાની સાથે શુદ્ધ દષ્ટિથી તેને સમન્વય કરવા પણ પ્રયત્ન કરે એ ચિત્તશુદ્ધિ અને નિસર્ગવત્સલ પ્રકૃતિનું પ્રશંસનીય નિદર્શન છે. અન્ય દર્શનેના ધુરન્ધને “મહર્ષિ', મહામુનિ,” “જ્ઞાની,” “મહામતિ” અને એવા બીજા ઊંચા શબ્દોથી સન્માનપૂર્વક પિતાના ગ્રંથોમાં ઉલ્લેખવા, અને દૂષિત સિદ્ધાંતવાળાઓના મતેનું ખંડન કરતાં પણ તેમને હલકા શબ્દોથી વ્યવહાર ન કરો અને સંપૂર્ણ સભ્યતા તથા શિષ્ટતા સાથે પ્રસન્ન શૈલીથી સામાને પ્રબુદ્ધ કરવાની પિતાની માયાળુ લાગણી વહેતી રાખવી એ જૈન મહર્ષિઓનું મહદ્દ ઔદાર્ય છે. ધાર્મિક કે દાર્શનિક વાદયુદ્ધ ચલાવતાં વિરુદ્ધદર્શનવાળાઓ તરફ પિતાને આત્મીયભાવ (સમભાવ) સ્વસ્થ હે એ કેટલું સાત્વિક હૃદય ! વળી જુઓ ઉદારતાના મનહર ઉદ્દગાર– શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યને भवबीजाङ्करजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तमै ।। Page #549 -------------------------------------------------------------------------- ________________ : ૫૦૪: જૈન દર્શન આ શ્લેક તેમણે પ્રભાસપાટણમાં સોમનાથ મહાદેવની મૂર્તિના સામીપ્ય સ્તુતિ કરતી વખતે ઉચ્ચાર્યો હતે એવી પર પરાગત આખ્યાયિકા છે. આ સ્તુતિ કલેક કહે છે કે – ભવ-સંસારના કારણભૂત રાગ, દ્વેષ આદિ સમગ્ર દેશે જેના ક્ષય પામ્યા છે તે ચાહે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અથવા જિન હોય તેને મારે નમસ્કાર છે. મૂર્તિ એ આપણું વીતરાગતાના ઉચ્ચતમ આદર્શનું (પરમાત્માનું)-વીતરાગતાને પ્રતિભાસ પાડનારું-પ્રતીક છે. તે પ્રતીકારે આદર્શ (પરમાત્મા)ની પૂજા–ભક્તિ થઈ શકે છે. દ્રૌણાચાર્યે ભિલ્લ એકલવ્યને ધનુર્વિદ્યા શીખવવા જ્યારે ના પાડી ત્યારે તેણે (એકલવ્ય) દ્રોણાચાર્યનું પિતાને આવડ્યું એવું પ્રતીક બેઠવી તેના ઉપર ગુરુ તરીકે દ્રૌણાચાર્યને આપ કરી શ્રદ્ધાપૂર્વક ધનુર્વિદ્યા શીખવાનું શરૂ કર્યું, અને છેવટે દ્રોણાચાર્યના પ્રિયતમ શિષ્ય અર્જુનને પણ ટપી જાય એવી ધનુર્વિદ્યા એ શીખ્યા. આ ઉદાહરણ કેટલું સૂચક છે! આદર્શને ક્યા નામથી પૂજવું એ બાબતમાં પણ પ્રસ્તુત લેક સપષ્ટ અજવાળું પાડે છે. આદર્શનું પૂજન અને ભક્તિ અમુક જ નામ ઉચારીને થઈ શકે એવું કંઈ નથી. ગમે તે નામ આપીને અને ઉચ્ચારીને આદર્શને પૂજી શકાય છે. શ્રી યશોવિજયજી મહારાજ પણ પરમાત્મ-પચ્ચીશીમાં કહે છે કે – बुद्धो जिनो हृषीकेशः शम्भूपह्मादिपूरुषः । इत्यादिनामभेदेऽपि नार्थतः स विभिद्यते ।। અર્થાત–બુદ્ધ, જિન, હૃષીકેશ, શમ્મુ, બ્રહ્મા, આદિપુરુષ Page #550 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ખંડ : ૫૦૫ : વગેરે જુદાં જુદાં નામ છતાં એ બધાંને અર્થ એક જ છે. એક જ પરમાત્મા એ બધાં નામથી અભિહિત થાય છે.* તાત્પર્ય એ છે કે તમને ગમે તે મૂર્તિનું અને ગમે તે નામનું આલંબન લે, છતાં જેમની પૂજનીય મૂર્તિને આકાર પ્રકાર કે રચનાપ્રકાર ભિન્ન હોય અથવા જેઓ આદર્શ ઓળખાવવા માટે જુદાં નામે ને ઉપયોગ કરતા હોય તેમની સાથે તે કારણે વિરોધ કે તકરાર કરવાનું કંઈ કારણ નથી. ૪ “બુદ્ધ” એટલે પૂર્ણ શુદ્ધ બુદ્ધિને પ્રાપ્ત થયેલ, અથવા પરમતત્ત્વનો પૂર્ણ જ્ઞાતા. “જિન” એટલે રાગાદિ સર્વ દેષને જીતનાર. “હેલીકેશ” એટલે [ હણીક એટલે ઈન્દ્રિય, અને ઈશ એટલે સ્વામી એ પ્રમાણે ] ઈન્દ્રિયેને સ્વામી અર્થાત્ પૂર્ણ જિતેન્દ્રિય. “શબ્યુ” એટલે પરમસુખનું ઉદ્ભવસ્થાન. “બ્રહ્મા” એટલે પવિત્ર જ્ઞાનમૂર્તિ. “આદિપુરૂષ” એટલે સર્વોત્તમ પુરૂષ. એ જ પ્રમાણે “વિષ્ણુ” એટલે પિતાના ઉચ્ચ જ્ઞાનથી વિશ્વને વ્યાપાર આત્મા. “શંકર ” એટલે સુખકારક, અથવા સુખકારક માર્ગ બતાવતાર. “હરિ' અને “હર” એટલે પ્રાણીઓનાં દુઃખને હરનાર. “મહાદેવ” એટલે પૂર્ણ પ્રકાશથી દેદીપ્યમાન “અહંન” એટલે પૂજ્યતાનું પરમ ધામ. रागादिजेता भगवन् ! जिनोऽसि बुद्धोऽसि बुद्धि परमामुपेतः । कैवल्यचिद्व्यापितयाऽसि विष्णः शिवोऽसि कल्याणविभूतिपूर्णः ।। | (લેખકની અનેકાંતવિભૂતિ–ઢાત્રિશિકા ] અર્થાત હે પ્રભુ! તું રાગાદિદોષનો જેતા હોવાથી જિન છે, પરમબુદ્ધિને પ્રાપ્ત થયેલ હોઈ બુદ્ધ છે. કૈવલજ્ઞાનથી વ્યાપક હોવાથી વિષ્ણુ છે અને કલ્યાણવિભૂતિપૂર્ણ હોવાથી શિવ છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ : ૫૦૬ : જૈન દર્શન એટલું જ નહિ, તેની બાબતને લઈ તેમના પ્રત્યેના આપણું મૈત્રીશાલી વ્યવહારમાં ફરક ન આવવું જોઈએ. વીતરાગતા એ પ્રત્યેક માણસનું અતિમ સાધ્ય હોવું જોઈએ એ મુખ્ય મુદ્દો ચૂક્યા સિવાય જૈનધર્મ અન્યસમ્પ્રદાયની તવિષયક માન્યતા અને આચારપદ્ધતિ અથવા ક્રિયાકાંડ પ્રત્યે આદર ધરાવે છે એ નીચેના લેક ઉપરથી સ્પષ્ટ થાય છે— जितेन्द्रिया जितक्रोधा दान्तात्मानः शुभाशयाः । परमात्मगति यान्ति विभिन्नैरपि वर्मभिः ।। [ યશોવિજયજી, પરમાત્મપચ્ચીશી ] અર્થ : જિતેન્દ્રિય, કોધાદિકષાયરહિત, શાન્તમના, શુભઆશયવાળા સજજને જુદાજુદા માર્ગથી પણ પરમાત્મદશાએ પહોંચી શકે છે. તે પરમ આદર્શને અનુયાયી, પછી તે કઈ સંપ્રદાયવાળે હે ગમે તે નામથી ઓળખાતું હોય તે પણ તેને આત્મા જે સમભાવભાવિત હોય તે મુક્તિ પ્રાપ્ત કરે છે એમાં કશે સંદેહ નથી એ વાત નીચેને લેક રજૂ કરે છે– सेयबरो य आसंबरो बुद्धो य अहव अन्नो वा समभावभाविअप्पा लहई मुक्खं न संदेहो ।।२।। જયશેખરસૂરિની સઓહસત્તરિ | અર્થ : તામ્બર, દિગમ્બર, બૌદ્ધ યા અન્ય કોઈ પણ જે સમભાવભાવિત હોય તે અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. કેઈ પણ માણસ ગમે તે નામથી ઓળખાય એની કશી હરકત નથી, પરંતુ તે જે એમ માની બેસે કે દિગમ્બરત્વમાં Page #552 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ખંડ : ૫૦૭ : (નગ્ન રહેવામાં જ મુક્તિ છે અથવા શ્વેતામ્બરત્વમાં (વેત વસ્ત્ર ધારણ કરવામાં યા વસ્ત્ર–ધારણમાં) જ મુક્તિ છે, અથવા તવવાદ કે તર્કવાદમાં મુક્તિ છે, અથવા માત્ર પોતાના પક્ષની સેવા કરવામાં ( સાંપ્રદાયિક “વાડા”માં) મુક્તિ છે તે એ પ્રકારની માન્યતાઓ બેટી છે, કિંતુ કષાયે (રાગદ્વેષ–મેહ)થી મુક્તિ એ જ સાચી [ આધ્યાત્મિક ] મુક્તિ છે–એ પ્રકારને ઉપદેશ નીચેના ક્ષેકથી મળે છે– नाशाम्बरत्वे न सिताम्बरत्वे न तर्कवादे न च त-त्ववादे । न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ।। દેશના (જ્ઞાનપદેશ અથવા ધર્મોપદેશ) કેવી દેવી જોઈએ તે સમ્બન્ધમાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે – चित्रा तु देशना तेषां स्याद् विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधि-मिषग्वरा ।। [યોગદૃષ્ટિસમુચ્ચય, ૧૩૨] અર્થ : એ [ કપિલ, સુરત (બુદ્ધ) વગેરે ] મહાત્માઓની દેશના (જ્ઞાનેપદેશ યા ધર્મોપદેશ) ભિન્ન ભિન્ન શ્રેણીના શિષ્યની યેગ્યતાને અનુસરીને જુદા જુદા પ્રકારની હોય છે, કેમકે તેઓ ભાવગના મહાન વૈદ્યો છે. તાત્પર્ય કે શ્રોતાજનના અધિકાર મુજબ તેમને પચી શકે તેમનાથી અમલમાં મૂકી શકાય-એવા પ્રકારની દેશના જુદા જુદા માણસે માટે જુદી જુદી હોય છે. કારણ કે આધ્યાત્મિક ઉન્નતિ એકદમ સાધી શકાતી નથી, કિંતુ તે કમિક હોઈ એક પછી એક પગથિયે તેમાં આગળ વધી શકાય છે. કૂદકે મારવા જતાં પગ ભાંગી જવાને મોટો ભય છે અને ઘણુય પગ ભાંગી બેઠા છે એવા અનુભવ થયા છે. જેમ કુશલ વૈદ્ય પિતાના Page #553 -------------------------------------------------------------------------- ________________ : ૫૦૮: જૈન દર્શન દર્દીઓના જુદા જુદા રાગેાની પરીક્ષા કરી તે તે રાગને અનુ સરીને જુદી જુદી દવા આપે છે અને અનુપાને સૂચવે છે, તેમ જ પથ્યાપથ્ય સમ્બન્ધમાં સૂચના કરે છે. તેમ ભવરાગના મહાન વૈદ્યો પણ પેાતાના શ્રોતાજનાની પરીક્ષા કરી તેમની યેાગ્યતા અને અધિકારને અનુસરીને તેમને ઉચિત જુદી જુદી દેશના આપે છે. 366 હરિભદ્રાચાના આ બ્લેક ઉપરની તેમની ટીકા જણાવે છે કે “ સજ્ઞ કપિલ, સુગત ( યુદ્ધ ) વગેરેની દેશના જે ભિન્ન ભિન્ન પ્રકારની છે તે ભિન્ન ભિન્ન પ્રકારના શિષ્યા કે શ્રોતાઓને લઈને. કેમકે એ ( કપિલ, સુગત વગેરે ) સર્વજ્ઞ મહાત્માએ ભવરાગના મહાન વૈદ્યો છે. ,, એ જ કારણ છે કે એ મહાત્માએની વચ્ચે દાશનિકતત્ત્વભેદ માલૂમ પડે છે, જે ભિન્ન ભિન્ન દૃષ્ટિકર્ણને લીધે છે; વાસ્તવિક ભેદ કશા નથી કેમકે એ ભવવ્યાધિના માટા વૈદ્યોએ પ્રાણીઓને ભવરોગ મટે એવા સદુપદેશ કર્યાં છે.× આ વાકની આસપાસના હિરદ્રના વાણીપ્રવાહ દ્રવ્ય છે. × હેય, હેયહેતુ, હાન અને હાનાપાય એ યેમદનનું વર્ગીકરણ છે. હેય દુઃખ છે, એનું કારણ [ હૈયહેતુ ] અવિદ્યા છે, દુ:ખના સમૂલનાશ એ હાન છે અને તેનેા ઉપાય [હનેપાય ] વિવેકખ્યાતિ છે. દુઃખ, દુ ખસમુદય, દુઃ નિરોધ અને માર્ગ એ બુદ્ધનુ ચતુર્વ્યૂહ છે. દુ:ખનુ કારણ તૃષ્ણા છે, જે ‘ દુઃખસમુદય ’ શબ્દથી વિવક્ષિત છે. દુઃખનિરોધને અર્થાત્ દુ: ખન શને મા તૃષ્ણાનો નાશ છે. જે માથી તૃષ્ણાના નાશ સધાય તે મા પણ દુ:ખનાશના માગ કહી શકાય. ન્યાય–વૈશિષક દ તામાં સંસાર, મિથ્યાજ્ઞાન, તત્ત્વજ્ઞાન તથા અપવ એ પ્રકારે અને વેદાન્ત દર્શનમાં સંસાર, અવિદ્યા, બ્રહ્મભાવના તથા બ્રહ્મસાક્ષાત્કાર એ રીતે ચતુર્વંગ બતાવેલ છે. જૈન પરિભાષામાં ‘ બન્ધ ’ હેય છે, એ હેયના હેતુ ‘ આસ્રવ ’ છે. ‘ સંવર, નિર્જરા ' અને મેાક્ષ એ હાન છે અને મનોવાકકાયગુપ્તિ, સત્ય, સંયમ, તપ, ત્યાગ વગેરે એ હાનના ઉપાય છે. '' . Page #554 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ખંડ : ૫૦૯ : જૈનધર્મની પ્રકૃતિને પરિચય કરતાં માલુમ પડી શકે છે કે તે વસ્તુતઃ વાડારૂપ સંપ્રદાય નથી, કિન્તુ એ જીવન છેજીવનવિધિ અથવા જીવનચર્યા છે. યદ્યપિ તીર્થંકર દેવે ચતુવિધ ( સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ પ્રકારના) સંઘની સ્થાપના કરી છે અને આચાર-કિયા-પદ્ધતિ પણ પ્રદર્શિત કરી છે, અને વ્યવહારમાર્ગના હેતએ, જનસમુદાયને માર્ગદર્શન મળે એ કલ્યાણરૂપ હેતુએ સંઘનું બંધારણ તથા આચારક્રિયાપ્રણાલીની રજૂઆત જનતા આગળ કરવાં પડે જ, તથાપિ એને અર્થ એ નથી જ કે જે એ સંઘમાં હોય અથવા એ પ્રકારની આચારક્રિયાપ્રણાલીને પાળતું હોય તે જ જૈન કહેવાય. જે એ સંઘમાં ન હોય અને એ આચારક્રિયાપ્રણાલી ન પાળતું હોય તે પણ (તે ચાહે તે દેશ-જાતિ–કુલ–વંશ-સંપ્રદાયન હોય) જે સત્યઅહિંસાના સન્માર્ગે ચાલતું હોય તે જૈન છે–અવશ્ય જૈન છે અને મેક્ષ પ્રાપ્ત કરી શકે છે એમ જૈનધર્મ કહે છે, તીર્થકર દેવ અને તેમનું શાસન કહે છે. આ બાબતનું નિરૂપણ આ પડીમાં થઈ ગયું છે. જીવનના બે અંશે ? વિચાર અને આચાર. એ બન્નેને સુધારવા બે ઔષધિઓ જિનેન્દ્ર ભગવાન મહાવીર દેવે જગતને આપી : અનેકાન્તદષ્ટિ અને અહિંસા. પહેલી વિચારદષ્ટિને શુદ્ધ કરી તેને સમ્યગ્દષ્ટિ બનાવે છે, અને બીજી આચારને શુદ્ધ તથા મૈત્રીપૂત બનાવે છે. શ્રી મહાવીર દેવના શાસનની ખાસ ધ્યાન ખેંચનારી વિશેષતાઓ ત્રણ છેઃ અનેકાન્ત, અહિંસા અને અપરિગ્રહ * તીર્થ કર પાર્શ્વનાથને ચાઉનામ (તુટ્યમ) ધર્મ છે, જેને ઉલ્લેખ બૌદ્ધ ત્રિપિટક ગ્રંથમાં આવે છે અને જે ઉત્તરાધ્યયન સૂત્રમાં ૨૩મા અધ્યયનની ૨૩મી ગાથામાં જણાવવામાં આવેલ છે, તેને અર્થ ચાર યામો-યમ [ અહિંસા-સત્ય-અસ્તેય-અપરિગ્રહ]. એટલે Page #555 -------------------------------------------------------------------------- ________________ : ૫૧૦: જૈન દર્શન અનેકાન્તદષ્ટિનું વિવેચન થઈ ગયું છે. ત્યાં જણાવ્યું છે કે માનવવર્ગમાં પરસ્પર સૌમનસ્ય સધાવાને માર્ગ અનેકાન્તદૃષ્ટિના ગે સરળ થાય છે. અહિંસામાંથી અનેકાન્તદષ્ટિ સ્ફરે છે જિનભગવાન પાર્શ્વનાથની સંસ્થામાં સ્વીકૃત મહાવ્રતમાં બ્રહ્મચર્યને અલગ ઉલ્લેખ નહોતે. તે વિષે એમ જણાવવામાં આવે છે કે તે (બ્રહ્મચર્ય) અપરિગ્રહમાં અન્તર્ગત હતું-- नो अपरिग्गहियाए इत्थीए जेण होइ परिमोगो। ता तस्विर ईए चिअ अबंभविरइति पण्णाणं ।। અર્થાત-અપરિગ્રહીત સ્ત્રીને ભેગા થાય નહિ, અર્થાત સ્ત્રીને ભોગમાં જ સ્ત્રી પરિગૃહીત થઈ જાય છે, માટે પરિગ્રહની વિરતિમાં અબ્રહ્મચર્યની વિરતિ આવી જાય છે. આ બાબતમાં જરા વધુ વિચાર કરતાં જોઈ શકાય છે કે જૂના વખતમાં “પરિગ્રહ’ શબ્દનો એ વિશાળ અર્થ હોતે અથવા એ શબ્દ એવો અનેકાર્થક હતું કે જેમાં પત્નીને પણ સમાવેશ થતો. એટલું જ નહિ, સંસ્કૃત શબ્દકે તથા મહાકવિઓનાં કાવ્યોમાં પણ “પરિગ્રહ” શબ્દ પત્નીના વાચક તરીકે પ્રયુક્ત થયેલ છે. જેમકે – અમરકેષ નાનાર્થ વર્ગમાં“ઘના વરિષના નમૂત્રાશા વરિજા” | ૨૩૭ | “ifજણ જે ૨ ૪૪”—ના હૈમ અભિધાનચિંતામણિ, ૩ કાંડમાં xx ગાયા પરિહ ર૭૬ . હૈમ અનેકાર્થસંગ્રહ, ૪ કાંડમાં– “પરસ્પ રિનને પૂન્ય” ! રૂપરૂ II કાલિદાસના રઘુવંશમાં– હવે શુમે! ર૧ વર વા? ” [ ૨૬-૮] [તું કેણ છે ? કોની પત્ની છે ?] આ ઉપરથી જોઈ શકાય છે કે પ્રભુ પાર્શ્વનાથની સંસ્થામાં સ્વીકૃત Page #556 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ખંડ ૫૧૧ઃ અને અનેકાન્તદષ્ટિના ગે અહિંસા જાગ્રત્ થાય છે. આમ એ બન્નેનું પરસ્પર ઘનિષ્ઠ સગપણ છે. હિંસામાં અસત્ય, ચોરી વગેરે બધા દોષે અને બધી બુરાઈઓને સમાવેશ થઈ જાય છે હિંસા, જૂઠ, ચેરી, લુચ્ચાઈ વગેરે બધા દેશે પરિગ્રહના આવેશમાંથી જન્મે છે, એ જ સમાજમાં વિષમતા આણે છે અને વર્ગવિગ્રહ જગાડી ધાંધલ અને ધિંગાણાં મચાવરાવે છે. બધાં પાપ અને સ્વચ્છન્દતા તથા વિલાસન્માનું મૂળ એ છે. અહિંસાની સાધના પરિગ્રહના સમુચિત નિયત્રણ વગર અશક્ય હોઈ પરિગ્રહનિયમન જીવનહિતની અને સમાજ હિતની પ્રથમ ભૂમિ બને છે, માટે ગૃહસ્થવર્ગના તેમજ સમગ્ર સમાજના ભલા માટે એ મહાત્માએ પરિગ્રહ પરિમાણુ (પરિમિત પરિગ્રહ ), જેના વગર સમાજ માં કે જનતામાં મૈત્રી તથા સુખ–શાન્તિ સ્થપાઈ શકતી નથી, તેના ઉપર ખૂબ જ ભાર આપે છે અને એ રીતે લેકેનું વ્યવહારુ જીવન ઊજળું તથા સુખશાંતિવાળું બને એ દિશામાં એ સંતપુરુષને ઉપદેશપ્રચાર વ્યાપક બને છે. આજે સામ્યવાદ અને સમાજવાદનું આંદોલન જગતુ ઉપર ફરી વળ્યું છે, પણ સામ્યવાદને વિશુદ્ધ રૂપને પ્રચાર પરિગ્રહ પરિમાણ અને લેકમૈત્રીને વિશાલ નાદ ગજાવી અઢી હજાર વર્ષ ઉપર સર્વ પ્રથમ શ્રેષ્ઠ રીતે મહાવીરે કરેલ એ ઐતિહાસિક સત્ય છે. એ તપેનિધિ મુનીશ્વરે પોતાના સમયમાં પથરાયેલી દાસ-દાસીની બુરી પ્રથાઓ હટાવવા તીવ્ર તપશ્ચર્યા કરી લેકેને સમાનતાના પાઠ ભણાવ્યા છે. ધર્મને નામે સ્વર્ગાદિના ચાર યમ (મહાવ્રતો) પૈકી પરિગ્રહવિરતિથી દ્રવ્યાદિ તેમજ પત્ની (મૈથુન) ઉભયને ત્યાગ જે ગૃહીત હતા તે દ્રવ્યાદિ તેમજ પત્ની એમ બેઉ અર્થ “પરિગ્રહ’ શબ્દના સીધી રીતના હોવાથી સીધી રીતે જ ગૃહીત હતે. Page #557 -------------------------------------------------------------------------- ________________ : ૫૧૨ : જૈન દર્શન પ્રલેભન પર પથરાયેલ અજ્ઞાન કર્મકાંડ શાળ્યાહ અને ઈશ્વરવિષયક ગેરસમજ સામે સુસંગત તત્ત્વજ્ઞાન રજુ કરી લેકોની વિચારબુદ્ધિને પકૃિત કરી છે. એ અહિંસામૂર્તિ ધર્માચાર્યો યાગાદિ કર્મોમાં ધર્મને નામે ફેલાયેલ ભયંકર પશુહિંસા સામે પોતાના તપ અને ચારિત્રના અસાધારણ બળે તેમ જ વાત્સલ્યપૂર્ણ પ્રવચન તથા ઉપદેશથી સાવિક સામનો કરી જબરદસ્ત ક્રાંતિ કરી છે, જેના પરિણામે હિંસાના રેગચાળા ઉપર જબર ફટકો પડી અહિંસાની ભાવના પ્રચાર પામી છે* આ દિશામાં તેમનાં સમસમી મહર્ષિ બુદ્ધનું પ્રચારકાર્ય પણ ખૂબ પ્રશંસનીય છે. * वीरो यदाजायत, भारतस्य स्थितिविचित्रा समभूत् तदानीम् । मढक्रियाकाण्डविमोहजाले निबध्यमाना जनता यदाऽऽसीत् ।। २८ ।। મહાવીર જન્મ્યા તે વખતની ભારતવર્ષની સ્થિતિ વિચિત્ર હતી, જે વખતે જનતા અજ્ઞાન કર્મકાંડની મોહજાળમાં ફસાવાતી હતી; ઇઝળf” x ગનો ચરાડ%– श्रद्धावटेऽभूत् परिपात्यमानः । उच्चब्रुवा नीचपदेऽवगम्य परान् यदानल्पमद्दवं च ॥ २९ ॥ અને જે વખતે ધર્મના “ઠેકેદાર ” લોકોને અંધશ્રદ્ધાને ખાડામાં પટકી રહ્યા હતા અને, જે વખતે પિતાને “ઉચ્ચ” માનનારાઓ બીજાઓને “નીચ” સમજી બહુ સતાવી રહ્યા હતા, यदापजहुर्महिलाधिकारा नन्यायतः पौरुषगर्वमत्ताः । Page #558 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ખંડ * ૫૧૩ : એ મહાપુરુષે લોકોને કહ્યું– कम्मुणा बंभको होइ कम्मुणा होइ खत्तिओ। वइस्सो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ।। ३२ ।। (ઉત્તરાધ્યયન, પચીસમું અધ્યયન) અર્થાત-કર્મથી બ્રાહ્મણ છે, કર્મથી ક્ષત્રિય છે, કર્મથી વૈશ્ય છે અને કર્મથી શૂદ્ર છે. આમ, મહાવીરે (અને બુધે) “શર્મા વ:”ના સિદ્ધાંત ઉપર જ જોર આપ્યું છે. આ જ સિદ્ધાંત ઉત્તમ વ્યવસ્થાકારક છે. એને ન માનવાથી, એની જગ્યાએ “ગરના auf ”ના અપસિદ્ધાંતને સ્થાપિત કરી દેવાથી ભારતીય જનતાની દુર્દશા થઈ છે. धर्माय यज्ञादिषु भूरिहिंसा ___ पापानलः प्रज्वलितो यदाऽऽसीत् ।। ३० ॥ અને, જે વખતે પૌરુષ–ભદથી છકી ગયેલા પુરૂષો અન્યાયથી સ્ત્રી જાતિના હક્કો છીનવી રહ્યા હતા; અને જે વખતે ધર્મના નામે યજ્ઞાદિમાં પશુવધને પાપાનલ ભયંકર ધમધમી રહ્યો હતો; एतादृशे भारत-दौस्थ्यकाले, લેવા જેવો વિષથે “વિ '. રહયાતે પુજે “ક્ષત્રિય 'નાનિ, કાગાયત ક્ષત્રિારા રૂ. એવા-દેશની દુર્દશાના–વખતમાં “દેવાય” દેવ ( વર્ધમાન અથવા મહાવીર ] તે વખતના જાણીતા (હાલની બિહારભૂમિમાં આવેલ ) ક્ષત્રિયકુંડ” નગરમાં ક્ષત્રિય રાજાના રાજમહાલયમાં અવતરે છે. [ આ લેકે લેખકના “વીરવિભૂતિ” કાવ્યમાંથી ] Page #559 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન ઉચ્ચનીચભાવની સંકુચિત વૃત્તિ એટલી કટ્ટર અને કઠોર તે વખતે પથરાયેલી હતી કે ખીચારા-નીચ અને હલકા ગણાતામાણસા ઉપર અતિનિÇણ સીતમ ગુજારાતા,X અને ધર્મના દ્વાર તેમને માટે સખ્ત બંધ હતાં, જેની સામે એ મહાત્માએ— उच्च गुणे कर्मणि यः स उच्चो, नीचो गुणे कर्मणि यः स नीचः । शूद्रोऽपि चेत् सच्चरितः स उच्चो, द्विजोऽपि चेद् दुश्चरितः स नीचः ॥ :૫૧૪: [જે, ગુણ-કર્મોંમાં ઉચ્ચ છે તે ઉચ્ચ છે અને જે, ગુણકર્મોમાં નીચ છે તે નીચ છે. કહેવાતા શૂદ્ર પણ સચ્ચરિત હાય તે ઉચ્ચ છે. અને કહેવાતા બ્રાહ્મણુ પણ દુશ્રુતિ હોય તે નીચ છે. ] આ પ્રકારે ઉધન કરી વિચાર અને વનના સુસંસ્કાર પર ઉચ્ચપણુ” પ્રતિષ્ઠિત હાવાનું લેકને સમજાવ્યું. માત્ર વાણીથી જ ન સમજાવ્યું, પણ નીચ, દલિત કે અસ્પૃશ્ય ગણાતાઓને << × अथ हास्य वेदमुपशृण्वतस्रपुजतुभ्यां श्रोत्रप्रतिपूरणम्, उदाहरणे जिह्वाच्छेदो धारणे शरीरभेदः । ( ગૌતમધર્મસૂત્ર ) અ-વેદ સાંભળનાર શૂદ્રના કાનમાં સીસુ અને લાખ ભરી દેવી; એ વેદનુ ઉચ્ચારણ કરે તે। જીભ કાપી નાખવી; અને યાદ કરી લે તે એનુ' શરીર કાપી નાખવુ. ', " न शूद्राय मतिं दद्यान्नोच्छिष्ट न हविष्कृतम् । न चास्योपदिशेद् धर्म न चास्य व्रतमादिशेत् ।। ( વાસિષ્ટધર્મસૂત્ર ) અશૂદ્રને બુદ્ધિ ન આપવી, એને યજ્ઞના પ્રસાદ ન દેવા અને એને ધર્મના ઉપદેશ તથા વ્રતને આદેશ ન આપવા. For Private Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ખંડ * ૫૧૫ માટે પણ પિતાનાં ધર્મ સંસ્થાનાં દ્વાર ખુલ્લાં કરી દીધાં જૈન. દીક્ષાને પામી ત્રાષિ–મહર્ષિ–મહાત્મા બનેલા એવા માણસોનાં ચરિત ઉત્તરાધ્યયન સૂત્રમાં બારમા, તેરમા અધ્યયનમાં ગવાયાં છે. તે જમાનામાં સ્ત્રીનું સ્થાન કેટલું હીન કેટીએ મૂકી દેવામાં આવ્યું હતું, અને વૈદિક ધર્મની તે વખતની પ્રણાલિકાએ સ્ત્રીને કેટલી તિરસ્કારી દીધી હતી, ત્યારે અહંન મહાવીરે જગની આગળ સ્ત્રીને પુરૂષની સમકક્ષ જાહેર કરી અને ધાર્મિક ક્ષેત્રમાં પુરૂષના સરખે દરજજે ચડાવી તેને સંન્યાસ દીક્ષામાં પણ સ્વીકારી લીધી. શ્રમણ ભગવાન મહાવીરનું ધર્મચક્ર તે વખતે વ્યાપકરૂપે ક્રાન્તિકારક બન્યું હતું, જેણે પ્રકાશ અથવા વિકાસમાં આણેલ ધર્મમાર્ગને એના સાચા રૂપમાં આપણે માનવધર્મ કહી શકીએ, જે બધા (જગના સઘળા માણસે) પ્રત્યે ન્યાય અને સમાનતાની દષ્ટિવાળે હે ઈ જગતને કઈ પણ માણસ પોતાની સ્થિતિ–સંજોગ પ્રમાણે એને (એ ધર્મને ) અનુસરી શકે છે, પાળી શકે છે. એ માર્ગ જિને૪ પ્રકાશ કે પ્રચારમાં આણેલ હોવાના કારણે જ “જૈન” ધર્મ કહેવાય છે, બાકી એની વાસ્તવિકતા અને વ્યાપકતા જોતાં એ સર્વજનસ્પશી અને સર્વજનહિતાવહમાર્ગદર્શક ધમ “ જનધર્મ કહી શકાય. વિશ્વબધુ મહાવીરે નામધારી કે ઢીલાપોચા શમણે, * મહાવીરે દાસીપણુમાં સપડાઈ પડેલી રાજકુમારી “ચંદનબાળા અને સંન્યાસિની બનાવી (સર્વવિરતિચારિત્રદીક્ષા આપી) એ આર્ય મહિલાથી સાધ્વી સંસ્થાને પ્રારંભ કર્યો છે. * અને “જિન” કઈ એક વ્યક્તિનું નામ નથી, પણ કોઈ પણ પૂર્ણદ્રષ્ટા વીતરાગ રાનીનું નામ છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ : ૫૧૬ : જૈન દર્શન બ્રાહ્મણા, મુનિએ અને તાપસે એ બધાની પણ ખબર લીધી છે. ઉત્તરાધ્યયન સૂત્રના પચીશમા અધ્યયનમાં કહે છે न वि मुंडिएण समणो न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेण कुसचीरेण न तावसो ।। ३० ।। અર્થ :-માથું મુંડાવા માત્રથી કોઈ શ્રમણ થતા નથી, એકારના જાપ કે આલાપ માત્રથી કાઈ બ્રાહ્મણ થતા નથી, નિર્જન વનમાં રહેવા માત્રથી કાઈ મુનિ થતા નથી અને ઘાસનું ચીવર કે વલ્કલ ધારણ કરવા માત્રથી કાઇ તાપસ થતા નથી. કોઇ પણ માણસના આન્તરિક જીવનને ચેાગ્ય રીતે પરિચય કેળવ્યા સિવાય કેવળ માહ્યવેષ, માહ્યદેખાવ અથવા આક્રિયા કે ચેષ્ટાઓથી દોરવાઈ જઈ તે માણસમાં તે તે વેષ, દેખાવ અને ક્રિયા-ચેષ્ટા-પ્રવૃત્તિઓથી સૂચિત ગુણા પણ અવશ્ય અસ્તિત્વ ધરાવે છે. એવું અવિચારીપણે માની લેવામાં ઠગાવાના જે ભય રહેલા છે તેની સામે આ બ્લેક લાલમત્તા ધરે છે. અને એની પછીના શ્ર્લોક એ બાબતમાં વિશદ પ્રકાશ પાડતા આ છે– समयाए समणो होइ बंभचेरेण बंभणो । नाणेण य मुणी होइ तवेण होइ तावसो ।। ३१ । અર્થ :-સમતાથી શ્રમણ થવાય છે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણુ થવાય છે, જ્ઞાન( વિવેકજ્ઞાન )થી મુનિ થવાય છે અને તપથી ( વિવેકયુક્ત, નિષ્કામ તથા સ્વપરહિતસાધક તપથી ) તાપસ થવાય છે. [ સમતા એટલે સવ પ્રાણીઓ પ્રત્યે સમાનતાને ભાવ કેળવી આત્મીયતા ધરાવવી તે, તેમ જ સુખ-દુ:ખ, લાભહાનિ, For Private Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ખંડ : ૫૧૭ : જય-પરાજયના પ્રસંગમાં મનનું સમતોલપણું ન ગુમાવતાં એનું ધૈર્ય જાળવી રાખવું તે. બ્રહ્મચર્ય એટલે પૌગલિક સુખેપભેગમાં લુબ્ધ ન થતાં મનને નિરોધ કરી રહ્યામાં (પરમાત્મામાં અથવા પરમાત્મપદે પહોંચાડનાર કલ્યાણ માર્ગમાં) વિચરવું–વિહરવું-રમમાણ થવું તે.] અનુભવે જણાય છે કે જૈનદર્શન આધ્યાત્મિક દર્શન છે. એના દાર્શનિક તત્ત્વજ્ઞાનને પણ ઝેક પૂર્ણ રીતે આધ્યાત્મિક શ્રેયશ્ચર્યા ઉપર છે એના વિવિધ વિષયક સમગ્ર વાલ્મયને એક માત્ર ઉદ્દેશ વીતરાગતાની પ્રાપ્તિના માર્ગ પર ચડાવવાને છે. કેમકે એનું ચેપ્યું અને ભાર દઈને અને પુનઃ પુનઃ કહેવું છે કે યથાર્થ કલ્યાણની પૂર્ણતા વીતરાગતા પર અવલંબિત છે. એની મુખ્ય શીખ છે કે – જે જે રીતે રાગ-દ્વેષ એાછા થાય, નષ્ટ થાય તે રીતે વતે ! પ્રવર્તે !* એના સમગ્ર વાત્મયને ચરમ અને પરમ સાર રજૂ કરતી આ એની શીખ સ્પષ્ટ જણાવે છે કે જે કોઈ વાદથી [Àત કે અતિ, ઈશ્વરકતૃત્વ કે પ્રાકૃતિક કર્તુત્વ એવા જાતજાતના વાદે માંથી જે કઈ પણ વાદને સહારે લેવાથી ] અને જે કઈ ક્રિયાપદ્ધતિ અથવા આચારમાર્ગથી સચારિત્ર સધાતું હોય, એ સધાવામાં અનુકૂલતા પડતી હોય અને વીતરાગતાની તરફ પ્રગતિ થઈ શકતી હોય તે રીતે ચારિત્ર સાથે અને વીતરાગતાની દિશામાં પ્રગતિ કરે-“મિત્તિ બે સત્રભૂકુ” ને * Fi વહુના ? શું બહુ રાજદ્દોષ શું વિસત્તિા . तह तह पयट्टिअव्वं एसा आणा जिणिदाणं ।। (યશોવિજયજી, અધ્યાત્મમત પરીક્ષાની છેલ્લી ગાથા) Page #563 -------------------------------------------------------------------------- ________________ : ૫૧૮ : જૈન દર્શન જીવનને મન્ત્ર બનાવીને, અર્થાત્ સર્વભૂતમૈત્રીના સદૂગુણને ખીલવતા રહીને. ઉપસંહાર જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બન્ધ, નિજેરા, મેક્ષ એ નવ ત, જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ એ ષડૂદ્રવ્ય, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રના સહાગરૂપે મોક્ષમાર્ગ, ગુણસ્થાન, અધ્યાત્મ, ગૃહસ્થધર્મ, ન્યાય, સ્યાદ્વાદ અને નય એટલી મુખ્ય બાબતેનું યથાશક્તિ વિવેચન આ પુસ્તકમાં થઈ શકર્યું છે. ત્રીજો ખંડ “ પ્રકીર્ણક” અને ચે ખંડ કર્મવિચાર મૂકવામાં આવ્યા છે. એ બને ખંડેમાં વિવિધ વિચારધારા રજૂ કરવામાં આવી છે. હવે મારું કથન સમાપ્ત થાય છે. માત્ર એક ઈચ્છાને છેવટે પ્રદર્શિત કરી લઉં અને તે એ કે આ પુસ્તકના વાચનના પરિણામે વાંચનારને ધર્મ અને તત્વજ્ઞાન સંબંધી અનેકાનેક જિજ્ઞાસાઓ જાગરિત થાય અને એથી તેઓ મહાન પુરૂષના મહાન ગ્રન્થ અવલકવાને ઉત્સુક બને. ૩ શાન્તિ: ! સ મા પ્ત Page #564 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદ-ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજી મ.ની રચનાઓ નામ , ३२ संस्कृत બ્લેક સંખ્યા | નામ લેક સંખ્યા अध्यात्म-त्वालोकः भक्तभारती ગુજરાતી અર્થયુક્ત ૫૦૦ ગુજરાતી અર્થયુક્ત ૫૦ महात्मविभूतिः , १०८ विद्यार्थीजीवनरश्मि जीवनामृतम् आश्वासनम् , १५ जीवनहितम् " " आत्महितोपदेशः , १७ जीवनभूमिः " " उपदेशसार: अनेकांतविभूतिः न्यायकुसुमांजलिः दीनाक्रन्दनम् ____" " आत्मत-त्वप्रकाशा भक्तगीतम् . " (केवल गद्यसंस्कृत) विजयधर्मसूरि आर्तनादः श्लोकाञ्जलिः महामानव-महावीर ગુજરાતી અર્થવ્યુક્ત ૩૨ कल्याणभावना न्यायालकासः कल्याणमार्गमीमांसा - (संस्कृत टी)वीरविभूतिः , १.२ । कल्याणभारतो जीवनपाठोपनिषद् " " ગુજરાતી અર્થયુક્ત ૪૦૦ प्राकृत अज्झत्ततत्तालोओ . . . . ...५०० Page #565 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી જૈનદર્શન પવિત્ર સર્દેશ કલ્યાણસાધનદિશા ઉપદેશમૌક્તિમાલા. ધર્મની સમજ મહાવીરદેવને ગૃહસ્થાશ્રમ શ્રીકૃષ્ણ (અનુવાદ) ગીતાના પ્રારભ પર એક ઉપદેશસરિતા સમીક્ષમાણ દૃષ્ટિ જીવનનું ઊર્ધ્વીકરણ ગીતાનું નિષ્કામ કમ આત્મભાવદિગ્દર્શન પ્રકાશની હડફેટમાં અન્ધકાર ગાંધીજી તપોવનવિહાર ઉપદેશ સરિતા ત્રીજીવનની વિકાસદિશા (અંગ્રેજી અનુવાદયુક્ત) વાણીવિહાર हिन्दी धर्मशिक्षा कल्याणभावना न्यायशिक्षा कल्याणमागमीमांसा जैनसिद्धांतदिग्दर्शन विद्यार्थिजीवनरश्मि English The Nectar of Life The Salutary Instruction The Devotional Song The Reflections on the Auspicious path The Good Contemplations A Ray to the Student Life The Homage to the Memory of the great saint Vijayadharma Suri A Cry before God The Auspicious Discourse Lord Mahavira કા