________________
[ ૯ ]
—જેમ પાણીમાં પેદા થયેલ કમલ પાણીથી લેપાતુ નથી, તેમ જે કામવૃત્તિથી [ વૈષયિક વાસનાથી] લેપાતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
जायरूवं जहा मठ्ठ निद्धन्तमलपावगं । રાયોસમયાન ત વય રૂમ માનું ।।
—જે રાગ-દ્વેષ-ભય આક્રિથી મુક્ત ડાઇ સુÀાષિત-તપ્ત સુવર્ણની જેમ નિમાઁલ-ઉજજવલ છે તેને અમે છીએ.
બ્રાહ્મણ કહીએ
સ્નાન
धम्मे हरए बंभे संतितित्थे अनाइले अत्तपसन्नलेसे । हिसि हाओ विमलो विसुद्धो सुसीतिभूओ पजहामि - दोस ।।
-ઉત્તરા. ૧૨/૪૬
દાન
ઉત્તરા. ૨૫/૨૧
—ધર્મ હૃદ(જલારાય) છે. અને બ્રહ્મચથ શાન્તિતીથ છે, જે નિ`ળ અને પ્રસન્ન છે. ત્યાં સ્નાન કરવાથી આત્મા શાન્ત, નિમ ળ તથા શુદ્ધ થાય છે.
Jain Education International
जो सहस्स सहस्ताणं मासे मासे गव दए । तस्सावि संजमो सेओ अदितस्सावि किंचण ॥
-ઉત્તરા. ૯/૪૦
—જે મહીને મહીને દસ લાખ ગાયાનું દાન કરે છે તેના કરતાં પણ, કશી. ( માહ્ય ) ચીજનું દાન ન માણસના સયમ અધિક શ્રેયસ્કર છે.
કરનાર અહિઁચન
For Private Personal Use Only
www.jainelibrary.org