SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ ખડ :૪૬૩ : જતત્ત્વની ગુલામી સ્વીકારી દુઃખી થાઉં છુ અને અન્યને દુઃખી કરુ છુ. માટે આ મેાહુના દુઃખદ બ ંધનને મારે તાડવુ જોઇએ. આ પ્રમાણે અદ્વૈત, દ્વૈત અને વાદેમાંથી એક સરખા જ કલ્યાણરૂપ ફલિતાર્થ' નીકળે છે. અનેકાન્ત વિષયમાં મારી અનેકાન્ત-વિભૂતિ’–[દ્વાત્રિશિક્ષ]ના કેટલાક શ્લોકા પણ અહીં રજૂ કરી દઉં. દ્વૈતાદ્વૈતવાદ द्वैत यथार्थ जड़-चेतनाभ्यामद्वैत मध्यात्मविकासदृष्ट्या । इत्थ द्वयं तत् पटु सङ्गमय्य शान्तस्त्वया तारक ! तद्विरोध: ।। ९ —જગત્ જડ અને ચેતન એમ એ તત્ત્વરૂપ હાઈ ‘ દ્વૈતવાદ યથાર્થ છે; તેમ જ આરાધ્ય તત્ત્વ એક માત્ર આત્મતત્ત્વ હાઈ તેના ( આત્માના ) વિકાસસાધનની દૃષ્ટિએ [ તેની વિકાસસાધના પર ભાર મુકવા માટે ] અદ્વૈતવાદ ને નિર્દે શ પણ યથાર્થ છે. આમ એ બન્નેની કુશલ સ ંગતિ કરીને, હું તારક પ્રભુ ! એમના વિરોધ તેં શાન્ત કરી દીધા છે. ૯ 4 ? એકાનેકાત્મવાદ– 3.4 एकात्मवादी हि समात्मवादः स सर्वभूतैः समभाववादः । इत्थ सुधीर्भावयति श्रितोऽपि नानात्मव । वं परमार्थसिद्धम् ॥ १० - એકાત્મવાદ’સામે કશેય વાંધો નથી, પશુ આત્મા વ્યક્તિશ: નાના હાઈ ‘ એકાત્મવાદ ’ના અર્થ સમાનાત્મવાદ કરવા ચેાગ્ય છે. [ સમાનાત્મવાદ એટલે બધા આત્મા (મૂળરૂપે) એક જ—એક જ સરખા—સ્વરૂપના છે એવા સિદ્ધાંત, ] આ વાદ સર્વ પ્રાણીઓ સાથે સમભાવ કેળવવાના પાઠ શીખવે Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy