________________
:૩૬
જૈન દર્શન
રહેલું છે, જેના પરિણામે ઉત્તરાત્તર વિકાસ સાધી પૂર્ણતાએ પહાંચી શકાય.
6
જન્માંતરવાદના સિદ્ધાંતથી પરોપકારભાવના પુષ્ટ થાય છે અનેક વ્યપાલનમાં તપરતા આવે છે. પરાપકાર કે કન્ય પાલનમાં લૌકિક ફળ પ્રત્યક્ષ છે, છતાં જિંદગીનાં દુ:ખાના 'ત ન આવે તેા એથી જન્માંતરવાદી હતાશ થતા નથી. આગામી જન્મની શ્રદ્ધા તેને બ્યમાર્ગ પર સ્થિર રાખે છે. તે સમજે છે કે ' કર્તવ્યપાલન કઢિ નિષ્કુલ ન જાય; વર્તમાન જન્મમાં નહિ, તે આગામી જન્મમાં તેનાં ફળ મળશે. આમ પરલેાકના શ્રેષ્ઠ લાભની ભાવનાથી માણસ સત્કર્મ માં પ્રવૃત્ત રહે છે. તેને મૃત્યુના ભય પણ નથી રહેતા. કેમકે આત્માને નિત્ય યા અમર સમજનાર મધુસ મૃત્યુને દેહપલટા સિવાય ખીજું કશું જ સમજતેા નથી. મૃત્યુને તે એક કોટ ઉતારી મીત્તે કાઈ પહેર્યાં જેવું માને છે અને સત્ય શાલીને માટે તે પ્રગતિમાગ નું દ્વાર અને છે એમ તે સમજે છે. આમ મૃત્યુના ભય જિતવાથી અને જીવનપ્રવાહ નિર'તર અખ'ડપણે વહેતે અનંત અને સદા સત્ છે એમ સમજવાથી જીવનને ઉત્તરાત્તર વધુ વિકસિત બનાવવાની વિવેકસુલભ ભાવનાના મેગે તેની કત્તવ્યનિષ્ઠા ખલવતી મને છે. આત્માની નિત્યતા સમજનાર એમ સમજે છે કે બીજાનુ' જીરું' કરવું તે પેાતાનુ જીરું કરવા જેવુ છે. વેરથી વેર વધે છે અને કરેલા કર્માંના બધા અનેક જન્માંતર સુધી પણ જીવ સાથે લાગ્યા રહી પેાતાનાં ફળ કયારેક લાંબા વખત સુધી પણ ચખાડ્યા કરે છે. આ પ્રમાણે સમજનાર આત્મવાદી માણસ બધા આત્માને પેાતાના આત્મા સખા સમજી મધાએ સાથે મૈત્રી અનુભવે છે. મૈત્રીના અજ
6
"
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org