________________
: ૨૧૬ :
જૈન દર્શન વિચાર, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, અનુમાન જે થાય છે તે પરાક્ષ મતિજ્ઞાન છે. પ્રત્યક્ષરૂપ મતિજ્ઞાનના અવગ્રહ, ઈહિ, અવાય, ધારણા એવા ચાર ભેદ છે. પ્રથમ સામાન્યગ્રહણાત્મક અવ્યક્ત દર્શન” પછી અવગ્રહ થાય છે. સામાન્યતઃ રૂપ, સ્પર્શ આદિને પ્રતિભાસ તે “અવગ્રહ” છે. અવગ્રહ પછી વિશેષ બાબતને સજોહ થતાં એ વિશેષ બાબત વિશે નિર્ણયમુખી વિશેષ આલેચના થાય તે “ “હા” છે. કેઈ દશ્ય આકૃતિને ચક્ષુ દ્વારા, કોઈ શબ્દને કર્ણ દ્વારા, કેઈ સ્પર્શને સ્પર્શન દ્વારા પ્રતિભાસ (અવગ્રહરૂપ પ્રતિભાસ) થયા પછી, વિશેષ ચિહ્નો માલુમ પડ્યા ઉપર “આ વૃક્ષ જ હોવું જોઈએ, માણસ નહિ,” અથવા “આ માણસ બંગાલીઝ હોવું જોઈએ, પંજાબી નહિ,” અથવા “આ શંખને શબ્દ હો જોઈએ, શંગ( શિંગડા)ને નહિ.” અથવા “આ દેરડાનો સ્પર્શ હવે જોઈએ, સપને નહિ”—આ પ્રકારની જે નિર્ણયાભિમુખી વિચારણા-સંભાવના થાય તે “ઈહા” છે.
ઈહા પછી “આ વૃક્ષ જ છે, “આ બંગાલી જ છે,” “આ શંખનો જ શબ્દ છે,” “આ દેરડાને જ સ્પર્શ છે” એ નિર્ણય
_x “ अवग्रहेण विषयीकृतो योऽथेऽिवान्तरमनुष्यत्वादिजातिविशेषलक्षण:, तस्य विशेषः' कर्णाटलाटादिभेदः तस्यः 'आकांक्षणं' भवितव्यताप्रत्ययरुपतया ग्रहणाभिमुख्यमीहा ।"
(રત્નાકરાવતારિકા, ૨-૮) " यथा पुरुष इत्यवगृहीते तस्य भाषाक्योरुपादिविशेषराવાંક્ષામણા ”
(તસ્વાર્થરાજવાર્તિક, ૧-૫-૧૫) * “સવાદીતશ્ય રહારથ0 “વિમાં રાદઃ શા શા વા” કૃતિ સંશવે સત “માર: શાકધમ ઉદ્યોગજાતે જ વાયાક્રય:
રામ: રૂલ્યવથથતિવાહવિષયોજના મતેદા ' ( પ્રમાણમીમાંસા, ૧-૧-૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org