________________
ષષ્ઠ ખંડ
* ૫૧૩ : એ મહાપુરુષે લોકોને કહ્યું– कम्मुणा बंभको होइ कम्मुणा होइ खत्तिओ। वइस्सो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ।। ३२ ।।
(ઉત્તરાધ્યયન, પચીસમું અધ્યયન) અર્થાત-કર્મથી બ્રાહ્મણ છે, કર્મથી ક્ષત્રિય છે, કર્મથી વૈશ્ય છે અને કર્મથી શૂદ્ર છે.
આમ, મહાવીરે (અને બુધે) “શર્મા વ:”ના સિદ્ધાંત ઉપર જ જોર આપ્યું છે. આ જ સિદ્ધાંત ઉત્તમ વ્યવસ્થાકારક છે. એને ન માનવાથી, એની જગ્યાએ “ગરના auf ”ના અપસિદ્ધાંતને સ્થાપિત કરી દેવાથી ભારતીય જનતાની દુર્દશા થઈ છે. धर्माय यज्ञादिषु भूरिहिंसा
___ पापानलः प्रज्वलितो यदाऽऽसीत् ।। ३० ॥ અને, જે વખતે પૌરુષ–ભદથી છકી ગયેલા પુરૂષો અન્યાયથી સ્ત્રી જાતિના હક્કો છીનવી રહ્યા હતા; અને જે વખતે ધર્મના નામે યજ્ઞાદિમાં પશુવધને પાપાનલ ભયંકર ધમધમી રહ્યો હતો; एतादृशे भारत-दौस्थ्यकाले,
લેવા જેવો વિષથે “વિ '. રહયાતે પુજે “ક્ષત્રિય 'નાનિ,
કાગાયત ક્ષત્રિારા રૂ.
એવા-દેશની દુર્દશાના–વખતમાં “દેવાય” દેવ ( વર્ધમાન અથવા મહાવીર ] તે વખતના જાણીતા (હાલની બિહારભૂમિમાં આવેલ ) ક્ષત્રિયકુંડ” નગરમાં ક્ષત્રિય રાજાના રાજમહાલયમાં અવતરે છે.
[ આ લેકે લેખકના “વીરવિભૂતિ” કાવ્યમાંથી ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org