________________
: ૫૧૨ :
જૈન દર્શન પ્રલેભન પર પથરાયેલ અજ્ઞાન કર્મકાંડ શાળ્યાહ અને ઈશ્વરવિષયક ગેરસમજ સામે સુસંગત તત્ત્વજ્ઞાન રજુ કરી લેકોની વિચારબુદ્ધિને પકૃિત કરી છે. એ અહિંસામૂર્તિ ધર્માચાર્યો યાગાદિ કર્મોમાં ધર્મને નામે ફેલાયેલ ભયંકર પશુહિંસા સામે પોતાના તપ અને ચારિત્રના અસાધારણ બળે તેમ જ વાત્સલ્યપૂર્ણ પ્રવચન તથા ઉપદેશથી સાવિક સામનો કરી જબરદસ્ત ક્રાંતિ કરી છે, જેના પરિણામે હિંસાના રેગચાળા ઉપર જબર ફટકો પડી અહિંસાની ભાવના પ્રચાર પામી છે* આ દિશામાં તેમનાં સમસમી મહર્ષિ બુદ્ધનું પ્રચારકાર્ય પણ ખૂબ પ્રશંસનીય છે. * वीरो यदाजायत, भारतस्य
स्थितिविचित्रा समभूत् तदानीम् । मढक्रियाकाण्डविमोहजाले
निबध्यमाना जनता यदाऽऽसीत् ।। २८ ।। મહાવીર જન્મ્યા તે વખતની ભારતવર્ષની સ્થિતિ વિચિત્ર હતી, જે વખતે જનતા અજ્ઞાન કર્મકાંડની મોહજાળમાં ફસાવાતી હતી;
ઇઝળf” x ગનો ચરાડ%–
श्रद्धावटेऽभूत् परिपात्यमानः । उच्चब्रुवा नीचपदेऽवगम्य
परान् यदानल्पमद्दवं च ॥ २९ ॥ અને જે વખતે ધર્મના “ઠેકેદાર ” લોકોને અંધશ્રદ્ધાને ખાડામાં પટકી રહ્યા હતા અને, જે વખતે પિતાને “ઉચ્ચ” માનનારાઓ બીજાઓને “નીચ” સમજી બહુ સતાવી રહ્યા હતા,
यदापजहुर्महिलाधिकारा
नन्यायतः पौरुषगर्वमत्ताः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org