________________
ચતુર્થ ખડ
રહેતી નથી. સાંખ્યું અને મીમાંસકે પણ માનતા નથી. શ્રમણુસંસ્કૃતિ તે એ નથી જ
મન-વચન-કાયાનાં શુભાશુભ કાર્યાથી શુભાશુભ ક્રમાં ઉપાનિંત થાય છે એ કના સામાન્ય અને જાણીતા નિયમને ધ્યાનમાં રાખી માણસ જો પાતે સારાં કામ કરે, કરાવે અને સારા કાર્ય ના અનુમાદક બને તે પેાતાનુ ભાવી સારુ અને સુખાકારી બનાવી શકે છે. એથી ઊલટુ, બીજાની નિંદા કરનાર, કડવી-ક્રર મશ્કરી કરનાર, કડવા-બીભત્સ શબ્દો ખેલનાર જૂઠ+ખેલનાર, માણસ પેાતાના એ વાણી-પાપના પરિણામે મૂંગા-ગૂંગા થાય છે. મનશક્તિના દુરુપયેાગ કરનાર ગાંડપણુ વહારી લે છે. હાથના દુરુપયેાગ કરનાર ઠૂંઠો થાય છે. પગના દુરુપયોગ
: ૩૦૧ :
ઈશ્વરની પ્રેરકતામાં માનતી.
જીવાતે તેમના ર્માંનાં ફળ પોતે આપતા નથી, કિંતુ એ સ્વભાવથી પ્રવતે' છે. સ્વભાવથી, એટલે કે પેાતાની વૃત્તિથી કે પેાતાની પ્રકૃતિથી, અર્થાત્ જીવની વૃત્તિથી કે જીવ અને કર્મની પ્રકૃતિથી
+ मन्मनत्वं काहलत्वं मुखरोगिताम् । वीक्ष्यासत्यफल कन्याळी काग्रसत्यमुत्सृजेत् ||५३||
( હેમચન્દ્ર, યાગશાસ્ત્ર, રજો પ્રકાશ ) અર્થાત—મૃષાવાદના વિષમ પાસે મૂંગાપણુ, ગૂંગાપણુ' અને મુખના રાગ પ્રાપ્ત થાય છે.
મા પાત્ર ચિા ચાપૂરીમા નુપુત્સિતાઃ | पूलिमन्धमुखाश्चैव जायन्तेऽनुतभाषिणः ।।
Jain Education International
[ ઉપલા લેતી ત્તિમાં હેમચન્દ્ર વૃત્ત ]
For Private Personal Use Only
www.jainelibrary.org