SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ ખડ : ૪૯૭ : હાઈ દ્રવ્ય-રાજા છે. ૮ રાજા ' શબ્દનો આ અર્થ દ્રવ્યનિક્ષેપ કહેવાય. દ્રવ્યના અર્થ અહીં ૮ પાત્ર ” કરવા ઘટે. એની મતલબ એ કે જે ભૂતકાળમાં રાજા હતા અથવા ભવિષ્યમાં રાજા થનાર છે તે માણસ રાજાપણાનું અથવા રાજાપણુને પાત્ર છે, જેમાં વર્તમાનકાળે રાજાપણું નથી, પણ ભૂતકાળમાં હતું અથવા ભવિષ્યમાં આવવાનું. જે રાજપણુથી રાજમાન (શભિત ) હોય તે રાજ કહેવાય છે એ જાણીતું જ છે. એ “ ભાવ થી એટલે કે યથાર્થપણે રાજ હાઈ ભાવ-રાજા છે. “રાજા” શબ્દને આ અર્થ ભાવ-નિક્ષેપ કહેવાય. આમ, નામ-સ્થાપના-દ્રવ્યભાવ એ રીતથી શબ્દના અર્થવિભાગ કરાય છે. ભગવાનની ભક્તિ તેમના નામસ્મરણથી, તેમની મૂર્તિ દ્વારા અથવા ગુરુભક્તિ મારફત કરી શકાય છે, કારણ કે સાચા ગુરુ એ દ્રવ્યભગવાન ગણી શકાય. આ રીતે નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપ ભાવનિક્ષે૫ તર્ક દેરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy