________________
: ૫૧૮ :
જૈન દર્શન જીવનને મન્ત્ર બનાવીને, અર્થાત્ સર્વભૂતમૈત્રીના સદૂગુણને ખીલવતા રહીને.
ઉપસંહાર
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બન્ધ, નિજેરા, મેક્ષ એ નવ ત, જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ એ ષડૂદ્રવ્ય, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રના સહાગરૂપે મોક્ષમાર્ગ, ગુણસ્થાન, અધ્યાત્મ, ગૃહસ્થધર્મ, ન્યાય, સ્યાદ્વાદ અને નય એટલી મુખ્ય બાબતેનું યથાશક્તિ વિવેચન આ પુસ્તકમાં થઈ શકર્યું છે. ત્રીજો ખંડ “ પ્રકીર્ણક” અને ચે ખંડ
કર્મવિચાર મૂકવામાં આવ્યા છે. એ બને ખંડેમાં વિવિધ વિચારધારા રજૂ કરવામાં આવી છે. હવે મારું કથન સમાપ્ત થાય છે. માત્ર એક ઈચ્છાને છેવટે પ્રદર્શિત કરી લઉં અને તે એ કે આ પુસ્તકના વાચનના પરિણામે વાંચનારને ધર્મ અને તત્વજ્ઞાન સંબંધી અનેકાનેક જિજ્ઞાસાઓ જાગરિત થાય અને એથી તેઓ મહાન પુરૂષના મહાન ગ્રન્થ અવલકવાને ઉત્સુક બને.
૩ શાન્તિ: !
સ
મા
પ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org