SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ ખડ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન આ અનુભવ કરેલી વસ્તુ યાદ આવે તે સ્મરણ છે. ખાવાઈ ગયેલી વસ્તુ જ્યારે હાથ આવે છે ત્યારે “ તે જ જે જ્ઞાન સ્ફુરે છે તે પ્રત્યભિજ્ઞાન છે. પૂર્વે જોયેલે જ્યારે ફરીને મળે છે, ત્યારે “ તે આ ચન્દ્રકાન્ત ” પ્રતિભાન થાય છે તે પ્રત્યભિજ્ઞાન છે. : ૩૮૫ : Jain Education International એવુ માણસ એવુ' જે સ્મરણ થવામાં પૂર્વે થયેલ અનુભવ જ કારણ છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણુ એ અન્ને ભાગ લે છે. સ્મરણમાં “ તે ઘડિયાળ” એવું સ્ફુરણ થાય છે, જ્યારે પ્રત્યભિજ્ઞાનમાં તે આ ઘડિયાળ ” એવા પ્રતિભાસ થાય છે. આથી એ બન્નેની ભિન્નતા સમજી શકાય છે. ખેાવાયેલી વસ્તુને દેખવાથી અથવા પૂર્વે દેખેલ મનુષ્યને ફરી જોવાથી “ તે જ આ” એવુ જે પ્રત્યભિજ્ઞાન થાય છે તેમાં તે જ ” એ ભાગ સ્મરણુરૂપ છે અને આ ” એ ભાગ ઉપસ્થિત વસ્તુ કે મનુષ્યને દેખવારૂપ અનુભવ છે. આ અનુભવ અને સ્મરણ એ બન્નેના ચેાગથી પેદા થતુ “તે જ આ ” એ એકઠું [ સંકલિત ] જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. સહે For Private Personal Use Only "" આ પ્રત્યભિજ્ઞાન તે એકત્વ-પ્રત્યભિજ્ઞાન છે. રાઝ ગાયના ૮ જેવુ હાય છે” એમ જાણ્યા બાદ રાઝને જોતાં અને રોઝ ગાયના જેવુ' હાય છે' એવુ પેાતે જાળેલું યાદ આવતાં ગાયના જેવુ રાઝ છે” એવું એ એનુ [ગાય અને રાઝનુ] જે સાદૃશ્ય માલૂમ પડે છે તે સાદૃશ્ય-પ્રત્યભિજ્ઞાન છે. એ જ પ્રમાણે “ ગાયથી ભેંસ વિલક્ષણ છે” એમ એ એનુ' ( ભેસ અને ગાયનુ' ) વૈલક્ષય-વૈસદૃશ્ય જે માલૂમ પડે છે તે વૈસદૃશ્યપ્રત્યભિજ્ઞાન છે. ખીજાં પણુ ભિન્ન પ્રકારનાં ઉદાહરણા છે. www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy