Book Title: Shilpratnakar
Author(s): Narmadashankar Muljibhai Sompura
Publisher: Narmadashankar Muljibhai Sompura
Catalog link: https://jainqq.org/explore/008441/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર 30 શિલ્પશાસ્ત્ર ગ્રંથ શિલ્પરત્નાકર દ્રવ્ય સહાયક પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના પ.પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ. મહાનંદાશ્રીજી મ.સાતથા શિષ્યા પૂ. વિરાગરત્નાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬પ ઈ.સ. ૨૦૦૯ Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ ०००० श्री विश्वकर्मणे नमः शिल्परत्नाकरः । शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशंकरसोमपुराविरचितः । प्रथमावृत्ति : सं. १९९५ Sub प्रकाशक: शिल्पशास्त्री श्रीनर्मदाशङ्कर मूलजीभाई सोमपुरा ध्रांगधा, ( काठीयावाड ). आ ग्रंथना पुनर्मुद्रणादि सर्व हक्को ग्रंथकर्ताए पोताने स्वाधीन राख्या छे, जेथी कोईए छायवो, छपाववो नहि. REQZUBAILE!! ADUMURUMUN She: मूल्य रु. १०-०-० दश रुपीआ. प्रत १००० सन १९३९ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક:શિપશાસ્ત્રી શ્રી નર્મદાશંકર મુળજીભાઈ સેમપુરા. ઠે, હળવદ દરવાજા પાસે, ખારીમાં મુ. ધ્રાંગધ્રા, કાઠીયાવાડ. GRINTING ૧૧ : ૧૧ : ૧૯૯૯ મુદ્રક :પં. મેતીદાસ ચેતનદાસજી કબીર પ્રિન્ટીંગ પ્રેસ, સીયાબાગ, વડોદરા, Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષય સૂચી. ૫-૮ ૯-૨૦ ૧-૯ ૧૦-૧૫ ૧-૪૦ ૪૧-૭૪ -૧૧૨ ૧ પ્રસ્તાવના ૨ ગ્રંથકર્તાનું નિવેદન... ૩ વિષયાનુક્રમણિકા .... ..... ૪ સુપ્રસિદ્ધ વિદ્વાનોના અભિપ્રાય ૫ પ્રથમ રત્ન આયાદિ અંગે વિચાર .. ૬ દ્વિતીય રત્ન-પ્રાસાત્પત્તિ રચના વિધિ. ૭ તૃતીય રત્ન-મડેવથી દ્વારશાખા લક્ષણાધિકાર ૮ ચતુર્થ રત્ન-મંડપથી પ્રતિમા દષ્ટિ લક્ષણાધિકાર .... ૯ પંચમ રત્ન-શિખર અને નિર્દોષ લક્ષણાધિકાર .... ૧૦ પણ રત્ન-કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર ૧૧ સપ્તમ રત્ન-તિલકસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર .. ૧૨ અષ્ટમ રત્નત્રયભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર ૧૩ નવમ રત્ન-વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર ... ૧૪ દશમ રત્ન-મર્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર ૧૫ એકાદશ રત્ન-દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૧૬ દ્વાદશ રત્ન-જિન પ્રતિમા સ્વરૂપ લક્ષણાધિકાર ૧૭ ત્રદશ રત્ન-પ્રતિષ્ઠા વિધિ લક્ષણાધિકાર ચતુર્દશ રત્ન-તિ મુહૂર્ત લક્ષણાધિકાર ૧૯ પરિશિષ્ટ પ્રકરણ . .. • • ૨૦ અગાઉના ગ્રાહકનાં શુભ નામ . ૨૧ શિલ્પશાસ્ત્ર પારિભાષિક શબ્દાર્થ કેશ ... ૧૧૩–૧૭૦ .... ૧૭૧-૨૨૦ ૨૨૧-૨૬૦ .. ૨૬૧-૨૮૮ અ. ૨૮–૩૩૦ ૩૩૧-૩૪૯ ૩પ૦-૩૯૩ ૩૯૪-૪૬૯ .... ૪૭૦-૫૧૦. .. પ૧૧-૫૫૬ ... પપ૭-૬૩૧ • ૧-૧૪ .... ૧૫-૧૬ .... ૧–૧૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ – પુસ્તક મળવાનાં ઠેકાણું – ૧ શિલ્પશાસી નર્મદાશંકર મુલજીભાઈ સેમપુરા. ઠે. હળવદ દરવાજા પાસે, ખારીમાં, મુ ધ્રાંગધ્રા (સ્ટેટ), કાઠીયાવાડ. ૨ વ્યવસ્થાપક, કબીર પ્રેસ, સીયાબાગ, વડોદરા. ૩ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટ બુકસેલર ઠે. ત્રણ દરવાજા, અમદાવાદ, Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. ધ્રાંગધ્રાના મૂળ વતની અને હાલ અમદાવાદના રહેવાશી શિલ્પશાસ્ત્રી રા. નર્મદાશંકર મૂળજીભાઈ સેમપુરાએ ઘણુ પરિશ્રમને અંતે પ્રસિદ્ધ કરેલે પ્રસ્તુત શિપરત્નાકર નામનો ગ્રંથ અવકનાર્થે મારા તરફ મેકલા અને ટૂંક સમયમાં શક્ય તે ગ્રંથાવલોકન મેહે કર્યું. ૨. આ ગ્રંથ તૈયાર કરવામાં કાળ, દ્રવ્ય અને બુદ્ધિને સદ્વ્યય કરી ગ્રંથકારે તેનો લાભ જનતાને આપે છે. રા. નર્મદાશંકર જાતે શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી સ્વહસ્તે કેટલાક પ્રાસાદે એટલે દેવાલયની રચનાનાં કામ પણ કર્યા છે. શેરીશ, પાનસર, પાલીતાણ વિગેરે સ્થળોએ પ્રાચીન પદ્ધતિને અનુસરીને નવા થએલા પ્રાસાદોની રચનાનાં ગ્રંથકારને સ્વહસ્તે થએલાં કામ સુપ્રસિદ્ધ છે. આવા અનુભવી શિલ્પશાસ્ત્રીના પરિશ્રમથી પ્રસિદ્ધ થયેલા આ ગ્રંથની ગણના શ્રેયાન પંક્તિમાં કરવી તે જ થશે. ૩. રા.નર્મદાશંકરનો વડેદરા રાજ્ય સાથેનો સંબંધ ઘણે જુનો છે. સને ૧૯૨૬ માં કે. શ્રીમંત સયાજીરાવ મહારાજ મહેસાણા પ્રાંતના કલેલ તાલુકામાં પધાર્યા અને કલેલ નજીક શેરીશા ગામની મુલાકાત લીધી. તે પ્રસંગે તેઓશ્રીનો રા. નર્મદાશંકર સાથે પ્રથમ પરિચય થયો. કે. શ્રીમંત મહારાજા સાહેબને શિલ્પશાસ્ત્ર અને કળાકૌશલ્ય પ્રત્યે ભારે શોખ હતું અને તેના પરિણામ રૂપે જ રા નર્મદાશંકરને વડોદરામાં કલાભવનમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રના અધ્યાપક તરીકે તથા રાજ્યના સાર્વજનીક બાંધકામ ખાતામાં પણ કામ કરવા માટે નીમવામાં આવ્યા. આ સંજોગોમાં મારે ગ્રંથકાર સાથે પરિચય થ અને તે કાયમ છે. ૪. કે. શ્રીમંત મહારાજા સાહેબની માર્ગદશી સૂચનાથી . નર્મદાશંકરે આ ગ્રંથ રચે છે અને તેમ કરવામાં બાર વર્ષનો કાળક્ષેપ થયે છે. ગ્રંથનો મુખ્ય ભાગ ૬૩૧ પૃષ્ઠનો છે. વિષયને બેઘ સુલભ કરવા માટે આકૃતિઓ તેમજ છાયાચિત્રો મોટા પ્રમાણમાં આપ્યાં છે. જેમાંની કેટલીક આકૃતિઓ રે, નર્મદાશંકરે જાતે જ સુંદર રીતે દોરેલી છે. આથી ગ્રંથકારની મહેનત અને દ્રવ્યના વ્યયનો પુરે ખ્યાલ થાય છે. - પ. આપણા દેશમાં કલાત્મક ગ્રંથ છાપવામાં ઘણી મુશીબત નડે છે અને તેમાંએ શિલ્પશાસ્ત્રના ગ્રંથ પ્રસિદ્ધિનું કામ તે અતિ ખર્ચાળ હોય છે. આથી પશ્ચિમાત્ય એટલે સુધરેલી ઢબના ગ્રંથની મૂળ કિંમત વધી જાય છે. રત્નાકર ગ્રંથની કિંમત જનતાને ભારે ન પડે તે અર્થે રા. નર્મદાશંકરે ઓછી રાખી છે. આમાં ગ્રંથકારની Page #8 -------------------------------------------------------------------------- ________________ મહેનતને મહોબદલો પણ મળે તેમ નથી. જેથી પ્રસ્તુત ગ્રંથ તરફ સહાનુભૂતિ દર્શાવી ગ્રંથકારે લીધેલા પરિશ્રમને તથા કરેલા પ્રયત્નને અપનાવી લેવા જનતાને મારી ખાસ ભલામણ છે. ' ' ' ૬. આ ગ્રંથનાં ૧૪ રત્નો એટલે વિભાગ છે જે વિષયાનુસાર ગઠવ્યા છે. તેમાં મુખ્ય વિભાગ રત્ન ત્રીજાથી શરૂ થાય છે, જેમાં ભૂમિધન, ખાતવિધિ વિગેરે તથા પીઠ સુધીના પ્રાસાદના અંગોની રચનાની માહિતી આપી છે. ૪ થા વિભાગમાં પીઠથી મડેવર સુધી તથા ગર્ભગૃહ એટલે સેંટમ (Sanctum) અને મંડપનું વિવેચન કરેલું છે. મંડપની અનેકવિધ રચનાના નકશા પણ તેમાં આપ્યા છે. ૫ મા રત્નમાં શિખર રચનાવિધિ તથા કળશના નિયમ છે. ૬ઠા રત્નમાં કેશરાદિ ૨૫ પ્રાસાદોની રચના વર્ણવેલી છે. ૭, ૮, ૯ અને ૧૦ મા રત્નોમાં પણ વૈરાજ્યાદિ પ્રાસાદ તથા ત્રાપદિ જન પ્રાસાદના પ્રકાર દર્શાવ્યા છે. ૧૧ અને ૧૨ મા રત્નોમાં મૂતિઓનાં સ્વરૂપ, તીર્થકર તથા યક્ષયક્ષિણીઓ અને વિદ્યાદેવીઓનાં વર્ણન આપ્યાં છે. ૧૩ મા રત્નમાં પ્રતિષ્ઠાવિધિ, વાસ્તુપૂજન તથા મુહૂર્ત જોવા માટે તિષ વિષયનો સમાવેશ કરેલ છે. ૭. શિલ્પશાસ્ત્રમાં પ્રાસાદ અને તેના ઉપગના પ્રમાણ સંબંધી નિયમ છે. આવા નિયમે ઘડવા માટે લાંબા વખતનો વ્યવહારૂ અનુભવ હવે જોઈએ. આવા નિયમે પાશ્ચાત્ય દેશમાં પણ શિ૯૫પ્રેમી ગ્રીસ દેશના લોકોએ કરેલા હતા. અને તે સંબંધી ગ્રંથ હિન્ડિયસ (vitrusivs) નામના ગ્રંથકારે રચ્યું છે. આ ગ્રંથમાં અને આપણા દેશના શિલ્પ ગ્રંથમાં કેટલાક અંશે સામ્યતા છે. ઈસ્વીસનની શરૂઆતમાં વ્યાપારાર્થે ગ્રીસ અને રેમના દરીઆઈ વેપારી હિંદના દક્ષિણ કિનારે સૌરાષ્ટ્રથી ઠેઠ મલબાર કાંઠા સુધી પહોંચ્યા હતા એટલે ઉપરોક્ત સામ્યતાનાં અનેક કારણો પૈકીનું આ એક કારણ હશે એવું સહેજે અનુમાન થાય છે. ૮. પરદેશના પશ્ચિમી શકરાજા રૂદ્રદમન જે અવંતી નરેશ થયે તેણે ગિરનાર નજીક સુદર્શન નામનું તળાવ જે મર્યવંશીય ચંદ્રગુપ્ત અને અશક રાજાએ પ્રથમ બાંધેલું તે સંબંધના શિલાલેખમાં તે સમયના પ્રાસાદનો પણ ઉલ્લેખ કર્યો છે. ૯. કવિકુલગુરૂ કાળીદાસના મેઘદૂતમાં અવંતી નગરીનું વર્ણન આપેલું છે. તેમાં તે સમયના શિપનું વ્યાપક સ્વરૂપ દર્શાવ્યું છે. ૧૦. સમુદ્રગુપ્ત જેવા મહાન સમ્રાટે ઉદબ્રજ એટલે હાલના ગિરનાર પર્વતની તળે સુદર્શન તળાવને પુનરુદ્ધાર કર્યો, તે સમયે તેનજીક ભગવાન વિષ્ણુનું સુંદર મંદિર રયું. ૧૧. દશપૂર એટલે ગ્વાલિઅર રિયાસતનું હાલના મદસરના શિલાલેખમાં, લાટ દેશના શિલ્પી માળવા અને રજપુતાનાના પ્રદેશમાં ઇ. સ. પ મી સદીમાં દાખલ થયા એ ઉલ્લેખ છે, તેમજ તેમાં લાટ દેશના વિહારની પણ નોંધ છે. . Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૨. પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુએનસંગ (Ilieum Thsang) ૭ મી સદીની ચાલીસીના અરસામાં આખા ભારતવર્ષમાં ઘુમ્ય અને તે ગુજરાતમાં પણ ફેર્યો હતે. તેણે કરેલા વર્ણનમાં બુદ્ધ ધર્મના ચે, વિહાર તથા સનાતન ધર્મનાં દેવાલને ઉલ્લેખ કરેલ છે. , ૧૩. રાક્ટવંશ સંસ્થાપક કૃષ્ણ રાજાએ એલેરામાં કેલાસ નામને સુંદર પ્રાસાદ બાંધે અને તેને ઉલેખ એક તામ્રપટમાં મોટા હર્ષથી કર્યો છે. આ તામ્રપટ લાટ (ગુજરાત) દેશમાં આવતા કેટલાક ગામનું દાન કરવા સંબંધમાં છે. જેથી લાટ દેશના શિપ વિષે આવતે સબંધ પ્રાચીન અને મહત્વને છે. ૧૪. ભારતીય શિલ્પશાસ્ત્ર સંબંધી પ્રાચીન ગ્રંથનું આશ્લભાષામાં પ્રથમ રચેલું પુસ્તક રામરાજના નામથી ઓળખાય છે. એના કર્તાનું નામ રામરાજા છે, તે મહૈસુર સંસ્થાનમાં ન્યાયાધીશ હતા, અને એને આ ગ્રંથ લંડનની રોયલ એશીઆટીક સોસાયટીના આશય નીચે ઈ. સ. ૧૮૩૪ માં પ્રસિદ્ધ થયે. ભરતભૂમિના શિ૯૫ સાથે યુરોપીય દેશોને પરિચય પ્રથમ આ ગ્રંથથી થયે. ત્યાર બાદ સર જેમ્સ ફર્ગ્યુસન નામે પ્રસિદ્ધ શિલ્પશાસ્ત્ર વિશારદ ગ્રંથકારે હિંદુસ્થાનના શિલ્પશાસ્ત્ર ઉપર, ઘણે રસ લઈ, કેટલાક ગ્રંથ પ્રસિદ્ધ કર્યા છે તેમજ પુરાણ વસ્તુ સાધન ખાતાએ પ્રાચીન ચે, દેવાલય અને સ્થળના સંરક્ષણાર્થે તેનું સ્થાપૂર્વક પરિશીલન કરી, જનતાની તે તરફની લાગણી જાગૃત કરી છે. આવા જ પ્રકારનું કામ, આપણા કપ્રિય ગુર્જર નરેશ કૈલાસવાસી શ્રીમંત સયાજીરાવ મહારાજ એઓશ્રીએ ગુજરાત માટે કર્યું છે. ૧૫. ગુજરાતમાં પ્રાસાદ બાંધવાના સાધને સુલભ હોવાથી લકમાં પ્રાસાદ બાંધવાની લાગણી ઘણી છે. કઠણ પથ્થરની ખાણ સેનગીર, આમનગર, ધ્રાંગધ્રા, રિબંદર વિગેરે ઠેકાણે છે, જેનો ઉપગ ઘણા વર્ષોથી પ્રાસાદો બાંધવા તરફ થયો છે. અરવલ્લી, વિંધ્યાચળ તથા સહ્યાદ્રિ જેવા ગિરિરાજની વચ્ચે ગુજરાત દેશ હોઈ, ત્યાંના ઈમારતી લાકડાને ઉપગ શિલ્પકળાના વિસ્તાર તરફ થયે છે. આવા સંજોગોમાં સોલંકી વંશના મૂળરાજ, સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સુપ્રસિદ્ધ રાજપુરૂષના સમયમાં શિલ્પશાસ્ત્ર વિસ્તૃત થયું. ગુર્જર દેશની વિખ્યાત પાટનગરી પાટણમાં મંડન નામે સૂત્રધાર હતો, જેના સમય સંબંધે આધારભૂત ઉલેખ કરવા સાધન નથી, પરંતુ મંડન રચિત શિલ્પશાસ્ત્રના ગ્રંથોનુસાર રાણા કુંભે બાંધેલા પ્રાસાદે, કીર્તિસ્થભે વિગેરે આજે પણ ચીડ ગઢમાં મોજુદ છે. ૧૬. ઈ. સ. ૧૯મી સદીના પૂર્વચતુર્થશમાં પ્રસિદ્ધ ગ્રંથકાર ટંડે મારવાડ અને મેવાડના કેટલાક સુંદર પ્રાસાદેનાં રેખાચિત્રો પોતાના ગ્રંથમાં આપી, તે સંબંધી બુઝાતી લાગણી ફરીથી પ્રદીપ્ત કરી. આવા અનેક પ્રકારના પ્રયત્નોથી ગત સૈકામાં Page #10 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્ય અને પત્ય કલાપ્રેમી વિદ્વાનું લક્ષ શિષશાસ્ત્ર તરફ આકર્ષિત થયું અને તેથી સૂત્રધાર, શિલ્પી, કારીગર વિગેરે વર્ગના કામને ઉત્તેજન આપવા તરફ પ્રયત્ન થવા લાગ્યા, અને પ્રાચીન શિલ્પશાસ્ત્રનું પુનર્જીવન થયું. ૧૭. ઉપરોકત રામરાજ ગ્રંથમાં કરેલું વિવેચન દ્રાવિડ દેશને લાગુ પડે એવું છે. તેના વિભાગ પણ પીઠ, સ્તંભ, પ્રસ્તર, વિમાન, ગેપુર એ પ્રમાણે પાડેલા છે. જે માનસાર ” ગ્રંથ ઉપરથી લીધેલા છે. ડાંક વર્ષ પૂર્વે અલાહાબાદના ડો. આચાર્ય માનસાર ઉપર ત્રણ ભાગમાં એક ગ્રંથ પ્રસિદ્ધ કર્યો છે. માનસાર ગ્રંથમાં પ્રાસાદના મુખ્ય ભાગ તથા તેના ઉપાંગના પ્રમાણ (Proportion) સંધી ચોકસાઈથી નિયમ આપેલા છે. પરંતુ શિલ્પરત્નાકર ગ્રંથમાં અને અન્ય શિ૯૫ના ગ્રે માં પણ આવા પ્રમાણ બાબત નિયમે આપ્યા છે. આવી જાતની સામ્યતા પરથી સ્પષ્ટ થાય છે કે શિ૯૫ના ગ્રંથનું બીજ એકજ હશે. ૧૮. કૈલાસવાસી ૨. વ એલ. સી. ઈ. એજીનીયરે હિંદી શિપશાસ્ત્રને અભ્યાસ કરી એ સંબંધના ગ્રંથે પ્રસિદ્ધ કર્યા છે. તેમના કહેવા પ્રમાણે પ્રાચીન સમયમાં ૧૮ સંહિતા હતી. જે પૈકી કશ્યપ, ભૃગુ, મય અને વિશ્વકર્મા સહિતા હાલ પણ પ્રચલિત છે. આ સંહિતાઓનો ઉલ્લેખ મત્સ્ય પુરાણમાં છે. ભગુ અને વિશ્વકર્માની સંહિતા લાટ દેશમાં વધુ પ્રમાણમાં ઉપયોગમાં આવતી હતી અને તે દક્ષિણથી ઉત્તર પ્રદેશમાં પ્રથમ ચાલુક્ય અને રાષ્ટ્રકૂટના રાજાઓના વખતમાં દાખલ થઈ હશે એમ અમને લાગે છે. આ સંહિતાનું થએલું એકીકરણ તે રાજવંશનો લેપ થવાના સમયનું હશે, કારણ કે તે એકીકરણમાં ગુજરાત પ્રદેશને લાટ એ નામથી સંબંધેલો છે. આવી સંહિતાઓનું એકીકરણ કરવાનું કાર્ય મુસલમાની રિયાસતમાં બંધ પડ્યું. મુસલમાની રિયાસતમાં મહમદ ગઝની, મહમદ તઘલખ અને મહમદ બેગડા જેવા કટ્ટર ધર્મભિમાનીના સમયમાં કેટલાક પ્રાસાદો, સંદિરો વિગેરે ખંડીત થયાં. અકબર જેવા પરધર્મસહિષ્ણુ બાદશાહના કાળમાં ખંડીત થયેલા પ્રાસાદોનો જે જીર્ણોદ્ધાર થયો તે અલ્પ પ્રમાણમાં હતો. ૧૯. હાલ પ્રાચીન હિંદુ સંસ્કૃતિના પુનરૂજજીવનની આશા ઉત્પન્ન થઈ છે, અને તેની સફળતા માટે પ્રાચીન શિલ્પશાસ્ત્રનો પુરેપુરો પરિચય થવાની આવશ્યકતા છે. આવા સંજોગોમાં રા. નર્મદાશંકર જેવા વ્યાસંગી અને કાર્યદક્ષ શિલ્પીના હસ્તે પ્રસ્તુત ગ્રંથ પ્રસિદ્ધ થાય તે સંતોષની વાત છે, જેથી આ ગ્રંથને આશ્રય આપવા જનતાને અમોરી હાદિક ભલામણ છે. મુ. શિવસદન, વા. રા. તીવલકર, પ્રતાપગંજ, વડોદરા, ૧ એફ. આર. આઈ. બી. એ. (લંડન), એલ. સી. ઈ. (મુંબઈ). તા. ૪-૮-૩૯ [ સ્ટેટ આર્કીટેકટ, વડોદરા સંસ્થાન. સ્ટેટ અકાટેકટ, વડોદરા સ Page #11 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાનું નિવેદન. ભારતવર્ષની દિવ્ય ભૂમિમાં ધર્મ કર્મની એક એવી અપૂર્વ સજના થયેલી દષ્ટિગોચર થાય છે કે આજે હજારો વર્ષ વીતી ગયા હોવા છતાં પણ તેની વાસ્તવિકતા વધુને વધુ સ્પષ્ટ થતી જાય છે. હાલના વૈજ્ઞાનિક જમાનામાં પણ તેની યથાર્થતા વિદ્વાન દ્વારા માન્ય થતી જાય છે. આવા સમયે એની મહત્તા વિષે વિશેષ લખવું એ દીપકથી સૂર્યનાં દર્શન કરાવવા સમાન છે. ભારતની આ સંસ્કૃતિ જેટલી પુરાતન અને આદર્શ છે તેટલી જ તેની સ્થાપત્ય કળા પણ પ્રાચીન અને આદર્શ છે. ભારતના રાષિ મુનિઓએ જેમ ભારતીય સંસ્કૃતિમાં પિતાના આત્મન્નિતિના આદર્શને ઓતપ્રેત કરી દીધું છે તેમ તેના વિદ્ધાન સ્થપતિઓએ પિતાની સ્થાપત્ય કળામાં ભારતીય જીવનના આદર્શને સમાવી દીધું છે. ભારતની આજની તેની ગુલામી અને પતનાવસ્થામાં પણ ભારતવર્ષની આ સંસ્કૃષ્ટ સ્થાપત્ય કળા અને તેમાં આત્મસમર્પણ કરનારા સ્થપતિએનું જીવંત કળશલ્યના પ્રતીક સમા અને યદુછયા બચી ગયેલા તેના ભગ્નાવશે આજે પણ દેશવિદેશના અનેકાનેક યાત્રીઓને પિતાના તરફ આકર્ષી રહ્યા છે. વિદેશીઓના આક્રમણને લીધે આ કળાને પણ ઘણું સહન કરવું પડયું છે. સ્થાપત્ય કળાના સંદરમાં સુંદર કલામય અનેક પ્રાસાદે આજે ભૂમિશાયી થઈ પડેલા જોવામાં આવે છે અને તેના ભગ્નાવશેષો જોઈ આજે પણ યાત્રી તેની ભવ્યતાના ખ્યાલથી આશ્ચર્યચક્તિ બને છે. વિદેશીઓના આક્રમણ પહેલાને કાળ સ્થાપત્ય કળાની ઉન્નતિને કાળ હતું. તે વખતમાં શૈવ, બદ્ધ અને વૈષ્ણવ રાજા મહારાજાઓ તરફથી આ કળાને ઘણું સારું પ્રેત્સાહન મળ્યું હતું. જૈન શાશનકાળમાં પણ તેના શાશકે તેમજ શેઠ શાહુકારે દ્વારા આ કળા વધુ પિષણ પામી હતી. આજે પણ નેહાના હેટા રૂપમાં શેઠ શાહુકારે આ કળાને પિતાના ધાર્મિક ભાવને લઈ પોષણ આપી રહ્યા છે. પરંતુ હાલના અગ્રેજી શાસન કાળમાં જે કે તેની રક્ષા તરફ ધ્યાન આપવામાં આવ્યું છે તે પણ પિષણ અને ઉત્તેજનના અભાવે દિન પ્રતિદિન હાસ થતો જાય છે અને ભારતીય કળાને બદલે પશ્ચિાત્ય કળાને ઉત્તેજન મળતું હોવાને લીધે રાજા મહારાજાઓ તથા શેઠ શાહુકાનું ધ્યાન ભારતની આ પુનીત સ્થાપત્ય કળા કે જે વિજ્ઞાનસિદ્ધ છે, તેના તરફથી દૂર થયું છે અને ભારતની આ પ્રાચીન અને સુંદર કળાને લગભગ અભાવ થતા જાય છે. આ ભારતનું એક મોટું દૈવજ ગણાય ! હિંદુ સંસ્કૃતિને મૂળ આધાર ધર્મ છે અને ચાર પ્રકારના પુરૂષાર્થોમાં પણ ધર્મને જ પહેલે પુરૂષાર્થ ગણવામાં આવેલ છે. તેથી બધા નો પ્રારંભ જેવી રીતે Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જ ધર્મવૃદ્ધિ થાય એ દૃષ્ટિએ જ થયેલા છે અને આજ કારણને લઇ શિલ્પશાસ્ત્ર ( સ્થાપત્ય કળા ) ની વિજ્ઞાનસિદ્ધ બાબતમાં પશુ ધર્મની ભાવના ઓતપ્રોત થયેલી જોવામાં આવે છે. એમાં પ્રાચીન ઋષિમુનિઓની રચના બુદ્ધિની એ ખૂખી છે કે શિલ્પશાસ્ત્ર જેવા સર્વોપયોગી શાસ્ત્રમાં પણ હિન્દુ સસ્કૃતિના મૂળને સ’ક્રાન્ત કરી લીધુ છે. અનેક કળાના અગાધ સમુદ્રરૂપ શિલ્પશાસ્ત્રના મુખ્ય આચાર્ય શ્રી વિશ્વકર્મા છે અને તેમણે શિલ્પના અનેક ગ્રંથ રચેલા છે. એ ગ્રંથોના આધારે બીજા શિલ્પકાર એ પણ રચેલા કેટલાક ગ્રંથો જોવામાં આવે છે. જ્યારે આપણે આ ગ્રંથૈ વાંચીએ છીએ ત્યારે તેમાં રહેલી ખૂબી આપણને જાણવા મળે છે અને પ્રાચીન શિલ્પકારાના હાથે અનેલા પ્રાસાદોનાં વર્ણન વાંચતાં તેમાં વર્ણવેલી અત્યંત અદ્ભુતતાને જોઇ · અતિશયેક્તિ કરેલી છે.’એમ જે કહેવામાં અગર માનવામાં આવે છે તે કબૂલવા હૃદય ના પાડે છે. કારણ કે તેવા પ્રાસાદોના ભગ્નાવશેષો જોઇ આજે પણ પાશ્ચિમાત્ય કળાકારો તેની અદ્ભુતતા માટે મુક્તકૐ પ્રશંસા જ કરે છે. ગુજરાતમાં સિદ્ધપુરમાં આવેલા રૂદ્રમહાલય ( રૂદ્રમાળ), તારંગાજી (તારંગા હિલ) ઉપરને શ્રી અજિતનાથ પ્રભુના શ્વેતાંબર જૈન પ્રાસાદ, ગિરિવર આબુમાં આવેલાં અદ્ભુત કોતરણી કામવાળાં દેલવાડાનાં જૈન દેરાસરે, પહેચરાજી નજીક આવેલા મુઢેરા ગામના પ્રાચીન સૂર્ય પ્રાસાદ, મારવાડ અને મેવાડની સધિએ રાણકપુરના શ્રી ધરણીવિહાર નામના ચામુખ પ્રાસાંદ અને સારાષ્ટ્રમાં શ્રી સોમપુર ( પ્રભાસ પાટણ ) માં આવેલા શ્રી સોમનાથ મહાદેવના પ્રાચીન પ્રાસાદ વગેરે પ્રાસાદો ભારતની આ સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ નમુના છે. આ પ્રાસાદેની અદ્ભુત કારીગરી જોવાને પશ્ચિમના એંજીનીયર તેમજ ભારતના ગવનર અને વાયસરાયા પણ જાય છે. એટલુ’ જ નહિ પરંતુ તેના ફેટા પણ પાડી જાય છે. ઉપરના પ્રાસાદો તેમજ મેટી અંબાજી પાસેના શ્રી કુંભારીયાજીના જૈન પ્રાસાદો વગેરેના ઘુમટા, છતા, સ્ત ંભો, મ`ડાવરા, શિખર, દ્વારા અને સામણા વગેરેની સુંદર કારીગરી આ પુસ્તકમાં આપવામાં આવેલા ફાટાએ ઉપરથી જોઇ શકાશે. શિલ્પશાસ્ત્રરૂપી રત્નાકરમાં અનેક પ્રકારની કારીગરીના ભંડારો ભર્યાં છે પરં'તુ ભારતવર્ષની માલિકીપણાનું સ્વાભિમાન ધરાવતા પ્રચંડ ખાડુંમળશાલી શૂરવીર ક્ષત્રિયામાં કુસ`પ વધવાથી વિધર્મી એ ફાવી ગયા. વિધમી એના જુલ્મી રાજ્ય અમલમાં તેઓ હિંદુઓને વટલાવતા અને મૂર્તિ એના ટુક્ડ ટુકડા કરી નાખતા તેમજ દેવાલયો તોડી નાખતા. જેવાં કે સિદ્ધપુરને રૂદ્રમહાલય, અને સૌરાષ્ટ્ર-પ્રભાસ પાટણમાં આવેલા શ્રીસોમનાથ મહાદેવને અલૌકિક પ્રાસાદ. એ કાળના જુલ્મી શાશકોએ ઘણાં સુંદર દેવાલયોને નાશ કરી નાખ્યું. એટલુંજ નહિ પરંતુ શિલ્પ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શાસ્ત્રનાં અનેક ગ્રંથરત્ન શિલ્પીઓ પાસેથી જોર જુલમથી પડાવી લઈ અગ્નિને ભેટ કરી દીધાં તેમજ અન્ય ધર્મને નાશ કરી દીનમાં લાવવાથી મોટું પુણ્ય થાય છે એવી માન્યતાથી દીન ધર્મ સ્વીકારે તેને જીવતદાન આપતા અને અસ્વીકાર કરે તેને તરવારને ઘાટ ઉતારતા. આવા જીમેને લીધે લાખ રૂપિયા ખર્ચી બનાવેલાં અદભુત કેતરણી કામવાળાં સુંદર દેવાલયના રક્ષણનું કામ અશક્ય થઈ પડ્યું હતું તો પછી નવાં તે બનાવાયજ કેમ ? આવી પરિસ્થિતિને લીધે શિલ્પશાસ્ત્રના અભ્યાસીઓની જરૂર નહિં રહેવાથી પરંપરાગત શિ૯૫વિદ્યા શીખવાનું પણ અશક્ય થઈ પડ્યું. અને કદાચ કેઇએ ગુપ્ત રીતે ગ્રંથે સાચવી રાખ્યા હશે તે કામ કરાવનારાઓના અભાવે ઉધઈને ભેગા થઈ પડ્યાં. આવી રીતે શિલ્પકળાના સુંદર ગ્રંથે છિન્નભિન્ન થઈ જવાથી કોઈની પાસે સગે પાંગ સંપૂર્ણ ગ્રંથે રહી શક્યા નહિ અને કેઈની પાસે રહ્યા તે કોઈ ગ્રંથને અર્ધો ભાગ તે કોઈના પિણે ભાગ અને કેઈન પા ભાગ રહ્યો. તેમાં પણ હસ્તલિખિત ગ્રંથે એક બીજાના ઉતારા હેવાથી અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન નહિ રહેવાથી અશુદ્ધ થઈ ગયેલા છે એટલે ગ્રંથકર્તાને આ ગ્રંથ રચવામાં શુદ્ધિ અશુદ્ધિ માટે ઘણી મુશ્કેલી વેઠવી પડી છે. તેમ છતાં ઉપરના કારણેને લઈ કોઈ ઠેકાણે ભૂલ કે અશુદ્ધિ રહી ગયેલ હોય તે વિદ્વાન વર્ગ ક્ષમા કરી મને સૂચિત કરશે તે હું તેમને આભારી થઈશ અને બીજી આવૃત્તિમાં સુધારો કરીશ. આ ગ્રંથ રચવામાં અપરાજીત, સૂત્રસંતાન, ક્ષીરાર્ણવ (શીરાણ), દીપાર્ણવ (દીપારણ) વૃક્ષાર્ણવ, (વૃક્ષારણ), વાસ્તુકૌતુક, સમરાંગણ, વાસ્તુસાર અને નિર્દોષ વાસ્તુ; આ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથને સારાંશ તથા પ્રાસાદમંડન, રૂપમન, ચેવિસ તીર્થકરેના જિન પ્રસાદ, આયતત્ત્વ અને કુંડસિદ્ધિ, આ પાંચ ગ્રંથે સંપૂર્ણ સમાવી લીધેલા છે. તે સાથે પ્રાસાદનાં દરેક અંગો જેવાં કે જગતી, પીઠ, મહાપીઠ, કણપીઠ, મડવર, દ્વારશાખા, સ્તંભે તથા કેશરાદિ, તિલકસાગરાદિ, ઋષભદ, ધિરાજ્યાદિ અને મેવદિ પ્રાસાદનાં શિખરો, મંડપ, સામરણ, મૂર્તિઓ અને પરિકરે વિગેરેના નકશાઓ આપવામાં આવેલા છે જેથી શિલ્પકળાના અભ્યાસીઓને આ ગ્રંથ ઘણે ઉપયોગી થઈ પડશે એટલું જ નહિ પરંતુ પ્રતિષ્ઠા કરાવનાર અને તિષીઓને પણ ઘણો ઉપયોગી છે, કેમકે કુંડની રચનાના નકશાઓ સહિત મુહૂર્ત જોવા માટે જ્યોતિષના વિષયનું પણ સંપૂર્ણ વિવેચન ગ્રંથના ચૌદમા રત્નમાં આપવામાં આવેલું છે એટલે એકંદરે આ ગ્રંથ સ્થાપત્ય કળાના શિક્ષણ માટે સર્વથા ઉપગી બને એવી ચેજના રાખી કમવાર રચવામાં આવ્યું છે. . શિલ્પશાસ્ત્રમાં દેવાલ અને મકાન વગેરે બનાવવામાં શરૂઆતથી અંત સુધી ઘણી સૂક્મ રીતે શુભાશુભને વિચાર કરી દેવાલય કે મકાન કેવી રીતે વધુ ઉત્તમ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કે અને સુખકર થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે અને તેના માટે પ્રારંભમાં જ શુભ દિવસ, શુભ નક્ષત્ર અને આયાદિને પુરે વિચાર કરી પછી કાર્યારંભ કરવાને જણાવવામાં આવેલું છે. આય, નક્ષત્ર, વ્યય, તારા વગેરેના ગણીતથી ઉત્તમ પ્રકારને મેળ સાધી કાર્યારંભ કરવામાં આવે તે સુખ પ્રાપ્ત થાય છે અને તેથી વિરૂદ્ધ કાર્ય થાય તે રહેનાર દુઃખ પામે છે. આવી રીતે ગૃહપ્રવેશ માટે પણ મુહૂર્ત જેવાનું વિધાન કરેલું છે અર્થાત્ પ્રત્યેક કાર્યમાં શાસ્ત્ર સાથે કળાનું સામંજસ્ય સાધી દેવાલય કે ગૃહનિર્માણ કરવું એ શિલ્પશાસ્ત્રને મુખ્ય આશય છે. શાસ્ત્રીય પદ્ધતિએ તૈયાર થયેલાં દેવાલયે અને ગૃહ કરનાર, કરાવનારને તથા ગામ, નગર અને રાષ્ટ્રને સુખપ્રદ લાભકર્તા અને અભ્યદય સાથે કલ્યાણકર્તા માનેલાં છે. અન્યથા કરનાર, કરાવનાર તેમજ ગ્રામ, નગર અને દેશને હાનિકર્તા ગણેલાં છે. પરંતુ હાલમાં પિતાને શિક્ષિત માનતા સુધરેલા લેકે આ બધા શાસ્ત્રીય વિચારોને વહેમ માની ઉપેક્ષા વૃત્તિ દેખાડે છે. પરંતુ જે વિચાર કરવામાં આવે તે જણાઈ આવશે કે તે વહેમ નથી પરંતુ વાસ્તવિક વસ્તુસ્થિતિ છે. આપણે બાળકની જન્મ કુંડલી કરાવીએ છીએ. તેમાં જે તેના જન્મ વખતે સાર ગ્રહને વેગ થયો હોય તો તે બાળક પરાક્રમી અને સુખી જીવન ગાળનાર થાય છે અને નબળા ગ્રહોને યોગ પડે હોય તો તે બાળક અલ્પાયુષી અને દુખી જીવન વ્યતીત કરે છે. જન્મકુંડળીમાં બાર ભુવને હોય છે અને બાર ભુવનમાં ઉચ્ચ નીચ સ્થાનોમાં પડેલા ગ્રહોના આધારે બાળકના ભાવી જીવનનો અંદાજ આપણે બાંધીએ છીએ અને તે પ્રમાણે આપણી ધારણા ઘણા પણ અંશે સાચી પડે છે. તેવી જ રીતે ઘર કે દેવમંદિર બનાવતી વખતે પણ ઉત્તમ વેગ અને અનુકૂળ નક્ષત્ર, ચંદ્ર, આય, વ્યય વગેરે આવેલાં હોય તે તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને ખરાબ હોય તે ખરાબ ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રાચીન ઋષિ મુનિઓની સૂમિ દૃષ્ટિ અને રચના બુદ્ધિનું કૌશલ્ય અને ખુબી છે. તેને આપણે સૂફમ વિચારના અભાવે જાણી શકતા નથી અને ઉપરછલા વિચારને વશ બની વહેમ છે એમ માને ધુતકારી કાઢીએ છીએ એ આપણી કેવળ અજ્ઞાનતા છે. પ્રાચીન રાષિમુનિઓ ઘણા બુદ્ધિમાન અને તત્ત્વવેત્તા હતા. એમણે રચેલા ગ્રંથને સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કર્યા સિવાય વહેમ કે હંબગ ગણી કાઢવા એ આપણું અદૂરદશીપણું ગણાય. આપણાં પુરાણ વગેરે શાસ્ત્રોમાં વિમાન (વાયુમાન–એપ્લેન) ની વાત આવે છે. તેને સુધરેલા ગપ્પાં માનતા, પરંતુ બુદ્ધિમાન અને પરિશ્રમી વિદેશી વિદ્વાનોએ એને ગપ્પાં નહીં માનતાં શોધખોળ કરી વિમાન બનાવી આપણી નજર સમક્ષ મૂક્યું અને ત્યારે જ આપણે વિશ્વાસ કરતા થયા. આપણાજ ગ્રંથ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઉપરથી એ લે કે એ શોધખોળ કરી અનેક જાતની શોધ કરી છે. પશ્ચિમના કળાકરેને અનેક જાતની મદદ મળે છે તેમજ ત્યાંના ગૃહસ્થ કળાના શોખીન હેવાથી લાખ રૂપીયા ખચી ધારેલું કામ પાર પાડે છે. આપણા હિંદુસ્થાનના રાજામહારાજાઓ અને ગૃહસ્થએ તે આ બાબતમાં પૂંજ ફેરવી છે. પિતાના એશઆરામમાં મસ્ત બનેલા રહેવાથી ગપ્પાં માની બેદરકાર બન્યા અને પ્રાચીન શાસ્ત્રોને અભ્યાસ પણ છેડ્યો અને કળાકારને મદદ કરવામાંથી પણ ગયા એટલે કળા કે કળાકારોને કોણ સંભાળે ? આવા કારણેને લઈ ભારતવર્ષની કળાને નાશ થયે છે. એક સુંદર ગુલાબને છેડ છે અને તેને સુંદર ફલે પણ આવે છે પરંતુ તેને જે પાણીરૂપી પિષણ ન મળે તે સહેજે સુકાઈ જાય એ સ્વાભાવિક છે. કેટલાક હાલના સુધરેલા લેકે કહે છે કે લાખ રૂપીઆ ખચી દેવમંદિરે બંધાવવા અને તેમાં સુંદર કોતરણી કામ કરી નાહક પૈિસા ખચી નાખવા એ કેવળ મૂર્ખતા છે. તેના કરતાં છેકરાઓને ભણાવવા માટે સ્કુલે, બોડીગ હાઉસે વગેરે બંધાવવામાં પૈસા ખર્ચવા એ ઉત્તમ છે. જો કે તેમની આ વાત જમાના પ્રમાણે માનવા યે છે. વિદ્યા પ્રચાર માટે સ્કુલે અને બેડીગ હાઉસનિવાસગૃહે બંધાવાં જોઈએ પરંતુ એકને નિષેધ કરી બીજાની અગત્યતા બતાવવી એ કેવળ ટુકી દષ્ટિએ જોવા સરખું છે. બુદ્ધિમાનોએ તે વિશાળ દૃષ્ટિએ બન્ને બાબતોને પુરતે વિચાર કરે જઈએ. કારણ કે કળા પણ એક વિદ્યા છે અને તેની રક્ષા કરવી તથા તેના પૂજકને ઉત્તેજન આપવું એ પણ ધનવાન દેશાભિમાની પુરૂષનું કર્તવ્ય છે. વિદ્યા, કળા, વહેપાર અને ખેતી, એ કેઇપણ દેશનું ખરેખરૂં ધન છે. આપણે દેશ ધર્મપ્રધાન હોવાથી આપણી વિદ્યા, કળા, વહેપાર અને ખેતી પણ ધર્માનુકૂળ રીતે થાય એ આપણું પ્રાચીન રાષિમુનિઓને આદર્શ હતે. તેવી જ રીતે આપણું પ્રાચીન શિલ્પીઓએ પણ ધર્માનુકૂળ દેવમંદિર, રાજપ્રાસાદો અને ઘરની રચના કરેલી છે. કહ્યું છે કે – नगराणां भूषणार्थ देवानां निलयाय च । लोकानां धर्महेत्वर्थ क्रीडार्थ सुरयोषिताम् ।। દેવમંદિર કે પ્રાસાદની રચના નગરની શોભા, દેના નિવાસ, લેકની ધર્મવૃદ્ધિ અને દેવાંગનાનેની ક્રીડા માટે હોય છે. ” વળી, आलयं सर्वभूतानां विजयाय जितात्मनाम् । धर्मार्थकाममोक्षाणां प्राप्तिहेतुश्च कामदः ।। પ્રાસાદ પ્રાણીમાત્રનું આશ્રય સ્થાન, વીર પુરૂષની કીર્તિ તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત તેમજ સર્વ કામનાઓને આપનારે હેય છે. ” Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સુંદર પ્રસાદે સર્વ રીતે કલ્યાણકારી હોય છે. गीतनृत्यैश्च वादित्रै: प्रेक्षणीयैर्मनोहरैः । नानाध्वजपताकैश्च तोरणैश्च विभूषिताः ॥ पुरराजमजादीनां सर्वकालं तु शांतिदाः । નર્ધામાતે નવું જાણવાજાનાર છે. ગીત, નૃત્ય અને વાઘોથી નિત્ય ગુજયમાન, દર્શનીય અને મનહર નાના પ્રકારની ધ્વજાઓ, પતાકાઓ તથા તેરણોથી અલંકૃત પ્રાસાદે નગર, રાજા અને પ્રજા વગેરેને સર્વકાળ સુખ શાંતિ આપનારા, સર્વ કામનાઓને પુરનારા તથા નિત્ય કલ્યાણ કરનાર છે.” સુંદર દેવાલય, ભવ્ય મહાલયે કઈ પણ દેશના ગરવ અને શોભાને વધારનારા છે. સુંદર દેવમંદિરે, મહેલે, બગીચાઓ, તલાવે, પ્રdલ્યાઓ અને કીર્તિસ્ત કરાવવા; એ નગરના અલંકાર છે. તેને લીધે નગરની શોભા વધે છે અને પ્રાણીમાત્રને વિશ્રાન્તિ મળે છે. એટલું જ નહિ પણ તેમાં ધાર્મિક પુરુષને વિજય અને કીતિ સમાયેલી છે. માટે રાજામહારાજાઓ અને સંગ્રહસ્થાએ પિતાના નગરમાં સુંદર દેવાલયે અને રાજપ્રાસાદ તેમજ સુંદર ગૃહો કુશળ અને શાસ્ત્રવિશારદ શિલ્પીઓને હાથે બંધાવવાં જોઈએ કારણ કે લક્ષમી ચંચલ હોવાથી તેનું રક્ષણ કરવા આપણે ગમે તેટલા ઉપાયે કરીએ તે પણ તે આપણા હાથમાંથી સરકી જશે. માટે તેના પહેરેગીર ન થતાં માલીક બની તેને સદુપયેગ કરે જોઈએ અને તેથી જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ સાથે સંસારમાં અક્ષય કીતિ પ્રાપ્ત થાય છે. અને આજે પણ આપણને પ્રત્યક્ષ પુરા જોવા મળે છે. જુઓ, ગિરિરાજ આબુ ઉપરના દેલવાડાના જૈન પ્રાસાદે. ત્યાંનું સુંદર કોતરણી કામ અને સુંદર કલામય બાંધણું જેમાં પશ્ચિમના ઇંજીનીયરે તથા યાત્રીઓ મુગ્ધ બની જાય છે અને મુક્તકંઠે પ્રશંસા કરે છે. આ પ્રાસાદે પ્રસિદ્ધ ચાલુક્ય વંશના રાજા ભીમદેવના સેનાધિપતિ વિમલદેવે તથા પ્રખ્યાત મહામંત્રીએ વસ્તુપાલ અને તેજપાલે બંધાવેલા છે. તેમજ ગુજરાતમાં સિદ્ધપુરમાં મૂળરાજ સોલંકીએ રૂદ્રમહાલય (રૂદ્રમાળ). શ્રીરાણકપુર (મારવાડ) માં શેઠ ધનાશા પિરવાડે શ્રીધરાણુવિહાર નામને અલૌકિક ચતુર્મુખ પ્રાસાદ અને અમદાવાદમાં શેઠ હઠીસીંગે બાવન જિનાલયે સાથેનું સુંદર દેવાલય બંધાવ્યું છે. જેથી આ ધાર્મિક પુરૂષની અમર કીતિ સુવર્ણ અક્ષરેએ ઇતિહાસમાં લખાયેલી છે અને હજારે યાત્રીઓ દર વર્ષ યાત્રાએ જઈ તેમના નામને અમર બનાવે છે. અનેક રાજામહારાજાઓ અને શેઠ શાહુકાર થઈ ગયા. તેઓ શક્તિસંપન્ન અને ધનાઢ્ય હતા પરંતુ લેભવૃત્તિને કારણે આવાં ધાર્મિક કાર્યો કરી શક્યા નહિ. જેને લીધે આજે તેમને કઈ યાદ પણ કરતું નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પરંતુ જેમ આવાં સુંદર કાર્ય ઉદાર દિલના ધાર્મિક પુરૂષોથી જ બની શકે છે તેમ તેના માટે કુળશીળવાન ઉત્તમ અને શાસ્ત્રને જાણનાર શિલ્પીઓની પણ જરૂર છે. શિલ્પીઓ કેવા હોવા જોઈએ તે બાબતમાં તેમના ભેદ સાથે નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. શિલ્પીમાં નીચેના ગુણે તે અવશ્ય હેવા જોઈએ. स्थपतिः स्थापनाहः स्यात्सर्वशास्त्रविशारदः । न हीनांगोऽतिरिक्तांगो धार्मिकस्तु दयापरः ॥ अमात्सर्योऽनसूयश्च तांत्रिकः स्वभिजातवान् । गणितज्ञः पुराणज्ञः सानन्दश्चाप्यलुब्धकः ॥ चित्रज्ञः सर्वदेशज्ञः सत्यवादी जितेन्द्रियः । अरोगी चाप्रमादी च सप्तव्यसनवर्जितः ॥ सुनामा दृढबन्धुश्च बास्तुविद्याब्धिपारगः ॥ “સ્થપતિ-મુખ્ય શિલ્પી–સૂત્રધાર સ્થાપના-રચનાવિધિમાં સંપૂર્ણ યોગ્યતાવાળે, સર્વ શાસ્ત્રોને જાણનારે તેમજ હીનાંગ અને અધિકાંગ વિગેરે શિપીના ૧૪ *દેથી રહિત, ધાર્મિક, દયાવાન, માત્સર્ય અને ઈર્ષા રહિત, તંત્રશાસ્ત્રને જાણનાર, $ઉત્તમ * શિપીના ૧૪ ગ્રંથાન્તરે ગણાવ્યા છે. हीनांगो ह्यधिकांगश्च प्रलंयो वामनस्तथा । कुष्टांगो ह्यन्धकश्चैव मुखवक्रः कृशस्तथा ।। अस्वरः शब्दहीनश्च कृष्णांगस्तस्करस्तथा । विकलश्चैव वैरूपः शिल्पिदोषाश्चतुर्दश ॥ "मे४ अगलागी, अधि: भगवाणी, प्रमाथी अन्यो, गो, पाणी, मांधली, વાંકા મેંઢાવાળ, પાતળા, સ્વહીન, તતડે, રંગે કાળે, એરવૃત્તિ વાળે, વિકલાંગ એટલે અપંગ અથવા અર્ધાગ વાયુ વગેરેથી દુખી તેમજ બેડેળ; આ દ શિલ્પીના દે છે. સૂત્રધાર આ વૈદ દેથી રહિત હૈ જોઈએ. ” સોમપુરા સંબંધે નીચે પ્રમાણે પ્રભાસખંડમાં વર્ણન છે. सौराष्ट्रे सोमप्रया वै सोमेशस्य समीपतः । सोमेन च कृतो यज्ञः स्वपापस्य विशुद्धये ॥ तत्र यज्ञे वृता ये च ब्राह्मणाः परमोज्ज्वलाः । तेभ्यः सोमपुरं सर्व निवासार्थे ददौ मुदा ।। दक्षिणास्वर्णरत्नाढयं दानानि विविधानि च । सोमेन सोमपुर्या वै स्थापिता ये द्विजोत्तमाः ।। ते चै सोमपुरा विप्रा विज्ञेया नात्र संशयः । नाडीमार्गात्समुत्पन्नाः पार्वतीवचनात्तदा । Page #18 -------------------------------------------------------------------------- ________________ સેમપુરાના કુળમાં ઉત્પન્ન થયેલે, ગણત શાસ્ત્રને વિદ્વાન, પુરાણોને જ્ઞાતા, આનંદી સ્વભાવવાળે, લેભ વૃત્તિથી રહિત, ચિત્રકળાને વિજ્ઞાતા, સર્વ દેશનું જ્ઞાન ધરાવનાર, સાચું બોલનારે, જિતેન્દ્રિય, નીરોગી, અપ્રમાદી, સમ મહાવ્યસનથી મુકત, સુંદર નામવાળ, ઘણુ બધુવર્ણવાળો અને વાસ્તુવિદ્યામાં પારંગત હૈ જોઈએ.” . ઉપર જણાવેલા સ્થપતિ-મુખ્ય શિલ્પી ઉપરાંત બીજા ત્રણ શિપકાનું વર્ણન પણ ગ્રંથમાં મળે છે. મનુષ્યાલય ચંદ્રિકા' નામના ગ્રંથના પહેલા અધ્યાયમાં ચાર પ્રકારના શિલ્પકારે બતાવેલા છે. પતિઃ વઝા તક્ષણં રવિ જમા ! स्वोचितकर्मणि दक्षा ग्राह्यास्ते कारवश्चतुर्धेति ॥ “સ્થપતિ, સૂત્રગ્રાહી, તક્ષક અને વર્ષકિ ક્રમે આ ચાર શિલ્પકારે પિત પિતાના કામમાં દક્ષ લેવા જોઈએ.” + સૈારાષ્ટ્ર (સેરઠ) દેશમાં આવેલા પ્રભાસ પાટણ, સમપુરીમાં સેમિનાથ મહાદેવ નજીક પૂર્વે ચંદ્રમાએ પિતાને દોષ દૂર થવા માટે યજ્ઞ કર્યો હતો. તેમાં ઉત્તમ તેજસ્વી બ્રાહ્મણને યજ્ઞ માટે વરણ કર્યા. યજ્ઞકાર્ય થઈ રહ્યા પછી તે બ્રાહ્મણને સંપૂર્ણ સેમપુરી રહેવાને માટે દાન આપી. તેમજ રત્નો સાથે દક્ષિણું અને વિવિધ જાતનાં બીજાં દાન પણ આપ્યાં. ચંદ્રમાએ સોમપુરીમાં દાનદક્ષિણું વિગેરેથી સંતુષ્ટ કરી જે બ્રાહ્મણને ત્યાં નિવાસ કરાવ્યું તેઓ “સેમપુરા” નામના બ્રાહ્મણે કહેવાયા. (હાલના સોમપુરા શિલ્પીઓ પણ તે બ્રાહ્મણના વંશજો છે.) અને તેઓ પાર્વતીના વચનથી બ્રહ્મદેવના કમલદંડના માર્ગે તે વખતે ઉત્પન્ન થયા હતા. ” . + સ્થપતિ વગેરે ચાર શિલ્પકારનાં કર્તવ્ય નીચે મુજબ “મનુષ્યાલય ચંદ્રિકા' નામના ગ્રંથમાં બતાવેલાં છે. વાનગાથાપનાë સ્થતિમ શુ: કાથરાન તુ:, सूत्रग्राही सुतो वा स्थपतिमतिगतिप्रेक्षक: शिष्यको वा । स्थूलानां तक्षणात्तक्षक इति कथितः सन्ततं हृष्ठचित्तो, दाधिन्योन्यसंमेलनपटुरुदितो वर्धकि: सावधानः ॥ સ્થાપનામાં સંપૂર્ણ ગ્યતા ધરાવનારને “સ્થપતિ’ જાણ. સ્થપતિના જેવાજ ગુણ ધરાવનાર અને સ્થપતિની મત અને ગતિને અનુસરનાર સ્થપતિના પુત્ર અથવા શિષ્યને “ સૂત્રગ્રાહી ” જાણ. મોટા પાષાણે ઘડી સુંદર કાતર કામ કરનાર અને સદા પ્રસન્ન ચિત્ત રહેનાર કારીગરને તક્ષક' તથા લાકડાનું સુંદર કેર કામ કરનાર કારીગરને વર્ધક જાણુ. ” ગ્રંથાન્તરે, થત્તા શિષ્યો થા ફૂગ્રાહી સુત થવા ! स्थपत्याज्ञानुरोधी च सर्वकर्मविशारदः । सूत्रदण्डप्रमाणशो मानोन्मानप्रमाणवित् । । तक्षणात् स्थूलसूक्ष्माणां तक्षकः स तु कीर्तितः॥ . Page #19 -------------------------------------------------------------------------- ________________ શિલ્પશાસ્ત્રમાં આ ચાર પ્રકારના શિલ્પકારનું વર્ણન મળે છે. તે હાલના ઈજીનીયર ખાતાના સ્ટાફને લગભગ મળતું આવે છે. બાંધકામ ખાતાના ઉપરીને પ્રાચીન વખતમાં સ્થપતિ કહેવામાં આવતે અને હાલમાં તેને ચીફ ઈજીનીયર કહે છે. સ્થપતિના હાથ નીચે રહી કળાનું કામ કરનારને સૂત્રગ્રાહી કહેતા અને હાલમાં તેને આકીટેકટ કહે છે. विना स्थपत्यादिचतुष्टयेन गृहादि कर्तुं न च शक्यतेऽस्मात् । प्रसादितैस्तैरथ विप्रवर्य सुसूक्ष्मधीः कारयतां गृहाणि ॥ હે વિપ્રવર્ય સ્થપતિ વગેરે ચારની મદદ વગર ગૃહાદિ કાર્ય કરવું અશક્ય છે. તેથી તેમને ખુશ કરી દીર્ઘ દૃષ્ટિવાળા પુરૂએ ગૃહાદિ કાર્ય કરાવવું.” આ પ્રમાણે દેશ, કાળ, સમય તેમજ ગ્રહાદિને ઉત્તમ ગ, ભૂમિ આદિની શુદ્ધિ, પાષાણુ વગેરેની પરીક્ષા અને ઉત્તમ સંયેજનાપૂર્વક પ્રાસાદ કે ગૃહ નિર્માણ કરવું એ પ્રાચીન શિલ્પશાસ્ત્રને સ્પષ્ટ આશય ઉપરના વર્ણન ઉપરથી જણાઈ આવે છે. વળી આવા સર્વાગપૂર્ણ કાર્ય માટે યોગ્ય શિલ્પીની ખાસ આવશ્યકતા मृत्कर्मशो गुणी शक्तः सर्वकर्मस्वतंत्रकः । गुरुभक्तः सदा हृष्टः स्थपत्याद्यनुगः सदा ॥ तक्षितानां तक्षकेणाप्युपर्युपरि युक्तितः ॥ वृद्धिकृद वर्धकिः प्रोक्तः सूत्रग्राह्यनुगः सदा ॥ एभि विनापि सर्वेषां कर्म कर्तुं न शक्यते ।। तस्मादेव सदा पूज्यः स्थपत्यादिचतुष्टयः ॥ સ્થપતિને પુત્ર અથવા શિષ્ય સૂત્રગ્રહી જા અને તે સ્થપતિની આજ્ઞાનું પાલન કરનારે અને સર્વ કાર્યોમાં નિપુણ હોવો જોઈએ. સૂત્ર, દંડ અને પ્રમાણ તેમજ માન, ઉન્માન અને પ્રમાણને જાણનારે અને સ્કૂલ તથા. સૂક્ષ્મ પાષાણોને જે ઘડનાર હોય તેને તક્ષક કહ્યો છે. માટીનું કામ જાણુના, ગુણવાન અશકત, દરેક કાર્ય કરવામાં સ્વતંત્ર, ગુરૂભક્ત, હમેશાં પ્રસન્ન ચિત્ત અને સ્થપતિ વિગેરેની આજ્ઞાને વશ વર્તારો તેમજ તક્ષિત-ઘડેલા પાષાણેને સુધારો વધારો કરી વૃદ્ધિ કરનાર વર્ધક જાણે અને તે સદા સત્રમાહીને અનુસરનારે હૈય છે. આમના સિવાય કોઈપણ કાર્ય થઈ શકે નહિ. માટે સ્થપતિ વિગેરે ચાર શિલ્પકારની સદા માન પ્રતિષ્ઠા કરવી. Page #20 -------------------------------------------------------------------------- ________________ હોય છે. અને તેટલા માટે શિલ્પીના ગુણો સંબંધે પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. એ આપણું પ્રાચીન શિલ્પકારની અપૂર્વ બુદ્ધિમત્તાની પરાકાષ્ટ રૂપ છે. - શિલ્મના ગ્રંથમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દેવમંદિર, પ્રાસાદ કે ગૃહનું કાર્ય એકજ હાથે પુરૂં થવું જોઈએ, જે તેમ ન થાય તે મતિવિભેદને લઈ ક્રિયાવિભેદ થાય અને તેને લીધે શાસ્ત્રસિદ્ધ કાર્ય થઈ શકે નહિ અને કાર્યની જે સિદ્ધિ થવી જોઈએ તે પણ થઈ શકે નહિ. એટલા માટે શિલ્પીએ કરાવનાર રાજા કે ગૃહસ્થ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ અને રાજા કે ગૃહસ્થ શિપી પ્રત્યે પુર વિશ્વાસ ધરાવે જોઈએ. તેઓ બન્ને પરસ્પર રીતે એક બીજા સાથે કાર્યસિદ્ધિ માટે જવાબદારીથી બંધાયેલા છે. શિ૯૫ના ગ્રંથમાં કહ્યું છે કે, एकहस्ते तु कल्याणं द्विहस्ते मृत्युरेय च । गृह देवैकशिल्पिनं भाषितं विश्वकर्मणा ।। એક હાથે થયેલું કાર્ય કલ્યાણકારી થાય છે અને બે હાથે થયેલા કાર્યમાં મૃત્યુને સંભવ છે માટે ગૃહકાર્ય અને દેવકાર્ય એટલે દેવમંદિર વગેરે કાર્યો એકજ શિલ્પીના હાથે કરાવવાં એવું શ્રી વિશ્વકર્માએ કહેલું છે.” આ તરફ પણ આજકાલના કામ કરાવનારાઓએ ખાસ લક્ષ આપવું જોઈએ. આજકાલ તે નકશા–પ્લાન બીજાના હાથે તૈયાર થાય છે અને તે પ્રમાણે કામ કરવાનું ત્રિીજાને સંપાય છે. તેને લીધે તેની શાસ્ત્રશુદ્ધતા નાશ થવા પામે છે અને ગૃહ નિર્માણ જે ગૃહસ્થના સુખ અને કલ્યાણ માટે હોય છે તે દુઃખ અને વિનાશનું કારણ થઈ પડે છે. વળી હાલમાં ચેડાં વર્ષો થયાં આપણા પ્રાચીન શિલ્પશાસ્ત્રોનાં વિજ્ઞાન સિદ્ધ વિધાનની વિરૂદ્ધ જઈ લોખંડને પણ દેવમંદિરે, રાજમહાલ તેમજ ઘરોમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દેવમંદિર, રાજપ્રાસાદ કે ઘરમાં લેખંડને ઉપયોગ આપણાં શાસ્ત્રોમાં નિષિદ્ધ કરે છે. નીચેના ક્ષેકમાં લેખંડને ગૃહનિર્માણ કાર્યમાં ત્યાગ કરવા જણાવેલું છે. કરે છે વૈદ જાળે ઘાતુન્ન | उत्तरोत्तरदृढं द्रव्यं लौहकर्म विवर्जयेत् ॥ લાકડું, ઇ, પત્થર, ધાતુ, રત્ન; આ દ્રવ્ય એક બીજાથી વધારે દઢ મજબૂત છે અર્થાત્ લાકડાથી ઇટે, ઇટથી પત્થર, પત્થરથી શેનું વગેરે ધાતુઓ અને ધાતુઓથી રન્ને વધુ મજબૂત છે. ગૃહાદિ કાર્યમાં લેહકમ (લેખંડનું કામ કરવું નહિ.” Page #21 -------------------------------------------------------------------------- ________________ કારણ કે, ૧૯ उत्तमोत्तमधात्वादि पापाष्टिककाष्टकम् । श्रेष्ठमध्याधमं द्रव्यं लौहं चैवाधमाधमम् ॥ 66 ધાતુ અને રત્ન; આ દ્રવ્ય ઉત્તમોત્તમ છે. પાષાણુ, ઇંટ અને લાકડું; આ ત્રણ દ્રબ્યો અનુક્રમે શ્રેષ્ઠ, મધ્યમ અને અધમ છે પરતુ લેતું આ દ્રવ્ય તો અધમાધમ એટલે અત્યંત હીન દ્રવ્ય છે. ” આવા તે અનેક વિષયે શિલ્પકળાના અગાધ સમુદ્રમાં પડેલા છે કે જો તેના અત્રે વિસ્તારથી વિચાર કરવામાં આવે તે એક મેટા વિશાળ ગ્રંથ થઇ જાય એમાં સૌંડુ નથી. આ બધા વિષયે.ને જાણવાની જિજ્ઞાસા ધરાવનાર સજ્જનાને આદ્યત આ ગ્રંથ જોવાની ખાસ ભલામણ છે, તેમને આ ગ્રંથમાં સંપૂર્ણ શાસ્ત્રીય શિલ્પકળાનુ જ્ઞાન જાણવા મળશે. આ ગ્રંથની પ્રસ્તાવના લખવા અદ્દલ વડોદરા રાજ્યશિલ્પાધિકારી અને હાલના ચીફ ઈજીનીયર સાહેબ શ્રીમાન રા. રા. વા. રા. તલવલકર સાહેબ એફ. આર. આઇ. બી. એ. (લંડન ), એલ. સી. ઇ. ( મુંબઈ ) એમના હું ઘણા આભારી છુ'. પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે આપે મારી સાથે એક સન્મિત્ર તરીકેનો સંબંધ કાળજીપૂર્વક અત્યાર સુધી જાળવી રાખ્યો છે. માટે હું આપને સ્નેહાધિન છું. પ્રસ્તાવના લખવા માટેની મારી પ્રાર્થના આપે સહર્ષ સ્વીકારી મને તેમજ જનતાને આભારી બનાવ્યા છે. પ્રસ્તાવનામાં પ્રાચીન શિલ્પશાસ્ત્ર સબધે જણાવેલા આપના વિચારો ઘણા મનનીય તેમજ પ્રેત્સાહક હેઇ આપની ઉત્તમ ગુણજ્ઞતાને પરિચય કરાવે છે. તે તે પ્રમાણે આ ગ્રંથ માટે સુન્દર અને ઉદાર અભિપ્રાય આપવા બદ્લ રા. રા. ડૉ. હીરાનદ શાસ્ત્રી, ડીરેક્ટર એફ આલેજીકલ ડીપાર્ટમેન્ટ ઑફ ગ્રેડા સ્ટેટ ( વડાદરા રાજ્ય પુરાતત્વ સશોધન ખાતાના અધિકારી સાહેબ ), કલાભવનના પ્રેફેસર રા. રા. વી. વી. વડનેરકર સાહેબ, ગુજરાતના સમર્થ નવલકથાકાર અને સાક્ષર રા. રા. રમણલાલ વસંતલાલ દેસાઇ એમ. એ. તેમજ ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર અને કુમાર ’ માસિકના તંત્રી રા. રા. વિજેશંકર મ. રાવળ (અમદાવાદ) એમના પણ હું અત્યંત આભારી છે. 6 આ ગ્રંથની તૈયારી કરવામાં મને સર્વ રીતે મુદ્રક પડિત મોતીદાસજી એમને હું અત્યંત આભારી છાપકામ પણ તેમની દેખરેખ નીચે થયેલુ હોઇ ઘણી મદદરૂપ થવા અદ્લ આ ગ્રંથના થયો છું. આ ગ્રંથનું સુદર સારી રીતે કરી આપ્યું' છે તે Page #22 -------------------------------------------------------------------------- ________________ માટે પણ તેઓ ધન્યવાદને પાત્ર છે. તેમજ આ ગ્રંથનાં મુકે અને કેપી તપાસવામાં કાળજીપૂર્વક શ્રમ લઈ કાર્ય કરવા માટે વેદશાસ્ત્રસંપન્ન શાસ્ત્રીશ્રી જદુરામ જીવણરામ વડેદરા એમને પણ હું આભાર માનું છું. તેમજ સોમપુરા ભગવાનજી હરિશંકર એમણે પ્રાચીન હસ્તલિખિત સૂત્રસંતાન નામનું પુસ્તક આ ગ્રંથના કામમાં ઉપયોગ કરવા આપવા ઉદારતા બતાવી છે તથા મીસ્ત્રી પ્રભાશંકર ઓઘડલાલ (પાલીતાણું) એમણે પણ સ્વહસ્તલિખિત પુસ્તક મેળવણી કરી જેવા આપેલું તેમને પણ સહદય આભાર માનું છું. જે ભાઈઓએ પ્રથમથી ગ્રાહક બની આ પુસ્તકને ઉત્તેજન આપ્યું છે તેમને પણ અત્રે આભાર માનવામાં આવે છે. શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર મુળજીભાઈ સેમપુરા. Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રથમ રત્ન. મંગલાચરણ સુત્રધાર લક્ષણ શુભ મુહુર્તમાં કાર્યારે ભ ગુજ વિધાન ... વિષયાનુક્રમણિકા. ગજમાં ફુલ તથા રેખા વિધાન જ્યેષ્ટ, મધ્યમ અને કનિષ્ઠ હસ્તમાન ગજના પુષ્પના દેવતાઓ દબાવાથી થતા દોષો પુષ્પાન્તરે હસ્ત ગ્રહણથી ગુણાવગુણ અગુલાદિથી પૃથ્વીનુ પ્રમાણ અવિધ સત્રનાં નામ અષ્ટ પ્રકારના સૂત્રને નકશ કાટ ખુણો બનાવવાની રીત આણંદે એકવીસ અંગ વિચાર આયાદિ એકવિસ ગનાં નામ આય, નક્ષત્ર વિગેરે મેળવવાનાં સ્થાન આય લાવવાની રીત અને નામ આય દેવાનાં સ્થાન પ્રતિકૂળ આય આપવાથી થતા દેવો ધ્વજાય, ધમ્રાય, સિંહાય દેવાનાં સ્થાન ચાહાય, ધાય, ખરાય, ગાય, વાંસાય દેવાનાં સ્થાન એક બીજાને અનુકૂળ આય આયાતે રહેવાની દિશા અને તેનાં સ્વરૂપ આયાના સ્વરૂપનો નકશો માણસને આય લાવવાની રીત ઘરની દિવાલમાં આય આપવા વિષે નક્ષત્ર ફળ કાઢવાની રીત ક્ષેત્રફળ ઉપરથી નક્ષેત્ર ઉપજાવવાની રીત ગણ વિચાર પૃષ્ટ | વિષય દેવગણ, રાક્ષસગણુ, મનુષ્યગણ નક્ષેત્ર અધોમુખ નક્ષત્ર . ૧ તિર્યં મુખ તથા ઉર્ધ્વમુખ નક્ષત્ર ૩ નક્ષત્ર તથા ચંદ્રની દિશા ચંદ્રની દિશાનું મૂળ "" "" Y ૫ 19 33 ८ ટ "" ૧૦ ,, I ' નાત્રની રાશિ ઉપાવવાની રીત રાશિચક્ર અને રાશિના ષ્ટ અનિષ્ટ ભાવ ઘર અને ઘરધણીની રાશિથી ષ્ટ અનિષ્ટ જોવાનુ કાષ્ટક બાર રાશિના સ્વામી 22 ૧૧ ! રાશિના સ્વામીના મિત્ર શત્રુ ભાવ i ૧૭ ૧૮ >> નક્ષત્ર વેર વ્યય ઉપાવવાની રીત આર્ટ વ્યયનાં નામ અને આયની સાથે આપવાની રીત તારા ઉપજાવવાની રીત શુભાશુભ તારા ક્ષેત્રની નાડી ઉપાવવાની રીત સર્પાકાર નાડીચક્ર તથા કાષ્ટક જોવાનુ કાક 73 ૧૨। ક્ષેત્રના નામાક્ષર ઉપાવવાની રીત ઘરનાં ધ્રુવાદિ સાળ નામ ૧૩ અશક ઉપજાવવાની રીત ન્દ્રાંશક આપવાનાં સ્થાન ૧૪ ... 23 ૧૫ | લગ્ન ઉપજાવવા વિષે 1; ... ... તિથિ ઉપજાવવા વિષે તથા કાષ્ટક વાર ઉપજાવવા વિષે : કરણ ઉપજાવવા વિષે ચાગ ઉપજાવવા વિષે તથા કેાષ્ટક | વર્ગ ઉપજાવવા વિષે યાંશક તથા રાજા શક આપવાનાં સ્થાન ... *** *** ... *** પૃષ્ઠ ገረ "" ૨૦ ૨૧ 27 "" ૨૨ "" ૨૩ ૨૪ ક ૨૫ ૨ २७ ૨૮ ૨૯ 〇 >> ૩૧ "" 37 ૩૨ 23 ૩૩ 37 ex ૩૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય તત્વ ઉપજાવવા વિષે ... ૩૫ | કુર્મશિલા સ્વરૂપ અને કરવાની દિશા મનુષ્યના નામાક્ષર ઉપરથી વર્ગ લાવવાનું નવ શિલાઓનાં નામ ... . ૩૬ ! પ્રાસાદ માને કૂર્મ તથા શિલા માને કૂર્મ , પાંચ તત્વનાં નામ અને ફળ .. અષ્ટદિશાની શિલાનાં નામ, માન અને ઘર અને પ્રાસાદના આયુષ્ય વિષે . - ' સ્વરૂપ ... ... ... $1 આયાદિ અંગે મેળવવા વિષે ... ૩૭, પ્રથમ શિલા સ્થાપન વિધિ ... નક્ષત્ર, ગણ, ચંદ્રાદિ જેવાનું કેષ્ટક ... ૩૮ કુર્મશિલા સહિત આઠ દિશાઓની શિલાને સમચોરસ ક્ષેત્રની મૂળ રાશિ તથા નક્ષત્રનું નકશો .. ... .. ૬૩ કોષ્ટક ... ... ... ૩૮ કુર્મશિલા સંપુટમાં રાખવા વિષે .. ૬૪ દ્વિતીય રત્ન. કૂર્મન્યાસ અને શિલા સ્થાપન વખતે બલિદાન ... ... ... ) પ્રાસાદેયંતિ પ્રકરણ : પ્રાસાદ જગતી વિધાન ... ... શુદ્ધ છંદના આઠ પ્રાસાદ... ... ૪૮ જગતના ખૂણે અને કાલનાઓ વિષે ૬૭ દેશાનુસાર પ્રાસાદ વિધાન ! જગતીની ઉંચાઇનું પ્રમાણ ... દેશાનુસાર પ્રાસાદની ઉત્પત્તિ " , બીજું પ્રમાણુ ... પ્રાસાદેની જ્ઞાતિ વિષે ... - જગતમાં ઘાટ કરવાના વિભાગે ... કલિંગાદિ પ્રાસાદોના સ્વરૂપ વિષે ... | પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ભાટમાન - પ્રાસાદના વણે વિષે .. . પ્રાસાદ પીઠમાન ... :- રાજસ, તામસ અને સાત્વિક પ્રાસાદ પીઠમાન બીજું કયા પ્રાસાદે ક્યા દેશમાં કરવા પીઠની ઉંચાઇમાં ગજાદિ ઘરે કરવાના પ્રાસાદ રચનાવિધિ પ્રકરણ વિભાગ ... પ્રાસાદ કરવાનાં સ્થાન ... ” | જગત, ભાટ, મહાપીડને નકશે ... નગરાભિમુખ પ્રાસાદ વિધાન .. ” અલ્પ દ્રવ્યમાં સાધારણ પીઠમાન ... યથાશકિત પ્રાસાદ વિધાન ° ; પ્રાસાદની ઉંચાઈના પ્રમાણથી પીઠમાન પ્રાસાદ કરવાથી થતું પુણ્ય શિલ્પીને ગુરૂદ્વારા અભ્યાસ વિધાન ... તૃતીય રત્ન. શુભ મુહૂર્ત જેવાનું વિધાન ૫૪ મડવર-પ્રાસાદનું ઉભીમાન .. દિક સાધન ... . ,, } બીજાં અને ત્રીજું ઉભણીમાન .. ભૂમિ ધન વિધિ એથું ઉભણુમાન ... શલ્ય ધન વિધિ પપ | આયદેવ સુધારવા હવાધિક કરવા વિશે પ્રાસાદનું માપ ક્યાંથી લેવું ૫૬ | મઢેરાના અંગેનું પુનર્વિધાન કરવા વિષે કુર્મશિલા સ્થાપન વિધિ... , ૧૪૪ ભાગનો મંડવરો કરવાના થશે નાગવાસ્તુ વિચાર ... ,, ૧૪૪ ભાગના મંડેવરના અંગોનું સ્વરૂપ નાગવાસ્તુ ચક્ર... .. લક્ષણ .. ... ... પાષાણુ કૂર્મશિલા માન .. ૫૮ | ૧ ખરે અને ૨ કુંભ ... ... , Page #25 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય ૩ કલશ, ૪ અંતરાલ અને ૫ કેવાલ ૮૧ | પંચશાખા દ્વારમાન તથા નકશે ... ૧૦૫ ૬ માંચી અને ૭ જાંઘી સંતશાખા દ્વારમાન તથા નકશે ૧૦૧૭ ૮ ડેઢિયે અને ૯ ભરણી ... ૮૩ નવશાખા દ્વારમાન તથા નકશે ... ૧૦ શિરાવદી ... ... ૮૪ દ્વારના ઉંબરાનું ચતુર્વિધ પ્રમાણુ ... ૧૧૧ ૧૧ માલા કપિતાલી, ૧૨ અંતરાલ અને સંખાવટ પ્રમાણ ... .. ૧૧૨ ૧૩ છાનું ચતુર્થ રત્ન, ૧૪૪ ભાગના મંવરને નકશો તથા પ્રાસાદના મંડપનું વિધાન ... ૧૧૩ ફોટાઓ ... ... ... ૮૬ પાંચ તથા વર્ધમાનાદિ અષ્ટ પ્રકારના મંડપ ૧૧૪ ૧૨૯ ભાગને તથા ૧૦૮ ભાગને મંડોવર ૮૭ | મંડપના પદ વિભાગ ... ... ૧૧૫ ર૭ ભાગનો તથા ચતુર્મુખ પ્રાસાદને પ૭ પ્રનાલે કરવાનું મગરના મુખને ફેટે ૧૧૬ ભાગને મંડોવર .. .. ૮૮ | - તારંગાજીના જૈન પ્રાસાદના લદર્શનને સામાન્ય મંડેવર અને થરવાળા એલંબે નકશા ... ... ... ૧૧૭ કરવા તથા પ્રાસાદની નાસિકાઓ ૮૯ રૂદ્રમાળના પ્રાસાદના તલદર્શનને નકશે ૧૧૮ આ જાતના મંડોવરનો નકશે તથા ફેટો ૯૦ ] નવચોકીની વેદિકા તથા દેરાણી જેઠાણીના પ્રાસાદનો ભદ્રની ૫ અને ૭ નાસિકાઓ ૯૧ ગેખલાની બાજુનો દેખાવ ફેટ. ૧૧૯ પ્રાસાદના ગભારાના ૫ પ્રકાર અને ભદ્રાદિ છ ચોકીની વેદિકાને પડખાનો દેખાવ , ફાલનાઓ કરવા વિષે ... ૯૨ | પ્રતિલી (શણગારચોકી)ની ઉંચાઇનું પ્રમાણ ૧૨૧ પ્રાસાદની દિવાલની જાડાઇનું પ્રમાણ ૯૩ પ્રાસાદ તથા મંડપની સોપાન પંક્તિ પ્રમાણ ૧૨૩ પ્રાસાદને ભ્રમણ કરવા વિષે ... | શેરીસાની ૬ ચેકીની દેરીને નકશે , ભ્રમ વિનાના પ્રાસાદ, ભ્રમ ભિત્તિમાન દ્વાદશ મંડપવિધાન તથા તલદર્શનના નકશા ૧૨૪ અને ભ્રમ કરવા વિષે ... ૯૪ સપ્ત મંડપ વિધાન તથા નકશા ... ૧૨૫ મંડપ બ્રમયુક્ત કરવા વિષે ... ૯૫ ' સપ્ત વિંશતિ મંડપ વિધાન તથા નકશા ૧૨૭ યથાશાસ્ત્ર પ્રસાદ અને મંડપ વિધાન ૯૬ મંડપના સ્તંભની ઉચાઇનું પ્રમાણ ૯૬ એપતા ૧૩૧ દવે મૂકવાનો ગેખ કરવા વિષે. , પાટ તથા સ્તંભ સમ વિષમ કરવા વિષે , પ્રાસાદની કળીનું પ્રમાણ ... ૯૭ : કુંભિ, સ્તંભ, ભરણું અને શરાના વાટ વિષે ૧૩ર પ્રાસાદને દ્વારા મુકવાની દિશા ... , સ્તંભની જાડાઈ પાંચ પ્રકારે ... , નાગરાદિ દ્વારમાન ... સ્તંભના ઘાટની પાંચ પ્રકારની જાતિ ૧૩૩ : નાગરાદિ દ્વિતીય માન .. .. ૯૮ : ૩ જાતના સ્તંભના નકશા તથા ફોટાઓ ૧૩૪ ભૂમિજાદિ પ્રાસાદ દ્વારમાન .. જિનના દેવાલને મંડપ વિધાન .. ૧૩૫ વડાદિ કારમાન ... ચોમુખ પ્રાસાદમાં મેઘનાદાદિ મંડપ વિધાન , પરસ્પર દ્વારમાન કરવા વિષે ૧૦૦ જિન દેવાલયની ચતુર્દિશુ જિનાલય વિધાન ,, દ્વારશાખા લક્ષણ તથા શાખાનાં નામ ૧૦૧ પર તથા ૭૨ બેતેર જિનાલયન ક્રમ દ્વારશાખાની પહોળાઈનું માન .. ૧૨ ] પુંડરીક અને બલાણ વિધાન ... ૧૩૬ ત્રિશાખા દ્વાર પ્રમાણ તથા નકશે .. .. | પર જિનાલયને નકશે તથા ફોટો .. ૧૩૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય પ્રાસાદની ચતુદિક્ષ રથચાલાદિ વિધાન ૧૩૯ પંચમ . ઉપાશ્રય વિધાન .. ... ૧૪૦ | નાગરાદિ, કાવદિ અને સાંધારાદ પ્રાસજાળી તથા ગેખ મૂકવાનું પ્રમાણ .. ,, | | દોનાં લક્ષણ . ... ૧૭૧ મંડપ પરિ ઘુમટ વિધાન તથા નકશો લતિન, શ્રીવત્સ અને નાગાદિ જાતિનાં અને ફેટ ... .. ! લક્ષણ ... ... ... ૧છર ધુમટના થરોના વિભાગનું બીજું પ્રમાણ ૧૪ર | * લંબચેરસ તથા ગાળ પ્રાસાદે કરવા વિષે ,, મંડપ તથા પ્રાસાદને સામરણ વિધાન ૧૫ | - ૪ થી ૧ર ભાગ સુધી પ્રાસાદનાં તલ દેવતાઓનાં વાહનોના સ્થાન વિશે ... ” ! કરવાનું પ્રમાણ .. ... , વાહનેદય પ્રમાણ ... ... ૧૪૮ રાણકપુરના અષ્ટભદી ચુર્યપ્રાસાદનું તલ પ્રાસાદની ચતુર્દશુ અન્ય પ્રાસાદ વિધાન છે | દર્શન અને ફોટો ... ... ૧૩ દષ્ટિદેપ ન લાગવા વિષે ... ... ૧૪૯ ; પ્રાસાદની ફાલણાઓના ૧૦૮ ભેદ વિષ 19૪ પૂર્વ તથા પશ્ચિમ મુખના દેવતાઓ ૧૫૦ એક તલ ઉપર શિખરો બહુ પ્રકારે થવા દક્ષિણાભિમુખ દે અને હનુમાન ... :) ! વિષે ... ... ... , ગભારા અને કારમાને મૂર્તિ અને સિંહા ગભારામાં પાયાની રેખા ગરવાથી દેવ ૧૫ સનનું પ્રમાણુ ... ... ૧૫? શિખરની રેખાની ઉંચાઇનું પ્રમાણ પ્રાસાદના માને ઉભી મૂર્તિનું પ્રમાણ ઉપર ! પ્રાસાદના અંગાનુસાર શુગે ચઢાવવા વિષે ,, વશાથી ભગવાનની સુતી મૂર્તિનું પ્રમાણ છે ઉરશંગે કરવાનું પ્રમાણ ... ૧૭૬ સર્વ દેવતાઓનાં પંચવિધ સિહાસન ૧પ૩ શિખરના ધનું પ્રમાણ.... ... , દેવતાઓના સ્થાનેનાં મંડલ ... ; શિખરમાં ગેખ, સિંહ અને શુકનાશનું દેવતાઓના સ્થાને ૨૮ ભાગ ... ૧૫૪ તે પ્રમાણુ .. ... ... 199 જેની પ્રતિમાનું સિંહાસન કરવા વિષે ૧૫૬ શિખરનાં ઈંડકની ગણત્રી તથા પાણીતાર ૫૬ મિરનાં શિવલિંગની જળાધારીનું પ્રમાણ વિષે .. 4 . . . ૧૭૮ જળાધારી કરવાના સ્વરૂપના ૧૮ ભાગ મડવર, શિખર તથા શગોની ઉચાઇનું તથા નકશા ... . ૧૫૭ પ્રમાણ .. ... ... t& ૧૦ પ્રકારની જળાધારીનું પ્રમાણ ૧પ૯ પાયામાં દશાઈના નાસિક પાડવાનું શિવની જળાધારીઓનું ફળ ૧૬૦ પ્રમાણ ... ... ... , લિંગસહિત જળાધારી માપવાનાં પંચત્ર વાલંજરની રેખાઓનું પ્રમાણ ... ૧૮૦ શિવાલયમાં લિંગ પ્રવેશ વિધાન ૧૬૧ શિખરની ઉંચાઈ તથા રેખા છેડવાનું સિંહાસનની પ્રણા કરવા વિષે ૧૬૨ ' પ્રમાણ . ... ... 9 શિવનું સ્મારક ગુમ માર્ગે જવા વિષે ૧૬૩ ' ઉરૂગ તથા દશાઇના નાક અને જન પ્રતિમાની દષ્ટિ દ્વારમાને કરવા વિષે , વાલંજરની રેખા છેડવાને નકશે ૧૮૧ કારમાને જિન તથા લક્ષ્મીનારાયણાદિની , શિખરની રેખા કામડીથી છોડવાનું પ્રમાણ ૧૮૩ દષ્ટિ રાખવાને નકશે ... ૧૬૪ શિખરની રેખા છોડવાના નકશાઓ ,, સર્વ દેવતાની દૃષ્ટિનું પ્રમાણું ... ૧૬૫ ધ્વજાપુ પ્રમાણ ... ... ૧૮૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ વિષય પૂછે : વિષય શિખરના આમલસારાનું પ્રમાણ ... ૧૮૫ પુષ્પ તથા ફળવાળાં વૃક્ષ રોપવા વિષે ૨૧૬ કલશના ઘાટના ભાગે, નકશા તથા વિધાન ૧૮૬ , દેવાલયે માન હીન કરવા વિષે . ૨૧૭ પ્રાસાદ પુજ્ય આમલસારામાં પધરાવવા વિર્ષ ૧૮૮ : પ્રતલ્યાનું પ્રમાણુ તથા નકશા અને ફોટા ૨૧૮ પ્રાસાદના ધ્વજાદંડનું પ્રમાણું ... ૧૮૯ પ્રત્યાના સ્તંભનું માન અને સ્વરૂપ ૨૨૦ ધ્વજાદંડની જાડાઇનું તથા પર્વના અંકથી ધ્વજાદંડનાં ૧૩ નામ ષષ્ઠ રન. ... ૧૯૦ દેવીના ધ્વજાદંડનું અને પાટલીનું પ્રમાણ ૧૯ કેશરદ પંચવિંશતિ પ્રાસાદો નકશાઓ સાથે ૨૨૧ ધ્વજાની પતાકાનું પ્રમાણ તથા નકશે ૧૯૨ સપ્તમ રત્ન. ધ્વજાદંડ રોપવાનું તથા કલાબાનું પ્રમાણ , તિલકસાગરાદિ પચવિંશતિ પ્રાસાદ લક્ષણચતુર્મુખ પ્રાસાદને ધ્વજાદંડ રોપવાની દિશા ૧૯૩ ધિકાર નકશા સહિત ... ... ૨૬૧ ધ્વજાદંડની પાટલી કિંચિત ઈશાન તરફ અષ્ટમ ને, રાખવાનું વિધાન ... ... ' ધજા ચઢાવ્યા પછી ફરકવાનું ફળ ૧૯૪ શ્વાભાદિ સિપ્તતિ પ્રાસાદ લક્ષણાધિકાર ધ્વજા વગર શિખર નહિ રાખવા વિષે કશા સહિત ... ... ૨૮૯ શિખરને ધ્વજા ચઢાવવાનું પુણ્ય નવમ રત્ન. શ્રીમનાથ મહાદેવના પ્રાસાદને નકશે ૧૫ વૈરાજ્યાદિ પંચવિંશતિ પ્રાસાદ લક્ષણમોઢેરાના પ્રાસાદના દ્વારને નકશો ૧૯૬ ધિકાર નકશા સહિત ... ૩૩૧ જીર્ણોદ્ધાર કરવાથી થતું પુણ્ય ... ૧૯૭ દશમ રત્ન. જીર્ણોદ્ધાર કરવાનું વિધાન | મેદિ વિંશતિપ્રાસાદ લક્ષણધિકાર નકશા શિવાલય ચલાવવા વિષે " સહિત ... ... ... ૩પ૦ મૂર્તિ ઉસ્થાપન કરવાની વિધિ ... ” ! દિલ્મ વિચાર એકાદશ રન, ... .. ભિન્ન દોષ પ્રકરણ ... ! દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર શિલા પરીક્ષા ૩૯૪ • નિર્દોષ લક્ષણ ... ... ૨૩ ઘરમાં પ્રતિમા પૂજવાનું પ્રમાણ ... ૩૯૫ જગતીથી મંડપાદિ નીચા કરવાથી દે પ્રાસાદમાં તથા પ્રાસાદ વિના પૂળ્યા પ્રતિમા ૩૯૬ ગૃહ વિષે દ્વાર તથા દાદરે મુકવા વિષે ૨૦૭ શુભમૂર્તિ તથા ખંડિત મૂર્તિ પૂજા વિચાર , વર્જનીય ગૃહ અને નિર્દોષ પ્રકરણ પુનઃ સંસ્કારને એગ્ય મૂર્તિ . ૩૯૭ ઘરની જમીન ઉંચી નીચી કરવા ક્ષિ ભૈરવને મુખ્ય પ્રાસાદ ન કરવા વિષે.. ,, સમૂલ, પ્રતિકાર, અને અંતક ઘર વિષે ૨૦૦ - અધિકહીનાંગ મૂર્તિ નિષેધ ... ,, ઘરના ખુણવેધ ... ... ,, વિરૂપ મૂર્તિ નિષેધ, સન્મુખ વત્સમાં વાદબંગ તથા પછીતે દ્વારા મુકવા વિષે ર૧૦ નિષિદ્ધ કાર્ય ... ... ૩૯૮ સ્તંભ, બારણુ અને ગવાક્ષના વાદ વિષે ૨૧૩ પાષાણમૂર્તિનું શિર વિધાન ... દ્વારનાં કમાડ વિગેરે વિષે ... ,, એક તાલથી સેળ તાલની મૂર્તિનું પ્રમાણુ , ઘર ઉપર વૃક્ષ અને પ્રાસાદની છાયા ગણેશની પ્રતિમાનું પ્રમાણ તજ વિષે ... ... ર૧૬ i છ તાલથી નવ તાલ મૂર્તિ વિભાગ ૪૦૦ ૨૦૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય મૂર્તિ વિસન, તથા ગૃહપૂજા નિષિદ્ધ મૂર્તિ ૪૦૨ લિગ સ્વરૂપ લક્ષણ, રત્નલિંગ, ધાતુલિંગ, મૂર્તિ સ્વરૂપ, આયુધ, વર્ણન કમલાસન ૪૦૩ પાવાણલિંગ વિગેરે .. . ૪૩૯ બ્રહ્મા, પિતામહ, વિરચિ, સાવિત્રી ... ૪૦ લિંગ ભેદે પ્રાસાદ ભેદ ... ... ૪૪૩ બ્રહ્માયતન ... .. .. ૪૦૫ શુભ ચિન્હ, વર્ણ ભેદ શુભ રેખા .. ૪૪૫ બ્રહ્માના અષ્ટ દ્વારપાલ ... ... ,, લિંગ સ્વરૂપ માન, પૂજા માન વિગેરે ૪૬ અદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદનાં બાણલિંગ સ્વરૂપ લક્ષણ, દેષ લક્ષણ, સ્વરૂપ ... ... ... ૪૦૬ પૂજા વિધાન, ફલ વિગેરે .. ૪૪૭ નૃત્યશાસ્ત્ર, વિશ્વકર્મા, ઋષિનું સ્વરૂપ ૪૦૭ : લિંગ, વિસ્તાર તથા વૃષમાન - ૪૪૯ સૂર્યની ૧૨ મૂર્તિઓનું વર્ણન .. ૪૦૮ પીઠિકા (જલાધારી) સ્વરૂપ લક્ષણ ૪૫૦ પંચદેવ પ્રતિષ્ઠા અને પંચદેવનાં નામ ૪૧૦ મુખ લિંગ લક્ષણ ... ... ૪પ૧ યતનમાં બીજા ગ્રહોનાં સ્થાન - ૪૧૧ એકધાર તથા ચતુર્મુખ શિવાયતન ૪પર સુર્યના અષ્ટ દ્વારપાલનાં નામ અને સ્વરૂપ છે | શિવની અષ્ટ દ્વારપાલ નવગ્રહ મૂર્તિનું સ્વરૂપ લક્ષણ ... ૪૧૫ ; દેવી સ્વરૂપ લક્ષણ વર્ણન-ઉમા, પાર્વતી, અષ્ટ દિપાલનાં સ્વરૂપ ... ... ૪૧૭ | ગોરી, રંભાગોરી, ... ... ૪૫૪ વિષ્ણુની ચાર મૂર્તિ તથા વર્ણભેદે પૂજ્યા ૪૧૯ ગરી આયતન તથા તેના અષ્ટ દ્વારપાલ ૪૫૫ વિષ્ણુની ચતુર્વિશ મૂર્તિ સ્વરૂપ લક્ષણ ૪૨૧ ગણેશ સ્વરૂપ લક્ષણું ૪૫૬ કાર્તિક-સંકર્ષણ, ગરુડધ્વજ, જયંત, ગણેશાયતન ४५७ ગોવર્ધન ... ... ... ૪૨૪ ગણેશના અષ્ટ દ્વારપાળ મસ્ય, કૂર્મ, વરાહ અને નૃસિંહાવતાર, | શ્રી કાર્તિક સ્વામી ... વામન, પરશુરામ, રામ, બલરામ પચ લીલા દેવી ... Yપ૯ અવતાર, બુદ્ધીવતાર, કલ્કિ અવતાર ૪૨૫ મહાલક્ષ્મી, ક્ષેમકરી ... ... જલશાયી ભગવાનનું સ્વરૂપ ... ૪૨૬ હરસિદ્ધિ, ત્રણ માત્રદેવી, ચામુંડા .. શાલિગ્રામ મૂર્તિ તથા શિલો લક્ષણ ... ગરૂડ તથા ગરૂડનું સ્વરૂપ... યોગેશ્વરી, કાત્યાયની, મહિષાસુરમર્દિની ૪૬૧ વૈકુંઠ, તથા વિશ્વરૂપ .. ચંડિકાના અષ્ટ દ્વારપાલ ... અનંત અને લે હન ૪૬૩ લક્ષ્મી, મહાલક્ષ્મી ... વિષ્ણુ આયતન .. મહાવિદ્યા અને સરસ્વતી વિષ્ણુના અષ્ટ દ્વારપાલ ... બ્રહ્માણી, માહેશ્વરી શિવ-મૂર્તિ સ્વરૂપ વર્ણન . ૪૩૩ મારી, વૈષ્ણવી એકદશ રૂદ્ર સ્વરૂપ .. ૪૩૪ વારાહી, ઈન્દ્રાણી .. ઉમામહેશ્વર મૂર્તિ લક્ષણ. ... ૪૩9 રક્તચામુંડા હરિહર અને હરિહરપિતામહ મૂર્તિ ૪૩૮ | વિરેશ્વર ભગવાન, ક્ષેત્રપાલ ઉમાદેવી તથા નારાયશ્રિતા લક્ષ્મીદેવી ૪૩૯ | બટુક ભૈરવ ... યુગ્મ મૂર્તિ લક્ષણ ... ... ,, | આઠ આ સ્વરૂપ ૪૬૨ .. ૪૩૧ ४१४ .. ૪૩૨ ૪૬૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ | વિષય વિષય V દ્વાદશ રત્ન. 1 પ્રથમ મંડપ તથા વેદી પ્રમાણ છે. પ૧૩ શ્રીજિન મૂર્તિ સ્વરૂપ લક્ષણ ... ક૭૦ | ધ્વજા અને પતાકા વિષે ... ... ૫૧૪ વીસ તીર્થકરોનાં નામ, વર્ણ ... . | કુંડ વિધાન ... ... ... ૫૧૫ , છે, ,, લંછન, જન્મ નક્ષત્ર ૪૭૧ પૂર્વાદ કમથી નવ કુંડ નિવેશ પ્રકાર , જન્મ રાશિ ૪છર | પંચકુંડી તથા એક કુડી નિવેશ પ્રકાર ,, વીસ યક્ષનાં નામ ... . ': વિપ્રાદિ વર્ણક્રમથી તથા સ્ત્રીઓને કુંડ , યક્ષિણીનાં નામ .. ... " | વિશેષ કથન ... ... ૫૧૬ ૧૪ વિદ્યા દેવીનાં નામ ... | હેમ સંખ્યા પ્રમાણે કુડમાન ... » કુનું ભુજમાન ... ... યક્ષ યક્ષિણું સ્વરૂપ લક્ષણ ૫૧૭ ... { ૧ સર્વકુડેના પ્રકૃતિભૂત ચતુષણનું સાધન ૫૧૮ વિદ્યા દેવી–સ્વરૂપ લક્ષણ ૪૮૫ '; રે નિકુંડ ... ૫૧૯ દેવીઓના આયુધની ઉંચાઇનું પ્રમાણ ૩ અર્ધ ચંદ્ર કુંડ શ્રીજિનદેવના અષ્ટ દ્વારપાલ પ૦ ... ... ૪૮૯ સમસણ તથા સિંહાસન લક્ષણ ... ૫૨૧ ૪ ત્રિકોણ અને પવિત્લ કુંડ ૪૯૦ ! , ઘરમંદિરમાં સ્થાપના ન કરવા વિષે... ૫ ૫કૅણ કુંડ બે જાતના ૫૨૩ ... શ્રી જિન પ્રતિમા વિભાગ વર્ણન ... ૭ પદ્મ કુંડ ... ૪૯૧ | પર૪ ... ... પર૫ પ્રતિમા માન ... ૮ અષ્ટકોણ કુંડ બે જાતના ... એડી પ્રતિમાનું ચતુર્વેધ માન ! ખાત તથા કુંડમાન પ૨૬ ... ... મેખલાના કનિકાદિ ભેદ ... , ત્રિવિધ માન ... ,, સ્વરૂપ–વિભાગ ... | મેખલા લક્ષણ... ••• • બેઠી પ્રતિમાના પ્રમાણનાં ૪ સુત્ર ... એનિ લક્ષણ ... .. ઉભી જિન મૂર્તિનું પ્રમાણ ,, : મંડલ વિધાન ... માનહીન તથા શારિત્રહીન ન કરવા વિષે ૪૯૮ ઋત્વિજો તથા અન્ય વિધાન પર૮ આંગળમાને શુભાશુભ પ્રતિમા ... |વસ્ત્રાલંકાર અને નૈવેદ્ય શિલ્પિને આપવા પ્રતિમામાં શુભ અશુભ રેખા કે ડાઘ ૪૯૯ | વિષે ... ૫૩૦ ૫૩૧ હીનાંગે દોષ વર્ણન ... .. પ્રાસાદના દેવતાઓનું પૂજન પ૦૦ પરિકર લક્ષિણ... . .. પ૨ | છે : દેવતાની પ્રતિષ્ઠા કર્યા પછી પ્રથમ દર્શન ૫૩૩ રથિકા સંયુક્ત ઝરણું લક્ષણ ... પ૦૮ , શિપિએ આશિર્વાદ આપવા વિષે .. દિવાલને અડીને પ્રતિમા ન બેસાડવા વિષે | સુત્રધાર પૂજન .. ... ખંડિત તથા દુષ્ટ મનુષ્યના સ્પર્શ વિષે પબ્દ ; આચાર્ય પૂજન ૫૩૪ ૬ પ્રાસાદ તથા પ્રતિષ્ઠા કર્યાનું ફળ ... ૫૩૫ ઘરમંદિરમાં ધ્વજા ન રાખવા વિષે ... ? | જન પ્રતિષ્ઠા વિષે ' ... .... વજલેપ તથા તેના ગુણ .. .. પ૧૦ | ગ્રહ પ્રતિષ્ઠા વિષે ... ... ત્રયોદશ રત્ન. વાપીપાદિ પ્રતિષ્ઠા વિષે . ... પ્રતિષ્ઠાવિધિ લક્ષણધિકાર મંડપ વિધાન પ૧ | સત તથા ૧૪ પુણ્યાહ ... મંડપાર્થે ભૂમિ ધનપૂર્વક દિધન ,, | સપ્ત પુણ્ય પ્રતિકાનું મહાફળ .. ૫૭ ૫૩૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ વિષય વાસ્તુપુરૂષની ઉત્પત્તિ વાસ્તુ પૂજન ન કરવાથી દોષ વાસ્તુદેવે નુ પૂજન વિધાન ૬૪ પદના વાસ્તુ ૮૧ પદને વાસ્તુ ૧૦૦ પને! વાસ્તુ વાસ્તુ પૂજન વિધિ દિગ્પાલ પૂજન વિધિ પૂજા સામગ્રી શુભાશુભ વાર પ્રતિષ્ઠાના વાર પ્રત્યેક વારમાં કરવાનાં કા વારના આરભ કયારે થાય ગ્રહ ચક્ર શુભાશુભ નક્ષત્ર નક્ષત્રમાં વિશેષ શુભાશુભ કા ગૃહાર ભમાં નક્ષત્ર અને વારનું ફળ ... પુષ્ય નક્ષત્રની પ્રાસા નક્ષત્ર કોષ્ટક યોગનાં નામ અશુભ યોગની તજવાની ઘડી કરણ પ્રકરણ કરણ ચક્ર ચતુર્દ શરત્ન. ૫૫૮ જ્યોતિ દૂત લક્ષણાધિકાર, ત્યાજ્ય પ્રકરણ ૫૫૭ ક્રૂર ગ્રહે ભાગવેલું નક્ષત્ર શુભ કામમાં લેવા વિષે રાહુથી હણાયેલ નક્ષત્ર શુભ કયારે થાય ૫૫૯ ગૃહારંભમાં શુભાશુભ માસ ગ્રહાર ભમાં શુભાશુભ સક્રાન્તિ પ્રતિષ્ઠામાં લેવાના માસ નદાદિ તિથિઓમાં કરવાનાં કાર્ય સામાન્ય શુભાશુભ તિથિએ શુભ નામક તિથિઓનુ વર્ણન >" પૃષ્ઠ ૫૩૯ ૫૪૧ me 23 ,, "" ૫૪૨ ભા ચક્ર ૫૪૩ ' ચંદ્રનું શુભાશુભ ફળ ૫૪૬ | શુકલપક્ષ વિશેષ ૫૫૩ ૫૫૬ મ , ૧૬૧ ૫૨ ૫૩ ૫૬૪ ૫૬૫ પ પાછ ૫૬૮ ૫૬૯ ૧૬૦ ૫૧ ૫૭૪ 33 પપ ૧૭૬ વિષય ભદ્રા સબંધમાં વિશેષ ભટ્ટાનું અંગ વિભાગનું ફળ કલ્યાણી ભદ્રા ... ભદ્રાના દોષોના અપવાદ ... ... નક્ષત્ર વાર અમૃત સિદ્ધિયોગ અમૃત સિદ્ધિયોગ તજવા વિષે ::: | સિદ્ધિયેળ ચક્ર... વાર, તિથિ, નક્ષત્ર મળી થતુ યોગ ચક્ર નક્ષત્ર, વાર અને તિથિથી થતા અશુભ યોગ ચક્ર... સર્વ દોષોને નાશ કરનાર રિવ ચેગ... આનંદાદિ ૨૮ ચાગનું ચક્ર તિધિવારથી યોગ छुट તિથિવારનક્ષત્રોત્પન્ન દુષ્ટ યોગ તથા સિદ્ધિ યેગ ચક્ર... ત્રિવિધ ગડાંત તજવા વિષે કુલિક, કટક, કાલવેલા અને યમઘટ નામક ત્યાજ્ય મુહુત દિવસે તથા રાત્રિએ કુલિકાદિ ચક્ર તારાબલ તથા શબ્દક ચંદ્રની દિશા ચંદ્રની દિશાનું કળ અન્ય દોષોને હરનાર ચંદ્ર... ચારે દિશામાં ક્રૂરતા ચંદ્રની ઘડી રાશિ લગ્ન ચક્ર ૫૮૨ ૧૨ રાશિના પુરૂષ તથા સ્ત્રીના ધાત ચંદ્રાદિ ૫૮૪ ગ્રહબલ અને ચાલ વિષે તિથિવાર સિદ્ધિયેગ ૧૫ દુષ્ટ ક્ષણ માસ, તિથિ, નક્ષત્ર લગ્ન શુન્ય ચક્ર તિથિ શુન્ય લગ્ન ચક્ર પૃષ્ઠ ૫૭૭ ⠀⠀ == >> 22 32 ૭૮ ૫૯ "" ૧૮૦ 22 ૫૮૧ "" 19 22 ૫૮ 23 " ૧૮૭ ૫૭ "" ૫૮૮ પત્ન ૫૨ 33 ૫૯૪ 77 22 ૫૫ "" Page #31 -------------------------------------------------------------------------- ________________ વિષય ૬19 કેર વિષય આવશ્યક કાર્યો વેગને અપવાદ ... પલ્પ ચંદ્ર અને ગ્રહોથી થતા ૪ ગ ... અભિજિત્ નામનું મુહૂર્ત .. ૫૯૬ યુતિ દેવ વિષે... છાયા મુદત .. ... , લગ્ન શુદ્ધિ વિષે ... ... લેણદેણ જેવાને વિચાર... ... પ૭ લગ્ન બલ વિષે... ... ... ૬૧૮ પ્રતિમા અને પ્રતિષ્ઠા કરાવનારને વેર વિવાહ લગ્ને શુભ ગ ... ... ૬૧૯ ભાવ જોવા વિષે ... પ૯૮ ગૃહારંભ વખતે વૃષ ચક્ર જેવું ... લગ્નકુંડલી બનાવવાની રીત ... » ખાત વખતે પૃથ્વી સતી કે બેડી જેવા ગ્રહની ઉચ્ચાદિ રાશિ ચક્ર ... ૬૦૦ વિષે ... ... ... ૬૨૧ ગ્રહની દૃષ્ટિ મશિલા સ્થાપન વખતે કૂર્મ ચક્ર જોવું ,, આખે દિવસ અને આખી રાત મળી દ્વાર સ્થાપનના મુદ્દત વખતે વત્સ જે દરર ભેગવાતા બારે રાશીઓનાં લગ્નનાં ઘડી બારણું બેસાડતાં દ્વાર ચક્ર જેવું ... ૬ર૪ પળ જવાનું કાક... ... ૬૦૧ સ્તંભ ચઢતી વખતે સ્તંભ ચક્ર જેવું ૬૨૫ લગ્નનાં ઘડી૫ળ જોવાનું કોષ્ટક તથા લગ્ન મેભ તથા પાટ વખતે મોભ ચક્ર જેવું ૬૨૬ કે જન્મકુંડલી બનાવવા માટે લગ્ન આમલસારે સ્થાપતી વખતે ઘંટા ચક્ર શેધનની રીત ... ... ૬૨ જેવા વિષે .. . ૨૭ અમદાવાદમાં અયનાંશ ૨૩ ના આધારે પ્રવેશ વખતે કલશ ચક્ર જેવા વિષે... ૨૮ વલું લગ્ન પત્ર .. .. ૬૦૪ હેમ વખતે આહુતિ ચક્ર જવાની રીત ક૨૯ લમકુંડળીમાં રાશિ અને ગ્રહ બેસાડવાની પ્રવેશ વખતે વત્સ, રાહુ તથા સૂર્યાદિ ગ્રહ રીત ... ... ... ૬૦૬ જેવા વિષે ... ... , નવાંશ કુંડળી બનાવવાની રીત ... ૬૯ રાહુ સન્મુખ હોવા છતાં દ્વાર મુકવાનું નવાંશ ચક્ર ... ... ... , વિધાન ... .. લગ્ન, હેરા, ડેક્કાર, નવાંશ, દ્વાદશાંશ, વત્સદોષ ઉત્પન્ન ન થવા વિષે .. , ત્રિશાંશ માનનું કેષ્ટિક - ૬૧૦ અથ પરિશિષ્ટ પ્રકરણ ઘર તથા દેવમંદિરના આરંભમાં લગ્ન બળ વિચાર ... ... ૬૧૧ જિન સિંહાસન માટે રાહુની સર્વાગ મૂર્તિ. ૧ ગુહારંભમાં શુભ ... .. , ઠાર માને ઉભી પ્રતિમા . લગ્નેશનેષ્ટગ ફળ ... ... ૬૧૨ પ્રાસાદમાને પ્રતિમાનું પ્રમાણુ ... પ્રવેશ તથા પ્રતિષ્ઠા વખતે લગ્ન બળ... ૬૧૩ કળીનું પ્રમાણુ ... .. ગૃહ પ્રવેશ વખતે સૂર્ય જેવા વિષે ... ૬૧૪ કેળના અગ્રભાગે મંડપ વિધાન વિગેરે પ્રતિષ્ઠા કુંડળીમાં ગ્રહ સ્થાપના ... , પ્રાસાદનું દેવતા સ્વરૂપે વર્ણન ... લગ્નેશ નિષેધ ગ્રહો વિષે... ... ૬૧૫ સુત્રધાર પૂજન વિધિ.. ... દેવતા અનુકુળ લગ્નબળ ... .. એડવાને વજલેપ .. .. ચંદ્રમાનું ફળ... .. ... , વાસ્તુશાસ્ત્રાવતાર •••••• ગ્રહોની દૃષ્ટિ પડવા વિષેનું ફળ ... ૧૬ “ ૩૦ વા વિષે Page #32 -------------------------------------------------------------------------- ________________ સુપ્રસિદ્ધ વિદ્વાનોના અભિપ્રાય વડેદરા રાજ્યના પુરાતત્તવ સંશાધન ખાતાના ડાયરેકટર શ્રીમાન રા. ૨. ડૉ. હીરાનંદ શાસ્ત્રો એમને અભિપ્રાય – Silpasastri Nardadasankar Muljibhai has done well in bringing out the Silparatnakara which is sure to prove highly useful for reference. I have gone through it iind can say that it is carefully written and is an authentic work. The old Indian Architecture is being neglected nowadays and is giving way to Saracenic and European styles. Mr. Narmadasankar's Silparatnakara contains numerous authentic illustrations. They will certainly be of help in the study and understanding of that ancient- or rather mediaeralstyle of Indian Architecture in which the magnificent buildings, particularly temples, of Gujarat and Kathiawad were constructed. It would have been more advantageous had the learned Silpasastri discussed the history of architecture in India and added a critical introduction to his Silparatnakara. All the same Mr. Narmadasankar deserves every encouragement and I recommend ris book to lovers of Indian Architecture. Such useful works should find rooni in important libraries where they can be easily consulted by the general public. (Sd. ) Hiranand Sastri, Director of Archaeology. (ઉપરના મૂળ અંગ્રેજી અભિપ્રાયનું ગુજરાતી ભાષાતર ) શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર મૂળજીભાઇએ જ્ઞાનની દૃષ્ટિએ ચેકસ અતિ ઉપયોગી થઈ પડે એ “શિલ્પ રત્નાકર” ગ્રંથ બહાર પાડી એક ભારે રાષ્ટ્રિીય સેવા બજાવી છે. હું તે આદ્યન્ત જોઈ ગયો છું. એટલે હું ખાત્રીથી કહી શકું છું કે આ લખાણ બહુજ સંભાળપૂર્વક થયું હોઈ એ પુસતક એક પ્રમાણ ગ્રંથ છે. અત્યારે પ્રાચીન હિન્દી સ્થાપત્યની ઉપેક્ષા થઇ રહી છે એટલું જ નહિ પણ વિશેષમાં એ કલા ઇસ્લામી ઢબ અને યુરોપીય પદ્ધતિઓ પ્રતિ ઢળતી જાય છે. પરિણામે વિદેશી સ્થાપત્યને અગ્ર સ્થાન મળતું જાય છે. શ્રીયુત્ નર્મદાશંકરના શિલ્ય રત્નાકરમાં શિલ્પના નમુનાનાં અસંખ્ય ચિત્રો છે. તેનાથી જૂનાં ભવ્ય મકાને, ખાસ કરીને ગુજરાત અને કાઠીઆવાડનાં દેવાલયની પ્રાચીન અથવા મધ્યમ યુગની સ્થાપત્ય કલા અને પદ્ધતિને સમજપૂર્વક અભ્યાસ કરવાનું સરળ થઈ પડશે, આ વિદ્વાન શિલ્પશાસ્ત્રીએ હિન્દી સ્થાપત્યનો ઇતિહાસ આપી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શિપ રત્નાકરમાં એક બારીક ચચાક પ્રસ્તાવના રજુ કરી હોત તો તે વિશે ઉપકારક થઈ પડન. છતાંય એકંદરે આ ગ્રંથ અત્યંત આવકારદાયક અને હરેક રીતે ઉત્તેજનાપાત્ર છે. હિન્દી સ્થાપત્યના પ્રેમીઓને આ શિલ્પ રત્નાકરની હું ખાસ ભલામણું કરું છું. વળી સામાન્ય જનતાના સરળ ઉપયોગ માટે અગત્યનાં સર્વ પુરતકામાં આવા ગ્રંથોને સ્થાન હોવું ઘટે. ( સહી.) હીરાનંદ શાસ્ત્રી, પુરાતત્વ વિઘા નિયામક. આ ગંધને એક કાચી પ્રત હિંદુસ્તાનના પુરાતત્વ સંશોધ ખાતાના ડાયરેકટર જનરલ શ્રીમાન રે. . રાવબહાદુર કે. એન. દીક્ષિત સાહેબ તરફ રા. રવિશંકર રાવળ એમના મારફત મોકલવામાં આવી હતી. તેના ઉપર મળેલે અભિપ્રાયઃ D. 7, No. 46489–7864. Director General of Archæology in India. Dear Mr. Risal, New Delhi, the 12th. Septr. 1939. Jam much obliged to you for your letter without date and sending inc in umbound volume of Silparatnakar. Your friend, Shastri Nurmeditsiankur Sompra's work is really of inestimable value. It is surprising to see that without any knowledge of English he is able to draw the component parts of the temples according to the Silpa Shastras and elucidate the meaning of the latter so well. He appears to be similar in architecture to what Pandit Bhagwanlal Indraji wis in the field of Sanskritic epigraphy. I am glad to know that you are laving an exhibition of the Roerich paintings in October. Your's sincerely, (Sd.) K. N. Dikshit. ડી. એ. નં. ૪૬૪૩૯-૭૮૪ ડાયરેકટર જનરલ ઑફ આ લોજી ઇન ઈન્ડિયા. હાલા મિત્ર રાવલ, ન્યુ દેલ્હી, ૧૨ મી સપ્ટેમ્બર, ૧૯૩૯. હું તમારા પત્ર તેમજ શિલ્પ રત્નાકરની કાચી પ્રત મેકલી આપવા માટે ઘણે આભારી છું. તમારા મિત્ર શાસ્ત્રી નર્મદાશંકર સોમપુરાને ગ્રંથ વાસ્તવમાં ઘણોજ કિંમતી છે. વધુ આશ્ચર્યકારક તે એ છે કે દ ગ્લીશનું સાધારણ જ્ઞાન ન ધરાવતા છતાં પણ, તેઓ શિલ્પશાસ્ત્રીય પદ્ધતિને અનુસરતાં દેવાલયના અંગભૂત વિભાગનું સુરેખ ચિત્રાંકન દેરી શક્યા છે અને વળી તેટલી જ સફળતાથી શિલ્પશાસ્ત્રના મર્મનું રહસ્યઘાટન પણ કરી શક્યા છે. તેઓ સ્થાપત્ય કળામાં પંડિત ભગવાનલાલ દજીના સમકક્ષ છે કે જેમણે સ્થાપત્યકળાના સંસ્કૃત ક્ષેત્રમાં નામના મેળવેલી છે. વળી તમે એકબરમાં પ્રસિદ્ધ ચિત્રકાર રિકના ચિત્રોનું પ્રદર્શન ભરનાર છો એ જાણી હું ઘણા ખુશી થશે છું. (સહી.) કે. એન. દીક્ષીત. Page #34 -------------------------------------------------------------------------- ________________ 121831-541@race 147 P1419 PL. 21. l. dll. 45*** BuMLI RULLE The Art of Indian Architecture Bias suflered a great deal for the last so many centuries due to the sereral foreign invasious. Yet, that unbroken building tradition, with tremendous and vital force of genuine and inherited craftsmanship, has kept the art still living in India. Several manuscripts in Sanskrit on Indian Architecture, Sculpture, etc., tre still in existence but in possession of the people who are by nature very conservative. In these moderu days it is difficult to come across a porson who is both in Architect and a Scholar, and even for such a person the task of collecting manuscripts, l'eading, collecting and interpreting the material so collected in suitable Gujrati pluraseology is not an easy one. Mr. Varbadaşlıankar Muljibhai Sompurn, Shilpashastri, is to be congratulated for having undertaken this difficult task. This book “Shilpa Ratnakar" is a treatise on ancient Indian Architecture and gives all the information which heretofore was available with great difficulty. The book is complete in every respect and deals with each problem from technical, aestlietic, constructional and even religious point of view. Many cases by way of illustrations have been quoted and the description of the rules, derelopment, etc., with regard to each is conveyed in words whiclı even a beginner would follow with rapt interest. Substantial datas have been drawn from such treatises on Indian Architecture as, "Aparajita", “ Kshirarnava", "Sutrasantan", “Diparnava", "Vraksharnara", "Vastukautuka”, “Vastumandala", "Vastumanjari”, “Vastusara", while treatises like " Prasadmandan” and “Rupamandana ", llare been completely incorporated in this book. The book contains a large number of photograplis, diagranis and other illustrations of a very instructive and explanatory nature, and are arranged and grouped in such a manner as to make reference very easy. Mr. N. M. Sonipura, Shilpashastri, hus rendered a yeoman service to the cause of Indian Architecture. I have no doubt that Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૩ his work, the first of its kind in Gujrati literature, would stimulate thought and keen interest among those discerning men and womenthe cultured public-on whom the future of the development of Indian Art and Architecture depends. (Sd.) V. V. Vadnerkar, 1. R. I. B, A. (LONDON). GIIARTERED ARCHITECT, Head of the Department of Arts and Architecture, Kala Bhavan, Baroda. (ઉપરના અંગ્રેજી અભિપ્રાયનું ભાષાન્તર) ગઈ કેટલીય સદીઓથી વિદેશી આક્રમણોથી હિન્દી સ્થાપત્ય કલાને ધણું શોધવું પડ્યું છે. છતાંય તે સ્થાપત્યની પ્રથા વંશપરંપરાગત સાચી કારીગરીથી હિન્દમાં આજે ય અખંડ અને જીવતી જાગતી રહી છે. અત્યારે પણ હિન્દી સ્થાપત્ય અને શિપને લગતા કેટલાએ સંસ્કૃત હસ્તલિખિત ગ્રંથ સ્વભાવે રઢિચુસ્ત લોકોના કબજામાં છે. આધુનિક યુગમાં સ્થાપત્યકાર અને તજજ્ઞ વિદ્વાન હોય એવી એકજ વ્યકિત મળવી દુર્લભ હોય છે, અને કદાચ એવી વ્યક્તિ જડી આવે તો પણ તેને માટે આ કલાના થેની હસ્તલિખિત પ્રતે શેધવી અને ભેગી કરવી, અને એ રીતે સંગ્રહેલી સામગ્રીને વાંચી, સમજી તેને સમન્વય કરી ઉચિત ગુજરાતી પરિભાષામાં તેનો અર્થબંધ કરે એ કંઈ સહેલું કામ નથી. આવું ભગીરથ કાર્ય ઉડાવવા માટે શિલ્પશાસ્ત્રી શ્રીયુત નર્મદાશંકર મૂળજીભાઈ સોમપુરાને ખરેખર અભિનંદન ઘટે છે. આ “શિલ્પરત્નાકર” આપણું પ્રાચીન હિન્દી સ્થાપત્ય વિષે પ્રમાણ ગ્રંથ છે. અત્યાર સુધી અલભ્ય ગણાતી સઘળી માહિતી આ ગ્રંથમાં મળે છે. કળા કૌશલ્યના શાસ્ત્રીય નિયમે, પ્રત્યક્ષ બાંધકામ, સૌન્દર્ય અને ધાર્મિક વૃત્તિ વગેરે વિવિધ કુટિલ પ્રશ્નોની વિગતવાર ચર્ચાથી ભરપૂર આ ગ્રંથ સર્વાંગસંપૂર્ણ ગણી શકાય. વળી લેખકે આવી કઠણું સ્થાપત્ય કલાના નિયમનું ખ્યાન, કલાના ઉગમ અને વિકાસનાં વર્ણને એવી તે સચેટ શૈલીથી સરળ ભાષામાં ક્યાં છે કે એ કલાના નવા અભ્યાસીને પણ એમાં ઉડે રસ પડે. અપરાજિત', “ક્ષીરાવ', “સૂત્રસંતાન”, “દીપાર્ણવ ', “વૃક્ષાર્ણવ ', “વાસ્તુકોસુક', વાસ્તુમંડલ ', “વાસ્તુમંજરી”, “વાસ્તુસાર ', જેવા પ્રાચીન સ્થાપત્ય પ્રથામાંથી ઉપગી સર્વ સામગ્રી આમાં પુષ્કળ સંગ્રહી છે, તેમજ “પ્રાસાદમંડન ” અને “ રૂપમંડ ” જેવી પુસ્તિકાઓ સમગ્ર રીતે આમાં સમાવી લીધેલ છે. સ્થાપત્યનાં અર્થબોધક ટીપણે અને અસંખ્ય ચિત્રો, ફોટોગ્રાફ અને માહિતી ઇત્યાદિ. સુવ્યવસ્થિત વર્ગીકરણ અને સુંદર સંકલનથી પુસ્તકનું વાસ્તુદર્શન સરળ બન્યું છે. આ ગ્રંથ પ્રકાશનથી શિલ્પશાસ્ત્રી ન. મ. સોમપુરીએ હિન્દી સ્થાપત્યની ભારે સેવા બજાવી છે અને મને સંપૂર્ણ ખાત્રી છે કે ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારના આ સૌથી પ્રથમ પુસ્તકથી Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જેના પર હિન્દી કલા અને સ્થાપત્યનું ભાવી અવલંબે છે એવાં કેળવાયેલાં વિવેકી સ્ત્રીપુરમાં આ બાબતને ઉડે રસ અને વિચાર જાગૃત કરશે. વી.વી. વડનેકર, એલ. આર. આઈ.બીએ(લંડન). ચાર્ટ આર્કીટેક, કલા અને સ્થાપત્યના આચાર્ય, કલાભવન, વડોદરા, મહાગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર, વડોદરા રાજ્યના પ્રેસરીપસ ખાતાના અધિકારી અને સાક્ષર રા. રા. શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ એમ. એ. એમને અભિપ્રાયઃ શ્રીયુત નર્મદાશંકર મુળજીભાઈ સોમપુરા રચિત શિલ્પરત્નાકર નામનો ગ્રંથ હું જોઈ ગયો. ગ્રંથ જોયા પછી શ્રીયુત નર્મદાશંકર જેવા સ્થપતિ માટે મને બહુ માની લાગણી થઈ આવી. સર્વ જીવન ક્રિયાને શાસ્ત્ર બનાવી દેતી આર્ય સંસ્કૃતિ શિલ્પ અને સ્થાપત્યને પણ શાસ્ત્ર કેવી રીતે બનાવી રહી હતી તેનું પ્રત્યક્ષ દષ્ટાંત મને શિલ્પરનાકરના વાંચનમાંથી મળ્યું છે. ગણિતની પુરી કસાઇ, દેશ કાળ પ્રસંગ અને પંથ વિશિષ્ટતાની સાચવણી, કલાના રૂટ નિયમે, અને છતાં નવીન કલ્પનાને રહેતે અવકાશ એ સર્વનું સુભગ મિશ્રણ આપણું શિલ્પશાસ્ત્રમાં કેવી રીતે થયું છે એ આ ગ્રંથની વાંચનથી બહુજ સ્પષ્ટ થાય છે. પાયાથી માંડી શિખર કળશ સુધીની રચનાનું શાસ્ત્રીય જ્ઞાન આ ગ્રંથમાંથી મળી આવે છે, અને આધારભૂત શિપબ્રેથોના બ્લેક અને તેમનાં ભાષાન્તર દ્વારા જ્ઞાનવૃદ્ધિ સાથે આપણા પૂર્વકાલીન શાસ્ત્ર માટે માન અને અભિમાની લાગણી પુસ્તક જેવાં ઉત્પન્ન થાય છે. જ્ઞાનની દૃષ્ટિએ આ ગ્રંથ અત્યંત કીમતી હેઈ નવા અને જુના સ્થપતિઓએ તેને પોતાની પાસે નિત્ય રાખવા જેવું છે. પશ્ચિમાત્ય શિલ્પશાસ્ત્રનું યુનિવર્સીટીદ્વારા જ્ઞાન મેળવી આપણા દેશનાં મકાને, મંદિર, પ્રાસાદે, મૂર્તિઓ અને સાર્વજનિક બાંધકામે રચવાની હીમ્મત કરનારા પદવિધરે આવા ગ્રંથો તરફ અગર ગ્રંથમાં સંગ્રહાયેલા નિયમ પ્રમાણે રચાયેલાં યુગ યુગ સુધી જીવતાં આપણું પ્રાચીન બાંધકામે તરફ રે દૃષ્ટિ કરે તે મહેન્ડાનાં કદરૂપાં ખાને બદલે તેઓ વધારે સુશોભિન, સગવડભર્યા અને દીર્ધાયુ બાંધકામની રચના કરી શકે. શિલ્પ સ્થાપત્ય એ માનવજીવનનું અત્યંત ઉપયોગી અને મર્મભર્યું અંગ છે. એમાં પ્રજાજીવનની સુઘડતા, કલાપ્રિયતા, ઉદારતા અને ધ્યેયનાં ફેટ થઈ શકે છે. ભાઈ નર્મદાશંકરે આ ગ્રંથમાં કલાના જે ઉત્તમ નમુનાઓ શાસ્ત્રનાં દષ્ટાંત તરીકે મુક્યા છે. એથી પુસ્તકની શોભામાં અને તેના ઉપયોગીપણામાં પણ ઘણું વધારે થાય છે. આંખને અને હૃદયને આકડી રાખતાં શિલ્પરને શાસ્ત્રીય નિયમને અનુસરે છે એ જાણી આપણને એમ પણ ખાતરી થશે કે સર્વ-શિલ્પસૌન્દર્ય એ માત્ર તરંગ કે ફાંટાબાજપણું નથી. એ સૌન્દર્ય નિયમ પાલનથી. સંયમથીજ પ્રાપ્ત થાય છે. એ નમૂનાઓના વર્તમાન યુગને સમજાય એવા વિગતવાર નકશા પણ જુના શાસ્ત્રને નવીન સ્વરૂપમાં રજુ કરે એમ છે. ગુજરાત, દક્ષિણ, માળવા, રાજપૂતાના અને યુક્તપ્રાન્તની સીમાને બાંધતા મધ્યહીં પ્રદેશને માફક આવેલી સ્થાપત્ય શ્રેણીના પુસ્તકમાં આપેલા નમૂન હજી પણ આપણું શિપની કલગી સરખા છે. દેલવાડાનાં જનમંદિર, અમદાવાદવાળી હઠીસીંગની વાડી, વડોદરા રાજ્યનું મોઢેરા સૂર્ય મંદિર, તારંગાનાં દેરાસર, અને વડનગરની કમાન એ સઘળાં આજે પણ આપણી સ્થાપત્ય કળાના ગર્વ ઉપજાવતા નમૂના છે જેમનાં ચિત્રોથી પુસ્તકને અત્યંત ભાયમાન પણ બનાવવામાં આવ્યું છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર અને પ્રત્યક્ષ કળાનું સંમિશ્રણ કરતે આ શિ૯૫ રત્નાકર ગ્રંથ ગુજરાતી ભાષામાં અજોડ છે. ભાઈ નર્મદાશંકરની વિદ્વત્તા અને ખંત પ્રશંસાપાત્ર છે. કલાકાર અને કારીગર કહેવાતા વર્ગ તરફ જરા ઉંચાપણાથી નીહાળતા ભણેલાઓ આ ગ્રંથ જેશે તે તેમને શ્રી, નર્મદાશંકરની કલાભાવના, વિદ્વત્તા અને અનુભવ પ્રત્યે જરૂર માને ઉત્પન્ન થશે. તેઓ માત્ર લેખક નથી. તેમને હાથે વર્તમાન યુગનાં કેટલાંયે સ્થાપત્ય રચાયાં છે. ગ્રંથને સંપૂર્ણ સફળતા અને સહાય મળે એમ હું ઇચ્છું છું. ગુજરાત આ ગ્રંથને નહીં સત્યારે તે કયા ગ્રંથને સરકારશે ? રમણલાલ વ. દેસાઈ ૨૩ જુલાઈ ૧૯૩૯ વડેદરા. ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રીયુત રે. રવિશંકર મ. રાવળ (અમદાવાદ) એમને અભિપ્રાયઃશિલ્પશાસ્ત્રી શ્રીમાન નર્મદાશંકરભાઇ, આપે “શિલ્પરત્નાકર' ગ્રંથ ગુજરાતી ભાષામાં ઉતારીને ભારતીય સંસ્કૃતિની પરમ સેવા કરી છે. અનેક સૈકાઓથી સિદ્ધ થયેલી આપણું સ્થાપત્ય વિદ્યાને સાંગોપાંગ અભ્યાસ ધરાવતા વિદ્વાનોમાં આપનું નામ આથી અમર થશે. ઇગ્રેજી ભાષાધારા હિંદી સ્થાપત્યનું અધકચરું જ્ઞાન પામેલા ઈજનેરે અને આખી ફિટને આપના આ ગ્રંથના અનુશીલનથી બહુજ લાભ થશે. ઉપરાંત દેશી ભાષાભાષી આપણુ દેશના કારીગને આ ગ્રંથમાંથી ભારતીય કળાના સ્વરૂપનું વિધિયુકત જ્ઞાન મળશે. અને તેની અસરથી મકાને ( ફરનીચર), ઉપસ્કરે અને વપરાશના બીજા પદાર્થો ભારતીય સ્વરૂપ પામશે. સાહિત્યકારને પણ આમાંથી સાચી પરિભાષા મળી રહેશે. અનેક રીતે ઉપકારક થાય એવો આ ગ્રંથ પૂર્ણ લેક આદરને પાત્ર થાય અને આપને શ્રમ સફળ થાય એવું હૃદયપૂર્વક ઈચ્છું છું. રવિશંકર મ. રાવળ. Page #38 --------------------------------------------------------------------------  Page #39 -------------------------------------------------------------------------- ________________ श्रीगणेशाय नमः । शिल्परत्नाकरः। ॥ मंगलाचरणम् ॥ मंदाक्रान्ता । गौरीपुत्रं द्विरदवदनं भूतराजं गणेशं । शुण्डादण्डं सुबृहदुदरं रक्तवर्णं सुरेशम् ॥ देवश्रेष्ठं पशुपतिसुतं सिद्धिबुद्धिप्रदश्च । सिंदूराढ्यं स्वजनशुभदं विघ्नराजं नमामि ॥१॥ હાથીના મુખવાળા, પ્રાણિમાત્રની ઉત્પત્તિનું કારણ, દૃઢ રૂપ દંડને ધારણ કરનાર, વિશાળ ઉદરવાળા, રકતવર્ણ, દેવતાઓના ઈશ્વર, સિદ્ધિ અને બુદ્ધિના દાતા, સિંદૂરથી શોભાયુકત અંગવાળા, પિતાના ભક્તજનું કલ્યાણ કરનાર અને પશુપતિ દેવાધિદેવ મહાદેવ તથા પાર્વતીના પુત્ર વિશ્નહર્તા દેવશ્રેષ્ઠ ગણપતિને હું વંદન ४३ छु. १. वसंततिलका। वेदात्मिकां सुरनरोरगवंदितांधिं । बुद्धिप्रदां शुभनिनादितनादवीणाम् ॥ पूर्णां मयूरविहितासनहस्तमालां । देवीं नमामि कमलासनवक्त्रजाताम् ॥२॥ દેવ, મનુષ્યાદિથી પૂજિત ચરણવાળી, બુદ્ધિદાત્રી, કલ્યાણકારી, સ્વર વીણાને વગાડનારી, મિરના વાહનવાળી, હાથમાં માલા ધારણ કરનારી અને કમલાનિ બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલી વેદ સ્વરૂપિણ પૂર્ણ સરસ્વતી દેવીને हुनभ२१२ ४३ छु. २. अनुष्टुप् छंद। हंसारूढश्च शुभ्राङ्गं सेवितश्च सुरासुरैः ॥ वन्देऽहं विश्वकर्माणं त्रिनेत्रं शिल्पकारणम् ॥३॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ પ્રથમ રત્ન હુ’સના ઉપર બેઠેલા, ગૈાર વર્ણવાળા, સુર અને અસુરોથી સેવા કરાયેલા તથા શિલ્પશાસ્ત્રના કારણરૂપ ત્રિનેત્ર વિશ્વકર્માને હું નમસ્કાર કરૂ' છુ.... ૩. સધાવ कंबासूत्राम्बुपात्रं वहति करतले पुस्तकं ज्ञानसूत्रं । हंसारूढस्त्रिनेत्रः शुभमुकुटशिराः सर्वतो वृद्धकायः ॥ त्रैलोक्यं येन सृष्टं सकलसुरगृहं राजहर्म्यादिहर्म्यं । देवोsir सूत्रधारो जगदखिलहितः पातु वो विश्वकर्मा ॥ ४ ॥ જેણે એક હાથમાં ગજ, ખીજા હાથમાં સૂત્ર, ત્રીજા હાથમાં કમડલ અને ચેથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. વળી જે હંસ ઉપર બેઠેલા છે, જેને ત્રણ નેત્ર છે, મસ્તક ઉપર સુંદર મુકુટ જેણે ધારણ કરેલા છે, વૃદ્ધાવસ્થામાં રહેલા, ત્રણે લેાકના અષ્ટા તેમજ સ` પ્રકારનાં દેવગૃહેા, રાજગૃહા તથા બીજાં સર્વસામાન્ય ગૃહાની રચના કરનાર અને સર્વ જગતના હિતકર્તા સૂત્રધાર વિશ્વકર્માં તમારૂં રક્ષણું કરે. ૪. सर्गाद्यसूत्रधारस्य प्रसादाद्विश्वकर्मणः ॥ अनायासेन बोधाय सर्वेषां शिल्पिनां तथा ॥ ५ ॥ नानाग्रंथान समालोच्य सारमुद्धृत्य सर्वतः ॥ नर्मदाकराख्येन शिल्परत्नाकरः कृतः ॥ ६॥ ઉત્પત્તિ સમયના આદ્ય સૂત્રધાર વિશ્વકર્માની કૃપાથી સ` શિલ્પીઓને થ્રેડા પરિશ્રમે શિલ્પશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે અનેક ગ્રંથોની આલોચના કરી સ થાના સાર લઇ શિલ્પશાસ્ત્રી નર્મદાશ`કર નામના સૂત્રધારે શિલ્પરત્નાકર નામના આ ગ્રંથ રચે છે. પ, ૬. ग्रंथेऽस्मिन् गुर्जरे ख्याताः प्रासादा ये सुखावहाः ॥ तेषां लक्षणलक्ष्याणि तथास्ति रचनाविधिः ॥ ७ ॥ આ ગ્રંથમાં ગુજર દેશમાં પ્રચલિત સુખદાયી પ્રાસાદોનાં લક્ષણા તેમજ લક્ષ્ય ( સ્વરૂપે ) વર્ણવેલાં છે અને પ્રાસાદોની સપૂર્ણ રચનાવિધિ ક્રિયા વિધિ પણ વર્ણવેલી છે. ૭. Page #41 -------------------------------------------------------------------------- ________________ प्रथमं रत्नम् । સૂત્રધાર લક્ષણ सुशीलश्चतुरो दक्षः शास्त्रज्ञो लोभवर्जितः ॥ क्षमावान् स्याद्विजश्चैव सूत्रधारः स उच्यते ॥१॥ સુશીલ, ચતુર, કાર્યમાં પ્રવીણ, શિલ્પશાસ્ત્રને પરિપૂર્ણ જાણનાર, લેભ રહિત ક્ષમાવાન અને દ્વિજ જ્ઞાતિ જે હોય તેને સૂત્રધાર જાણ. ૧. स्वलक्षणैश्च संपूर्ण यस्मिन्राज्ये सुशिल्पिनम् ॥ न तत्र जायते विघ्नं कथितं विश्वकर्मणा ॥२॥ પિતાના લક્ષણોથી સંપન્ન એવા સુજ્ઞ શિપીને જે રાજ્યમાં માનપૂર્વક નિવાસ કરાવવામાં આવે છે તે રાજ્યમાં કેઈ પણ પ્રકારનું વિઘ આવતું નથી. એ પ્રમાણે વિશ્વકર્માએ કથન કરેલું છે. ૨. શુભ મુહૂર્તમાં કાર્યારંભ, शुभे मासे सिते पक्षे वर्तिते चोत्तरायणे ॥ चंद्रताराबले पूर्णे सुलग्ने च शुभे दिने ॥ ३ ॥ સૂત્રધારે શુભ માસ, શુક્લ પક્ષ અને ઉત્તરાયણના સૂર્યમાં ચંદ્ર અને તારાનું પરિપૂર્ણ બળ જોઈ શુભ દિવસે અને શુભ લગ્નમાં નવીન કામ આરંભ કરે. ૩. ગજ વિધાન. हस्तलक्षणमानश्च गायत्रीमानसंभवम् ॥ विज्ञेयं सूत्रधारेण सर्वकार्योपकारणम् ॥ ४ ॥ હસ્ત (ગજ ) નું લક્ષણ તથા પ્રમાણે ગાયત્રી મંત્રની વણ સંખ્યા (૨૪) માંથી ઉદ્ભવેલું છે અને તે સર્વ પ્રકારના શિલ્પકાનું મુખ્ય સાધન છે, એ સૂત્રધારે જાણવું જોઈએ. ૪. सूर्योदयप्रतिष्ठायां सुदृष्टिपथमागतः॥ जालान्तरगतो रश्मिस्तस्मिन्यदृश्यते रजः॥५॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪ શિલ્પ રત્નાકર [ પ્રથમ રાજ परमाणुरिति प्रोक्तो रेणुश्चैव तदष्टभिः ॥ रेण्वष्टभिश्च केशाग्रः केशाग्राष्टा च लिक्षिका ॥६॥ लिक्षा यूका यवैश्चैव चाष्टगुणैर्मतोऽङ्गुलः ॥ गायत्र्याक्षरसंख्यैश्च हस्तः स्यात्शुभलक्षणः ॥७॥ સૂર્યોદય થયા પછી ગૃહાદિના જાળીયામાંથી સૂર્યનાં જે કિરણે આપણી દષ્ટિએ પડે છે અને તેમાં જે સૂમ રજકણ જોવામાં આવે છે તેને પરમાણુ કહે છે. એવાં આઠ પરમાણુ મળી એક રેણુ થાય છે. આઠ રેણુને એક કેશાચ, આઠ કેશાગ્રની એક “લિફા” (લીખ), આઠ લિક્ષાની એક ચૂકા” (“જુ), આઠ યુકાને એક આડો થવ’ (નવ) અને આઠ યવને એક “અંગુલ” (આંગળ) થાય છે. ગાયત્રી મંત્રના અક્ષરો વીસ છે તેથી તેટલી સંખ્યાવાળો અર્થાત્ વીસ આગળને એક ‘હસ્ત' (ગજ) થાય છે, તે શ્રેષ્ઠ છે. પ, ૬, ૭ रक्तचंदनकाष्ठस्य मधूकखदिरौ तथा ॥ वंशजो धातुजः कार्यः शिल्पशास्त्रविशारदैः॥८॥ શિલ્પશાસ્ત્રના વિદ્વાન શિલ્પિઓએ રક્ત ચંદન, મહુડે, ખેર, વાંસ અને તાંબું, ચાંદી તથા સેનાને ગજ બનાવ. ૮. ગજમાં ફૂલ તથા રેખા વિધાન. पर्वरेखास्त्रिमात्राभिस्ताश्च पुष्पैरलङ्कताः ॥ अग्रे रुद्रो विधिर्मध्ये विष्णुरन्ते प्रतिष्ठितः ॥९॥ હસ્તમાં (ગજમાં) ત્રણ ત્રણ માત્રાઓ (આંગળ) ના અંતરે પર્વની રેખાઓ કરવી અને તેમને ફૂલે (ચેકડીઓ) વડે અલંકૃત કરવી. હસ્તના પહેલા છેડા ઉપર રૂદ્ર, મધ્ય ભાગમાં બ્રહ્મા અને અંતના છેડા ઉપર વિષ્ણુની પ્રતિષ્ઠા કરવી. ૯. रुद्रो वायुर्विरूपश्च वहिर्ब्रह्मा यमस्तथा ॥ वरुणो धनदो विष्णुः पुष्पेषु नव देवताः ॥ १० ॥ રૂક, વાયુ, વિશ્વકર્મા, અગ્નિ, બ્રા, કાલ, વરૂણ, કુબેર અને વિષ્ણુઅ. નવ દેવતાઓ પુપિમાં રહેલા છે અર્થાત્ પર્વના દેવતાઓ છે. ૧૦. एकैकाङ्गलभागेषु त्रयोविंशतिरेखकाः ।। ईशो वायुश्च विश्वेशो वहिर्ब्रह्मा च भास्करः ॥ ११ ॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ રત્ન ] ગજ વિધાન रुद्रकालविरूपाश्च वसवोऽष्टौ गजाननः॥ वरुणः कार्तिकेयश्च इच्छादेवी क्रिया तथा ॥ १२ ॥ ज्ञानच धनदश्चंद्रो जयः श्रीवासुदेवकः॥ बलरामश्च कामाख्यो विष्णू रेखासु देवताः ॥ १३ ॥ હસ્તમાં એકેક આંગળના અંતરે વીસ રેખાએ કરવી (અને તેમાં અનુક્રમે નીચે આપેલા દેવતાઓ સ્થાપવા). (૧) ઇશ, (૨) વાયુ, (૩) વિશ્વેદેવા, (૪) અગ્નિ, (૫) બ્રહ્મા, (૬) સૂર્ય, (૭) રૂદ્ર, (૮) કાલ, (૯) વિશ્વકર્મા, (૧૦) અષ્ટવસુ, (૧૧) ગણેશ, (૧૨) વરૂણ, (૧૩) કાર્તિક સ્વામી, (૧૪) ઈચ્છાદેવી, (૧૫) કિયાદેવી, (૧૬) જ્ઞાનદેવ, (૧૭) કુબેર, (૧૮) ચંદ્રમા, (૧૯) જય, (૨૦) શ્રીવાસુદેવ, (૨૧) બલરામ, (૨૨) કામદેવ અને (૨૩) વિષJ. આ પ્રમાણે અનુક્રમે ત્રેવીસ રેખાઓના ત્રેવીસ દેવતાઓ જાણવા. ૧૧, ૧૨, ૧૩. ब्रह्मणः पञ्चमं स्थानं द्विधा भक्तञ्च कारयेत् ॥ अष्टमञ्च त्रिधा भक्तं द्वादशश्च चतुर्विधम् ॥ १४ ॥ બ્રહ્મા (મધ્યભાગ સ્થિત) થી પાંચમા સ્થાનમાં બે, આઠમામાં ત્રણ અને બારમામાં ચાર રેખાઓ કરવી. ૧૪. ચેષ્ટ, મધ્યમ અને કનિષ્ઠ હસ્તમાન. अष्टयवोदरै ज्येष्ठो मध्यमो यवसप्तभिः॥ षड्भिश्चैव लघुज्ञेयः त्रिविधं हस्तलक्षणम् ॥ १५ ॥ ઉત્તમ આઠ આડા જવના આંગળ પ્રમાણુથી બનેલે ચાવીસ માત્રાના હસ્ત ક, સાત આડા જવથી મધ્યમ અને છ આડા જવથી કનિષ્ઠ માનને જાણ. આ પ્રમાણે વિવિધ હસ્તમાન બનાવવામાં આવે છે. ૧૫. नगरग्रामखेटादीन् क्रोशादियोजनादिकम् ॥ वनोपवनमार्गादीन् ज्येष्ठहस्तेन मापयेत् ॥ १६ ॥ નગર, ગ્રામ, બેટ, કેશ અને રાજનાદિ તેમજ વન, ઉપવન (બગીચાઓ ) તથા માદિ ગજથી માપવા. ૧૬. प्रासादप्रतिमालिङ्गं जगतीपीठमंडपान् ॥ राज्ञां निवासहाणि मध्यमेन च मापयेत् ॥ १७ ॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ પ્રથમ રત્ન દેવપ્રાસાદ, પ્રતિમા–મૂર્તિ, શિવલિંગ, જગતી, પીઠ, મંડપ, રાજમહેલ અને હવેલીએ મધ્યમ ગજથી માપવાં. ૧૭. शय्यासने च यानानि छन्त्रसिंहासनादिकम् ॥ शस्त्रास्त्रकूपपात्राणि कनिष्ठेन च मापयेत् ॥ १८ ॥ શમ્યા (પલંગ, ખાટલે વગેરે), આસન, યાન (રથ, પાલખી આદિ), છત્ર, સિંહાસન, શસ્ત્રાસ્ત્ર, કૂવે, વાવ તથા પાત્રાદિ કનિષ્ઠ ગજથી માપવાં. ૧૮. ગજના પુષ્પના દેવતાઓ દબાવવાથી થતા દો. उच्चाटनं तथा व्याधी रोगः संतापकारणम् ॥ अग्नेयं प्रजापीडा मृत्युनिर्धनपातने ॥ १९ ॥ पुष्पस्थदेवतानाच रुद्रादीनां क्रमात्तथा ॥ एते दोषाः प्रजायन्ते पीडितेन च पाणिना ॥ २०॥ ઉચ્ચાટન (વિદેશગમન), અસાધ્ય વ્યાધિ, રંગ, સંતાપનું કારણ, અગ્નિને ભય, પ્રજાઓને પીડા, મૃત્યુ, નિર્ધનતા અને નર્ક પાતક; આટલા દે પુષ્પમાં રહેલા અનુક્રમે રૂદ્રાદિ દેવતાઓને (ગજ ઉપાડતી વખતે) હાથથી પીડિત કરવા (દબાવવા)થી ઉત્પન્ન થાય છે માટે યુક્તિથી ગજને પકડે). ૧૯, ૨૦. પુષ્પાન્તરે હસ્ત ગ્રહણથી ગુણાવગુણ. ब्रह्मानलकयोर्मध्ये पुत्रलाभो भविष्यति ॥ ब्रह्मा यमस्तयोर्मध्ये कर्ता शिल्पी च नश्यति ॥ २१ ।। विश्वानलकयोर्मध्ये निष्पन्ने पुरवृद्धिता ॥ यमवरुणयोर्मध्ये मध्यमञ्च विनिर्दिशेत् ॥ २२ ॥ त्वष्ट्रपवनयोर्मध्ये शुभं तत्सर्वकामदम् ॥ वरुणयक्षरामध्ये मध्यमश्च विनिर्दिशेत् ॥ २३ ॥ બ્રહ્મા અને અગ્નિના મધ્યમાં ગજ પકડવાથી પુત્રલાભ, બ્રહ્મા અને કાળની મધ્યમાં કર્તા અને શિલ્પીને નાશ, વિશ્વકર્મા અને અગ્નિના મધ્યમાં કાર્ય પૂર્ણ થતાં નગરની વૃદ્ધિ, કાળ અને વરૂણુના મધ્ય ભાગે મધ્યમ, વિશ્વકર્મા અને વાયુના મધ્યમાં શુભ અને સર્વ કામપ્રદ તથા વરૂણ અને કુબેરના મધ્ય ભાગમાં પકડવાથી મધ્યમ ફળની પ્રાપ્તિ થાય છે. ૨૧, ૨૨, ૨૩. Page #45 -------------------------------------------------------------------------- ________________ ५५५ २५ ] ગજ વિધાન. अनावृष्टिभयं लोके देशभङ्गो न संशयः॥ रुद्रपवनयोर्मध्ये यदा हस्तं तु धारयेत् ॥ २४ ॥ રૂદ્ધ અને વાયુના મધ્ય ભાગમાં જે ગજ ધારણ કરવામાં આવે તે લેકમાં અનાવૃષ્ટિને ભય તથા દેશભંગ થાય; એમાં સંશય આણ નહિ. ર૪. विष्णुधनदयोर्मध्ये हस्तश्चैव ग्रहेद्यदि ॥ विविधास्तत्र भोगाश्च कार्यसिद्धिर्न संशयः ॥ २५ ॥ વિષ્ણુ અને કુબેરના મધ્ય ભાગમાં જે ગજ પકડે તે વિવિધ પ્રકારના ભાગો તથા કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. ૨૫. અંગુલાદિથી પૃથ્વીનું પ્રમાણ. मात्रैकाङ्गलिका कला परिमिता मात्राद्वयं सर्वथा। पर्वत्रीणि तथाङ्गलानि विहिता मुष्टिश्चतुर्मात्रिका ॥ मात्राद्वादशभिर्वितस्तिरिति वा तालोऽपि विज्ञायते। तालौ द्वौ च करस्तु किष्कुरुदितः पादोनहस्तद्वयम् ॥२६॥ એક આંગળની એક માત્રા', બે માત્રાની એક કલા', ત્રણ માત્રા અથવા આગળને એક પર્વ, ચાર માત્રાની એક “મુષ્ટિ, બાર માત્રાને એક “તાલ' અથવા વિતસ્તિ, બે તાલનો એક બકરી અને પણ બે કર (ગજ) ને એક “કિફ थाय छे. २६. चापस्तूर्यकरैः सहस्रयुगलैश्चापैर्मतः क्रोशकः। गव्यूतिश्च तथा बुधैः परिमिता क्रोशद्वयाभ्यां सदा॥ गब्यूतिद्वयमानजन्यकथितं मानं तथा योजने । कोटीनां शतयोजनैः परिमिता भूमिश्च सर्वा वुधैः ॥२७॥ ચાર હાથનો એક ચાપ (ડ), બે હજાર ચાપને એક કોશ (ગા), બે ઝેશની એક ગવ્યતિ, અને બે ગતિને એક જન થાય છે. વિદ્વાનોએ સમગ્ર પૃથ્વીને સે કરોડ જનની કહી છે. ર૭. અષ્ટવિધ સૂત્રનાં નામ दृष्टिः करस्तथा मौज कार्पासञ्चावलंबकम् ॥ काष्ठसृष्टिविलेख्यानि सूत्राण्यष्ट वदन्ति च ॥ २८ ॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ प्रथम रत्न - - - -- अष्ट प्रकारका सूत्र २ गजजने तेना देवता %3DC-TE77 सिरिस्त काटको विम्मदेव । अनि ३ मुंजनी सुनरमी । पोलंबो प्रकार aའགན ७ बसु | ३१ गणेश १५ वरुण १५ कानिक स्यामा wata क्रिया देवी עין רינדיווידווידוידי ७मधणी ० यासुदेव स इल म शास्त - - - Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ રત્ન] આયાદિ અંગે વિચાર. શિલ્પશાસ્ત્રના વિદ્વાનોએ આઠ પ્રકારનાં સૂત્રો કથન કરેલાં છે. તેનાં નામ નીચે પ્રમાણે – (૧) દષ્ટિ, (૨) ગજ, (૩) મુંજની દોરી, (૪) સુતરની દેરી, (૫) અવલંબક (ઓલ), (૬) કાષ્ઠ (કાટખૂણે), (૭) સૃષ્ટિ (સાધણી અથવા લેવલ) અને (૮) વિલેખ્ય અર્થાત્ પ્રકારનું આ આઠ સૂત્રોનાં નામ છે. ૨૮. કાટખૂણે બનાવવાની રીત. सूर्याङ्गुलमितं दैर्ये विस्तृतौ च नवाङ्गुलम् ॥ उभयोः कोणसंलग्नं तिथ्यङ्गलमुदीरितम् ॥ २९॥ પહેલી રેખા બાર (૧૨) આંગળ લાંબી અને બીજી રેખા નવ (૯) આગળ પહોળી દોરવી. તે એવી રીતે કે બે રેખાના છેડાનું અંતર પંદર (૧૫) આંગળ થાય. એટલે કાટખૂણે ચોક્કસ થયે જા . ૨૯ अथ आयादि एकवीस अंग विचार । आयश्च क्षेत्रनक्षत्रे नक्षत्रगणकस्तथा ॥ ऋक्षभोगस्तु चंद्रस्य नक्षत्रवैरशोधनम् ॥ ३०॥ व्ययस्तारास्तथा नाडी राशिस्तत्स्वामिमित्रता ॥ नामाक्षरफलश्चापि त्वंशो लग्नं तिथिस्तथा ॥३१॥ વરાટ નગ્ન વસંતવિજારમ્ गृहादीनां तथाऽयुष्यं संशोध्य भवनादिषु ॥ ३२॥ आयादिक्रमतः क्षेत्रे चांगानि त्वेकविंशतिः । प्रासादे भवने चैव मतिमान् गणयेत्सुधीः ॥३३॥ બુદ્ધિશાળી ડાહ્યા પુરૂષે આયાદિ કમથી પ્રાસાદ તથા ભવનદિના ક્ષેત્રમાં વિચારવાનાં આયાદિ એકવીસ અંગેનાં નામ નીચે પ્રમાણે છે – Page #48 -------------------------------------------------------------------------- ________________ [ પ્રથમ રત્ન શિ૯૫ રત્નાકર આયાદિ એકવીસ અંગનાં નામ. ૧ આય ઉપજાવો. ૨ ક્ષેત્રફળ ઉપાવવું. ૩ નક્ષત્ર ઉપજાવવું. ૪ નક્ષત્રના ગણ. પ નક્ષત્રની દિશા. ૬ નક્ષત્ર વેર. ૭ વ્યય. ૮ તારા. ૯ નાડી. ૧૦ રાશિ. ૧૧ રાશિ સ્વામિ મિત્રતા. ૧૨ નામાક્ષર. ૧૩ અંશક. ૧૪ લગ્ન. ૧૫ તિથિ. ૧૬ વાર. ૧૭ કરણ. ૧૮ ગ. ૧૯ વર્ગ. ૨૦ તત્વ. ૨૧ ક્ષેત્રને આવરદા. આય, નક્ષત્ર વિગેરે મેળવવાના સ્થાન વિષે. भित्तिमध्ये गृहे मानं तन्मध्ये शयनासने ॥ प्रासादे भित्तिबाह्येषु मंडपे च सुरालये ॥ ३४॥ ગૃહાદિમાં ભિત્તિની અંદરથી માપ લઈ ગણિત મેળવવું અને શયનાસન અર્થાત્ ખાટલે, પલંગ વિગેરેનું માપ પણ અંદરના ગાળેથી લેવું અથવા પલંગની બે ઈસે અને બે ઉપળાં છેડી અંદરના ગાળે માપ લેવું. દેવતાઓના પ્રાસાદ અને મંડપનું માપ ભિત્તિની બહારની બાજુએ કોંએ લઈ ગણિત મેળવવું. ૩૪. આય લાવવાની રીત અને આયનાં નામ. आय ऋक्षं व्ययस्तारा अंशकानि क्रमेण तु ॥ धामस्य दीर्घता व्यासे गुणिते चाष्टभाजिते ॥ ३५ ॥ ध्वजाद्याश्चैव शेषं वै लभते नात्र संशयः ।। ध्वजो धूम्रस्तथा सिंहः श्वानो वृषो खरो गजः ॥ ३६॥ ध्वाश्चैव समं दृष्ट्वा प्राच्यादिषु प्रदक्षिणाः ॥ अन्योन्याभिमुग्खास्ते च क्रमछंदानुसारतः ॥ ३७॥ આય, નક્ષત્ર, વ્યય, તારા અને અંશક, એમને દેવમંદિર અને ઘર કરવાના કાર્યમાં અનુક્રમે શુભાશુભ જોઈ આરંભ કરે. પ્રથમ ઘર અથવા દેવમંદિરની જમીનને લાંબી તથા પહોળી માપી આવેલી લંબાઈ પહેલાઈને ગુણાકાર કરી આડે ભાગવા, શેષ જે વધે તે અનુક્રમે ધ્વજાદિ આય જાણવા. એમાં સંશય કરે નહિ. Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર ૧૧ (૧) ધ્વજ, (૨) ધૂમ્ર, (૩) સિંહ, (5) ધાન, (૫) વૃષ, (૬) ખર, (૭) ગજ અને (૮) એ આઠ આય છે અને એ આઠ આ પૂર્વાદિ દિશાઓના કમથી અર્થાત્ પૂર્વ દિશામાં જાય, અગ્નિકોણમાં ધૂમ્રાય અને દક્ષિણ દિશામાં સિંહાય. એવી રીતે અનુક્રમથી આઠે દિશાએ સામસામા મુખ રાખી રહેલા જાણવા. ૩૫, ૩૬, ૩૭. આય દેવાનાં સ્થાન. ध्वजो गजो वृषो सिंहः शस्यते सुरवेश्मनि ॥ મધમાન વધ્યા જુવાન યુવાવડ . ૨૮ कल्याणं कुरुते सिंहो नृपाणाश्च विशेषतः ॥ विप्रस्य च ध्वजो देयो वृषो वैश्यमुदाहृतः ॥३९॥ शूद्रस्य वै गजः प्रोक्तः सर्वकामफलप्रदः ॥ ध्वजे चैवार्थलाभश्च संतापो धूम्र एव च ॥४०॥ सिंहे च विपुलान् भोगान् कलहः शुनि वै भवेत् ॥ धनधान्यं वृषे चैव स्त्रीमरणं तु रासभे ॥४१॥ गजे भद्राणि पश्यति ध्वारेच मरणं ध्रुवम् ॥ स्वस्वस्थाने स्थिताः सर्वे सर्वदा शुभकारकाः ॥४२॥ દેવાલયમાં ધ્વજાય, વૃષાય અને ગજાય શ્રેષ્ઠ છે અને અધમ વર્ણના લોકોને ખરાય, ધ્યાક્ષાય, ધૂમ્રાય અને ધાનાય સુખકારી છે. સિંહાય રાજાઓના મહેલને વિષે વિશેષ સુખ આપનાર છે તથા બ્રાહ્મણના ઘર વિશે ધ્વજાય, વૈશ્યના ઘર વિષે વૃષાય અને શુદ્રના ઘર વિષે ગજાય આપે; એ પ્રમાણે ચારે વર્ણને પિતાપિતાના અધિકાર પ્રમાણે આયે આપવાથી સર્વ કામનાઓ પૂર્ણ કરે છે. ધ્વજાય સર્વ પ્રકારે અર્થ લાભ કરનાર છે. ધુમ્રાય સંતાપકારક છે. સિંહાય નાના પ્રકારના ભેગને આપનાર છે. વૃષાય ધન ધાન્ય આપનારે છે. ખરાય ઘરધણની સ્ત્રીનું મરણ કરનાર છે. ગજાય કલ્યાણપ્રદ છે અને ધ્યાક્ષાય ઘરધણીને નાશ કરે છે. માટે સ્થાનભ્રષ્ટ આય આપવા નહિ. પિતા પોતાના સ્થાનમાં રહેલા સર્વ આયે શુભકર્તા છે. ૩૮, ૩૯, ૪૦, ૪૧, ૪૨. .. પ્રતિફળ આય આપવાથી થતા દે. सिंहे च स्वामिनो भक्षः श्वा पशृंश्चैव भक्षयेत् ॥ धूम्रायः पुत्रकं भक्षेत् ध्वाङ्क स्त्रीश्चैव भक्षयेत् ॥ ४३ ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર [ પ્રથમ રત્ન સિહાય સ્વામીને નાશ કરે છે. શ્વાનાય પશુઓનો નાશ કરે છે, ધૂમ્રાય પુત્રના નાશ કરે છે અને વાંક્ષાય ઘરધણીની સ્ત્રીનું ભક્ષણ કરે છે. ૪૩. in જાય દેવાનાં સ્થાન. प्रासादे प्रतिमा लिङ्गे जगतीपीठमंडपे || वेदिकुंडे कृते चैव पताकाछत्रचामरे ॥ ४४ ॥ वापीकूपतडागानां कुंडानाञ्च जलाशये ॥ ध्वजो शुभश्च संस्थाने ध्वजं तत्र प्रदापयेत् ॥ ४५ ॥ आसने देवपीठेषु वस्त्रालंकार भूषणे ॥ केयूरमुकुटादौ च निवेशयेद् ध्वजः शुभः ॥ ४६ ॥ સવે` પ્રકારના પ્રાસાદ, ઉભી તથા બેઠી પ્રતિમા અને મહાદેવના લિંગ વિષે તેમજ પ્રાસાદોની જગતી ( એટલે ), પીઠિકા અને માપ, વેદી, કુંડ ( પાણીને કુંડ ), પતાકા ( ધ્વજા ), છત્ર, ચામર, વાવ, કૂવા, પાણી ભરવાનાં ટાંકાં, તળાવ, દેવને બેસાડવાનુ` આસન, દેવની પીઠિકા, * વસ્ત્ર અલકાર (ઘરેણુ), આભૂષણ, બાજુબંધ, હાર અને મુકુટ વિગેરે સ્થાને માં ધ્વજાય આપવા શુભ છે. ૪૪, ૪૫, ૪૬. ધૂમ્રાય દેવાનાં સ્થાન. अग्निकर्मषु सर्वेषु होमशालागृहेषु च ॥ धूमाग्निकुंड संस्थाने होमकर्मगृहेऽपि वा ॥ ४७ ॥ અગ્નિવર્ડ જેની જીવિકા હૈાય, જેવા કે લુહાર, સાની, કસારા અને ભાડભુજા વિગેરેનાં ઘર, રસોઇખાનુ, હેામશાળા અને આહૂતિ આપવાના કુંડ તથા હોમ કરવાના ઘરમાં ઘૂમ્રાય આપવા. pig, સિહાય દેવાનાં સ્થાન. आयुधानां समस्तेषु नृपाणां भवनेषु च ॥ सिंहासने नृपस्थाने सिंहं तत्र निवेशयेत् ॥ ४८ ॥ દરેક જાતનાં આયુધો રાખવાનાં ઘર, રાજાના મહેલે!, રાજાને બેસવાનાં અસના અને દરેક સિહાસનામાં તેમજ સિંહદ્વારાને વિષે સિહાય આપવા. ૪૮, * નાના દાગીના વિષે ગજ અને આંગળથી માપ લઇ શકાય નહિ માટે આંગળ, જવ, યુકા, શિક્ષા અને શાત્ર વડે માપ લઇ આય મેળવવા. કારણ કે હીરા આદિ રત્નોનુ આંગળે માપ ક્રાય નહિ. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર, ધાનાય દેવાનાં સ્થાન. છાના રે સાજો વિદાયરે નર વેરાવુ છુ ધ્યાન શ્વાનોનાવિના એ જ છે મ્યુચ્છ, ભગી, અંત્યજ, નટ, વેશ્યા અને શ્વાન (કુતરા) વડે જેની આજીવિકા હોય તેવા લોકોના ઘર અને વિષ્કાગાર (જાજરૂ) માં સ્થાનાય આપ. ૪૯. વૃષાય દેવાનાં સ્થાન. वणिक्कर्मसु सर्वेषु भोजनस्थानमंडपे ॥ वृषस्तुरंगशालायां गोशालागोकुलेषु च ॥५०॥ સર્વ પ્રકારના વેપારીઓની દુકાને, વણિકનાં ઘર, ભોજનશાળા, મંડપ, અશ્વશાળા અને ગૌશાળા ઈત્યાદિ સ્થાનમાં વૃષાય આપ. ૫૦. ખરાય આપવાનાં સ્થાન, तंतुवितनुसाराणां वादित्राणां गृहेषु च ॥ कुलालरजकादीनां खरं गर्दभजीविनाम् ॥ ५१ ॥ તંતુનો ધધ કરનારા વણકરોમાં, સર્વ પ્રકારની વાજિંત્ર શાલામાં અને ગધેડાથી જીવન ચલાવનાર કુંભાર, રાવલ, ગોલા, બેબી, એડ વિગેરેનાં અને કલાલ તથા રંગરેજનાં ઘરમાં ખરાય આપવો. પા. ગજાય દેવાનાં સ્થાન. अन्योपस्करकर्मादौ क्रीडागारे गृहे गजम् ॥ રંતુ શાસ્ત્રાવ સિંદું વન વયેત્ | ૨ | શુનાં ઘર, પાલખ, મેના, રથ, ગાડી, ગાડાં શયા (ખાટલે, પલંગ, કચ), સ્ત્રિઓનું કીડાગ્રહ અને ગજશાળા (હાથીખાના) ઇત્યાદિ સ્થાનોમાં ગજાય આપ, પરંતુ ગજશાળામાં સિંહાય કદાપિ આપ નહિ. પર. ધ્યાક્ષાય દેવાનાં સ્થાન. પુ જંત્રશાસ્ત્રાકુ નિશાહિ . ध्वांश्चैव प्रदातव्यो शिल्पकर्मोपजीविनाम् ॥५३॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શિલ્પ રત્નાકર [ પ્રથમ રન સંન્યાસીઓના મઢે, યંત્રશાળાઓ (યંત્રો બનાવવાના કારખાનાં), જૈનશાળા અને શિલ્પકામ કરનાર શિલ્પીઓના ઘરમાં વાંક્ષાય આપ. પ૩. स्वे स्वे स्थाने स्थिताश्चैव सर्वे कल्याणकारकाः ॥ स्नेहानुगाश्च मैत्राद्यास्तत्रार्थे हितकामदाः ॥ ५४ ॥ આઠે પ્રકારના આ પિત પિતાના અનુકૂળ સ્થાને કલ્યાણકારી છે, પરંતુ પ્રતિકૂળ સ્થાને હાનિકર્તા છે. એક બીજાની પરસ્પરમાં સ્નેહ અને મૈત્રી જે આય આપવાથી સર્વ પ્રકારે હિત અને કામનાઓને સફળ કરનારા છે. પ. એક બીજાને અનુકૂળ આય. ध्वजस्थाने गजं दद्याद् सिंहं वृषभहस्तिनोः॥ . ध्वजः सर्वेषु दातव्यो वृषो नान्यत्र दीयते ॥ ५५ ॥ ધ્વજાયના સ્થાનમાં ગજાય આવે. વૃષાય અને ગજાયના સ્થાનમાં સિંહાય આપવામાં આવે તે સારે છે. ધ્વજાય દરેક આની સાથે શુભકર્તા છે. પણ વૃષાય ધ્વજય સિવાય બીજા કોઈ પણ આયે સાથે આપ નહિ. પપ. આને રહેવાની દિશાઓ. पूर्व चैव ध्वजं दद्याद् धूम्रं चैवाग्निसंस्थिते ।। याम्यायां च तथा सिंह नैऋत्ये श्वानमेव च ।। ५६ ॥ पश्चिमायां वृषं दद्याद् वायव्ये खरमुच्यते ॥ उत्तरे च गजं दद्याद् ईशाने ध्वाङ्कमेव च ॥ ५७ ॥ ધ્વજાય પૂર્વ દિશાને, ધુમ્રાય અગ્નિકેણને, સિહાય દક્ષિણ દિશાને, ધાનાય નૈરૂત્ય કોણને, વૃષાય પશ્ચિમ દિશાને, ખરાય વાયવ્ય કોણનો, ગજાય ઉત્તર દિશાને અને ધ્વાંક્ષાય ઈશાન કોણને સ્વામી છે. પદ, પ૭. આનાં સ્વરૂપ, દવા પુશ્ચ પૂ આજ્ઞાપ | सिंहः सिंहादिरूपश्च श्वानः श्वानादिरूपकः ।। ५८ ।। Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ રન] આયાદિ અંગે વિચાર. १५ वृषो वृषभरूपश्च खरो रासभरूपकः ॥ गजश्व गजरूपेण ध्वांक्षः काकस्वरूपकः ॥५९॥ ધ્વજાયનું સ્વરૂપ પુરૂષના જેવું, ધૂમ્રાયનું બીલાડાના જેવું, સિહાયનું સિંહના જેવું, ધાનાયનું કુતરાના જેવું, વૃષાયનું બળદના જેવું, ખરાયનું ગધેડાના मे, नयनु थाना मने पसायनुमान १३५ . ५८, ५६. ईशान. वां क्ष आय | । पूर्व. ध्वज आम ___ अग्नि. युम आय (AERA J KWPA SACREATE - उत्तर. गज आय दक्षिण.सिंह आय - - 35 PRITA Yीर ह वायव्य खर आय पश्यिम. वृषभ आय नैऋत. श्वानआय KE RA Page #54 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [પ્રથમ રત્ન सर्वे कुक्कुटरूपाश्चः पुरुषाकारपंगुलाः ॥ हस्ताभ्यां नररूपाश्च पादाभ्यां विहगात्मकाः ॥६॥ सर्वे तु सिंहग्रीवाश्च प्रबलाश्च महोत्कटाः॥ महागुणेश्वराः प्रोक्ताः क्षेत्रपाश्च दिशाष्टसु ॥६१ ॥ वास्तुकर्मसु सर्वेषु चाष्टावायादिसंपदः॥ पूजिताः प्रतिपूज्यंते निर्विघ्नं च पदे स्थिताः ॥१२॥ સર્વે આને કેડથી નીચેને ભાગ કુકડાના જે, કટિથી ઉપરના શરીરને ભાગ તથા હાથ પુરૂષના જેવા, પગે પશિના જેવા અને સર્વે આનું ગળું સિંહના જેવું છે. આઠે આયે ઘણુ પ્રબળ, તેજસ્વી અને ગુણવાન છે. આઠે દિશાઓમાં ક્ષેત્રપાળ તરીકે રહેલા છે. સર્વ પ્રકારનાં વાસ્તુકર્મોમાં તેમજ શુભ કામોમાં આ આઠ આનું પૂજન કરવાથી પિતાના સ્થાનમાં રહી નિવિધ કામની સમાપ્તિ ४२वी भना२याने स५॥ ४३ छे. १०, ११, १२. . भाणुसनो माय सारवाना शत. रुद्रभागायते क्षेत्रे कृते पंचांशविस्तरे ॥ ऊर्ध्वपंक्ती क्रमात्कोप्टेष्विन्द्रधिष्ण्यद्विभास्करान् ।। ६३॥ तिथ्यष्टवेदरामेषु रागनन्दान् समालिखेत् ॥ तदधो मातृकान् वर्णानाद्यान्तांश्च क्रमाल्लिखेत् ॥ ६४॥ ऋऋललविसर्गान्तसंयोगाक्षरवर्जितान् ॥ नामाक्षरस्य संघातं वसुभिर्विभजेत्सुधीः ॥६५॥ शेषमायो मनुष्यस्य ध्वजाद्यो देहगो भवेत् ॥ नक्षत्रं तारकांशी च व्ययाचं चापि देहगम् ॥६६॥ ध्वजादीनां चतुर्णां तु चत्वारो वृषभादयः॥ भक्षका भवने वा गृहस्वामिविभक्षकाः॥६७॥ અગિયાર ભાગ લાંબું અને પાંચ ભાગ પહેલું ક્ષેત્ર બનાવવું અને તેમાં ७५२नी पतिनामा १४, २५, २, १२, १५, ८, ४, 3, ५, ६ भने ८ मे मी ક્રમથી લખવા. પછી તેની નીચેના કેકાઓમાં અકારાદિ કમથી ક્ષ સુધીના વર્ષો समवा. तभा ऋ, ऋ, ल, ल, ळ, अनुस्वार, विसा भने सयुद्धताक्षरी सेवा ना એ પ્રમાણે કેટકમાં લખવું. ઉપરના કેટકમાં માણસના નામાક્ષરને પહેલે અક્ષર Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર, ૧૭ જે અને પછી ઉપરની પહેલી પંક્તિમાં જે અંક હોય તેની સાથે માણસના નામના જેટલા અક્ષરે હેય તેને ગુણાકાર કરો. ગુણકારની સંખ્યાને બુદ્ધિમાન સૂત્રધારે આઠે ભાગવી, શેષ વધે તે કમથી માણસના વિજાદિ આય જાણવા. નક્ષત્ર, તારા, અંશ અને વ્યય પણ મનુષ્યના લાવવા. ધ્વજાદિ (ધ્વજ, ધુમ્ર, સિંહ અને શ્વાન) ચાર આના અનુક્રમે વૃષભાદિ (વૃષભ, ખર, ગજ અને ધ્વાંક્ષ) ચાર આયે ભય છે. હવે જે ગૃહને આય ઘણીને આયનું ભક્ષણ કરે એટલે સ્વામીનું મૃત્યુ થાય. માટે સામસામા ભક્ષક આયે આવે નહિ, તે યત્નથી તજવા. ૬૩, ૬૪, પ, ૬૬, ૬૭. મનુષ્યને આય લાવવાનું કેટક. 1 ૧૪ , ૨૭ ૨ / ૧ર ! ૧૫ - ૮ : ૪ | ૩ | ૫ | ૬ | ૮ અ અ ' ' ! ઈ ઉ | ક | એ એ | એ | એ | 1 અને ] ! | X ઉદાહરણ- ધારે કે ઘરધણીનું નામ નટવરલાલ છે, તે તેને પહેલે અક્ષર ન આવ્યું. તે “અ” વાળ કોઠામાંથી શેથી કાઢવે જોઈએ. તે પ્રમાણે “ને “3” અંકવાળા કોઠામાં છે. ઘરધણીના નામાક્ષર “દ” છે. તેની સાથે કઠાના અંક “3” ને ગુણાકાર કરતાં ૧૮’ થયા. તે અઢારને આડે ભાગતાં “૨’ શેષ વધ્યા. માટે ઘરધણીને આય ધમય આવ્યું. અને ધારે કે ઘરને આય ખરાય છે તે તે બે પરસ્પર ભક્ષ ગણાય માટે તજવા. ઘરની દિવાલમાં આય આપવા વિષે. अग्रभित्तो गजं दद्याद् वामदक्षिणयोर्ध्वजः॥ पृष्ठभित्ता तथा सिंहं सुखसौभाग्यदायकाः॥ ६८॥ ગૃહની આગળની દિવાલમાં ગજાય, ડાબી અને જમણી દિવાલમાં વજાય તથા પછીતની દિવાલમાં સિંહાય આપ તે સુખ તથા સભાગ્યને આપનાર છે. ૬૮. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શિપ રત્નાકર [ પ્રથમ રન ક્ષેત્રફળ કાઢવાની રીત. आयाम क्षेत्रसंभूतं विस्तारं गुणयेदथ ॥ सप्तविंशैहेरेद्भागं शेषं स्यात्फलनिश्चयः ॥ ६९ ॥ ક્ષેત્રની (દેવમંદિર, ઘર કે કોઈપણ વસ્તુનું માપ કરી આય, નક્ષત્ર લાવવું હોય તો તે ક્ષેત્ર કહેવાય) લંબાઈ અને પહોળાઈને ગજઆગળથી માપી લંબાઈ સાથે પહેલાઈને ગુણાકાર કરી ર૭ સે ભાગતાં જે શેષ એક રહે તે મૂળરાશિ અર્થાત્ ક્ષેત્રફળ જાણવું. ૬૯. ઉદાહરણ- ધારે છે કેઈએક દેવાલય ૬ ગજ ને ૧ આંગળ લાંબું અને ૬ ગજ ને ૧ આંગળ પહેલું છે. હવે ગુણાકાર કરે સુગમ પડે એટલા માટે ગજના આગળ કરવા. તે પ્રમાણે છે ગજ એક આંગળના ૧૪પ આગળ થયા. પહોળાઈ પણ તેટલીજ હોવાથી તેના પણ ૧૪પ આગળ થયા. ૧૪૫ ૪ ૧૪૫ લંબાઈ પહેલાઈને . ગુણાકાર કરતાં ગુણાકાર ૨૧૦૨૫ આવ્યું, તેને ર૭ સે ભાગતાં શેષ ૧૯ વધ્યા. તેથી ૧૯ભી મૂળ રાશિ આવી. આ પ્રમાણે દરેક ક્ષેત્રની લંબાઈ પહેલાઈને ગુણીને ર૭ સે ભાગી ક્ષેત્રફળ લાવવું. ક્ષેત્રફળ (મૂળરાશિ) ઉપરથી નક્ષત્ર ઉપજાવવાની રીત. फले चाष्टगुणे तस्मिन् सप्तविंशतिभाजिते । यच्छेषं लभते तत्र नक्षत्रं तद् गृहेषु च ॥ ७० ॥ ક્ષેત્રફળને જે અંક આવ્યું હોય તેને આઠે ગુણી ર૭ સે ભાગતાં જે શેષ વધે તે નક્ષત્રનો અંક જાણ. એટલે તેટલામું ઘરનું નક્ષત્ર જાણવું હ૦. ઉદાહરણ–ઉપર ક્ષેત્રફળ અથવા મૂળરાશિને અંક ૧૯ આવ્યું છે. તેને આઠે ગુણતાં ૧૫ર થયા. તેને ર૭ સે ભાગતાં શેષ ૧૭ વધ્યા. એટલે અશ્વિની નક્ષત્રથી ગણતાં સત્તરમું નક્ષત્ર અનુરાધા આવ્યું. તે ઘરનું નક્ષત્ર સમજવું. ગણ વિચાર, खगणे चोत्तमा प्रीतिर्मध्यमा देवमानुषे । कलहो देवदैत्यानां मृत्यु नवराक्षसे ।। ७१ ॥ ઘર તથા ઘરધણના નક્ષત્રનો ગણ એક હેય તે ઉત્તમ. દેવ અને મનુષ્યગણ હેાય તે મધ્યમ પ્રીતિ જાણવી. દેવગણ અને દૈત્યગણ હેાય તે કલહુ કરાવે અને મનુષ્ય તથા રાક્ષસગણ હોય તે ઘરધણીનું મૃત્યુ થાય. ૭૧. Page #57 -------------------------------------------------------------------------- ________________ प्रथम ल આયાદિ અંગે વિચાર. દેવગણ નક્ષત્ર. अश्विनी रेवती हस्तो मृगः स्वातिः पुनर्वसुः ॥ श्रुतिः पुष्योऽनुराधा च नवानि देवतागणः ॥७२॥ भचिनी, ३वती, हस्त, मृ4, २वाति, पुनभु, श्रवण, पुष्य ने અનુરાધા; આ નવ નક્ષત્રો દેવગણનાં જાણવાં. ૭૨. રાક્ષસગણુ નક્ષત્ર. विशाखा मूलमश्लेषा मघा चित्रा च कृत्तिका ॥ धनिष्ठा शततारा च ज्येष्ठा वै राक्षसो गणः ॥ ७३ ॥ વિશાખા, મૂલ, અશ્લેષા, મઘા, ચિત્રા, કૃત્તિકા, ધનિષ્ઠા, શતતારા અને યેષ્ઠા; આ નવ નક્ષત્ર રાક્ષસગણનાં જાણવાં. ૭૩. મનુષ્યગણ નક્ષત્ર. भरणी त्रीणि पूर्वाणि चोत्तरात्रयमेव च ॥ आर्द्रा च रोहिणी चैव नवानि मानुषो गणः ॥ ७४॥ ભરણ, ત્રણ પૂર્વા એટલે પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા અને પૂર્વાભાદ્રપદ, ઉત્તરાય એટલે ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરા ભાદ્રપદ, આદ્ર અને રેહિણી; આ નવ નક્ષત્રો મનુષ્યગણનાં જાણવાં. ૭૪. અધમુખ નક્ષત્ર, मघा मूलं विशाखा च कृत्तिका भरणी तथा ॥ पूर्वात्रयं तथाऽश्लेषाऽधोमुखाः परिकीर्तिताः ॥ ७५ ॥ भूकार्यमग्निकार्य च युद्धच विविधं तथा ॥ अक्षकूपतडागांश्च वापी भूमिगृहाणि च ॥ ७६ ॥ तारंभं निधिस्थानं निधानं खननं तथा । गणितं ज्योतिषारंभं खातं बिलप्रवेशनम् ॥ ७७ ॥ अधोमुखानि कार्याणि तानि सर्वाणि कारयेत् ॥ भधा, भूस, विश!, वृत्ति, भरणी, पूर्वाशुनी, पूर्वाषाढा, पूर्वाभाद्रपद અને અશ્લેષા; આ નવ નક્ષત્ર અધોમુખનાં જાણવાં. Page #58 -------------------------------------------------------------------------- ________________ શિલ્ય રત્નાકર [ પ્રથમ રત્ન ભૂમિમાં કરવાનાં કાર્ય, જેવાં કે ભેંયરૂ વિગેરે, અગ્નિકાર્ય ( અગ્નિ સંબંધી કાર્ય), વિવિધ પ્રકારનાં યુદધે, ટાંકું, કૂવે, તળાવ, વાવ, ભૂમિમાં કરવાનાં ઘરે, જુગટુ રમવું, જુગટુ રમવાનું ઘર, દ્રવ્યને ભંડાર કરવો, ધનસંગ્રહ કરવું, ખજાને ખેલ, ગણિત અને તિષને વિદ્યારંભ, ખાતકર્મ અને ગુહાપ્રવેશ તથા અમુખ જેટલાં કાર્યો હોય તે બધાં અધમુખ નક્ષત્રોમાં કરવાં. ૭૫, ૭૬, ૭૭. તિર્યમુખ નક્ષત્ર. अश्विनी रेवती ज्येष्ठा मृगशीर्ष पुनर्वसुः ॥ ७ ॥ स्वातिहस्तोऽनुराधा च चित्रा तिर्यमग्वानि वै ॥ खनिजं वणिज कार्य सर्वबीजानि चापयेत् ।। ७९ ॥ वाहनानि च यंत्राणि दमनं च विनिर्दिशेत् ॥ અશ્વ જનમુદ્ર વૃજ નહિ ઘરમ્ ૮૦ || दमनं कृषिवाणिज्ये गमनं क्षौरकर्म च ॥ अहंटं चक्रयंत्राणि शकटानां च वाहनम् ॥ ८१ ॥ तिर्यमुखानि कार्याणि तानि सर्वाणि कारयेत् ॥ અશ્વિની, રેવતી, કા, મૃગશીર્ષ, પુનર્વસુ, સ્વાતિ, હસ્ત, અનુરાધા અને . ચિત્રા આ નવ નક્ષત્રો તિર્યભૂખનાં જાણવાં. ખાણ ખેદવી, સર્વ પ્રકારને વ્યાપાર, દરેક જાતનાં બીજની વાવણ, નવીન વાહન તથા યંત્ર શરૂ કરવાં, ગાડાં, ગાડી અને રથ વિગેરે પહેલ વહેલાં જેડવાં, ઘોડો, હાથી, ઉટ, બળદ, પાડો અને ગધેડા વિગેરે પ્રાણિઓ નવીન ખરીદવાં, વેચવાં તથા પળેટવાનાં કામ, ખેતી, વાણિજ્ય, ગામ જવું, ક્ષાર કર્મ (પ્રથમ વાળ ઉતારવા), રહે. ચલાવો અથવા ગંઠવવા અને નાના પ્રકારનાં ચયંત્રોને ચલાવવા તેમજ ગઠવવા વિગેરે, તથા તિરછા મુખનાં બધાં કાર્યો તિર્યમુખ નક્ષત્રોમાં કરવાં શુભ છે. ૭૮, ૭૯, ૮૦, ૮૧. . ઊર્ધ્વમુખ નક્ષત્ર. पुष्या। श्रवणश्चैव चोत्तरात्रयमेव च ॥ ८२॥ रोहिणी शततारा च धनिष्ठा नव सर्वदा ॥ प्रासादे तोरणं कार्य कृषि चैव समारभेत् ॥ ८३ ॥ पट्टाभिषेककार्यं च प्रासादे च ध्वजं क्षिपेत् ॥ अर्ध्ववफ्राणि कार्याणि तानि सर्वाणि कारयेत् ।। ८४ ॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર. પુષ્ય, આદ્ર, શ્રવણ, ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રોહિણી, શતભિષા અને ધનિષ્ઠા, આ નવ નક્ષત્ર ઊર્વસુખનાં છે. એ પ્રાસાદનાં તોરણ, ખેતી, રાજાઓને પટ્ટાભિષેક, પ્રાસાદને દવજ ચઢાવવામાં અને બીજા દરેક પ્રકારનાં ઊર્ધ્વમુખ કાર્યો કરવામાં શુભ જાણવાં. ૮૨, ૮૩, ૮૪. નક્ષત્ર તથા ચંદ્રની દિશા. कृत्तिकादि सप्त सप्त पूर्वाद्याश्च प्रदक्षिणाः॥ अष्टाविंशतियुक्तानां तत्र चंद्रमुनि हरेत् ॥ ८५ ॥ કૃત્તિકાદિ સાત સાત નક્ષત્ર અનુક્રમે પૂર્વાદિ દિશાઓનાં જાણવા અર્થાત્ કૃત્તિકથી સાત નક્ષત્ર પૂર્વ દિશાનાં, મઘાથી સાત નક્ષત્રો દક્ષિણ દિશાનાં, અનુરાધાથી સાત નક્ષત્રો પશ્ચિમ દિશામાં અને શતતારકાથી ભરણી સુધીનાં છ નક્ષત્રો ઉત્તર દિશાનાં જાણવાં. ક્ષેત્રનું ગણિત કરતાં ક્ષેત્રનું નક્ષત્ર જે દિશામાં આવતું હોય તે દિશામાં ચંદ્ર જાણ. ૮૫. ચંદ્રની દિશાનું ફળ. अग्रतो हरते आयुः पृष्टतो हरते धनम् ॥ वामदक्षिणयोश्चंद्रो धनधान्यकरः स्मृतः ॥ ८६॥ प्रासादे राजहर्येषु चंद्रो दद्याद्धि चाग्रतः॥ अन्येषां च न दातव्यः श्रीमदादिगृहेषु च ॥ ८७॥ દરેક વર્ણનાં ઘરો બાંધવામાં, ચંદ્ર ઘરની સન્મુખ આવે તે ઘરધણીનું આયુષ્ય નષ્ટ કરે અને ઘરની પાછળ આવે તે ધનનો નાશ કરે તથા ઘરના જમણા અથવા ડાબા અંગે ચંદ્ર આવે તે ધનધાન્યની વૃદ્ધિ કરનાર છે અને તે ઘરમાં રહેનાર ઘરને માલીક સુખી થાય છે. પ્રાસાદ, દેવમંદિર તથા રાજાના મહેલમાં ચંદ્ર સન્મુખ આપવાથી શ્રેષ્ઠ ફળ આપે છે. માટે ચંદ્ર સન્મુખ આપે પરંતુ બીજા વર્ષે તથા શ્રીમંત લોકોના ઘરને વિષે કદાપિ ચંદ્ર અગ્રભાગે આપવો નહિ. ૮૬, ૮૭. નક્ષત્ર જેવા વિષે. वैरं चोत्तरफाल्गुनीश्वियुगले स्वातिभरण्योर्द्वयोः । रोहिण्युत्तरषाढयोः श्रुतिपुनर्वस्वोर्विरोधस्तथा । चित्राहस्तकयोश्च पुष्यफणिनोज्येष्ठाविशाखद्वयोः । प्रासादे भवनासने च शयने नक्षत्रवैरं त्यजेत् ॥ ८८ ॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ શિડપ રત્નાકર [ પ્રથમ રત્ન ઉત્તરાફાલ્ગની અને અશ્વિની નક્ષત્રો, સ્વાતિ અને ભરણી, રહિણી અને ઉત્તરાષાઢા, શ્રવણ અને પુનર્વસુ, ચિત્રા અને હસ્ત, પુષ્ય અને અશ્લેષા તથા ચેષ્ટા અને વિશાખા નક્ષત્રોને પરસ્પર વૈર છે. માટે પ્રાસાદ, ઘર, આસન, શય્યા વિગેરેમાં નક્ષત્રવૈર તજવું. ૮૮. વ્યય ઉપજાવવાની રીત. नक्षत्रं वसुभिर्भक्तं यच्छेषं तद् व्ययो भवेत् ।। एकैकायस्य संस्थाने व्ययश्च त्रिविधः स्मृतः ॥ ८९ ।। समो व्ययः पिशाचश्च राक्षसश्च व्ययाधिकः ॥ व्ययो न्यूनो नरो रक्षेद् धनधान्यकरः स्मृतः ॥ ९० ।। याचव ક્ષેત્રનું જે નક્ષત્ર આવ્યું હોય તેના અંકને આઠે ભાગતાં જે શેષ વધે તે વ્યય જાણે. વ્યય એકેક આયની સાથે ત્રણ પ્રકારે આવી શકે. આયને અને વ્યયને એક સરખે આવે તો તે વ્યય પિશાચ ગણાય (અને તે અશુભ જાણુ). આય કરતાં વ્યયને એક વિશેષ આવે તે રાક્ષસ જાણ (તે પણ સારે નહિ) અને આય કરતાં વ્યયનો અંક એ છે આવે છે તે મનુષ્ય ગણાય અને તે શ્રેષ્ઠ છે તથા તેને ધન ધાન્ય અને લક્ષ્મી આપારો જાણ. ૮૯, ૯૦. - આઠ વ્યયનાં નામ. જાન્તઃ પ્રોત: શિયન મોn श्रीवत्सो विभवश्चैव चिंतात्मको व्ययाः स्मृताः ॥ ९१ ॥ ૧ શાન્ત, ૨ પિર, ૩ પ્રદ્યોત, આ ક્રિયાનંદ, ૫ મોહર, દ શ્રીવત્સ, છ વિભવ અને ૮ ચિંતાત્મક; આ આઠ વ્યય જાણવા. ૯૧. ध्वजे शान्तः शुभो ज्ञेयो नित्यं कल्याणकारकः॥ भोगपूजाबलं दत्ते गीतवाद्यसुरालये ॥ ९२ ॥ धूम्रस्थाने यदा शांतो धातुद्रव्यफलप्रदः॥ सिंहस्थाने तथा पौरो नित्यं भोगश्रियादिदः॥ ९३ ।। प्रद्योतः श्वानसंस्थाने नित्यं स्त्रीसुतसौख्यदः॥ श्रियानंदो वृषस्थाने सर्वकामफलप्रदः ॥ ९४ ॥ मनोहरः खरे योज्यः सर्वसंपत्तिदायकः॥ श्रीवत्सश्च गजे योज्यो गजसिंहबलाधिकः ॥ ९५. । Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર, ध्वाक्षे च विभवः प्रोक्तः सर्वकामफलप्रदः ॥ चिंतात्मको व्ययो नित्यमायाष्टसु विवर्जयेत् ॥ ९६ ॥ ધ્વજાયની સાથે શાન્ત વ્યય આપે તે નિત્ય કલ્યાણકર્તા છે અને ગીત ગાવાના સ્થાનમાં, વાત્ર વગાડવાના સ્થાનમાં તથા દેવાલયમાં આપવાથી નાના પ્રકારના ભેગ, પૂજા અને બેલને આપે છે. ૯૨. ધમ્રાયની સાથે શાંત વ્યય આપવાથી ધાતુ અને દ્રવ્યને લાભ કરે અને સિંહાયની જોડે પર વ્યય દેવાથી અનેક પ્રકારના ભેગ અને લક્ષમી આપે. ૩. ધાનાયની સાથે પ્રદ્યોત વ્યય આપવાથી નિત્ય સ્ત્રી અને પુત્રાદિકનું સુખ મળે અને વૃષાયની સાથે શ્રિયાનંદ વ્યય આપવાથી સર્વ કામનાઓની ફળસિદ્ધિ પ્રાપ્ત થાય. ૯૪. ખરાયની સાથે મનહર વ્યય જવાથી સર્વ પ્રકારની સંપત્તિ આપે અને ગાયની સાથે શ્રીવત્સ વ્યય જવાથી હાથી અને સિંહથી અધિક બળ પ્રાપ્ત થાય. ૫. દેવાંક્ષાયની જોડે વિભવ વ્યય આપવાથી સર્વ કામનાઓનું ફળ મળે પરંતુ આઠે આમાં ચિન્તાત્મક વ્યય નિત્ય યત્નથી વજ. ૯૬. તારા ઉપજાવવાની રીતવામનક્ષત્રદુ રાવ જી જા नवभिस्तु हरेद् भागं शेषं तारा प्रकीर्तिता ॥ ९७ ॥ शांता मनोहरा ऋरा विजया च कुलोद्भवा ॥ पद्मिनी राक्षसी याला चानंदा नवमी स्मृता ॥९८ ॥ ઘરધણીના જન્મના નક્ષત્રથી ઘરના નક્ષત્ર સુધી ગણતાં જેટલા અંક આવે તેને નવે ભાગતાં જે શેષ રહે તે તારા સમજવી. ૧ શાંતા, ૨ મનહર, ૩ કુરા, ૪ વિજયા, ૫ કુલ ભવા, ૬ વિની, ૭ રાક્ષસી, ૮ બલા અને ૯ આનંદા; આ નવ તારાઓ છે. ૯૦, ૯૮. - તારા જોવાનું ઉદાહરણ– ઘરધણીના નામનું નક્ષત્ર અનુરાધા છે અને ઘરનું નક્ષત્ર રેવતી છે. હવે અનુરાધાથી ગણતાં રેવતી સુધી ૧૧ અંક આવ્યા તેને ૯ ભાગતાં શેષ ૨ બે વધ્યા એટલે બીજી તારા મનેહરા આવી એમ સમજવું. Page #62 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર [ પ્રથમ રત્ન શુભાશુભ તારા વિષે. ताराः षट् च शुभाः प्रोक्ताः त्रिपंचसप्तवर्जिताः॥ राक्षसी कुलजां क्रूरां वर्जयेत् शुभकर्मसु ॥ ९९ ॥ जन्मतारा द्वितीया च षष्टी चैव चतुर्थकी ॥ अष्टमी नवमी तारा षड् ताराश्च शुभावहाः ॥ १०॥ निर्धना सप्तमी तारा पंचमी हानिदायका ॥ तृतीया सर्वदा वा तिस्त्रस्तारा विवर्जयेत् ॥ १०१॥ નવ તારાઓમાં ત્રીજી, પાંચમી અને સાતમી, એ ત્રણ તારાઓ છેડી બાકીની છ તારાઓને શુભ કહી છે. શુભ કાર્યોમાં રાક્ષસી, કુલદૂભવા અને કુરા; આ ત્રણ તારાઓ યત્નપૂર્વક વર્જવી. ૯. શાંતા, મનેહરા, પદ્ધિની, વિજ્યા, બાલા, વીરા અને આનંદા; આ છ તારાઓ કલ્યાણકારી છે. ૧૦૦. સાતમી તારા રાક્ષસી ઘરધણીને દરિદ્રી બનાવે, પાંચમી કુલદૂભવા હાનિ કરે અને ત્રીજી રા તારા તે સર્વદા વજનીય છે. માટે યત્નથી આ ત્રણે તારાઓને ત્યાગ કરવા. ૧૦૧. ક્ષેત્રની નાડી ઉપજાવવાની રીત. त्रयनाड्यात्मकं चक्रं सर्पाकारस्वरूपकम् ।। नवभागाङ्कितं कुर्यादश्चिन्यादित्रिकं लिखेत् ॥१०२॥ एकनाडीस्थितं तस्मिनृक्षं चेद् वरकन्ययोः ॥ तेन मरणं विजानीयादशतश्च स्थितं त्यजेत् ॥१०॥ स्वामिसेवकमित्राणां गृहाणां गृहस्वामिनाम् ॥ राज्ञां तथा पुराणाश्च नाडीवेधः सुखावहः ॥१०४॥ ત્રણ નાડીની રેખાઓથી યુક્ત સર્પાકાર સ્વરૂપ નવ (૯) ભાગેના વાંકા આકારવાળું એક ચક કરવું અને પછી ચક્રના એક ભાગમાં અનુક્રમે અશ્વિન્યાદિ ત્રણ ત્રણ નક્ષત્રોનું ત્રિક (જેડકું) લખવું અર્થાત્ સીધી પક્તિમાં વધવું. (આ પ્રમાણે નવ ભાગમાં સત્તાવીસ નક્ષત્ર આવી જશે). ૧૦૨. આ પ્રમાણે બનાવેલા સર્પાકૃતિ ચક્રમાં વર અને કન્યાનું નક્ષત્ર એક નાડીમાં આવે તે વર કન્યાનું મૃત્યુ થાય તેથી નક્ષત્રના અંશ અર્થાત્ ચરણ તજવા. ૧૩. સ્વામી અને સેવક, મિત્ર મિત્ર, ગૃહ અને ગૃહસ્વામી, રાજા અને નગરને એક નાડીમાં વેધ થાય તે સુખદાયક છે. ૧૦૪. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫ *àlee] Ice like પ્રથમ રત્ન ] सर्पाकार नाडीचक्र. નામ સહેલી રીતે આધ, મધ્ય અને અ’ત્ય સમજવાનું નાડીચક્ર. આવે. મધ્ય. અત્ય. । 1 અશ્વિની. આર્ડા. પુનર્વસુ. ભરણી. મૃગશિર. કૃત્તિકા । હિણી. આશ્લેષા, 1 ઉત્તરા ફા. હરત. પુષ્ય પૂર્વા ફાલ્ગુની, ચિત્રા. મા I સ્વાતિ. જ્યેષ્ઠા. મૂળ. અનુરાધા. પૂર્વાષાઢા. વિશાખા, ઉત્તરાધાદાર શતભિષા. : પૂર્વા ભાદ્રપદ. ધનિષ્ટા. શ્રવણ. ઉત્તરા ભા. રેવતી. Page #64 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ પ્રથમ રત્ન નક્ષત્રની રાશિ ઉપજાવવાની રીત. गृहक्षेत्रेषु यदृक्षं षष्टिनं खशरोनितम् ॥ पंचत्रिंशत्शतैर्भक्ते शेषं वै मेषकादयः ॥१०५॥ ક્ષેત્રનું જે નક્ષત્ર આવ્યું હોય તેના અંકને ૬૦ સાઠે ગુણવા. તેમાંથી પચાસ (૫૦) બાદ કરી + (૧૩૫) એક પાંત્રીસે ભાગવા. શેષ જે વધે તેને (૧) એક ગણવે અને તે એકને ભાગાકારને જે અંક આવે તેમાં ઉમેરતાં જેટલા અંક થાય તેટલામી રાશિ જાણવી. ૧૫. નક્ષત્રની રાશિ જાણવા વિષે. अश्चिन्यादित्रयं मेषे सिंहे प्रोक्तं मघात्रयम् ॥ धने मूलत्रयं चापि शेषाणि नवराशिषु ॥१०६॥ અશ્વિની, ભરણ અને કૃત્તિકા, આ ત્રણ નક્ષત્ર મેષ રાશિનાં, મઘા, પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની, આ ત્રણ સિંહ રાશિનાં તથા મૂલ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા, આ ત્રણ ધન રાશિનાં નક્ષત્રે જાણવાં. અને બાકીનાં (૧૮) અઢાર નક્ષત્ર નવ રાશિના જાણવા અર્થાત્ રહિણી અને મૃગશિર વૃષભ રાશિનાં, આદ્ર અને પુનર્વસુ મિથુન રાશિનાં, પુષ્ય અને આશ્લેષા કર્ક રાશિનાં તેમજ હસ્ત અને ચિત્રા કન્યા રાશિ, સ્વાતિ અને વિશાખા તુલા રાશિ, અનુરાધા અને જયેષ્ઠા વૃશ્ચિક રાશિ, શ્રવણ અને ધનિષ્ઠા મકર રાશિ, શતતારા અને પૂર્વાભાદ્રપદ કુંભ રાશિ તથા ઉત્તરાભાદ્રપદ અને રેવતી મીન રાશિનાં નક્ષત્ર જાણવાં. ૧૦૬. ઉદાહરણ- ધારો કે ક્ષેત્રનું મૃગશિર નક્ષત્ર આવ્યું છે. અનુક્રમે અશ્વિની નક્ષત્રથી ગણતાં તે પાંચમું નક્ષત્ર થયું. નક્ષત્રના અંક (૫) ને રાત્રિદિવસની ઘડી (૬૦). ગુણવાથી (૩૦૦) થયા અને (૩૦૦) માંથી (૫૦) બાદ કરતાં (૨૫૦) બાકી રહ્યા. તેને (૧૩૫) ભાગવાથી શેષ (૧૧૫) વધ્યા. તેને (૧) અંક ગણી ભાગકારના આવેલા અંક ૧ માં ઉમેરતાં (૨) બે થયા. એટલે બીજી રાશિ વૃષ આવી. * ૬૦ ગુણવાનું કારણ દિવસ તથા રાત્રિ મળીને ૬ ઘડી થાય છે અને રાત્રિ દિવસનાં ચાર ચરણ થાય છે તેથી એક એક ચરણ પંદર ઘડીનું થાય. એવાં નવ ચરણનાં સવા બે નહાત્રની ૧ એક રાશિ થાય છે. * એક ચરણની પંદર ઘડી થાય છે અને સવા એ નક્ષત્રનાં નવ ચરણ થાય છે. માટે પંદરને નવે ગુણવાથી ૧૩પ થાય છે, તેથી એક પાંત્રીસે ભાગવામાં આવે છે. * ભાગાકાર કરતાં શેષમાં ગમે તેટલા વધે તે પણ તેને (૧) અંક ગણુ. પરંતુ શેપમાં બે (૩૪) વધે તે રાશિને પહેલે પાયે, (૧૮) વધે તે બીજો અને (૨) વધે તે. ત્રીજો પાયો સમજવો. Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ રત્ન ] નક્ષત્ર. અશ્વિની. ભરણી. કૃત્તિકા. રહિણી. મૃગશીય . આ. પુનર્વસુ. પુષ્ય. આશ્લેષા. રાશિ. મેપ. મેષ. મેય. વૃક્ષ. વૃક્ષ. મિથુન. । મિથુન. ક. યાદિ અંગ વિચાર, રાશિ ચક્ર નક્ષત્ર. મા. પૂર્વાફાલ્ગુનો. ઉત્તરાફાલ્ગુની. હરસ્ત. ચિત્રા. સ્વાતિ.. વિશાખા. અનુરાધા. ચેષ્ટા રાશિ. સિહ. સિ. સિંહ. કન્યા. કન્યા. તુલા. તુલા, વૃશ્ચિક, વૃશ્ચિક. નક્ષત્ર. મૂલ. પૂર્વાષાઢા. ઉત્તરાષાઢા. શ્રવણું. ધનિષ્ઠા. ૨૭ રાશિના ઇષ્ટ અનિષ્ટ ભાવ. सप्तमे चोत्तमा प्रीतिः ध्रुवं मृत्युः षडष्टके ॥ मध्यमा नवपंचस्थे पुष्टिर्दशचतुर्थके ॥ १०७॥ तृतीयैकादशे मैत्री द्वितीये द्वादशे रिपुः ॥ एवं च षड्विधं ज्ञेयमिष्टानिष्टं परस्परम् ॥१०८॥ રોશ. ધન. ધન. ન. મકર. મકર શતતારા. કુંભ. પૂર્વાભાદ્રપદ કુંભ ઉત્તરાભાદ્રપદ. મીન. રેવતી. માન. ઘરની રાશિથી ઘરના સ્વામીની રાશિ સાતમી આવે તે ઉત્તમ પ્રીતિ કરનારી થાય છે. છઠ્ઠી અથવા આઠમી આવે તે તે ખડાષ્ટક જાવું અને તેવા ઘરમાં રહેનારનુ મૃત્યુ થાય છે. નવમી અને પાંચમી રાશિ આવે તે તે મધ્યમ જાણવી. દશમી અને ચેથી રાશિ આવે તે તે પુષ્ટિકર્તા છે, ત્રીજી અને અગિયારમી આવે તે મિત્રભાવ કરે તથા શ્રીજી'અને ખારમી આવે તે શત્રુભાવ ઉત્પન્ન કરે છે; તેથી એક બીજી રાશિના પરસ્પર ઇષ્ટાનિષ્ટ ભાવ સમજી ધર અને દેવાલયેનાં કામે કરવાં. ૧૦૭, ૧૦૮. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧ [ પ્રથમ રત્ન કે શિપ રત્નાકર ઘર તથા ઘરના માલીકની રાશિ x ઉપરથી ઈષ્ટ અનિષ્ટ જોવાનું કોષ્ટક. નામના આ બે ક ક મ ૧ ૨ : ન [ ખ ગ છે 1 લ છે ' છે ઇ ઘરનાં નક્ષત્ર, ટ ૯ ત ય હું જ એ છે અક્ષર ઈ ' ! ઘ ૭ રાશિ મેષ, વૃા. મિથુન. કર્ક, સિંહ. કન્યા. તુલા, વૃશ્ચિક, ધન, મકરે. કુભ, મીન. અંધની. ભરણી. કૃત્તિકા. | મેવ. રષ્ટા દરિદ્ર છે. શ્રેષ્ઠ. કલેશ. મરણ. પ્રીતિ. મરણ. કલેશ. શ્રેષ્ઠ. શ્રેષ્ઠ, દરિ. હિણી. ' મૃગશીર્ષ. ; 9. દક્ટિ. 2. દકિ. , એક. કલેશ. મરણ. પ્રીતિ. મરણ. કલેશ. , થે. | આદ્ર. ૫ પુનર્વસુ. મિથુન. શ્રેષ્ઠ દરિદ્ર. ઈષ્ટ કિ.' , એક. કલેશ. મરણ. પ્રીતિ. મરણ. કલેશ. , | પુષ્ય, આશ્લેવા. ! કર્ક , શ્રેષ્ઠ. દરિદ્ર. ઈબ્દ. દરિદ્ર. , એક. લેશ. મરણ. પ્રાંતિ. મરણ. કલેશ. મઘા. પૂર્વા ફાલ્યુની. ઉત્તરાફાલ્યુની સિંહ, ક્લેશ. , શ્રેષ્ઠ, દરિદ્ર. ઈન્ટ. દકિ. , એક. કલેશ. મરણ. પ્રીતિ. મરણ : હસ્ત. | ચિત્રા. | કન્યા. મરણ. કલેશ. , એક. દરિ. ટ. રિદ્ધ. , એમ. ક્લેશ. મરણ. પ્રીતિ સ્વાતિ. : વિશાખા. ! તુલા. પ્રીતિ. મરણ. કલેશ. , શ્રેષ્ઠ દરિદ્ર, ઇ. દરિદ્ર. , શ્રેષ્ઠ. કલેશ. મરણ, કિ . મરણ. પ્રીતિ. મરણ. કલેશ. , એક. દક્તિ ઈષ્ટ. દરિ. , એક. કલેશ. મલ. પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. | ધન. કલેશ. મરણ. પ્રીતિ. મરણ. ક્લેશ. , શ્રેષ્ઠ. દરિદ્ર. દષ્ટ. રિક. , શ્રેષ્ઠ. | શ્રવણ ધનિષ્ઠા. . મકર. એક. કલેશ. મરણ. પ્રીતિ. મરણ. કલેશ. , એક, દરિદ્ર છે. દરિ. , | શતભિધા. પૂર્વા ભાદ્રપદ. કુંભ. , શ્રેટ. લેશ. મરણ પ્રીતિ મરણ. કલેશ. , એક દરિદ્ર. . દરિ. ઉત્તરાભાદ્રપદ. રેવતી. માન. દકિ.” શ્રેટ, કલેશ. મરણ પ્રીતિ. મરણ, લેશ " એક. દરિ. . ! અનુરાધા. ! Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર કેપ્ટક સમજવાની રીત : કોષ્ટકના ૪ વાળા અંશમાં “અ” આદિ લઈને બારે રાશિઓના અક્ષરે મૂકેલા છે. તેમાં ઘરધણીના નામને પહેલે અક્ષર શોધી કાઢવો અને તે અક્ષરની નીચે તેની રાશિ જાણવી. “જ” વાળા અંશમાં નક્ષત્ર લખેલાં છે. તેમાં ઘરનું જે નક્ષત્ર આવ્યું હોય તે શેધી કાઢવું અને “અ” વાળા અંશ તરફ નક્ષત્રની સીધી લાઈનમાં ઘરધણીની રાશિને કોઠો જ્યાં આગળ મળતું હોય ત્યાંસુધી પહોંચવું અને તે કોઠામાં લખેલું તેનું ફળ સમજવું. ઉદાહરણ-બારે કે ઘરધણીનું નામ “નાનાલાલ છે અને એના નામને પહેલે અક્ષર “ન” છે. “I” વાળા કોઠામાં જોતાં “ન”ની વૃશ્ચિક રાશિ આવી. સમજે કે ઘરનું નક્ષત્ર મૃગશિર છે. “” વાળા કોઠામાં જોતાં મૃગશિર નક્ષત્રની રાશિ વૃષ છે. હવે “” વાળા કોઠામાં જોતાં બન્ને રાશિઓના કેઠા જ્યાં આગળ મળે છે ત્યાં ફળ પ્રીતિ” લખેલું છે. એટલે તે શુભ જાણવું. બાર રાશિના સ્વામી. मेषवृश्चिकयो मः शुको वृषतुलाधिपः ॥ कन्यामिथुनयोः सौम्यः प्रोक्तः कर्कस्य चंद्रमाः ॥१०९॥ सिंहस्याधिपतिः सूर्यो धनमीनाधिपो गुरुः ॥ शनिर्मकरकुंभस्य येते राश्यधिपा मताः ॥११०॥ 'आत्मक्षेत्रे न बाधन्ते स्वस्था वै क्षेत्रपालकाः ॥ शत्रुगृहे प्रयाधन्ते विषमस्थानिका ग्रहाः ॥१११॥ મેષ અને વૃશ્ચિકને મંગળ, વૃષ અને તુલને શુક્ર, કન્યા અને મિથુનને બુધ, કને ચંદ્રમા, સિંહને સૂર્ય, ધન અને મીનને ગુરૂ તથા મકર અને કુંભને શનિ સ્વામી છે. આ સાત ગ્રહોને બાર રાશિના અને ક્ષેત્રના અધિપતિ દેવતાઓ જાણવા. બારે રાશિના સ્વામી રાહે પિતાની રાશિમાં સ્વસ્થ રહી પીડા કરતા નથી, પરંતુ તેઓને વિષમ સ્થાન કરી શત્રુના સ્થાનમાં મુકવામાં આવે તે તે પીડા કરે છે. તેથી શત્રુમિત્રભાવ જોઈ ઘરમાં જવા. ૧૦૯, ૧૧૦, ૧૧૧. मित्राणि कुजचन्द्रेज्याः शत्रु शनिसितौ रवेः॥ मित्रे सूर्यबुधावेतौ रिपुः कोऽपि न शीतगोः ॥ ११२ ॥ जीवेन्दुरवयो भूमिसुनोमित्राणि विद्रिपुः ॥ सूर्यशुक्रो हितौ शत्रुश्चन्द्रमा बोधनस्य तु ॥ ११३ ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ પ્રથમ રત્ન मित्राणि सूर्यभौमान्जा विच्छुक स्वहितौ गुरोः ॥ मित्रे सौम्यशनी शत्रू भार्गवस्येन्दु भास्करौ ॥ ११४ ॥ सुहृदी वित्सिती सौरेः शत्रवोऽर्ककुजेन्दवः ॥ सर्वेषामेव खेदानामनुक्तास्ते समाः स्मृताः ॥ ११५ ॥ સૂર્યના મંગળ, ચંદ્રમા તથા ગુરૂ મિત્ર; શનિ, શુક્ર શત્રુ અને બુધ સમ છે. ચન્દ્રના સૂર્યાં, બુધ મિત્ર; શત્રુ કેઇ નથી અને મગળ, ગુરૂ, શુક્ર, શિને સમ છે. મગળના ગુરૂ, ચંદ્ર, સૂર્ય મિત્ર; બુધ શત્રુ અને શુક્ર, શનિ સમ છે. બુધના સૂર્ય, શુક્ર મિત્ર; ચંદ્રમા શત્રુ અને ગુરૂ, શિને, મગળ સમ છે. ગુરૂના સૂર્ય, મંગળ, ચંદ્ર મિત્ર; બુધ, શુક્ર શત્રુ અને શિને સમ છે. શુક્રના મુખ્ય, શનિ મિત્ર; ચદ્ર, સૂર્ય શત્રુ અને મંગળ, શુરૂ સમ છે તથા શનિના બુધ, શુક્ર મિત્ર; સૂર્ય, મગળ, ચંદ્ર શત્રુ અને ગુરૂ સમ છે. ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૫. રાશિના સ્વામીઆના મિત્રશત્રુભાવ જોવાનું કોષ્ટક. ૩૦ રાશિ, સ્વામી.. મિત્રભાવ. સિંહ. સૂ. ક. ચંદ્ર. મેષ, વૃશ્ચિક મગળ. મિથુન, કન્યા. મુધ. ધન, મીન. ગુરુ. વૃક્ષ, તુલા. મકર, કુંભ. શુક્ર. ર્શન. ચંદ્ર, ગુરૂ, મંગળ, સૂર્ય, મુધ. સૂર્ય, ચદ્ર, ગુરૂ. સૂર્ય, શુક્ર. સૂર્ય, ચંદ્ર, મોંગા. બુધ, શનિ. બુધ, શુક્ર. સમભાવ. સુધ. ગુરુ, શુક્ર, મગળ, નિ. શુક્ર, શનિ. મગળ, ગુરૂ, શિત. નિ. મગળ, ગુરૂ. ગુરૂ. શત્રુભાવ. શુક્ર, શશિન. બુધ. ચંદ્ર. બુધ, શુક્ર. સૂર્ય, ચંદ્ર. સૂર્ય, ચંદ્ર, મ ંગળ. ક્ષેત્રના નામાક્ષર ઉપજાવવા વિષે. चतुभिर्गुणितं क्षेत्रं फलं षोडशभिर्भजेत् ॥ शेषं ध्रुवादिकं ज्ञेयं तन्नामानि यथाक्रमम् ॥ ११६ ॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર જે ક્ષેત્રફળ આવ્યું હોય તેને ચારે ગુણી (૧૬) સોળે ભાગતાં જે શેષ રહે તે ક્ષેત્રનાં પ્રવાદિ (૧૨) નામ જાણવાં. ૧૧૬. ઘરનાં યુવાદિ સેળ નામ. ध्रुवं धान्यं जयं नंदं खरं कांतं मनोहरम् ॥ सुमुखं दुर्मुखं क्रूरं सुपक्षं धनदं क्षयम् ॥ ११७॥ आनंदं विपुलं चैव विजयं षोडशोत्तमम् ॥ कथितालिंदभेदेन ध्रुवादि नाम षोडश ॥ ११८॥ ૧ ધ્રુવ, ૨ ધાન્ય, ૩ , ૪ નંદ, ૫ ખર, ૬ કાન્ત, ૭ મનેહર, ૮ સુમુખ, ૯ દુર્મુખ, ૧૦ ક્રૂર, ૧૧ સુપક્ષ, ૧૨ ધનદ, ૧૩ ક્ષય, ૧૪ આકંદ, ૧૫ વિપુલ, ૧૬ વિજય; આ ધુવાદિ સોળ ઘરેનાં નામ છે અને તેઓના પિતાના નામ પ્રમાણે ગુણ દેષ છે. આ સોળે ઘરે અલિદ (ઓસરી) ના ભેદે કરીને યુવાદિ નામ ધારણ કરે છે. # ૧૧૭, ૧૧૮. અંશક ઉપજાવવાની રીત. मूलराशौ व्ययं क्षिप्त्वा गृहनामाक्षराणि च ॥ त्रिभिरेव हरेद्भागं यच्छेषमंशकः स्मृतः ॥ ११९ ।। इन्द्रो यमश्व राजा वै चांशकाः त्रय एव च ॥ त्रिप्रमाणं निधोक्ताश्च ज्येष्ठमध्यकनिष्ठिकाः ॥ १२० ॥ ઘરની અથવા દેવાલયની મૂળ રાશિ (ક્ષેત્રફળ) ના અંકમાં આવેલા વ્યયને તથા ઘર અથવા પ્રાસાદના નામના અક્ષર ગણી તે અંક ઉમેરી ત્રણેને સરવાળે કરી ત્રણે ભાગતાં જે શેષ વધે તે અંશક જાણવા. (૧) એક વધે તે “ઈન્દ્રાંશક, (૨) બે વધે તો “યમાંશક અને (૩) ત્રણ વધે તે “રાજાશક સમજ. અશકે પિતાના નામ પ્રમાણે ગુણ ધરાવે છે એટલે ઇન્દ્રાંશક ઉત્તમ, ચમાંશક કનિષ્ઠ અને રાજાશક મધ્યમ છે. ૧૧૯, ૧૨૦ ઇન્દ્રાંશક આપવાનાં સ્થાન प्रासादे प्रतिमालिङ्गे जगतीपीठमंडपे ॥ वेद्यां कुंडे क्रतो चैव इन्द्रध्वजपताकयोः ॥ १२१ ॥ ગૃહના નામાહાર અલિંદ ભેદે તથા લઘુ ગુરૂ ભેદે પણ ઉપજાવાય છે. પરંતુ આ ગ્રંથ પ્રાસાદ સંબંધી વિશેષ હકીક્ત ધરાવતે હેવાથી તેને વિસ્તાર કર્યો નથી. માટે અન્ય ગ્રંથમાં જોઈ લેવું. Page #70 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ પ્રથમ રત્ન स्वर्गादिभोगयुक्तेषु नृत्यगीतमहोत्सवे ॥ अन्येषु शुभकार्येषु शुभ इन्द्रांशको मतः ॥ १२२ ॥ પ્રાસાદ, પ્રતિમા, મહાદેવનું લિંગ, દેવાલયની જગમતી (ઓટલે), પીઠિકા, મંડપ, વેદિ, કુંડ, ચપ્સ, ઈન્દ્રધ્વજ, પતાકા, સ્વર્ગ સમાન સુખ ભેગવવાનાં સ્થાન, નૃત્યશાળા, ગીતશાળા, મહોત્સવ સ્થાન અને બીજાં શુભ કાર્યોમાં ઇન્દ્રાંશક આપ શુભ છે. ૧૨૧, ૧૨૨. : યમાશક આપવાનાં સ્થાન. भैरवे क्षेत्रपाले च बाणागारे तथैव च ॥ ग्रहमातृगणादीनां संस्थानेषु तथैव हि ॥१२३॥ बणिक्कर्मविधौ चैव मद्यमांसादिकोद्भवे ॥ आयुधानां समस्तानां यमांशकं प्रदापयेत् ॥१४॥ ક્ષેત્રપાલ, ભૈરવ, બાણ ઇત્યાદિ શસ્ત્રાગારે, નવગ્રહ સ્થાન, દેવીઓનાં દેરાએ, દરેક પ્રકારની વહેપારી દુકાને (હાટે), મઘમાંસાદિ વેચવાનાં તથા સમસ્ત આયુધ રાખવાનાં સ્થાનમાં યમાંશક આપ. ૧૨૩, ૧૨૪. રાજાશક આપવાનાં સ્થાન. सिंहासने च शय्यायामश्वादिगजवाहने । राज्योपस्करहर्येषु शुभो राजांशको मतः ॥१२॥ દેવતા તથા રાજાના સિંહાસન, શય્યા, અશ્વશાળા, ગજશાળા, રથાદિ વાહને, રાજ્યની નાના પ્રકારની સામગ્રી રાખવાનાં સ્થાને અને હવેલીઓમાં રજાશક આપ શુભ મનાય છે. ૧૨૫. લગ્ન ઉપજાવવા વિશે. आयमृतं व्ययं तारामंशकं तु तथैव च ॥ तत्सर्वे भानुना भक्तं शेषं लममुदीरितम् ॥१२६॥ આય, નક્ષત્ર, વ્યય, તારા અને અંશક; એ પાંચના અને સરવાળો કરી (૧૨) બારે ભાગતાં જે શેષ રહે તે મેષાદિ ૧૨ રાશિલગ્ન જાણવાં. ૧૨૬. Page #71 -------------------------------------------------------------------------- ________________ 33 પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર. તિથિ ઉપજાવવા વિષે. આવકૃ જ નામશ 1 તર જા. एकीकृत्य तु त्रिंशद्भिर्भक्तं शेषं तिथिर्भवेत् ॥ १२७ ॥ नंदाचास्तिथयो ज्ञेयाः स्वनामसदृशं फलम् ॥ . नंदा च ब्राह्मणे प्रोक्ता भद्रा चैव हि क्षत्रिये ॥ १२८ ॥ वैश्यलोके जया ज्ञेया रिक्ता शूद्रे प्रदीयते ॥ शुभस्थानेषु सर्वेषु पूर्णां चैव नियोजयेत् ॥ १२९ ॥ આય, નક્ષત્ર, વ્યય, તારા અને અંશકને સરવાળે કરી તેને (૩૦) ત્રીસે ભાગતાં જે શેષ રહે તે તિથિ જાણવી (એટલે પદરની અંદર રહે તો તેને શુક્લ પક્ષની તિથિ અને પંદરની ઉપરાંત શેષ રહે તે કૃષ્ણ પક્ષની તિથિ જાણવી). નંદાદિ તિથિઓ. પિતાના નામ પ્રમાણે ફળ આપનારી છે. બ્રાહ્મણોને નંદા, ક્ષત્રિયેને ભદ્રા, વૈશ્ય લેકને જયા અને કેને રિક્તા તિથિ આપવી સારી છે. પૂર્ણ તિથિ સર્વ પ્રકારનાં શુભ સ્થાનમાં યોજવાથી પૂર્ણ સુખ આપનારી છે. ૧૨૭, ૧૨૮, ૧૨૯ નંદાદિ તિથિઓનું કેખક. જાતિ. તિથિ. તિથિનો અંક "બ્રાહ્મણ. નંદા. ૧ | ૬ ૧૧ ક્ષત્રિય. ભદ્રા. ૨ | ૭ યા. ૩૮ શકે. | રિક્તા. - ૪ | ૯ | ૧૪ | શુભ સ્થાન. | પૂર્ણા. ૫ | ૧૦ | ૧૫ વાર ઉપજાવવા વિષે. क्षेत्रं मद्रगुणं कृत्वा सप्तभिर्भागमाहरेत् ॥ शेष रव्यादयो वारा रविभौमी विवर्जितौ ॥ १३० ॥ ક્ષેત્રફળને (૧૧) અગિયારે ગુણી (૭) સાતે ભાગતાં જે શેષ વધે તે અનુક્રમે રવિ આદિ વારે જાણવા, એમાં રવિવાર અને મંગળવાર તજવા. ૧૩૦. Page #72 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ પ્રથમ રત્ન કરણ ઉપજાવવા વિષે. क्षेत्रं नंदगुणं कृत्वा रुद्रैश्च भागमाहरेत् ॥ करणं जायते शेषं बवादीनि विलोकयेत् ॥ १२१ ॥ ક્ષેત્રફળને નવે ગુણી અગિયારે ભાગતાં જે શેષ વધે તે બવાદિ કરણે જાણવાં. ૧૩૧. (૧ બવ, ૨ બાલવ, ૩ કૌલવ, ૪ તૈતિલ, ૫ ગર, ૬ વણિજ, વિષ્ટિ, ૮ શકુનિ, ૯ ચતુષ્પદ, ૧૦ નાગ, ૧૧ કિસ્તુઘ; આ અગિયાર કરણેનાં નામ છે. પરંતુ મુખ્ય કરણે સાત છે અને ચાર સ્થિર કરણે મળી કુલ ૧૧ અગિયાર કરણે થાય છે). યોગ ઉપજાવવા વિષે. क्षेत्रं विश्वगुणं कृत्वा सप्तविंशतिभाजिते । यच्छेषं जायते योगो विष्कुंभादिर्विनिर्दिशेत् ॥ १३२ ।। ક્ષેત્રની મૂળ રાશિના અંકને ૧૩ ગુણી ર૭ ભાગતાં જે શેષ વધે તે વિષ્ણુભાદિ એગ જાણવા. ૧૩૨. યોગનાં નામ. - - - અંક. નામ. અંક. નામ. નામ. અંક. ગંજ. ૧૯ : રદ્ધિ. ! ર૦ ર ૧ | વિકુંભ. ૧૦ ર પ્રીતિ. ૧૧ | ૩ આયુષ્માન : ૧૨ નું સૌભાગ્ય. | ૧૩ { પરિઘ શિવ. સિદ્ધ, વ્યાઘાત. : ૨૨ સાધ્ય. શોભન. ૧૪ હર્ષણ. ૨૩ લિ . બ્રાહ્મ. અતિગંજ. ૧૫ : વજ. સુકમ. | ૮ યુતિ. ૧૭ વ્યતિપાત. | ૨૬ | ૯ શલ. ૧૮ વરિયાણ ૨૭ નોંધ:-ગના નામ પ્રમાણે શુભાશુભ ફળ જાણવું એ. વૈધૃતિ. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પ્રથમ રત્ન ] આયાદિ અંગે વિચાર. વર્ગ ઉપજાવવા વિષે. उपजातिवृत्तम् । दैर्घ्य पृथुत्वेन च ताडनीयं । तयोर्यदैक्यं पुनरुच्छ्रयेण ॥ शेषोऽधिनाथो वसुभाजितेऽस्मिन् । समः प्रशस्तो विषमस्तु नैव ॥ १३३ ॥ ઘરન્તતિ वर्गाष्टकस्य पतयो गरुडोविडालः। सिंहस्तथैव शुनकोरगमूषकैणाः॥ मेषक्रमेण गदिताः खलु पूर्वतोऽपि । પર જેમ જ રિપુર્વ વિ. ૨૪ ક્ષેત્રની લંબાઈને પહોળાઈની સાથે ગુણવી. તે બન્નેના ગુણાકારને જે અંક આવે તેને ઘરની અથવા પ્રાસાદની ઉચાઈ સાથે મેળવી સરવાળો કરતાં જે અંક આવે ૪ તેને ૮ આઠે ભાગતાં શેષ જે રહે તે અધિપતિવર્ગ જાણ. વર્ગમાં સમ સંખ્યાવાળા એટલે બીજે, ચોથે, છો, આઠમે એ ચાર વર્ગ શુભ છે અને વિષમ સંખ્યાવાળા એટલે પહેલે, ત્રીજે, પાંચમે અને સાતમે એ ચાર અશુભ છે. ૧૩૩. આઠ વર્ગોના અધિપતિ નીચે પ્રમાણે છે – પહેલા વર્ગને ગરૂડ, બીજા વર્ગને બિલાડે, ત્રીજા વર્ગને સિંહ, ચોથા વર્ગને શ્વાન, પાંચમા વર્ગને સર્પ, છઠ્ઠા વર્ગને મૂષક, સાતમા વર્ગને મૃગ અને આઠમા વર્ગને મેષ; આ પ્રમાણે આઠ વર્ગો પૂર્વાદિ દિશાઓ અને અગ્નિ આદિ કોણાના સ્વામી છે. આ આઠ વર્ગોમાં પાંચમો વર્ગ શત્રુ છે, માટે સુજ્ઞ શિલિપઓએ તેને વર્જ. સૂત્રધારે ગૃહ અને ગૃહસ્વામીના વર્ગ સાથે પરસ્પર વર્ગર તછ વર્ગો આપવા તે શ્રેષ્ઠ છે. ૧૩૪. તત્વ ઉપજાવવા વિષે. गुणयेदष्टभिः क्षेत्रं फलं षष्टिविभाजितम् ॥ लब्धं दशगुणं जीवेच्छेषं भूतसमाहृतम् ॥ १३५ ॥ ક્ષેત્રફળને આઠે ગુણી સાઠે ભાગવું અને ભાગાકારને જે અંક આવે તેને દશે ગુણવા. ગુણાકાર કરતાં જેટલા અંક આવે તેટલાં વર્ષ ઘરનું આયુષ્ય જાણવું. Page #74 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ પ્રથમ રત્ન મનુષ્યના નામાક્ષર ઉપરથી વ લાવવાનું કેટક. અંક. નામના પહેલા અક્ષરો. વર્ગ, વૈરભાવ. -- ——- 5 | ૧ ! અ, ઈ, ઉ, એ. | ગ... સપને, ક, ખ, ગ, ઘ, ડ. બિલાડો. મૂષકને. ૩ | ચ, છ, જ, ઝ, ગ. સિંહ. મૃગને ૪ { ટ, ઠ, ડ, ઢ, ણ. ' શ્વાને બિલાડાને. ૫ ત, થ, દ, ધ, ને. સપ. * ગરૂડને. ૬ પ, ફ, બ, ભ, મ. મૂષક. બિલાડાને. ય, ર, લ, વ. મૃગ. ' સિંહને. < ! શ, ષ, સ, હ. મેધ. બને. | અને ક્ષેત્રફળને આડે ગુણી (૬) સાઠે ભાગતાં શેષ જે અંક રહે તેને (૫) પાંચે ભાગતાં જે બાકી શેષ રહે તેને પૃથ્વી આદિ ઘરનાં તત્વ જાણવાં. ૧૩૫. પાંચ તત્વનાં નામ અને ફળ पृथिव्यापस्तथा तेजो वायुराकाशमेव च ॥ पंच तत्वानि जानीयादंतकाले प्रभेदने ॥ १३६ ॥ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તત્વ છે. અને જે તત્વ ઘરનું આવ્યું છે તે તત્વથી ઘરને વિનાશ જાણું. ૧૩૬. ઘર અને પ્રાસાદના આયુષ્ય વિષે फलं नागगुणं षष्ट्या हृतं लब्धं फलं भवेत् ॥ मृन्मये शर्करा युक्ते गृहे जीवः सुनिश्चलः ॥ १३७ ॥ ક્ષેત્રફળને આઠ ગુણ સાઠે ભાગતાં જે શેષ અંક રહે તેટલાં વર્ષ માટી અને કરીનાં બનાવેલાં ઘરનું આયુષ્ય નિશ્ચયપૂર્વક જાણવું. ૧૭, दशगुणं भवेदायुरिष्टिकामृत्सुधामये ॥ . चूर्णपाषाणजे त्रिंशद्गुणञ्च स्थितिरुत्तमा ॥ १३८ ॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પ્રથમ ર ] આયાદિ અંગે વિચાર. ક્ષેત્રફળને આઠે ગુણી સાઠે ભાગમાં આવેલા ફળને દશગણું કરવાથી જે અંક આવે તેટલાં વર્ષનું ઇંટ, માટી અને ચુનાથી બનાવેલાં ઘર અથવા પ્રાસાદનું આયુષ્ય જાણવું. તે ફળને ત્રીસગણું કરવાથી જે અંક આવે તેટલું ચના અને પત્થરથી બનાવેલાં ઘર અથવા પ્રાસાદનું આયુષ્ય જાણવું. આ ફળમાં પ્રાસાદની સ્થિતિ ઉત્તમ છે. ૧૩૮. नवतिने फले नागैर्युक्ते पाषाणजे गृहे ॥ धातुजे भवने खाद्रिलोचनन्ने फले भवेत् ॥ १३९ ॥ ઉપર કહેલા ફળને “૯૦' ગણું કરવાથી કાંસા, પત્થર અને ચુનાથી બનાવેલા પ્રાસાનું આયુષ્ય જાણવું તથા તે ફળને “૩૦ ગણું કરતાં જે અંક આવે તેટલાં વર્ષની સોના, ચાંદી આદિ ધાતુનિર્મિત પ્રાસાદની આવરદા જાણવી. ૧૩. આયાદિ અગે મેળવવા વિશે. द्विभिः श्रेष्ठं त्रिभिः श्रेष्टं पंचभिः सर्वमुत्तमम् ॥ सप्तभिः सर्वकल्याणं नवभिः सर्वसंपदः ॥ १४० ।। સર્વ પ્રકારનાં ઘરો અને પ્રાસાદો કરવામાં આય તથા નક્ષત્ર એ બે અંગે મળે તે પણ શ્રેષ્ઠ છે તેમજ ત્રણ કે પાંચ અંગ મળે તે પણ સર્વોત્તમ છે અને સાત અંગ મળે તે કલ્યાણકારક સમજવાં તથા નવ અંગ મળે તે સર્વ સંપત્તિ આપનારાં છે. ૧૪૦. अल्पदोषं गुणश्रेष्ठं दोषायतं न तद्गृहम् ॥ आयव्ययौ प्रयत्नेन विरुद्धश्च विवर्जयेत् ॥ १४१ ॥ સર્વ પ્રકારનાં ઘરે તથા પ્રાસાદે બનાવવામાં જે દોષ છેડે આવતે હેય અને ગુણ વધારે આવતું હોય તે તે ગૃહ દેષકારક ગણાય નહિ, તે પણ પ્રયત્નથી આવ્યય મેળવવા અને વિરૂદ્ધ અંગેને ત્યાગ કર. ૧૪. अल्पदोषार्धमाधिक्यं प्रासादमठमंदिरम् ।। लिङ्ग वा प्रतिमा चैव न तद् दोषकरं भवेत् ॥ १४२॥ પ્રાસાદ, મઠ, મંદિર, લિંગ અને પ્રતિમા એ બધાં જે અલ્પ દોષથી અર્ધ ગુણાધિક્ય હોય તે પણ દેષકારક થતાં નથી. ૧૪૨. Page #76 -------------------------------------------------------------------------- ________________ 22 [ પ્રથમ રન શિલ્ય રત્નાકર નક્ષત્ર, ગણ, ચંદ્રાદિ જેવાનું કોષ્ટક. નક્ષત્ર મૂળી ! અંક.) રાશિ.. નક્ષત્રનાં નામ. ! ગણ. ચંદ્રની દિશા, વ્યય. નાડી. રાશિ. | રાશિના સ્વામી. છ ઉત્તર મગળ. મંગળ. મનુષ્ય. મંગળ. શકે. રાક્ષસ. શાસ્ત, મનુષ્ય. અશ્વિની શાન્ત. | આદ્ય. ભરણું. ઉત્તર. પિર. | મળે. કૃત્તિકા. રાક્ષસ. પૂર્વ. પ્રદ્યોત. | અંત્ય. રોહિણી. મનુષ્ય. શ્રિયાનંદ, અંત્ય. મૃગશિર. મનહર. મધ્ય. આ. શ્રીવત્સ, આઘ. પુનર્વસુ. વિભવ. આઘ. ચિંતાત્મક. મધ્ય. આશ્લેષા, અંત્ય. મઘા. રાક્ષસ, દક્ષિણ પિર. અંત્ય. પૂર્વા ફાલ્ગની. દક્ષિણ. પ્રદ્યોત. મધ્ય. ઉત્તરા ફાલ્ગની. મનુષ્ય. | દક્ષિણ. શ્રિયાનંદ. આઈ. હસ્ત. દેવ, દક્ષિણ. મનહર. | આદ્ય, ચિત્રા. રાક્ષસ. દક્ષિણ. શ્રીવત્સ ! | મધ્ય સ્વાતિ. વિભવ. { દક્ષિણ. ચિંતાત્મક. અનુરાધા. પશ્ચિમ. શાન્ત. | મધ્ય. જયેષ્ઠા. રાક્ષસ. પશ્ચિમ. [ પિર. | આદ્ય. મૂળ. રાક્ષસ. | પશ્ચિમ પ્રદ્યોત ! આઇ. પૂર્વાષાઢા. મનુષ્ય. પશ્ચિમ. પ્રિયાનંદ મધ્ય. ઉત્તરાવદા. મનુષ્ય. પશ્ચિમ મનોહર. અંત્ય. શ્રવણ | પશ્ચિમ. શ્રીવત્સ અંય. ધનિછા. રાક્ષસ, પશ્ચિમ. વિભવ. મ. શતભિષા રાક્ષસ. ઉત્તર. ચિંતાત્મક આa. પૂર્વા ભાદ્રપદ. | મનુષ્ય. ઉત્તર. | શાત. | આઇ. ઉત્તરા ભાદ્રપદ. | મનુષ્ય. ઉત્તર. | પિર. મધ્ય. રેવતી ! દેવ. | ઉત્તર. | પ્રોત. 'અંત્ય કન્યા, અંત્ય. તુલા. વિશાખા. રાકાસ તુલા. દેવ. વૃશ્ચિક, મ મળી. છે મંગળ. કે કુંભ. . ર૭ ર૭ ! મીન. ! Page #77 -------------------------------------------------------------------------- ________________ '' પ્રથમ રન ] આયાદિ અંગે વિચાર. સમચોરસ ક્ષેત્રની મૂળ શશિ તથા નક્ષત્રનું કેખક. | માપ મુળ ! નક્ષત્ર. | મામુ માપ.]? . ઈ. રાશિ. લિ. ગ. ઈ. રાશિ અને ગ. 3 રાશિ. અને . ઈ. રાશિ. ના નક્ષત્ર. * 1. નક્ષત્ર. | માપ. મુળ સઘ - ૧ ૧ | પુષ્ય રિ-૧૧ ૨૫ | પૂ. ફા. ૪-૨૧ ર૭ | રેવતી. ૧૭– | ૭ | ભરણી. | – ૩ ૯ | યે. -૧૩ ૨૨ ] ચિત્રા. ૪-૨૩ ૧૩ { ધનિક. છ– ૯ ૯ ! . ૫ ૨૫ : પૂર્વા ફા.ર-૧૫ ૨૭ ] રેવતી. પ– ૧ ૭ ભરણી. –૧૧ ૧૯ અનુરાધા. છે ૨૨ | ચિત્રા. ર-૧૭ ૧૩ ધનિક. પ- ૩ ૯| . |–૧૩ ૧૦ ઉત્તર ભા. રેવતી. ર-૧૯ ૭ | ભરણી. પ– ૫ ૧૯ અનુરાવા. ઉ– ૫ | ભરણી. પ- ૫ ૧૯ અનુરાધા. ૭-૧૫ ૯ | શ. | ધનિકા. ર-ર૧ ૮ ] કા. પ- ૭ ૧૦ ઉત્તરા ભા. ૭-૧૭ ૧૬ | પૂર્વાષાઢા -૧૩ ૭ ભરણું. ૨-૩ ૧૯ અનુરાધા – ૯ ૯ | કા. ૭-૧૯ ૪ | મૃગશિર -૧પ ૮ : જેકા. ૩- ૧ ૧૦ ઉતર ભા. ૫-૧૧ ૧૨ પૂર્વાષાઢા.૭-ર૧ ૨૭] રેવતી. ! -૧૭ ૧૯ અનુરાધા. ૩- ૩ ૯ | યેશ. પ-૧૩ ૪ | મગશિરછ–૨૩ ૪મૃગશિર –૧૯ ૧૦ ઉત્તર ભા.૩- ૫ ૧૬ | પૂર્વાષાઢા.પ-૧૫ ૨૭ રેવતી. દ– ૧ ૧૬ ! પધાઢા. – ૯ | જે. ૩- ૭ ૪ | મૃગશિર. પ-૭ ૪ | મૃગશિર - ૩ ૯ | જા . ! ૨૩ ૧૬ | પૂર્વાષાઢા.૩- ૯ ૨૭ ! રેવતી. પ-૧૦ ૧૬ : પૂર્વવાહા.ટ- ૫ ૧૦ ઉત્તરા ભા. - ૧ ૪ મૃગશિર - ૪ મૃગશિર પ-ર૧ ૯ ! જ્યા. :- ૭ ૧૯ અનુરાધા. - ૩ ૫૭ રેવતી. ક-૧૩ ૧૬ | પૂર્વાષાઢા.પ-ર૩ ૧૦ ઉત્તરા ભા.૮- ૯ ૯ | કા. - ૫ ૪. મૃગશિર૩-૧૫ ૯ | ન્યા. ૬- ૧ ૧૯ અનુરાધા.૮-૧૧ ૭ | ભરણી. ૧૬ પૂર્વાપાતા. ૩-૧૭ ૧૦ ઉત્તરા ભા. | ન્યા. ૮-૧૩ ૧૩ | ધનિકા. ૮ ૯ જેઠા. ૩-૧૯ ૧૯ અનુરાધા. ભરણી. -૧૫ ૨૭ રેવતી. -૧૧ ૧૦ ઉત્તરા ભા.૩-ર૧ ૯ ધનિકા. ૧૭ ૨૨ -૧૭ ૧૮ અનુરાધા. ૩- ૭ રેવતી. ૮-૧૯ ૨૫ પર્વા ફા. ! ક્લેકા. - ૧ ૧૩ ચિત્રા. ૮-૨૧ ૯ કે ભરણ. – ૩ ૨૭ પૂર્વા ફા. ૮–૨૩ ! પુષ્ય. ઘનિષા. ૪- ૫ ૨૨ ચિત્રા. -૧૫ ૯ જ્યા. – ૧ ૧ પુષ્ય. રેવતી. ૪- ૭ ૨૫ પૂર્વા ફા ૬-૧૭ ૧ છા. ચિત્રા. ૪- ૯ ૯ ભેટા. ૬-૧૯ ૧ | પુષ્ય. - ૫ ૨૫ પૂર્વા ફા. પૂર્વા ફા.ક-૧ ૧. પુષ્ય. -ર૧ ૯ ! જેઠા. - ૭ રર ચિત્રા. છા. ૪-૧૩ ૧ પુષ્ય. ૬-૨૩ ૨૫ નું પૂર્વા ફા. ૯- ૯ ૨૭ રેવતી. ૧ પુખ. 'ક–૧૫ ૯ ! જ્યા. ૭- ૧ ૨૨ : ચિત્રા. ૯-૧૧ ૩ [ ધનિક છે ૧ પુ. ૪–૧૭ ૨૫ : પર્વા ફા. ઉ– ૩ ૨૭ : રેવતી. ૯-૧૩ ૭ | ભરણ. ર- ૯ ૯ : જેકા. ૪-૧૯ ૨૨ : ચિત્રા. ૭- ૫ ૧૩ : ધનિકા. ૯-૧૫ ૯ ] કા. . . જેકા. ચિત્રા. જ8. રેવતી. ૬ _ . .. Page #78 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર [ પ્રથમ રત્ન सूत्रधारेण यच्छुद्धं कृतं यत्स्थानसाधनम् ॥ तत्स्थानं सर्वजन्तूनां सुखदं स्यान्न संशयः ॥ १४३ ॥ इतिश्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे आयाद्यकविंशत्यंगलक्षणाधिकारे प्रथम रत्नं समाप्तम् । સૂત્રધારે જે સ્થાનની સાધના સર્વ પ્રકારે શુદ્ધ કરી હોય તે સ્થાન આવે પ્રાણિઓને સુખદાયી થાય છે, એમાં લેશ પણ સંશય નથી. ૧૪૩. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મૂલજીભાઈ સોમપુરા રચિત શિલ૫ રત્નાકર નામના ગ્રંથનું આયાદિ. એકવીસ અંગ લક્ષણાધિકારનું. પહેલું રત્ન સંપૂર્ણ Page #79 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं रत्नम् । अथ प्रासादोत्पत्तिप्रासादरचनालक्षणाधिकारः। भारते वै महापुण्ये हिमवांश्च महागिरिः॥ तस्यान्तिके महत्पुण्यं रम्यं दारुवनोत्तमम् ॥१॥ तस्मिन् दारुवने दिव्ये सुरासुरनरोरगाः ॥ शक्राद्याश्च सुराः सर्वे वासुक्याद्याश्च पन्नगाः ॥२॥ कुबेराद्यास्तथा यक्षा गंधर्वास्तुंबरादयः॥ क्षत्रियाः सूर्यवंशीयाः सोमवंशप्रसूतयः॥३॥ विद्याधरास्तथा सर्वे दीक्षिताच शिवार्चने ॥ नानामहोत्सवान् कृत्वा पूजितो जगदीश्वरः ॥४॥ અથ પ્રાસાદત્પત્તિ પ્રકરણ. મહાપુણ્યશાળી ભારતવર્ષમાં હિમાલય નામે મહાન પર્વતરાજ છે. તેની નજીકમાં પવિત્ર તથા સુંદર દારૂવન આવેલું છે. તે દિવ્ય દારૂવનમાં ઈદ્રાદિ સર્વ દે, વાસુકિ આદિ સર્પો, કુબેરાદિય, તુંબરૂ આદિ ગંધર્વો, સૂર્યવંશી તથા ચંદ્રવંશી ક્ષત્રિય અને વિદ્યારે વિગેરે સર્વ દેવે, અસુરે, સર્પો અને મનુષ્ય કાણુસ્વરૂપ ભગવાન શિવની પૂજા-અર્ચના સારૂ ભેગા થયા અને યજ્ઞ મહોત્સવની દીક્ષા લઇ તેઓએ અનેકવિધ મહત્યા કરી યથાવિધિ જગદીશ્વરની પૂજા કરી. ૧, ૨, ૩, ૪. सुरासुरनराद्यैश्च नंदादितिथिपञ्चसु ॥ विविधाकारसंयुक्तान् नानारूपान विलक्षणान् ॥५॥ वैराज्यादीन् तथा पश्च पश्च कृत्वा च मण्डपान् ॥ विविधैस्स्तोत्रगीतैश्च तोषितो जगदीश्वरः ॥६॥ દેવ, દૈત્ય અને મનુષ્યાદિના એકત્રિત થએલા સમાજે અનુક્રમે નંદાદિ પાંચ તિથિઓમાં વિવિધ આકૃતિઓ તથા નાના પ્રકારનાં સ્વરૂપેથી યુક્ત વિલક્ષણ વૈરાજ્યાદિ પાંચ પાંચ યજ્ઞ મંડપ રચી વિવિધ પ્રકારનાં સ્તોત્રો અને ગીતથી જગદીવરને संतुष्ट प्रा. ५, १. Page #80 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર [દ્વિતીય રત્ન ततस्तुष्टश्च पूजाभिर्दयालुर्जगदीश्वरः॥ उक्तवाँश्च वरं ब्रूहि यत्स्यान्मनसि चिन्तितम् ॥७॥ ददामि त्वां तथा ब्रह्मन् सुराथं वक्तुमर्हसि ॥ . तच्छुत्वा च विधिः प्राह देवानां हितकाम्यया ॥८॥ यदि तुष्टोऽसि देवेश प्रार्थये त्रिदशाधिप ॥ येन येन कृता पूजा प्रकुर्याच शिवालयम् ॥९॥ ત્યારપછી વિવિધ પ્રકારની પૂજાથી સંતુષ્ટ થએલા દયાળુ જગદીશ્વરે કહ્યું. તમારા મનમાં જે અભિલાષા હોય તે વર માગે; અને તે બ્રહ્મદેવ! તમે જે માગશે તે હું તમને આપીશ. માટે દેશના હિતાર્થે તમારે જે કહેવાનું હોય તે કહેવાને તમે વે છે. પરમાત્માનું આ વચન સાંભળી દેવતાઓની હિતકામનાથી બ્રહ્મદેવે કહ્યું. હે દેવાધિદેવ ! જો તમે અમારી પૂજાથી પ્રસન્ન થયા છે તે “ જેમણે જેવા જેવા સ્વરૂપાકારવાળા યજ્ઞમંડપ કરી તમારું પૂજન કર્યું છે તેઓ તેવા તેવા સ્વરૂપાકારવાળાં शिवालय मनापी तमारी पूल ४२." से १२ २॥५पानी ४५! .” ७, ८, ६. भवप्रसाददृष्टेश्च पूजाप्रासादसंज्ञिकाः ॥ वैराज्याद्याः समुत्पन्नाः सर्वाः प्रासादजातयः ॥ १०॥ દેવાધિદેવ પરમાત્માની કૃપાદૃષ્ટિથી દેવાદિ સમાજે યજ્ઞમંડપ દ્વારા કરેલી પૂજા સંસારમાં પ્રસાદના નામે વિખ્યાત થઈ અને પ્રાસાદની વૈરાજ્યાદિ સર્વ જાતિઓ पन्न २७. १०. वैराज्यपुष्पकैलासमणिपुष्पत्रिविष्टपाः ॥ इषुभेदे समुत्पन्नाः प्रासादास्सर्वकामदाः ॥ ११ ॥ ब्रह्मवाचोद्भवाश्चैते सुराणां पूजयोस्थिताः ॥ वैराज्याद्यास्तथैवाष्टाशीतिपञ्चशतोत्तराः ॥ १२ ॥ त्रिशतं पुष्पका ज्ञेयाः कैलासाश्शतपश्च वै ॥ मणिपुष्पाइशतं साधं सार्धशितविष्टपाः॥ १३ ॥ अष्टाशित्युत्तराण्यैव शतान्यष्टादश स्मृताः ॥ ब्रह्मणोत्सृष्टवाक्येन चाद्या वैराज्यसंभवाः॥ १४ ॥ वैत्य, , वास, मणिपु.५ (मणि) अने त्रिविट५; 2 पाय प्रासlaa બાના વચનથી દેવની પૂજાવડે ઉત્પન્ન થયા અને તે સર્વ કામનાઓને આપનારા છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ द्वितीय २.] પ્રાસાદાત્પત્તિ પ્રકરણ અવાન્તર ભેદને લીધે વૈરાજ્યાદિ પ૮૮, પુપકાદિ ૩૦૦, કેલાસાદિ પ૦૦, મણિપુષ્પાદિ ૧૫૦ અને ત્રિવિષ્ટપાદિ ૩પ૦ પ્રકારના થાય છે. વૈરાજ્યાદિ પાંચ પ્રાસાદની मवान्तर हो साथे पुस सध्या १८८८ थाय छे. ११, १२, १३, १४. पुनश्च दानवेन्द्रेण पूजां कृत्वा महोत्सवैः ॥ स्वस्तिकाः सर्वतोभद्रा वर्धमानास्तृतीयकाः ॥ १५ ॥ सूत्रपद्मा महापद्मा द्राविडकर्मचर्चिताः॥ इषुभेदे समुत्पन्नाः प्रासादा विविधोत्तमाः ॥ १६ ॥ एकद्वित्रिचतुःपञ्चशतान्येकैकजन्मतः ॥ संख्याश्वार्धसहस्रन्तु पूर्वदेवैः कृतास्तथा ॥ १७ ॥ દેવતાઓની પછી દાનના સજાએ મહોત્સવ સાથે પૂજા કરી, તેથી સ્વસ્તિક, સર્વતોભદ્ર, વર્ધમાન, સૂત્રપદ્મ અને મહાપદ્મ; આ પાંચ દ્રાવિડ કર્મોથી પૂજાએલા ઉત્તમ પ્રાસાદે ઉત્પન્ન થયા અને અવાન્તર ભેદે કરી એકેકમાંથી બીજા સે સે પ્રાસાદે થયા. આ પ્રમાણે દાનની પૂજાથી કુલ પ૦૦ પ્રાસાદે ઉત્પન્ન થયા. ૧૫, ૧૬, ૧૭. गन्धर्वैश्च कृता पूजा कृत्वा पञ्चमहोत्सवान् ॥ रुचको भवपद्माक्षी मलयो वज्रकस्तथा ॥१८॥ इषुभेदे समुत्पन्नाः प्रासादा लतिनोद्भवाः॥ षोडश रुचकाद्याश्च भवश्व विभवो द्वयौ ॥१९॥ मालाधरश्च पद्माक्षो मलयो मकरध्वजः॥ वज्रकः स्वस्तिकः शङ्कर्लतिनाः पञ्चविंशतिः ॥२०॥ ગધએ પાંચ મહોત્સવ પૂજા કરી અને તેથી રૂચક, ભવ, પદ્માક્ષ, મલય અને વજાક નામના લતિનાદિ પાંચ પ્રાસાદે ઉત્પન્ન થયા. તેમાં રૂચકાદિ ૧૬, ભવ અને વિભવ, પદ્માક્ષ અને માલાધર, મલય અને મકરધ્વજ તથા વજક, સ્વસ્તિક અને શંકુ એવા અવાન્તર ભેદે સાથે કુલ ૨૫ લતિનાદિ પ્રાસાદો થયા. ૧૮, ૧૯, ૨૦, वसुभिश्च कृता पूजा पञ्चभिश्च महोत्सवैः ।। वराटः पुष्पकश्चैव श्रीपुंजश्व तृतीयकः ॥२१॥ सर्वतोभद्रसिंहौ च बाणभेदसमुद्भवाः॥ द्वादशोत्तरशतं ज्ञेयाः प्रासादाश्च वराटकाः ॥२२॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [દ્વિતીય રત્ન પાંચ મહાત્સવવડે અષ્ટ વસુએએ પૂજા કરી. તેમની પૂજાથી વરાટ, પુષ્પક, શ્રીપુંજ, સતાભદ્ર અને સિંહુ; આ પાંચ પ્રાસાદો ઉત્પન્ન થયા. અવાન્તર ભેદો સાથે वराटाहि आसाहो ११२ थाय छे, २१, २२. ४४ यक्षैश्चैव कृता पूजा पञ्चभिश्च महोत्सवैः ॥ विमानो गरुडी ध्वजो विजयो गंधमादनः ||२३|| विमानाः पञ्चधा ज्ञेयाः कर्तव्याः शांतिमिच्छुभिः ॥ त्रिचतुःपञ्चषट्सप्तपञ्चविंशोत्तरेश्शतैः ॥२४॥ પાંચ મહેાત્સવા દ્વારા યક્ષેાએ પૂજા કરી અને તેથી વિમાન, ગરૂડ, ધ્વજ, વિજય અને ગંધમાદન; આ પાંચ વિમાનાદિ પ્રાસાદો ઉત્પન્ન થયા. સુખશાંતિ ઇચ્છનારા પુરૂષોએ આ પ્રાસાદે કરવા. અવાન્તર ભેદોથી વિમાનાદિ ૧૦૬, ગરૂડાઢિ ૧૦૪, ધ્વજાદિ ૧૦૫, વિજયાદિ ૧૦૬ અને ગધમાદનાદિ ૧૦૭ પ્રકારના થાય છે. કુલ ૫૨૫ अझरना विभानाहि प्रभाहो लागुवा २३, २४. उरगैश्व कृता पूजा तदूर्ध्वं सप्रदक्षिणा ॥ केशरीनंदनश्चैव मंदारश्च तथा शुभः ॥२२॥ श्रीवृक्षश्वेन्द्रनीलश्च रत्नकूटश्च नामतः ॥ गरुडश्चेति पञ्चैते प्रासादा भ्रमसंयुताः ||२६|| पञ्चविंशस्तथाख्याताः प्रासादाः पर्वतोपमाः ॥ पृथकेकशतार्थेन पञ्चाशदुत्तरास्तथा ||२७| द्वादशैव शतं चैव सांधाराश्च प्रकीर्तिताः ॥ शांतिदाः सर्वकालं तु नित्यकल्याणकारकाः ||२८|| તદન તર સએ ( નાગલે કે એ) સપ્રદક્ષિણ પૂજા કરી, તેથી કેશરીનંદન, મદાર, શ્રીવૃક્ષ, ઇન્દ્રનીલ અને ર૦ફૂટ નામના ભ્રમસ યુક્ત પાંચ પ્રાસાદો ઉત્પન્ન થયા. આ પાંચમાંથી મુખ્ય ૨૫ પર્વત જેવા પ્રાસાદો થયા અને તેમાંથી અવાન્તર ભેદોવડે એકેકના ૫૦ ભેદો થયા. કુલ ૧૨૫૦ સાંધારાદિ પ્રાસાદો કહેલા છે. આ પ્રાસાદે सर्वक्षण शांति मापनारा भने हमेशां उयार्ता हे. २५, २६, २७, २८. : विद्याधरैः पुनः कृत्वा पूजाश्चैव महोत्सवैः ॥ मिश्रका बहुरूपाठ्या अष्टादशाधिकं शतम् ॥२९॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ ४५ द्वितीय ल] પ્રાસાદોત્પત્તિ પ્રકરણ - ત્યારપછી પંચમહોત્સવે દ્વારા વિદ્યાધરેએ પૂજા કરી અને તેથી અનેક રૂપિવાળા ૧૧૮ મિશ્રકાદિ પ્રાસાદ ઉત્પન્ન થયા. ૨૯. भूपालैश्च महाराजैः कृता पूजा महोत्सवैः ॥ प्रासादानाञ्च भूपाला भूमिजा भूतिदायकाः ॥३०॥ चतुरस्रा वृतस्थाना अष्टशालास्त्रिघोदिताः॥ पञ्चविंशोत्तराश्चैव षट्शतश्च प्रकीर्तिताः ॥३१॥ પૃથ્વી પતિ મહારાજાએ એ પાંચ મહોત્સથી યુક્ત પૂજા કરી, તેથી પ્રાસાદોમાં રાજારૂપ અને ઐશ્વર્ય આપનાર ભૂમિજાદિ પ્રાસાદે ઉત્પન્ન થયા. આ પ્રાસાદે ચેરસ, ગળાકાર અને અઠાંશ એમ ત્રણ પ્રકારે થાય છે. અવાન્તર ભેદે સાથે આ પ્રાસાદની કુલ સંખ્યા ૨૫ છે. ૩૦, ૩૧. दिवाकरेण कृता पूजा तेजसाश्च महोत्सवैः ॥ विमाननागरोद्भूताः छंदप्रासादसंज्ञकाः ॥३२॥ દિવ્ય તેજવાળા પાંચ મહેસૂવડે સૂર્યનારાયણે પૂજા કરી, તેથી વિમાનનાગરાદિ છદ પ્રાસાદ ઉત્પન્ન થયા. ૩૨. सोमेन च कृता पूजा नानाविधमहोत्सवैः ।। विमानपुष्पकोद्भूताः प्रासादाः सर्वकामदाः ॥३३॥ નાનાવિધ પાંચ મહત્સથી યુક્ત ચંદ્રની પૂજાથી વિમાનપુષ્પકાદિ સર્વ કામનાઓને પૂરણ કરનારા પ્રાસાદે ઉત્પન્ન થયા. ૩૩. गौर्या चैव महादेव्या पूजां कृत्वा महोत्सवैः॥ वलभीति समुत्पन्नाः प्रासादा नारिसंज्ञकाः ॥३४॥ આ ચાગમહોત્સવના પ્રસંગમાં મહાદેવી ગોરીએ પૂજન કરવાથી વલભ્યાદિ નામના સ્ત્રી જાતિ પ્રાસાદે ઉત્પન્ન થયા. ૩૪. हरसिद्ध्यादिदेवीभिः पूजां कृत्वा महोत्सवैः ॥ सिंहावलोकना नाम प्रासादा भुवनोत्तमाः ॥३५॥ दारकर्मोद्भवाः सर्वे सिंहावलोकदारुजाः॥ पिशाचेषु च सर्वेषु ये च देवात्मका मताः ॥३६॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [દ્વિતીય રત્ન तैश्च महोत्सवान् कृत्वा पूजा यागोत्सवे कृता । तेभ्यश्चैव समुत्पन्नाः प्रासादा द्विविधाः स्मृताः ॥३७॥ नाना ते च भुवि ख्याता फांसनाश्च नपुंसकाः॥ स्त्रीलिङ्गास्ते न कर्तव्याः पुंल्लिङ्गेषु विवर्जिताः ॥३८॥ હસિદ્ધિ આદિ દેવીઓની પૂજાથી સિંહાલેકન નામના ભુવનમાં ઉત્તમ પ્રાસાદ ઉત્પન્ન થયા. આ પ્રાસાદ કાઇથી બનતા હોવાને લીધે દારાદિ કહેવાય છે અને તે સ્ત્રીલિંગ પ્રાસાદે છે. દેવ તરીકે ગણાતા પિશાચ અને ભૂતાદિગણેએ યાત્સવમાં મહત્સવપૂર્વક પૂજા કરી, તેથી બે પ્રકારના પ્રાસાદે ઉત્પન્ન થયા અને તે સંસારમાં નપુસકાદિ તથા ફાંસનાદિ પ્રાસાદના નામે વિખ્યાત થયા. આ પ્રાસાદો સ્ત્રીલિંગ તથા નપુંસકલિંગના છે, તેથી પુલ્લિંગ (પુરૂષ જાતિ) પ્રાસાદમાં વર્જિત છે અર્થાત્ ४२वा नहि. ३५, ३६, ३७, ३८. प्रासादाकारपूजाभिर्देवदैत्यादिभिः क्रमात् ।। चर्तुदश समुत्पन्नाः प्रासादानाञ्च जातयः ॥३॥ દેવ, દૈત્યદિ સમાજે અનુક્રમે કરેલી પ્રાસાદાકાર પૂજાથી પ્રાસાદની આ પ્રમાણે ચાદ જાતિ ઉત્પન્ન થઈ. ૩૯. सुरैस्तु नागराः ख्याता द्राविडा दानवेन्द्रकैः ।। लतिनाः किञ्च गन्धर्वैर्यश्चापि विमानजाः॥४०॥ विद्याधरैस्तथा मिश्रा वसुभिश्च वराटकाः॥ उरगैश्चैव सांधारा नृपै रम्यास्तु भूभिजाः ॥४१॥ विमाननागरच्छंदाः सूर्यलोकसमुद्भवाः॥ चंद्रलोकसमुत्पन्नाः छंदाविमानपुष्पकाः ॥४२॥ पार्वतिसंभवाः सेनावल्भ्याकारसंस्थिताः॥ हरसिद्ध्यादिदेविभिर्जाताः सिंहावलोकनाः ॥४३॥ व्यन्तरावस्थितैर्देवैः फांसनाकारिणो मताः॥ . नपुंसकाश्च विज्ञेयाः सर्वे वैराज्यसंभवाः ॥४४॥ દેવતાઓથી નાગાદિ, ર દાનથી દ્રાવિડાદિ, ૩ ગધથી લતિનાદિ, ૪ યક્ષેથી વિમાનદિ, પ વિદ્યાધરેથી મિશ્રકાદિ, ૬ વસુએથી વિરાટકાદિ, નગ Page #85 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય રત્ન ] પ્રાસાદોત્પત્તિ પ્રકરણ લેથી સાંધારાદિ, ૮ જાઓથી ભૂમિજાદિ, ૯ સૂર્યલેકથી વિમાનનાગરદાદિ, ૧૦ ચંદ્રકથી વિમાનપુષ્પકદાદિ, ૧૧ પાર્વતીથી વલભ્યાદિ, ૧૨ હરસિદ્ધિ આદિ દેવીઓની પૂજાથી સિંહાલકન દારૂજાદિ, ૧૩ વન્તરાવસ્થિત (પિશાચાદિ દેવોની પૂજાથી ફાંસનાદિ અને ૧૪ નપુંસકા, આ વૈદ જાતિના પ્રાસાદે વિરાજ્યાદિ પ્રાસામાંથી ઉત્પન્ન થએલા જાણવા. ૪૦, ૪૧, ૨, ૪૩, ૪૪. मणिमुक्ताप्रवालाद्यैर्भूषणैः सुविभूषिताः॥ • વાતાવ સેવાનાં સતત વિકા મણિ, માણેક, મેતી અને પ્રવાલાદિ તથા અલંકારથી સારી રીતે અલંકૃત કરાયેલા સુવર્ણ તથા ચાંદીના પ્રાસાદે દેવલેકેને નિત્ય પ્રિય છે. ૪૫. रीतिकास्ताम्रयुक्ताश्च पिशाचोरगरक्षसाम् ॥ देवलोके भवन्त्येते कामस्वच्छंदचारिणः ॥४६॥ પીતળ અને તાંબાના પ્રાસાદે પિશાચ, નાગ અને રાક્ષસોને પ્રિય છે. આ પ્રાસાદે દેવકમાં કામનાની યથેષ્ટ સિદ્ધિ કરનાર છે. ૪૬. पातालेऽपि विनिर्दिष्टाः पाषाणैः स्फटिकैस्तथा ॥ इष्टिकाकाष्ठपाषाणैर्मृत्युलोकेऽपि नंदनाः ॥४॥ પાતાળમાં પાષાણ અને સ્ફટિક પત્થર વડે પ્રાસાદ કરવા કહેલા છે. અને મૃત્યુલેકમાં આ પ્રાસાદે ઈટ, કાષ્ટ અને પાષાણથી કરવામાં આવે તે સુખ આપનારા છે. ૪૭. नगराणां भूषणार्थ वै देवानां निलयाय च ॥ लोकानां धर्महेत्वर्थ क्रीडार्थ सुरयोषिताम् ॥४८॥ आलयं सर्वभूतानां विजयाय जितात्मनाम् ॥ धर्मार्थकाममोक्षाणां प्राप्तिहेतुश्च कामदः ॥४९॥ પ્રાસાદ નગની શેભા, દેવતાઓના નિવાસ, લેકેના કલ્યાણ તેમજ ધર્મ, દેવાંગનાઓના વિલાસ તથા ક્રીડા અને ધાર્મિક પુરૂષની વિજયકીતિ માટે હોય છે તેમજ પ્રાણીમાત્રને આશ્રયરૂપ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણ રૂપ તથા સર્વ કામનાઓને આપનારા છે. ૪૮, ૪૯. Page #86 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [દ્વિતીય રત્ન गीतनृत्यैश्च वादित्रैः प्रेक्षणीयैर्मनोहरैः॥ नानाध्वजपताकैश्च तोरणैश्च विभूषिताः॥५०॥ पुरराजप्रजादीनां सर्यकालं तु शांतिदाः॥ સર્વાવતે નિત્યં વાલ્યા જાવ ગીત, નૃત્ય અને વાઘથી નિત્ય શોભાયમાન, દર્શનીય અને મનોહર નાના પ્રકારની દવાઓ, પતાકાઓ તથા તેરણાથી અલંકૃત પ્રાસાદે નગર, રાજા અને પ્રજા વિગેરેને સર્વ કાળ શાંતિ આપનાર, સર્વકામનાઓની પૂર્તિ કરનારા તથા નિત્ય કલ્યાણ કરનારા છે. પ૦, ૫૧. શુદ્ધ છંદના આઠ પ્રાસાદ. नागरा द्राविडाश्चैव भूमिजा लतिनास्तथा । सांधाराश्च विमानाद्या मिश्रकाः पुष्पकांकिताः ॥५२॥ एते चाष्टौ शुभा ज्ञेयाः शुद्धच्छंदाः प्रकीर्तिताः॥ देशजातिकुलस्थानवर्णभेदैरुपस्थिताः॥५३॥ ૧ નાગરાદિ, ૨ દ્રાવિડાદિ, ૩ ભૂમિજાદિ, 5 લતિનાદિ, પ સાંધારાદિ, ૬ વિમાનાદિ, ૭ મિશ્રકાદિ અને ૮ પુષ્યકાદિ, આ આઠ પ્રકારના પ્રાસાદે શુદ્ધ છંદના છે અને તે ચેદ જાતિના પ્રાસાદમાં શુભ જાણવા. પર, ૫૩. દેશાનુસાર પ્રાસાદાંવિધાન. एते चाष्टौ प्रवर्तन्ते गंगातीरेषु सर्वदा ॥ अहिराज्येषु सांधाराः प्रवर्तन्ते च नागराः ॥५४॥ ઉપર કથન કરેલા આ આઠ પ્રકારના પ્રાસાદ ગંગા કિનારે આવેલા પ્રદેશમાં કરવા સર્વદા કલ્યાણકારી છે તથા સાંધારાદિ અને નાગરાદિ પ્રાસાદે અહિ રાજ્યના પ્રદેશમાં કરવા શુભ છે. ૫૪. कामरूगौडबङ्गेषु सांधारा लतिनोद्भवाः ।। तुरकोदण्डहालेषु गंगोदधौ विमानकाः ॥१५॥ કામરૂ (આસામ), ગેડ અને બંગ અર્થાતુ બંગાલ પ્રદેશમાં સાંધારાદિ અને લતિનાદિ તથા તુર, કેદંડ અને હાલ તેમજ ગંગા સાગરના પ્રદેશમાં વિમાનાદિ પ્રાસાદ કરવા પ્રશસ્ત છે પપ. Page #87 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય રન] પ્રાસાત્પત્તિ પ્રકરણ चौडदेशे महाहानि नीलेश्रीनीलसंभवे ॥ मलये चैव कर्णाटे कलिङ्गे कान्यकुब्जके ॥५६॥ ચાલ દેશ (તંજાવર દેશ), નાલેશ્રી અને નીલસંભવ પ્રદેશ, મલય દેશ (મલબાર), કર્ણાટક દેશ, કલિંગ દેશ અને કાન્યકુબજ (કનેજ) પ્રદેશમાં ઉપર બતાવેલા પ્રાસાદ કરવા હાનિકર્તા છે. ૫૬. वैराटे चैव वैरागे कोंकणे दक्षिणापथे॥ नागरा द्रविडाः छंदा वैराटा भूमिजोद्भवाः ॥५७॥ लतिनाश्चैव सांधारा मिश्रकाश्च विमानजाः॥ इत्युक्ताश्चाष्टछंदा वै प्रासादाः परिकीर्तिताः ॥५८॥ વૈરાટ દેશ, વૈરાગ દેશ (ઘણું કરીને મિથિલા પ્રદેશ), કંકણ દેશ અને દક્ષિણા પથ પ્રદેશમાં નાગરાદિ, દ્રાવિડાદિ, વરાયાદિ, ભૂમિજાદિ, લતિનાદિ, સાંધારાદિ, મિશ્રકાદિ અને વિમાનાદિ આ આઠ ઉદના પ્રાસાદ કરવા શુભ છે. ૫૭ ૫૮. जयन्त्यां मालवे देशे कांच्यां स्याच कलिञ्जरे ॥ मगधेऽन्तरवेद्याश्च मथुरायां हिमाश्रये ॥५९॥ दण्डकार्णवदेशेषु चतुःछंदाः प्रकीर्तिताः ॥ लतिना नागराश्चैव सांधारा भूमिजोद्भवाः ॥६॥ ___ यती (पा ४२| Sararयिनी प्रदेश ), भाणा देश, यी प्रदेश, वि०४२ દેશ, મગધ (બિહાર) દેશ, અન્ડરવેદીને પ્રદેશ (પ્રયાગથી હરિદ્વાર સુધીને ગંગા યમુના વચ્ચેને દેઆબ પ્રદેશ), મથુરાને પ્રદેશ, હિમાલયના આશ્રયભૂત પ્રદેશ તેમજ દંડકારણ્યની પાસે આવેલા સમુદ્ર કિનારાના પ્રદેશોમાં લતિનાદિ, નાગરાદિ, સાંધારાદિ અને ભૂમાદિ ચતુર છદ પ્રાસાદે કરવા હિતાવહ છે. ૫૯, ૬૦, सौराष्ट्र गुर्जरे देशे स्वयंभूकाश्मीरान्तके ॥ सिंधौ चैव खुरासाणे तेजोगक्षणकादिषु ॥३१॥ सौराष्ट्र, गु२, २वय'भू ( ब्रह्मावत ), ४२भी२, सिधु, मुरासार भने તેજોગક્ષણકાદિ પ્રદેશમાં ઉપર કહેલા ચતુ:છદ પ્રાસાદો કરવા. ૬૧. विमाननागराछंदास्तथा विमानपुष्पकाः ॥ सिंहावलोकनाश्चैव फांसनाश्च रथारुहाः ॥३२॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શિલ્પ રત્નાકર [ દ્વિતીય રત્ન सर्वदेशे प्रवर्तन्ते व्योमवंदनवर्तिनः ॥ एते च भरतक्षेत्रे देशानुक्रममिष्यते ॥३३॥ વિમાનનારાદિ તથા વિમાનપુષ્પકાદિ છંદના પ્રાસાદ, સિંહાવલેકનાદિ, ફાંસનાદિ અને થારૂહાદિ પ્રાસાદે સર્વ દેશમાં પ્રવર્તે છે. પરંતુ ભરત ક્ષેત્રમાં આ પ્રાસાદે દેશાનુસાર કરવા. ૬૨, ૬૩. દેશાનુસાર પ્રાસાદની ઉત્પત્તિ અને જાતિવિષયક વિશેષ વિવેચન. नागरः पूर्वदेशे च कर्णाटे द्राविडः स्मृतः ॥ व्यंतरः पश्चिमे देशे वेशर उत्तरापथे ॥१४॥ कलिङ्गः कलिङ्गे देशे यामुनः सर्वतः स्थितः॥ देशजातिश्च कथिता कुलस्थानो बलोद्गतः ॥६५॥ પૂર્વમાં નાગરાદિ, દક્ષિણમાં દ્રાવિડાદિ, પશ્ચિમમાં વ્યસ્તરાદિ, ઉત્તરપથમાં વશરાદિ (વૈરાજ્યાદિ), કલિંગમાં કલિંગ પ્રાસાદે અને સર્વ દેશમાં ચામુન પ્રાસાદો જાણવા અને કુલસ્થાન પ્રાસાદે બલદેભવ જાણવા. આ દેશ પ્રમાણે પ્રાસાદની જાતિ કહે છે. ૬૪, ૬૫. પ્રાસાદોની જ્ઞાતિ વિષે. .. नागरो विप्रज्ञातिः स्याद् द्राविडः क्षत्रियोद्भवः ।। व्यंतरो वैश्यजातिश्च वेशरस्तत्र संभवः ॥६६॥ નાગરાદિ વિપ્ર જ્ઞાતિ દ્રાવિડાદિ ક્ષત્રિયજ્ઞાતિ અને વ્યંતરાદિ (નપુંસકાદિ) તથા વેશરાદિ (વૈરાજ્યાદિ) વૈશ્યજ્ઞાતિના જાણવા. ૬૬. કલિંગાદિ પ્રાસાદના સ્વરૂપ વિષે. कलिङ्गे चित्रकर्णाद्यं यामुने सर्वतः समम् ॥ कुलस्थानोद्भवे पत्रं वर्णभेदोऽनुकथ्यते ॥६॥ કલિંગ પ્રાસાદ ચિત્રવિચિત્ર કોંવાળા, ચામુન પ્રાસાદ ચારે બાજુ સમ રૂપાકારવાળા અને કુલસ્થાને ભવ પ્રાસાદ વેલડ્યોથી અલંકૃત કરવા. આગળ પ્રાસાદના રંગભેદ કહ્યા છે. ૬૭. Page #89 -------------------------------------------------------------------------- ________________ द्वितीय २] પ્રાસાદાત્પત્તિ પ્રકરણ. પ્રાસાદના વર્ણ વિષે. नागरः श्वेतवर्णाभो द्राविडो रक्तवर्णकः॥ व्यन्तरः पीतसंकाशो वेशरो हरितोपमः ॥१८॥ નાગરાદિ શ્વેત, દ્રાવિડાદિ રક્ત, વ્યંતરાદિ પીત અને વેરાદિ લીલા વર્ણના प्रासाहो पा. १८. રાજસ, તામસ અને સાત્વિક પ્રાસાદ. सात्विकं नागरं विद्याद्राजसं द्राविडं तथा ॥ तामसं वेशरश्चेति त्रयो ब्रह्मादिदैवताः ॥६९॥ नागरो द्राविडश्चैव वेशरश्चेति तत्रिधा ॥ प्रासादः सर्वदेशेषु सद्देशमधुनोच्यते ॥७॥ નાગરાદિ સાત્વિક, દ્રાવિડાદિ રાજસ અને શરાદિ પ્રાસાદો તામસ પ્રકૃતિના જાણવા તથા આ ત્રણે પ્રકારના પ્રાસાદે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર; એ ત્રણે દેવતાઓ રૂપ છે. ત્રિગુણમય આ ત્રણે જાતના પ્રાસાદે સર્વ દેશમાં થાય છે. ૬૯, ૭૦. કયા પ્રાસાદે કયા દેશમાં કરવા તે વિષે. नागरः सात्विके देशे राजसे द्राविडस्तथा ॥ वेशरस्तामसे देशे क्रमेण परिकीर्तिताः ॥७॥ नागरो भूसुरो जात्या वेशरो वैश्य उच्यते ॥ द्राविडस्तु नृपो ज्ञेय आकृतिः कथ्यतेऽधुना ॥७२॥ સાત્વિક દેશમાં નાગરાદિ, રાજસ દેશમાં દ્રાવિડાદિ અને તામસ દેશમાં વશરાદિ પ્રાસાદે કરવા કહેલા છે. નાગરાદિ બ્રાહ્મણ, વશરાદિ વૈશ્ય અને દ્રાવિડાદિ ક્ષત્રિય જાતિના પ્રાસાદે સમજવા. હવે આગળ પ્રાસાદની આકૃતિ કહેવામાં माशे. ७१, ७२. एते समस्तप्रासादा देशानुक्रमसंस्थिताः ॥ यथाक्रमस्तथा कार्याः प्रासादानां तु सर्वतः ॥७३॥ विभक्तिस्तलछंदेषु शिखरोर्वश्च कारयेत् ॥ अभिधानोर्ध्वमाख्यातं यथोक्तं तलछंदयोः ॥७४॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [દ્વિતીય રત્ન यदि वै छंदछंदो न चाद्याद्यं न प्रतिष्ठयेत् ॥ तत्प्रासादफलं नास्ति मोक्षश्चापि न विद्यते ॥७॥ ઉપર કહેલા સમસ્ત પ્રાસાદે દેશનુક્રમે સ્થિતિ કરી રહેલા છે અને જે પ્રાસદોને જે કમ કહે છે તે કમ પ્રમાણે તે પ્રાસાદો કરવા. ક્ષેત્રના વિભાગ અને તલદથી શિખરપર્યત જે પ્રાસાદનું જે જે તલઈદ હોય તે પ્રમાણે પ્રાસાદે કરવા. જો પ્રાસાદમાં છેદે ઈદ મળતું ન આવે તે જે જે અંગેની અનુક્રમે પ્રતિષ્ઠા કરવાની હોય તેની પ્રતિષ્ઠા કરવી નહિ. છંદરહિત કરેલા પ્રાસાદનું ફળ મળતું નથી અને તેવા પ્રાસાદથી મક્ષ પણ થતું નથી. ૭૩, ૭૦, ૭૫. અથ પ્રાસાદ રચના વિધિ પ્રકરણ. પ્રાસાદ કરવાનાં સ્થાનनद्यां सिद्धाश्रमे तीर्थे पुरे ग्रामे च गहरे ॥ वापीवाटीतडागादिस्थाने कार्य सुरालयम् ॥७६॥ નદી કિનારે, સિદ્ધ પુરૂષના આશ્રમમાં, તીર્થસ્થાનેમાં, નગરમાં, ગામમાં, ગુફાઓમાં, વાવ, બગીચા અને તળાવ વિગેરે સ્થાનમાં દેવાલય કરવાં. ૭૬. નગરાભિમુખ પ્રાસાદ વિધાન. नगराभिमुखाः श्रेष्ठा मध्ये बाह्ये च देवताः॥ गणेशो धनदो लक्ष्मीः पुरे द्वारे सुखावहाः ॥७७॥ નગરાભિમુખ કરેલા પ્રાસાદે શ્રેષ્ઠ છે અને તે પ્રાસાદના મધ્ય તથા બહારના ભાગમાં રહેલા દેવતાઓ સુખ આપનારા છે તથા ગણેશ, કુબેર અને લક્ષમી; એમની મૃતિ એ નગરના દરવાજામાં અથવા નગરમાં હોય તે સુખ આપનારી છે. ૭૭. Page #91 -------------------------------------------------------------------------- ________________ અ3 દ્વિતીય રત્ન] પ્રાસાદ રચનાવિધિ. प्रासादा वीतरागस्य पुरमध्ये सुखावहाः ॥ गुरुकल्याणकर्तारश्चतुर्दिक्षु प्रकल्पयेत् ॥७८॥ નગરમાં કરવામાં આવેલા વીતરાગ જિન દેવતાઓના પ્રાસાદે સુખ આપનાર તથા વિશેષ કલ્યાણકારી છે તેમજ આ પ્રાસાદો ચારે દિશાઓમાં કરવા. ૭૮. યથાશક્તિ પ્રાસાદ વિધાન. स्वशक्त्येष्टकमृत्काष्टशैलधातुजरत्नजम् ॥ देवतायतनं कुर्याद् धर्मार्थकाममोक्षदम् ॥७९॥ પિતાની શક્તિ અનુસાર ઇંટ, માટી, કાઠ, પાષાણ, ધાતુ અને રત્ન વિગેરેનું દેવાલય કરે છે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થોને આપે છે. ૭૯. પ્રાસાદ કરવાથી થતું પુણ્ય. तृणैः कोटिगुणं पुण्यं मृन्मये दशधा ततः॥ इष्टकाभिः शतं तस्मात् शैलेयेऽनन्तकं स्मृतम् ॥८॥ તૃણ (ઘાસ) નું કરે તે કરોડગણું પુણ્ય થાય છે. મૃત્તિકાના પ્રાસાદનું તેથી દશગણું, ઇટના પ્રાસાદનું તેથી સેગણું અને પાષાણના પ્રાસાદનું અનન્ત પુણ્ય પ્રાપ્ત થાય છે. ૮૦. प्रासादानाञ्च सर्वेषां जायते दशभेदता ॥ चतुर्दश प्रवर्तन्ते ज्ञेया लोकानुसारतः ॥८१॥ સમસ્ત પ્રસાદના ભેદ સામાન્ય રીતે દશ પ્રકારે થાય છે તેમજ પહેલા કહેલા ચૌદ જાતિના પ્રાસાદે પણ દશ ભેદે કરી લેકમાં પ્રવર્તે છે. તે બીજાં શાસ્ત્રો, લેકચાર અને વિદ્વાન પુરૂદ્વારા જાણી લેવા. ૮૧. શિલ્પીને ગુરુદ્વારા અભ્યાસ વિધાન. ज्ञात्वा लक्षणलक्ष्याणि गुरुमार्गानुसारतः ॥ प्रासादभवनादीनां सर्व ज्ञानमवामुयात् ॥८२॥ શિલ્પીએ ગુરૂદ્વારા સર્વ પ્રકારનાં લક્ષ્ય તથા લક્ષણેનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરી પ્રાસાદે અને ભવને (ઘર) વિગેરેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું. ૮૨. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શિલ્પ રત્નાકર ( દ્વિતીય રત્ન શુભ મુહુર્ત જેવાનું વિધાન. शुभलग्ने सुनक्षत्रे पश्चग्रहबलान्विते ॥ माससंक्रान्तिवत्सादिनिषिद्धकालवर्जिते ॥८॥ . અશુભ માસ, સંક્રાન્તિ તથા વત્સાદિ નિષિદ્ધ કાલને ત્યાગ કરી શુભ નક્ષત્ર અને પંચગ્રહના બળથી યુક્ત એવા શુભ લગ્નમાં ગૃહારંભ વિધિ કરે અર્થાત્ ભૂમિશોધનાદિ અને ખાતમુહૂર્ત કરવું. ૮૩. દિક્સાધન. रात्री दिक्साधनं कुर्याद दीपसूत्रधुवैक्यतः॥ समें भूमिप्रदेशे तु शङ्कना दिवसे तथा ॥८४॥ રાત્રિના સમયે દિકસાધન (શુદ્ધ ઉત્તર કે પૂર્વ દિશા સિદ્ધ કરવી તે) દીવે, સૂત્ર (ઓલ) અને ધ્રુવને તારે એક સરબી સીધી લાઈનમાં મેળવી કરવું અને પછી બંટીઓ મારવી તથા દિવસે ભૂમિના સમ પ્રદેશમાં અર્થાત જમીન ઉંચી નીચી ન હોય તેવા પ્રદેશમાં શંકુ વડે દિકસાધન કરવું. (ધ્રુવયંત્રથી પણ દિશસાધન કરી શકાય છે) ૮૪. ભૂમિશોધન વિધિ. हस्तमात्रं खनेद् भूमि मृत्तिकाञ्च विपूरयेत् ।। अधिका च समा न्यूना श्रेष्ठमध्यकनिष्ठिकाः ॥८॥ पुनः खातं समाशोध्य जलेन परिपूरयेत् ॥ शिल्पी शतपदं गत्वा जलं पश्येत्परावृतः ॥८६॥ पादोने मध्यमा ज्ञेया कनिष्ठा चार्धहीनके ॥ संपूर्णे सफला भूमिः सर्वकार्यार्थसाधिनी ॥८॥ ભૂમિપરીક્ષા માટે જે ભૂમિમાં દેવમંદિર કે ગૃહાદિ કરવાના હોય તેમાં એક હાથ ઉડે રસ ખાડે ખેદી ફરી પાછે તેજ માટીથી પુરી દે. ખડે પુરતાં માટી વધે તે શ્રેષ્ઠ ભૂમિ જાણવી, સરખી પુરાઈ રહે તે મધ્યમ અને ઘટે તે કનિષ્ઠ ભૂમિ જાણવી. વળી વધારે પરીક્ષા કરવા માટે ફરી તે ખાડામાંની પુરેલી માટી કાઢી લઈ સાફ કરી ખાડે પાણીથી બરાબર ભરી દે અને શિલ્પીએ તે પગલાં કેઈ પણ દિશા તરફ જઈ પાછા આવી ખાડામાં ભરેલા જળનું નિરીક્ષણ કરવું. જે ખાડાનું Page #93 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય રત્ન] પ્રાસાદ રચનાવિધિ. પાણી ચોથા ભાગનું ઘટી ગયું હોય તે મધ્યમ ભૂમિ જાણવી. અધું ઘટયું હોય તે અધમ અને ખાડે સંપૂર્ણ જળથી ભરાયેલ હોય તે સફલા-ઉત્તમ ભૂમિ જાણવી અને આવી ભૂમિ સર્વ કાર્યાર્થીને સાધનારી જાણવી. ૮૫, ૮૬, ૮૭. सर्वदिक्षु प्रवाहो वा प्रागुदक्शंकरप्लवाः ॥ भूमि परीक्षयेत् सम्यक् पञ्चगव्येन कोविदः ॥८॥ (જ્યાં પ્રાસાદ કરવો હોય ત્યાંની ભૂમિના શોધન માટે એક (ખાડો) કરે અને ખોદેલા ખાડામાં કાંઠા બરોબર પાણી ભરવું.જે પાણીને પ્રવાહ સર્વ દિશાઓમાં અથવા પૂર્વ, ઉત્તર કે ઈશાન કોણ તરફ જાય છે તે જગ્યાએ કરેલે પ્રાસાદ ઉત્તમ ફલ આપે. આ પ્રમાણે ભૂમિની પરીક્ષા કરી ખેદેલી માટી પાછી ખાડામાં પુરી દેવી અને પંચગવ્ય ( ગાયનું દુધ, દહીં, ઘી, ગેમૂત્ર અને છાણ) વડે વિદ્વાન શિલ્પીએ ભૂમિની શુદ્ધિ કરવી. ૮૮. શલ્યધન વિધિ. जानुमानं खनेद् भूमिमथवा पुरुषोन्मिताम् ॥ અધઃ પુનાત્રાજુ ના પર્વ દશા जलान्तिकं स्थितं शल्यं प्रासादे दोषदं नृणाम् ॥ तस्मात्प्रासादिकी भूमि खनेद्यावज्जलान्तिकम् ॥१०॥ શલ્ય કાઢવા માટે ઢીચણ સુધી અથવા એક પુરૂષ પ્રમાણ ભૂમિ બેદી ઘરની જમીનમાંથી શલ્ય કાઢી નાખવું અને માડાપુર નીચે હોય તે ઘર બાંધવામાં શલ્યને દોષ લાગતું નથી. * ખુલાસો:- ખાડો ખોદી માટી પુરવાથી વધે તે શ્રેષ્ઠ એટલે જમીન ઘણી સપ્ત અને મજબુત છે એમ સમજવું અને તેથી આવી જમીનને શ્રેષ્ઠ ગણેલી છે, કેમકે આવી જમીનમાં પાયા ઓછા ખોદવા પડે ને કામ મજબૂત થાય. માટી પુરતાં ખાડા બરાબર થાય છે તેવી જમીનને મધ્યમ ગણી છે, તેનું કારણ જમીન સાધારણ છે અને તેને લીધે પાયે વધારે ઉંડો ખોદવો પડે અને જે ખાડા પુરતાં માટી ઘટે તે તેવી જમીનને કનિષ્ઠ કહેલી છે, તેનું કારણ જમીન ઘણું પિચી અને તેવી જમીનમાં પાયો ઘણે ઉંડે ખોદ જોઈએ. ખડે મેદો પાણી ભરી કરવાની પરીક્ષાને હેતુ પણ જમીનની જાત પારખવાને છે. જે સખ્ત જમીન હોય તે પાણ ધટે નહિ, સાધારણ હેય તે પાણી ઘટી જાય અને પિચી કે નરમ હોય તે જમીનમાં પાણી ઉતરી જાય. Page #94 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [દ્વિતીય રત્ન પણ પ્રાસાદ બાંધવાની ભૂમિમાં તે પાણી આવે ત્યાં સુધી શલ્યને દોષ લાગે છે તેથી જળ સુધી ભૂમિ ખેદી શલ્યશોધન કરવું. ૮૯, ૯૦. પ્રાસાદનું માપ કયાંથી લેવું તે વિષે. एकहस्तादिप्रासादाद्यावद्धस्तशतार्धकम् ॥ प्रमाणं कुंभके मूले नासिकाभित्तिबाह्यतः ॥९॥ એક (ગજ) થી ૫૦ પચાસ ગજ સુધીના પ્રાસાદેના મા૫નું પ્રમાણ કુભાના મૂળમાંથી લેવું એટલે પ્રાસાદની ભિત્તિસહિત બહારની બે કણે (રેખા) થી માપ લેવું અને નાસિકાએ ભીંતની બહાર સમજવી. ૯૧. ફર્મશિલા સ્થાપન વિધિ. नागवास्तुं समालोक्य कुर्यात् खातविधि सुधीः ॥ पाषाणान्ते जलान्ते वा तत्र कूर्म निवेशयेत् ॥१२॥ વિદ્વાન પુરૂષે ( શિલ્પીએ) નાગવાતુનો વિચાર કરી બાતવિધિનો અર્થ ગર્ત ખોદવાને આરંભ કરે અને પત્થર અથવા પાણી આવે ત્યાં સુધી ખોદાણ કરી પછી ત્યાં કુર્મશિલાની વિધિવત્ સ્થાપના કરવી. ૨. નાગવાસ્તુ વિચાર नागवास्तुंरथ ज्ञेयः पूर्वादिषु गतिः क्रमात् ।। कन्यादित्रितये सूर्ये भाद्रादौ च त्रिमासके ॥९॥ કન્યા, તુલા અને વૃશ્ચિક આદિ ત્રણ ત્રણ રાશિઓની સૂર્યકાન્તિઓ તથા ભાદ્રપદ, આશ્વિન અને કાતિક આદિ ત્રણ ત્રણ માસમાં નાગવાતુ (સર્પનું મુખ) અનુક્રમે પૂર્વાદિ એટલે પૂર્વ, દક્ષિણ ઇત્યાદિચારે દિશાઓમાં ગતિ કરે છે એમ જાણવું. માટે જે દિશામાં સર્પનું મુખ હોય તેમાં ખાત છેદવાનું કાર્ય કરવું નહિ. ૯૯. चतुष्षष्टिपदे क्षेत्रे लिखेदर्कादिवासरान् । शन्यङ्गारकयोर्यत्र शरीरं तत्र नो खनेत् ॥१४॥ ચોસઠ (૬૪) ભાગને સમચોરસ એક કોઠે કરે અને તેમાં અનુક્રમે રવિ, એમ વિગેરે સાત વારે લખવા. કેડામાં જે સ્થળે એક પંક્તિમાં શનિ અને મંગળ આવે ત્યાં સર્ષ (નાગવાતુ) નું શરીર સમજવું અને ત્યાં ગર્ત, પ્રથમ જમીન દવાને આરંભ કરે નહિ. ૯૪. Page #95 -------------------------------------------------------------------------- ________________ द्वितीय २.] પ્રાસાદ રચનાવિધિ, ५७ ५७ खात करवामां नाग चक्र जोवं अग्नि ईशान ... उत्तर ANSAR वायव्य क्रेत Recen Hin H.C4 Lou. पश्चिम शीर्षे च पितरौ हन्ति पृष्ठे हानि भयं भवेत् ॥ कुक्षौ खाते सुखं पुच्छे रोगपीडा न संशयः ॥१५॥ સર્ષના માથા ઉપર ખાતે કરવામાં આવે તે માતપિતાને નાશ થાય, પૃષ્ઠ ભાગે ( પીઠ ઉપર) હાનિ અને ભય, કુક્ષિભાગે (કમરના પડખે) સુખ અને પુછડાના ભાગમાં ખાત કરે તે રોગપીડા થાય, એમાં શંકા નહિ. ૯૫. Page #96 -------------------------------------------------------------------------- ________________ પટ શિલ્ય રત્નાકર [દ્વિતીય રત્ન पूर्वास्ये चानिले खातं दक्षिणैशानमाश्रितम् ॥ जलाच्यां चाग्निकोणे तु सौम्ये च नैऋते खनेत् ॥१६॥ સર્પનું મુખ પૂર્વ દિશામાં હોય તે વાયવ્ય કોણમાં, દક્ષિણ દિશામાં હોય તે ઈશાન કોણમાં, પશ્ચિમ દિશા તરફ હેય તે અગ્નિ કેણમાં અને ઉત્તર દિશામાં હોય તે નૈઋત્ય કોણમાં ખાતવિધિ કરે શુભ છે. ૬. પાષાણુ કુર્મશિલા માન. एकहस्ते तु प्रासादे शिला वेदाङ्गला भवेत् ॥ ध्यङ्गुला च भवेद् वृद्धिर्यावच्च दशहस्तकम् ॥१७॥ दशोचं विंशपर्यंतं हस्ते हस्ते क्रमाङ्गला ॥ अर्धाङ्गला भवेद् वृद्धिर्यावद्धस्तशतार्धकम् ॥९८॥ * વાસ્તુ કહુક' નામના ગ્રંથમાં નીચે પ્રમાણે નાગવાસ્તુ માટે વિશેષ વિવેચન છે. उभयोः कुक्षयोः खातं मूलसूत्रेऽपराजिते ।। दक्षिणायां तथा कुक्षौ मण्डनेन विशेषितम् ।।१।। तथा ज्योतिर्निबन्धाख्ये ग्रंथे शिल्पात्प्रकाशितम् ॥ विशेष वामगे कोणे आयुःकामार्थमारभेत् ॥२॥ मण्डनोक्ता गृहे कुक्षियोजनीया सदा बुधैः ।। तथा ज्योतिर्निबंधोक्ता योज्या देवजलादिके ॥ ३ ॥ મૂલસૂત્ર અપરાજિતમાં સર્પની બન્ને કુલિના ભાગે ખાતવિધિ કરવાનું વિધાન છે. પરંતુ મંડન સૂત્રધારે ગૃહાદિ કાર્યમાં સર્પની દક્ષિણ ક્ષિના ભાગમાં ખાતવિધિ કર, એમ વિશે કહેલું છે. વળી તિનિબંધ નામના ગ્રંથમાં આયુષ્યની કામના માટે વામકુક્ષિના ભાગમાં ખાતને આરંભ કરે, એમ વિશેષ કથન કરેલું છે. વિદ્વાન શિલ્પીઓએ ગૃહારંભના કાર્યમાં મંડન સુત્રધારે કહેલા દક્ષિણ કુક્ષિના ભાગમાં સદા ખાતવિધિ કરે અને દેવ તથા જળ સંબંધી કાર્યોમાં અર્થાત દેવાલ અને વાપી, કુપ, તડાગાદિ કાર્યોમાં જ્યોતિનિબંધ ગ્રંથમાં કહેલા વામકુક્ષિના ભાગમાં ખાતવિધિ કરે. મંડન સૂત્રધારે અપરાજિતને મત લઈ સર્પની બન્ને કુક્ષિમાં ખાનવિધિ કર શુભ કહ્યો છે અને તેમાં એટલે ઉમેરે કર્યો છે કે દેવમંદિર તથા ફૂપાદિ કાર્યમાં, નાગવાસ્તુ જે પૂર્વાભિમુખ હોય તે, વામકુક્ષિ એટલે વાયવ્ય કોણમાં ખાતવિધિ કરે અને ગૃહાદિ કાર્યમાં જમણું કહિ એટલે અગ્નિકોણમાં ખાતવિધિ કરે. આ પ્રમાણે જ્યારે દક્ષિણાભિમુખ નાગવાતું હોય ત્યારે ઇશાન કોણ અને નૈઋત્ય કોણમાં અનુક્રમે ખાતવિધિ કરે. આ રીતે ખાતવિધિની વ્યવસ્થા કરવી હિતાવહ ગણું છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય રત્ન] પ્રાસાદ રચનાવિધિ. (૫૯ એક ગજના પ્રાસાદને (કણે એક ગજ પહોળા પ્રાસાદને) ૪ ચાર આંગળની કૃર્મશિલા કરવી અને પછી દશ ગજ સુધી ગજે બે બે આંગળની વૃદ્ધિ કરવી. દશ (૧૦) થી વીસ (૨૦) ગજ સુધી એક આંગળ અને વીસ (૨૦) થી પચાસ (૫૦) ગજ સુધી ગજે અર્ધી આંગળ વૃદ્ધિ કરવી. ૯૭, ૯૮. अष्टाङ्गुलोच्छ्रिता स्वस्था चतुरस्रा करान्विता ॥ शैलजे स्वस्थमानोक्ता इष्टकानां तदर्द्धतः ।।९९॥ शैलजे शैलजा कार्या इष्टके इष्टकामया ॥ पिण्डस्यान्ते भवेत्पद्म शिलापिंडाष्टभागकम् ॥१०॥ એક ગજ પહોળી તથા આઠ આગળ ઉચી ચોરસ કૂર્મશિલા (એટલે કૂર્મશિલાની પોળાઈના પ્રમાણના ત્રીજા ભાગે જાડી કરેલી)ને “સ્વસ્થા કહે છે અને પાષાણના પ્રાસાદને સ્વસ્થ માનની કૂર્મશિલા કરવી તથા ઈટેના પ્રાસાદને કૂર્મશિલાની પહેળાઈન અર્ધા માને જાડી કૂર્મશિલા કરવી. ૯ : પાષાણના પ્રાસાદને પાષાણુની અને ઈટેના પ્રાસાદને ઇટેની કુર્મશિલા કરવી. કુર્મશિલાના નીચેના ભાગમાં શિલાની આઠમા અશે પદ્મ કરવું. ૧૦. ફર્મશિલા સ્વરૂપ વિધાન प्रवाहमत्स्यमण्डूकमकरग्राससंयुता ॥ शङ्खसर्पघटैर्युक्ता मध्ये कूर्मेण भूषिता ॥१०१॥ કુમશિલા ઉપર બતાવેલા માન પ્રમાણે તૈયાર કર્યા પછી તેની અંદર નવ કોઠાઓ કરવા અને તે કોઠાઓમાં અનુક્રમે પહેલામાં પ્રવાહ એટલે પાણીનો દેખાવ, બીજામાં માછલું, ત્રીજામાં દેડકું, ચેથામાં મગર, પાંચમામાં ગ્રાસનું મુખ, છઠ્ઠામાં શખ, સાતમામાં સર્પ અને આઠમામાં કુંભનું સ્વરૂપ કરી નવમા મધ્યના ભાગમાં કૂર્મ કર. ૧૦૧. ફર્મશિલામાં સ્વરૂપે કરવાની દિશાઓનું વિધાન. कूर्मो मध्यस्थले तु गर्भरचना वह्नः शिलायां जलं । याम्ये मीनमुखश्च नैऋतदिशि स्थाप्यं तथा दरम् ॥ वारुण्यां मकरञ्च वायुदिशि वै ग्रासश्च सौम्ये ध्वनिः । नागं शङ्करदिक्षु पूर्वविषये कुंभः शिलावहितः ॥१०२॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર (દ્વિતીય રત્ન કુર્મશિલાના મધ્ય કેડામાં કૂર્મ કરે અને શિલાના અગ્નિકોણના કેડામાં જલ (પાણીની લહેર), દક્ષિણ દિશામાં માછલું, નૈઋત્યમાં દેડકે, પશ્ચિમમાં મગર, વાયવ્યમાં ગ્રાસ, ઉત્તરમાં શંખ, ઈશાનમાં સર્પ અને પૂર્વ દિશામાં કુંભ કરે. આ સ્વરૂપ શિલાના અગ્નિકેણથી અનુક્રમે પ્રદક્ષિણ કરવાં. ૧૦૨. નવ શિલાઓનાં નામ. नंदा भद्रा जया रिक्ता चाजिता वापराजिता ॥ शुक्ला सौभागिनी चैव धरणी नवमी शिला ॥१०॥ ૧ નંદા, ૨ ભદ્રા, ૩ જયા, ૪ રિક્તા, ૫ અજિતા, ૬ અપરાજિતા, ૭ શુક્લા, ૮ સભાગિની અને ૯ ધરણી; આ નવ શિલાનાં નામ જાણવાં. ૧૦૩. પ્રાસાદમાને કૂર્મ. अर्धाङ्गलो भवेत्कूर्म एकहस्ते सुरालये ॥ બધા તો વૃદ્ધિ થા તથા કા एकत्रिंशत्करान्तश्च तदर्धा वृद्धिरिष्यते ॥ ततोऽर्धापि शतार्धान्तं कुर्यादङ्गलमानतः ॥१०॥ એક ગજના દેવાલયને સેના અથવા ચાંદીને કૂર્મ અર્ધા આંગળીને કરે અને પછી દરેક ગજે અર્ધા આંગળની વૃદ્ધિ પંદર (૧૫) ગજ સુધી કરવી. પંદર (૧૫) થી એકત્રીસ (૩૧) ગજ સુધી તેનાથી અધી (પા પા આગળ) અને એકત્રીસ (૩૧) થી પચાસ (૫૦) ગજ સુધી તેનાથી અર્ધા માનની એટલે ગજ પ્રત્યે એકેક દોરાની વૃદ્ધિ કરવી. ૧૦૪, ૧૦ चतुर्थांशाधिको ज्येष्ठः कनिष्ठो हीनयोगतः ॥ सुवर्णरूप्यजो वापि स्नाप्यः पञ्चामृतेन वै ॥१०६॥ કુર્મના માનથી ચેથા ભાગે અધિક કરવાથી ચેક અને ન્યૂન કરવાથી કનિષ્ઠ માનને કૂર્મ જાણ. સેના અથવા ચાંદીના કુર્મની પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને સાકર) વડે સ્નાન કરાવી સ્થાપના કરવી. ૧૦૬. શિલામાને મ. मध्ये कूर्मश्च दातव्यो रत्नालङ्कारसंयुतः॥ हेमरूप्यमयः कार्यो दृढरूपमयो भवेत् ॥१०७॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ द्वितीय २० ] પ્રાસાદ રચનાવિધિ. शिलायाः पञ्चमांशेन कर्तव्यः कूर्म उत्तमः ॥ सर्वालङ्कारसंयुक्तो दिव्यपूजासुपूजितः ॥१०८॥ वस्त्रवैडूर्यसंयुक्त इन्द्रनीलसमन्वितः॥ पुष्परागैश्च गोमेदैः प्रवालैः परिवेष्टितः ॥१०९॥ ખાતના મધ્ય ભાગમાં રત્ન અને અલંકારથી વિભૂષિત કરી નવમી ધરણી નામે કર્મશિલા સ્થાપવી. કર્મ સેના અથવા રૂપાને કરે અને તે નકકર ધાતુને હવે જોઈએ, પતરાને નહિ. કૂર્મશિલાના પાંચમા અશે વચલા કઠામાં ઉત્તમ કૂર્મસ્વરૂપ કરવું તથા સર્વ પ્રકારના અલંકારોથી શણગારી, દિવ્ય પૂજાની સામગ્રીથી સારી રીતે પૂજા કરી તેને વસ્ત્રો તેમજ વૈર્ય, ઈન્દ્રનીલ, પુષ્પરાગ અને ગેમેદ વિગેરે મણિઓ તથા પ્રવાલેથી આચ્છાદિત કરે. ૧૭, ૧૦૮, ૧૦૯ અષ્ટ દિશાની શિલાનાં નામ, માન તથા સ્વરૂપે. नंदा भद्रा जया रिक्ता चाजिता वापराजिता ॥ शुक्ला सौभागिनी चैव शिलाश्चाष्टौ प्रकीर्तिताः ॥११०॥ ૧ નદા, ૨ ભદ્રા, ૩ જયા, ૪ રિક્તા, ૫ અજિતા, ૬ અપરાજિતા, ૭ શુક્લા અને ૮ સભાગિની, આ આઠ દિશાઓની શિલાઓનાં નામ જાણવાં. ૧૧૦. एकहस्ते च प्रासादे शिला सप्ताङ्गला भवेत् ॥ ततः पञ्चकरं यावद् वृद्धिः कार्या च ह्यङ्गुला ॥१११॥ पञ्चोवं दशपर्यन्तं वृद्धिरेकाङ्गला स्मृता ।। दशोचं विंशपर्यन्तं पादोना वृद्धिरङ्गुला ॥११२॥ विशोर्ध्वश्च शतार्धान्तं वृद्धिरर्धाङ्गुला करे । चतुरस्रा समा कार्या स्थूला वै चतुरंशतः ॥११३॥ એક ગજના પ્રાસાદને સાત (૭) આગળ શિલા કરવી અને પછી પાંચ ગજ સુધી બે આંગળ, પાંચથી દશ સુધી એક, દશથી વિસ સુધી પિણે અને વીસથી પચાસ ગજ સુધી અર્ધા આંગળની વૃદ્ધિ કરવી. શિલા માન પ્રમાણે સમરસ ४२०ी भने तेना याथा मा ४२वी. १११, ११२, ११3. शिलाः कृत्वा प्रमाणेन शिलानामुपरि ततः॥ अग्निकोणात् समारभ्य स्वरूपाणि प्रकल्पयेत् ॥११४॥ Page #100 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [દ્વિતીય રત્ન शक्तिं दण्ड तथा खड्गं पाशाङ्कुशगदास्तथा ॥ त्रिशूलं वज्रकञ्चैव आयुधानि प्रकल्पयेत् ॥११५॥ रक्तं श्यामं तथा नीलं पाण्डुरं श्वेतवर्णकम् ॥ हरितं शुक्लपीते च वस्त्राणि परिदापयेत् ॥११६॥ પ્રાસાદના માન પ્રમાણે શિલાઓ તૈયાર કર્યા પછી અગ્નિકેથી આરંભી શિલાઓ ઉપર નીચે પ્રમાણે સ્વરૂપે કરવાં. ૧૧૪. અગ્નિકોણની શિલામાં શક્તિ, દક્ષિણ દિશાની શિલામાં દંડ, નિત્ય કેણની શિલામાં બ, પશ્ચિમની શિલામાં પાશ, વાયવ્ય કોણની શિલામાં અંકુશ, ઉત્તરની શિલામાં ગદા, ઈશાન કોણની શિલામાં ત્રિશૂલ અને પૂર્વની શિલામાં વજ; આ આયુદ્ધ કરવા અને ઉપરના ક્રમે શિલાઓ ઉપર રાતું, કાળું, આસમાની, પાંડુરંગુ, ધળું, લીલું, સફેદ અને પીળું એવાં વસ્ત્રો ઓઢાડવાં. ૧૧૫, ૧૧૬. शिला निवेशयेत्पूर्व शिलाः पीठनिबंधनम् ॥ जंघा च शिखरस्यैव वेदिका कलशान्तिकम् ॥११७॥ शिलोपरि समस्तं तु शिलाध उपपीटकम् ॥ एषा युक्तिर्विधातव्या शिलानां लक्षणं शुभम् ॥११८॥ संपुटेषु त्वधो खाते निधिकुंभान्नियोजयेत् ॥ शङ्खपद्ममहापद्ममकराः कुन्दनालको ॥११९॥ 5પ્રથમ શિલાઓનું સ્થાપન કરવું; કારણ કે શિલાઓ પ્રાસાદની પીઠનું બંધારણ છે. જઘા શિખર સુધીનું તથા વેદિકા (જગતી) કલશ સુધીનું બંધારણ છે. ૧૧૭ આ અષ્ટ શિલાઓ ઉપર પીઠાદિ સમસ્ત પ્રાસાદની રચના કરવી અને શિલાઓથી ઉપપીઠ (કણપીઠ) વિગેરે ફાલનાના ભાગે નિકળતા રાખવા. આ યુક્તિ પ્રાસાદ રચનામાં શિલાઓનું સ્થાપન કરવા માટે જવી, એ શુભ લક્ષણ છે. ૧૧૮. ખાતમાં શિલાઓની નીચે સંપુટા કરી તેમાં શંખ, પા, મહાપદ્મ, મકર, કુંદ, નાલ, ક૭૫, મુકુંદ અને ખર્વ, આ નવ નિધિની સ્થાપના કરવી. ૧૧૯. પ્રથમ શિલા સ્થાપન વિધિ. ईशानादग्निकोणाद्वा शिलाः स्थाप्याः प्रदक्षिणाः ॥ मध्ये कूर्मशिला पश्चाद्गीतवादित्रमङ्गलैः ॥१२०॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય રત્ન ] પ્રાસાદ રચનાવિધિ. નંદા પૂર્વ પ્રતિષા શિકાર કરવા હિતા मध्ये च धरणी स्थाप्या यथाकर्म प्रयत्नतः ॥१२॥ ઇશાન અથવા અગ્નિકોણથી આરંભી પહેલાં અનુક્રમે અષ્ટ શિલાઓની સ્થાપના કરવી અને ત્યાર પછી મધ્ય ભાગમાં ગીત, વાદ્ય અને મંગલ શબ સાથે કૂર્મશિલાની સ્થાપના કરવી. અષ્ટ શિલાઓમાં પૂર્વ દિશામાં નંદા નામની શિલા સ્થાપવી અને બાકીની શિલાઓ પ્રદક્ષિણ કમ સ્થાપ્યા પછી મધ્ય ભાગમાં વિધિ ' અનુસાર ધરણી નામની મશિલા યત્નપૂર્વક સ્થાપવી. ૧૨૦, ૧૨૧. કૂર્મશિલા સાથે આઠ દિશાઓની બીજી આઠ શિલાઓને નકશે. ) : * નE दक्षिण Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬. શિલ્પ રત્નાકર શિલા સ'પુટમાં રાખવા વિષે. शिलोर्ध्वेषु न दातव्या इष्टका वै कदाचन ॥ अनेन विधिना चैव सर्वपापक्षयो भवेत् ॥ १२२ ॥ [ દ્વિતીય રત્ન અષ્ટ શિલાએ ઇડટો મુકી કદાપિ ચણી કાઢવી નહિ પરંતુ ચારે બાજુએથી સપુટ રૂપે ચણી લઇ ઉપર શિલા મુકી અંદર ખુલ્લી રાખવી અને નવમી ધરણી શિલાના નાભિનળ મૂર્તિના સિહાસન સુધી ખુલ્લે લાવવા. આ વિધિ કરવાથી સ પાપાના ક્ષય થાય છે. ૧૨૨. *ન્યાસ અને શિલાસ્થાપન વખતે બલિદાન વિધાન. बलिदानश्च नैवेद्यं विविधं घृतसंयुतम् ॥ देवताभ्यः सुधीर्दद्यात् कर्मन्यासे शिलासु च ॥ १२३ ॥ વિદ્વાન સૂત્રધારે ક્રૂના ન્યાસ તથા શિલાઓની સ્થાપના સમયે દેવતાઓને અલિદાન તથા વિવિધ પ્રકારનાં ધૃતપવ નૈવેદ્યો આપવાં. ૧૨૩. દિક્પાલને બલે તથા શિલ્પીની પૂજા અને બ્રહ્મભાજનનુ વિધાન. दिक्पालेभ्यो बलिं दद्याद् दिव्यवस्त्रञ्च शिल्पिने ॥ नालिकेरं फलं दद्याद् ब्रह्मभोजश्च दक्षिणाम् ॥ १२४ ॥ ક્રૂશિલા બેસાડતી વખતે દિક્ષાલેને પણ અલિદાન આપવુ. શિલ્પીને દિવ્ય વસ્ત્ર, નાલીયેર અને ફળે આપવાં તથા બ્રહ્મભોજન કરાવી તેમને દક્ષિણા આપવી. ૧૨૪. Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રાસાદજગતીવિધાન. प्रासादानामधिष्ठानं जगती सा निगद्यते ॥ यथा सिंहासनं राज्ञः प्रासादस्य तथैव सा ॥१२५॥ પ્રાસાદોના અધિષ્ઠાનને જગતી (ઓટલે) કહે છે. રાજાનું અધિષ્ઠાન જેમ સિંહાસન છે તેમ પ્રાસાદનું સિંહાસન જગતી છે. ૧૨૫. चतुरस्रा तथाष्टाना वर्तुला चायता तथा ॥ जगती पञ्चधा प्रोक्ता प्रासादस्यानुरूपतः ॥१२६॥ પ્રાસાદની જગતી ચરસ, અષ્ટકેણ, મેળ, લંબચોરસ અને પ્રાસાદને અનુરૂપ ( પ્રાસાદના તલના સ્વરૂપ પ્રમાણે); એમ પાંચ પ્રકારની કહી છે. ૧૨૬. याहशो मूलप्रासादो जगती चैव तादृशी ॥ भिन्नछंदा न कर्त्तव्या प्रासादे जगती च या ॥१२७॥ चतुरस्रा तथायत्ता वृत्ता वृत्तायता तथा ॥ अष्टास्त्रा च तथा कार्या छंदाः पञ्च प्रकीर्तिताः ॥१२८॥ चतुरस्रा वीरभद्रा सुपताका तथायता ॥ वृत्ता च पूर्णभद्रा वै वृत्तायत्ता तु भद्रिका ॥१२९।। अष्टास्त्रा च जया प्रोक्ता विजया चैव स्वस्तिका ॥ अजिता षोडशास्रा च द्वात्रिंशास्त्राऽपराजिता ॥१३०॥ જે પ્રકારને મૂલ પ્રાસાદ હોય તે પ્રકારની જ જગતી કરવી પરંતુ ભિન્ન છંદની કરવી નહિ; કારણ કે જગતી પ્રાસાદનું સિંહાસન છે. સમચોરસ, લંબચોરસ, ગોળ, લંબગોળ અને અષ્ટકોણ, આ જગતીના પાંચ છે કહેલા છે. સમરસ જગતીને વીરભદ્રા નામે કહી છે, લંબચોરસને સુપતાકા, ગેળને પૂર્ણભદ્રા', લંબગોળને “ભદ્રિકા અને અષ્ટકોણને “જયા” નામે કહી છે તથા એને “સ્વસ્તિકા” અને “વિજયા પણ કહી છે, સેળ કેણની જગતને “અજિતા' भने त्रीस आणुनी तीन '२०५२rat' ही छ. १२७, १२८, १२८, १३०. प्रासादपृथुमानेन द्विगुणा च चतुर्गुणा ॥ क्रमात् पश्चगुणा प्रोक्ता ज्येष्ठमध्यकनिष्ठिकाः ॥१३१॥ • Page #104 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [[દ્વિતીય રત્ન પ્રાસાદની પોળાઈના પ્રમાણુથી બમણી, ચારગુણ અને પાંચગુણી જગતી કરવી. તે અનુક્રમે યેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ માનની જાણવી. ૧૩૧. कनिष्ठे कनिष्ठा ज्येष्ठे ज्येष्ठा मध्ये च मध्यमा ॥ प्रासादे जगती कार्या स्वरूपा लक्षणान्विता ॥१३२॥ કનિષ્ઠ માનના પ્રાસાદને કનિષ્ઠ, મધ્યમ માનના પ્રાસાદને મધ્યમ અને જયેષ્ઠ માનના પ્રાસાદને જયેષ્ઠ માનની જગતી લક્ષવડે યુક્ત સ્વરૂપવાળી કરવી. ૧૩૨. जगत्यास्त्रिचतुःपञ्चगुणं देवपुरं त्रिधा ॥ एकद्विवेदसाहौहस्तैः स्याद्गजमंदिरम् ॥१३३॥ પ્રાસાદથી ત્રણગુણી, ચારગુણી અને પાંચગુણ જગતી કરે તે એ ત્રણે દેવપુર” નામની જગતીએ ગણાય છે તથા એક, બે અને ચાર હજાર ચોરસ ગજના પ્રમાણુથી જગતી કરવામાં આવે તે તે “ગજમંદિર” નામે કહેવાય છે. ૧૩૩. कलाष्टवेदहस्तैः स्याज्जगती राजपुरं समम् ॥ दैर्य तुल्या सपादेन सा(शेनाधिका शुभम् ॥१३४॥ સોળ (૧૬), આઠ (૮) અને ચાર (૪) ગજની જગતી કરે તો તે “રાજપુર” સમાન કહેવાય અને લંબાઈ તથા પહેળાઈમાં સરખી તેમજ પહેળાઈથી સવાથી અથવા દોઢી લંબાઈમાં અધિક કરે છે તે પણ શુભ છે. ૧૩૪. रससप्तगुणा ज्ञेया जिनपर्यायसंस्थिता ॥ अर्काय च प्रकर्तव्या तथा च पुरुषत्रये ॥१३५॥ પ્રાસાદથી ગુણી તથા સાતગુણી જગતી જિનના દેવાલને કરવી. સૂર્યના દેવાલયને તથા પુરૂષત્રય એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના દેવાલયને પણ તે પ્રમાણે કરવી. ૧૩૫. मण्डपानुक्रमेणैव सपादांशेन सार्धतः ॥ द्विगुणा बाह्यतः कार्या सहस्तायतने विधिः ॥१३६॥ મંડપના અનુક્રમે બહારના ભાગે જગતી નીકળતી મંડપથી સવાઈ દેઢી અથવા બમણું કરવી. ૧૩૬. Page #105 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય રત્ન] પ્રાસાદ રચનાવિધિ, त्रिद्वयेकभ्रमसंयुक्ता ज्येष्ठमध्यकनिष्ठिकाः॥ उच्छ्रायस्य त्रिभागेन भ्रमणीनां समृच्छ्रयः ॥१३७॥ ત્રણ, બે અથવા એક બ્રમણવાળી (પ્રાસાદને ફરતી) જગતી કરવી. તે અનુક્રમે , મધ્યમ અને કનિષ્ઠ કહેવાય છે. તે ભ્રમણીઓની ઉચાઈ જગતીની ઉચાઇના ત્રીજા ભાગે એક બીજીથી ઓછી કરવી. ૧૩૭. જગતના ખૂણુ અને ફાલનાઓ વિષે. चतुःकोणैस्तथा सूर्यकोणैर्विशतिकोणकैः ॥ अष्टाविंशतिषत्रिंशत्कोणैः स्युः पञ्च फालनाः ॥१३८॥ ૧ ચાર (૪), ૨ બાર (૧૨), ૩ વીસ (૨૦), ૪ અઠ્ઠાવીસ (૨૮) અને ૫ છત્રીસ (૩૬) ખૂણાઓવાળી જગતી કરવાથી પાંચ પ્રકારની જગતીની ફાલનાએ થાય છે. ૧૩૮. જગતીની ઉચાઇનું પ્રમાણ. प्रासादार्धाकहस्तान्ता त्र्यंशे द्वाविंशतिः कराः॥ द्वात्रिंशदन्ता तुर्यांशे भूतांशे च शतार्धका ॥१३९॥ એક ગજથી બાર (૧૨) ગજ સુધી પ્રાસાદની પહેળાઈના માનથી અર્ધા માને જગતી ઉચી કરવી અર્થાત્ દરેક ગજે બાર આંગળ સમજવી. બાર (૧૨) થી બાવીસ (૨૨) ગજ સુધી ત્રીજા ભાગે અર્થાત પ્રત્યેક ગજે આઠ (૮) આંગળ, બાવીસ (૨૨) થી બત્રીસ (૩૨) ગજ સુધી ચોથા ભાગે અર્થાત્ દરેક ગજે છ (૬) આંગળ અને બત્રીસ (૩ર)થી પચાસ (પ) ગજ સુધી પાંચમા અંશે અર્થાત દરેક ગજે પણ પાંચ (૪) આંગળની વૃદ્ધિ કરવી. આ જગતની ઉચાઈનું પહેલું પ્રમાણ સમજવું. ૧૩૯. જગતીની ઉચાઈનું બીજું પ્રમાણ एकहस्ते तु प्रासादे जगती तत्समोदया॥ द्विहस्ते हस्तसार्द्धश्च त्रिहस्ते च द्विहस्तकम् ॥१४॥ सार्धद्विकर उत्सेधः कार्यश्चतुःकरान्विते ॥ चतुर्हस्तोपरिष्टाच यावद् द्वादशहस्तकम् ॥१४१॥ प्रासादार्धप्रमाणेन त्रिभागेन ततः परम् ।। चतुर्विंशतिपर्यन्तं कर्तव्यश्च सुलक्षणम् ॥१४२॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ દ્વિતીય રત્ન पादेन चोच्छ्रयः कार्यों यावत्पश्चाश हस्तकम् ॥ इदं मानञ्च कर्तव्यं जगतीनां समुच्छ्रये ॥१४॥ એક હસ્તન પ્રાસાદને જગતી એક ગજ ઉચી કરવી. બેગનાને દેહ, ત્રણ ગજનાને બે ગજ અને ચાર ગજના પ્રાસાદને અઢી ગજ ઉંચી જગતી કરવી અને પછી ચાર ગજથી બાર ગજ સુધી પ્રાસાદમાનના અર્ધા માને અર્થાત ગજે બાર આગળ, બારથી વીસ ગજ સુધી ત્રીજા ભાગે અર્થાત્ ગજે આઠ આંગબ અને વીસથી પચાસ ગજ સુધી ચોથા ભાગે એટલે ગાજે છ આંગળ ઉંચી જગતી કરવી. જગતીઓની ઉંચાઈમાં આ માન કરવું તે શુભ લક્ષણ છે. ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૪૩. જગતીમાં ઘાટ કરવાના વિભાગો तदुच्छ्रायं भजेत् प्राज्ञस्त्वष्टाविंशतिभिः पदैः ॥ त्रिपदो जाड्यकुंभश्च द्विपदा कर्णिका तथा ॥१४४॥ पद्मपत्रसमायुक्ता त्रिपदा सरपट्टिका ॥ द्विपदं खुरकं कुर्यात् सप्तभागश्च कुंभकः ॥१४॥ રાઃ ત્રિપલ નો માવોત્તરપત્રિકા कपोतालिः त्रिभागेन पुष्पकंठो युगांशकः ॥१४६॥ Yeupia पुष्पको जाङ्यकुंभश्च निर्गमश्चाष्टभिः पदैः॥ कर्णेषु च दिशांपालाः प्राच्यादिषु प्रदक्षिणाः ॥१४॥ બુદ્ધિમાન શિલ્પીએ જગતીની ઉંચાઈના અઠ્ઠાવીસ (૨૮) વિભાગે કરવા. તેમાં ત્રણ ભાગને જાડબે, બે ભાગની કર્ણિકા, ત્રણ ભાગનું પપત્ર (કમળપત્ર) યુકત સરપટ્ટિકા (છજજી અને ગ્રામપટ્ટી), બે ભાગને ખુરક ( ખરે), સાત ભાગને કુભક (કુ), ત્રણ ભાગને કળશે (કલશ), એક ભાગની અન્તરપત્રિકા (અંતરાલ અથવા અંધારી), ત્રણ ભાગની કપાતાલી (કેવાલ) અને ચાર ભાગને પુષ્પકઠ (દશે ) કરે. ૧૪૪, ૧૪૫, ૧૪૬. પુષ્પકંઠ અને જાન્નકુંભ નિગમે (નીકારે) ચાર ચાર ભાગના રાખવા. કુલ ૪ આઠ ભાગ જાણવા અને કર્ણોમાં પૂર્વ દિશાથી આરંભી ચારે દિશાઓમાં દિપલની મૂતિઓ કરવી. ૧૪૭. अतिस्थूला सुविस्तीर्णा प्रासादधारिणी शिला ॥ अतीव सुदृढा कार्या इष्टकाचूर्णवारिभिः ॥१४८॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય રત્ન ]. પ્રાસાદ રચનાવિધિ. ૬૯ પ્રાસાદને ધારણ કરનારી શિલાઓ (પહેલી જગતીના દાશાઓ) લાંબી, પહોળી તથા જાડી બનાવવી અને તેમને ઇટ, ચૂનો અને પાણીથી મજબૂત ચડવી અર્થાત્ કોઈપણ રીતે નીચેના ભાગમાં પિલાણ ન રહે તેવી રીતે છે, ચૂને અને પાણીથી સભર ચડવી. ૧૪૮. પ્રથમ ભીમાન, शिलोपरि भवेद् भीटमेकहस्ते युगाङ्गुलम् ॥ अर्धाङ्गला भवेद् वृद्धिर्यावद्धस्तशतार्धकम् ॥१४९॥ જગતની શિલા (દાશા) ઉપરથી એક ગજના પ્રાસાદને ચાર (8) આંગળનું ઉચું ભીટ કરવું અને ત્યારપછી પચાસ (૫૦) ગજ સુધી પ્રત્યેક ગજે અર્ધા (૨) આંગળની વૃદ્ધિ કરવી. ૧૪૯. દ્વિતીય ભીટમાન. अङ्गलेनांशहीनेन चार्धाधुन तथा क्रमात् ॥ पञ्चदिविंशतिर्यावत् शतार्धश्च विवर्धनम् ॥१५॥ એક ગજથી પાંચ ગજ સુધી ગજે એક આંગળ, પાંચથી દશ ગજ સુધી અંશહીન એટલે પિણે (ગા) આંગળ, દશથી વીસ ગજ સુધી અર્ધા (વા) આંગળ અને વીસથી પચાસ ગજ સુધી પા (૧) આગળની વૃદ્ધિ ભીટની ઉંચાઈમાં કરવી. ૧૫૦ - તૃતીય અને ચતુર્થ ભીટમાન. एकहस्ते तु प्रासादे भीटं वेदाङ्गुलं भवेत् ॥ हस्तादिपञ्चपर्यन्तं वृद्धिरेकैकमङ्गलम् ॥१५॥ पञ्चोज़ दशपर्यन्तं हस्ते पादोनमङ्गलम् ॥ दशोज़ विंशपर्यन्तं कुर्याद्धस्तेऽर्धमङ्गलम् ॥१५२॥ विशोर्ध्वञ्च शतार्धान्तं चतुर्हस्तैकमङ्गुलम् ॥ शतार्धहस्तमानेन कुर्याच वृद्धिरङ्गुला ॥१५३॥ એક ગજના પ્રાસાદને ચાર (૪) આંગળ ઉચું ભીટ કરવું અને પછી પાંચ (૫) ગજ સુધી ગજે એક આંગળ, પાંચથી દશ ગજ સુધી પિણે () આંગળ, દશથી વિસ ગજ સુધી અધે (ા આગળ અને વીસથી પચાસ ગજ સુધી ચાર ગજે Page #108 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [[દ્વિતીય રત્ન એક આંગળ એટલે ગજે પા (વા) આગળની વૃદ્ધિ કરવી. આ ત્રીજુ ભીટમાન જાણવું તથા એક ગજથી પચાસ ગજ સુધી ગજે એક આંગળની વૃદ્ધિ કરવી એ ભીટનું ચોથું માન જાણવું. ૧૫૧, ૧૫ર, ૧૫૩. एकद्वित्रीणि भीटानि हीनहीनानि कारयेत् ॥ इस्योदयप्रमाणेन चतुर्थाशेन निर्गमम् ॥१५४॥ એક, બે અને ત્રણ ઉપરા ઉપરી એક બીજાથી નાનાં ભીટ કરવાં અર્થાત્ એક બીજાથી પા ભાગે ઉપરનાં ભીટ નાના કરવાં અને તે દરેકને પોતાની ઉંચાઈના પ્રમાણથી ચોથા ભાગે નીકળતાં રાખવાં. ૧૫૪. एकभीटं द्विभीटं वा भीटत्रयमथोच्यते ॥ मुक्तिकं पुष्पकञ्चैव ह्रस्वं धर्मयशोऽपि च ॥१५॥ અનુક્રમે એકબે અથવા ત્રણ ભીટ કરવાં. તેમનાં અનુક્રમે મુક્તિક, પુષ્પક અને ધર્મશ; એવાં ત્રણ નામે જાણવાં. ૧૫૫. तृतीये च तदर्धेन चिप्पिकैः पुष्पकान्वितैः॥ उच्छ्रयात् पादनिष्कासं कुर्याद्वै स्वस्वमानतः ॥१५६॥ ભીટમાનમાં ત્રણ ભાગ કરી ઉપરના ત્રીજા ભાગમાં અર્ધભાગે પુષ્પયુક્ત ચિપિકાએ કરવી અને દરેક ભીટ તિપિતાની ઉચાઈના માને પા ભાગ નીકારે રાખવું. ૧પ૬. कर्णभद्रोपभद्राश्च रथोपरथकर्णिकाः॥ भीटस्यापि त्विदं मानं पीठचैव तदूर्ध्वतः ॥१५॥ કર્ણ, ભદ્ર, ઉપમુદ્ર તથા રથ, ઉપરથ અને કર્ણિકા, આ અગે શીટમાં પણ કરવાં અને ભીટ ઉપર પીઠ કરવી. ૧૫૭. પ્રાસાદ પીઠમાન. एकहस्ते तु प्रासादे पीठं वै द्वादशाङ्गलम् ।। हस्तादिपञ्चपर्यन्तं स्मृता पञ्चाङ्गला करे ॥१५८॥ पश्चोर्ध्व दशपर्यन्तं वृद्धिवेदाङ्गला भवेत् ॥ दशोज़ विंशपर्यन्तं हस्ते चैवाङ्गलत्रया ॥ १५९ ॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય રત્ન ] પ્રાસાદ રચનવિધિ. विंशोचं षट्त्रिंशान्तं हस्ते कार्या तदर्द्धका ॥ षत्रिंशोवं शतार्धान्तं तदर्धन क्रमाङ्गला ॥१६०॥ . એક ગજના પ્રાસાદને પીઠ બાર (૧૨) આંગળ ઉચી કરવી અને પછી પાંચ ગજ સુધી ગજે પાંચ આંગળ, પાંચથી દશ ગજ સુધી ચાર આંગળ, દશથી વિસ ગજ સુધી ત્રણ આંગળ, વીસથી છત્રીસ ગજ સુધી દેઢ (૧) આંગળ અને છત્રીસથી પચાસ ગજ સુધી પિણા (બ) આંગળની વૃદ્ધિ કરવી. ૧૫૮, ૧૫૯, ૧૬૦. પીઠમાન બીજું. पीठमध त्रिपादांशे एकद्वित्रिकरैहे ॥ चतुर्हस्ते त्रिसाधान्तं पादान्तं पञ्चहस्तके ॥ १६१ ॥ दशविंशतिषत्रिंशत्शतार्धहस्तकावधि ॥ वृद्धिर्वेदत्रियुग्मैका संख्या स्यादङ्गुलै; क्रमात् ॥ १६२॥ એક ગજના પ્રાસાદને અર્ધાશે (બાર આંગળ) , બે ગજનાને ત્રીજા ભાગે (સેળ આંગળ), ત્રણ ગજના પ્રાસાદને ચોથા ભાગે (૧૮ આંગળ), ચાર ગજનાને સાડા ત્રણ ભાગે (લગભગ ૨છા આંગળ) અને પાંચ ગજના પ્રાસાદને ચેથા ભાગે ( ત્રીસ આંગળ) પીઠ કરવી. પાંચથી દશ ગજ સુધી જે ચાર આંગળ, દશથી વીસ ગજ સુધી ત્રણ આંગળ, વીસથી છત્રીસ ગજ સુધી બે આંગળ અને છત્રીસથી પચાસ ગજ સુધી ગજે એક આંગળ પીઠમાનમાં વૃદ્ધિ કરવી. ૧૬૧, ૧૬૨. पञ्चमांशं ततो हीनं कनीयः शुभलक्षणम् । पञ्चमांशाधिकञ्चैव ज्येष्ठं त्वष्ट्रा विवक्षितम् ॥ १६३ ॥ ઉપરના પ્રમાણથી પાંચમા અંશે ઓછી કરે તે કનિષ્ઠ માનની અને પાંચમા ભાગે અધિક ( ઉંચાઈમાં) કરે તે છ માનની પીઠ થાય અને તે શુભ લક્ષણ છે એમ શ્રી વિશ્વકર્માએ કહ્યું છે. ૧૬૩. शुभदं सर्वतोभद्रं पद्मकश्च वसुंधरम् ॥ सिंहपीठं ततो व्योम गरुडं हंसमेव च ॥ १६४ ॥ वृषभं यद् भवेत्पीठं मेरुमाधारकारणम् । पीठमानमिति ख्यातं प्रासादे आदिसीमया ॥ १६५ ॥ . Page #110 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [દ્વિતીય રત્ન અનુક્રમે ગજમાન પ્રમાણે ૧ શુભદ, ૨ સર્વતોભદ્ર, ૩ પદ્મક, ૪ વસુંધર, ૫ સિંહ, દ મ, છ ગરૂડ, ૮ હંસ અને ૯ વૃષભ, આ નવ નામ પીઠનાં જાણવાં. વૃષભ પીઠ મેરૂ પ્રાસાદને આધારભૂત છે. તેવી રીતે દરેક પીઠ પિતપોતાના પ્રમાણનુસાર પ્રસાદને આધારરૂપ છે. આ પ્રમાણે પ્રાસાદની પહેલાની સીમાથી પીઠમાન કહ્યું છે. ૧૬૪, ૧૬૫. પીઠની ઉંચાઈમાં ગજાદિ થના વિભાગે કરવા વિષે पञ्चाशं हीनमाधिक्यमेकैकं विधिवत्पुनः । ત્રિપુરામુત્ર દ્રાર્વિનને ધો नवांशा जाड्यकुंभस्य सप्तांशं कर्णकं भवेत् । सान्तरश्चैव छज्जिका सप्तांशा ग्रासपट्टिका ॥ १६७॥ सूर्यदिग्वसुभागैश्च गजवाजिनराः क्रमात् । वाजिस्थानेऽथवा कार्य स्वस्य देवस्य वाहनम् ॥ १६८॥ આવેલા પ્રમાણથી પાંચમા અશે પીઠ હીન કરવાથી કનિષ્ઠ અને અધિક કરવાથી જે માનની થાય છે. પીઠની ઉચાઈમાં ત્રેપન (પ૩) વિભાગે કરવા અને બાવીસ ભાગ નીકારે રાખવા. જાબો ભાગ ૯, અંધારી સહિતકર્ણક (કણી) ભાગ ૭ અને છજિકા સાથે પ્રાસંપટ્ટી ભાગ ૭ ની કરવી તથા બાર (૧૨), દશ (૧૦) અને આઠ (૮) ભાગનો અનુક્રમે ગજથર (હાથીને થર), વાજિકર (અશ્વથર) અને નરથર કરે અને અથરના સ્થાનમાં વિકલ્પ જે દેવતાનો પ્રાસાદ હોય તેના વાહનને થર કરે. ૧૬૬, ૧૬૭, ૧૬૮. पश्चांशं कर्णिकाग्रे तु निर्गमे जाज्यकुंभकम् । त्रिसाध कर्णकं साधं चतुर्भिासपट्टिका ॥ १६९ ॥ कुञ्जराश्वनरा वेदरामयुग्मैश्च निर्गमः। अन्तरालमधस्तेषां मूर्धेचे कर्णयुग्मकम् ॥ १७ ॥ કણના અગ્રભાગથી નીકારે જાડ બે ભાગ પાંચ, કણી ભાગ સાડા ત્રણ (૩), અંતરાલ ભાગ અર્ધા (ભા) અને છજીક સાથે ગ્રાસાદિક ભાગ ચારની કરવી. ગજથર, અશ્વથર અને નરથર અનુક્રમે ચાર (૪), ત્રણ (૩) અને બે (૨) ભાગ નીકારે શખવા તથા તે તે થના નીચે અંતરાલ અને મથાળે કણી તેમજ છાજ કરવી. ૧૬૯, ૧૭૦. Page #111 -------------------------------------------------------------------------- ________________ द्वितीय २न] પ્રાસાદ રચનાવિધિ. ७३ जगली.भीट, महापीठ,कामद पीठ अने कणपीठ नानकशाओ ३ भ्रमणीबाकी जगती कामद पीठ २ भीट कणपीठ भीटसाथे भीट इजिका कुमा पु . कनिका कणिका माय कनिष्ठ . भार Yीदनाम महा पीठ भाग५३ मध्य . नीका भाग२ ga Distarनरया 4 . संयासपट्टि जिक कर्णिक 3. COPEDusadpodva भाट भौठ चर FITUTKIMEWTCR कयाम प्रया स माRAVERIYAURRICURRIENTATISexy * H मा आणताना SEASEARHOD भावामगमगानमनपाकासपा म्यापाoutamannालामाकmammnagar 11-09 स म्मम्ममा AIMIMIMITRArILOTHARISHADURATIMAMATIMIRINTTRAMM MMITTAMATA janusarmanen HINE सामान्य जगती पाट वाली जगती भाग २८, नर्मदा कर मुसा शिम्प शाखी Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શિલ્ય રત્નાકર [ દ્વિતીય રત્ન અલ્પ દ્રવ્યમાં સાધારણ પીઠમાનगजपीठं विना ह्यल्पद्रव्यैः पुण्यं महत्तरम् ॥ जाजयकुंभः कणाली च ग्रासपट्टीस्तदा भवेत् ॥१७॥ कामदं कर्णपीठं तु जाड्यकुंभः कणालिका ॥ लतिने निर्गमादीनं सांधारे निर्गमाधिकम् ॥१७२॥ (યથાશક્તિ પ્રાસાદ કરવાનું વિધાન હોવાથી) અ૫ દ્રવ્યથી પણ મોટું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. તેવા પ્રસંગે ગજપીઠ ન કરતાં જાડ, કણાલી (કણી) અને છજજી સહિત ગ્રાસપટ્ટી કરવી. આ પીઠને “કામદી પીઠ કહે છે અને જાડ તથા કણી કરવામાં આવે તો કર્ણ પીઠ થાય છે. લતિનાદિ જાતિના પ્રાસાદમાં કર્ણ પીઠ નીકારે ઓછી અને સાંધારાદિ જાતિના પ્રાસાદમાં અધિક કરવી. ૧૭૧, ૧૭૨. પ્રાસાદની ઉચાઇના પ્રમાણુથી પીઠમાન. एकविंशतिसंभागाः प्रासादस्य समुच्छ्ये ॥ पञ्चादिनवभागान्त पीठस्य पञ्चधोदयः ॥१७३॥ પ્રાસાદની ઉંચાઈમાં એકવીસ (૨૧) વિભાગો કરવા. તેમાં ૫, ૬, ૭, ૮ અને ૯ ભાગ સુધી પીઠની ઉંચાઈ કરવી. આ પ્રમાણે પીઠની ઊંચાઈ પાંચ પ્રકારે થાય છે. ૧૭૩. નર્વેષ ઘટના : દહીને નિરાશ્રમ્ | पीठहीनं विनश्येत प्रासादभवनादिकम् ॥१७४॥ इतिश्री वास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे प्रासादोत्पत्तिप्रासादरचनालक्षणाधिकारे द्वितीयं रत्नं समाप्तम् ।। સર્વ પ્રકારના પ્રાસાદને આધારે પીક છે અને પીડારહિત દેવાલયે નિરાશ્રય નિરાધાર થાય છે. નિરાધાર દેવાલ (પ્રાસાદ) ને તથા ભવનાદિને નાશ થાય છે. ૧૭૪. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મૂલજીભાઈ સોમપુરા રચિત શિલ૫રત્નાકર નામના ગ્રંથનું પ્રાસાદોત્પત્તિ અને પ્રાસાદરચનાલક્ષણાધિકારનું બીજું રત્ન સંપૂર્ણ Page #113 -------------------------------------------------------------------------- ________________ तृतीयं रत्नम् । अथ मण्डोवरादितो द्वारशाखालक्षणाधिकारः। થાતઃ સંવામિ મહોરર ક્ષાના प्रासादस्य प्रमाणञ्च ज्ञातव्यं मूलनासिकम् ॥१॥ रथोपरथनंदी च भद्रोपभद्रमेव च ॥ एते तु बाह्यतः ज्ञेया निर्गमाः पीठकादिकम् ॥२॥ મંડોવર માન. હવે આગળ મંડોરાનું લક્ષણ કહીશ. પ્રાસાદની મૂલ નાસિકાથી (કર્ણ-રેખા)થી તેનું પ્રમાણ જાણવું. રથ, ઉપરથ અને નદી તથા ભદ્ર, ઉપભદ્ર તેમજ પીઠાદિના નિર્ગમ પ્રમાણથી બહાર સમજવા. ૧, ૨. પ્રાસાદની ઉભણી (મંડોવર) નું પહેલું માનहस्तादिपञ्चपर्यन्तं विस्तारेणोदयः समः ॥ सुरेशमनुसप्तेषुरामचन्द्राङ्गलाधिकः ॥३॥ पञ्चादिदशपर्यन्तं त्रिंशद्यावत्शतार्धकम् ॥ हस्ते हस्ते क्रमाद् वृद्धिर्मनुसूर्यनवाङ्गुला ॥४॥ એક ગજથી પાંચ ગજ સુધીના પ્રાસાદની ઉભણી પ્રાસાદની પહોળાઈ જેટલી ઉંચી કરવી અથવા એક ગજના પ્રાસાદને એક ગજ ચાદ આંગળ, બે ગજના પ્રાસાદને બે ગજ ચોદ આંગળ, ત્રણ ગજનાને ત્રણ ગજ સાત આંગળ, ચાર ગજનાને ચાર ગજ પાંચ આંગળ અને પાંચ ગજના પ્રાસાદને પાંચ ગજ ત્રણ આગળ ઉભણી ઉંચી કરવી તથા પાંચ ગજથી દશ ગજ સુધી ગજે ચાદ (૧૪) આંગળ, દશથી ત્રીસ ગજ સુધી બાર (૧૨) આંગળ અને ત્રીસથી પચાસ ગજ સુધી નવ (૯) આંગળની વૃદ્ધિ કરવી. ૩, ૪. Page #114 -------------------------------------------------------------------------- ________________ શિલ્ય રત્નાકર [तीय रत्न भीog GHमान. एकहस्तादिपञ्चान्तं पृथुत्वेनोदयः समः॥ हस्ते सूर्याङ्गुला वृद्धिर्यावत् त्रिंशत्करावधि ॥५॥ नवाला करे वृद्धिर्यावद् हस्तशतार्धकम् ॥ पीठोचे तूदयश्चैव छाद्यान्तो नागरादिषु ॥ ६॥ એક ગજથી પાંચ ગજ સુધી પ્રાસાદની પહોળાઈ બબર ઉચી ઉભણી કરવી. પાંચથી ત્રીસ (૩૦) ગજ સુધી ગજે બાર (૧૨) આંગળ અને ત્રીસથી (૫૦) ગજ સુધી નવ (૯) આંગળ વૃદ્ધિ કરવી. નાગરાદિ જાતિના પ્રાસાદમાં પીઠ ઉપરથી ઉભણને ઉદય (ઊંચાઈ) છાજાના મથાળા સુધી જાણે. પ, ૬, lad Safभान. एकहस्ते तु प्रासादे त्रयस्त्रिंशाङ्गलोदयः ।। द्विहस्ते तूदयः कार्यो सप्ताङ्गुलद्विहस्तकः ॥७॥ त्रिहस्ते च यदा मानमधिकं पञ्च चाङ्गलाः ॥ चतुर्हस्तोदयः कार्य एकेनाङ्गलिनाधिकः ॥ ८॥ विस्तरेण समः कार्यः पश्चहस्तोदयस्तथा ॥ षड्हस्तस्योदयः कार्यो न्यूनो द्वावङ्गलौ तथा ॥९॥ उदयः सप्तहस्ते च न्यूनः सप्ताङ्गुलश्च वै ॥ अष्टहस्तोदयः कार्यः षोडशाङ्गलहीनकः ॥१०॥ हीन एकोनत्रिंशः स्यात् प्रासादे नवहस्तके ॥ दशहस्तोदयः कार्यश्चाष्टहस्तसमानकः ॥११॥ सपाददशहस्तश्च प्रासादे दशपञ्चके ।। विंशहस्तोदये मानं सार्थद्वादशहस्तकम् ॥१२॥ पञ्चविंशोदये ज्ञेयं पादोनं दशपञ्चकम् ॥ त्रिंशहस्ते तथा मानं ज्ञेयं सप्तदशात्मकम् ॥१३॥ सपादमेकविंशश्च पञ्चत्रिंशकरात्मके ॥ व्योमवेदे यदा हस्ते सार्धा स्यादेकविंशतिः ॥१४॥ चतुर्विंशतिपादोन बाणवेदकरात्मके ॥ . शताधोदयमानं तु हस्ताः स्युः पञ्चविंशतिः ॥१५॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન] મંડાવર, એક ગજના પ્રાસાદને તેત્રીસ (૩૩) આંગળ, બે ગજનાને બે ગજ સાત આંગળ, ત્રણ ગજે ત્રણ ગજ પાંચ આંગળ, ચાર ગજે ચાર ગજ એક આંગળ, પાંચ ગજનાને પાંચ ગજ, છ ગાજે છે ગજમાં બે આંગળ ઓછી અર્થાત્ પાંચ ગજ બાવીસ આંગળ, સાત ગજે સાત ગજમાં સાત આંગળ ઓછી અર્થાત્ છ ગજને સત્તર આંગળ, આઠ ગજનાને આઠ ગજમાં સેળ આગળ એછી અર્થાત્ સાત ગજ આઠ આંગળ, નવ ગજે નવ ગજમાં ઓગણત્રીસ આંગળ ઓછી અર્થાત્ સાત ગજને ૧૯ આંગળ, દશ ગજનાને આઠ ગજ, પંદર ગજના પ્રાસાદને સવા દશ ગજ, વીસ ગજે સાડા બાર ગજ, પચીસ ગજે પણ પંદર ગજ, ત્રીસ ગજે સત્તર ગજ, પાંત્રીસ ગજે સવા એક્વીસ ગજ, ચાલીસ ગજે સાડી એકવીસ ગજ, પિસતાલીસ ગજે પિણી વીસ ગજ અને પચાસ ગજના પ્રાસાદને પચીસ ગજ ઉચી ઉભણી કરવી. ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫. ચેથું ઉભણુમાન. हस्तादिपञ्चपर्यन्तं विस्तारेण समुच्छ्रयः ॥ द्वादशाङ्गलवृद्धिः स्याद् यावद्धस्तत्रयोदश ॥१६॥ एकादशाङ्गला वृद्धिपर्यन्तमेकविंशतिः ॥ दशाङ्गलैकविंशोचं यावत्पश्चाशहस्तकम् ॥१७॥ એક ગજથી પાંચ ગજ સુધી પહોળાઈની બરોબર ઉભણીની ઉંચાઈ કરવી અને પાંચથી તેર ગજ સુધી ગજે બાર આંગળ, તેથી એકવીસ ગજ સુધી અગિયાર આંગળ અને એકવીસથી પચાસ ગજ સુધી દશ આંગળી ઉભણુના માનમાં વૃદ્ધિ કરવી. ૧૬, ૧૭. આયષ સુધારવા હાધિક કરવા વિષે. अङ्गलं द्वित्रिकं वापि कुर्यात् हीनाधिकं तथा ॥ आयदोषविशुद्धयर्थ हखवृद्धी न दूषयेत् ॥१८॥ ઉપરના માનમાં બે ત્રણ આંગળ ઓછું વધતું કરવું ઘટે તે કરવું, કારણ કે આયદોષની વિશુદ્ધિ માટે કરવામાં આવેલી વધઘટ દેષરૂપ થતી નથી. ૧૮. ડેરાના અંગેનું પુનર્વિધાન કરવા વિષે. अंशोदये च कर्तव्यं प्रथमं षट् च छाद्यकम् ॥ यावत्समोदयश्चैव तावन्मण्डोवरं कृतम् ॥१९॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ ७८ શિલ્પ રત્નાકર [તૃતીય રત્ન तथाद्यछाद्यसंस्थाने द्वे जंधे च प्रकीर्तिते ॥ दशजंघास्तथा शेषे शतार्धस्योदयान्तिमम् ॥२०॥ षड्विधं खेटछाद्यश्च द्विभूम्योरन्तरे मुने ॥ भरणिकोचे भवेन्मश्ची छाद्योर्वेऽपि च मश्चिका ॥२१॥ न च जंघा प्रदातव्या यावद् द्वादशसंख्यया । किश्चित्किश्चिद्भवेन्यूनं कर्तव्यं भूमिकोच्छ्रये ॥२२॥ शताधं च महामानं महामेरौ तथाधिकम् ॥ विस्तारञ्च तथा वच्मि शृणु त्वं ऋषिसत्तम ॥२३॥ મંડેરાની ઉચાઈના પ્રમાણમાં એકથી છ સુધી છાજા કરવા અને પ્રાસાદ જેટલે પહોળો હોય તેટલી જે તેની ઉંચાઈ હોય તે તેવા સમ ઉદય વિસ્તારવાળા પ્રાસાદને મંડેરો કરે અર્થાત્ એકથી પાંચ ગજ સુધીના પ્રાસાદને ફક્ત મંડેરોજ કર અને આથી મોટા માનના પ્રાસાદને પહેલા છાજાના સ્થાનમાં બે જઘાઓ કરવી તથા પચાસ ગજના પહેળા પ્રાસાદની ઉભમાં ઉપરાઉપરી દશ જઘાઓ કરવી અને ઉપર નીચેની બન્ને ભૂમિકા એના અંતરમાં છ પ્રકારનાં પેટછાધ અર્થાત ફૂટ, લાંબસીઓ તથા મંદરયુક્ત છાઘ કરવાં. ભરણીના થર ઉપર તેમજ છાજા ઉપર મંચિકાને થર કરે અને પ્રાસાદને એક સાથે ઉપરાઉપરી બાર જંઘાઓથી વધારે કરવી નહિ તથા પ્રાસાદની ભૂમિકાઓ એક બીજાથી થોડા થોડા અંશે ક્રમે ક્રમે ઉપરની નાની કરતા જવું. આ મહામાન પચાસ ગજ પહેળા તથા મહામદિ પ્રાસાદનું युवे भराना मान विस्तार हुछु. १८, २०, २१, २२, २3. ૧૪૪ ભાગને મંડેરે કરવાના ઘાટના થરે. वेदवेदेन्दुभक्तन्तु छाद्यान्तं पीठमस्तकात् ॥ खुरकः पञ्चभागः स्याद्विंशतिः कुंभकस्तथा ॥२४॥ कलशोऽष्टी द्विसार्धन्तु कर्तव्यमन्तरालकम् ॥ कपोतिकाष्ट मञ्ची च कर्तव्या नवभागिका ॥२५॥ पश्चत्रिंशदा जंघा तिथ्यशैरुद्गमो भवेत् ॥ वसुभिर्भरणिः कार्या शिरावद्विर्दिगंशका ॥२६॥ अष्टांशा च कपोतालिद्धिसामन्तरालकम् ॥ छाचं त्रयोदशांशश्च दशभागो विनिर्गमः ॥२७॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ तृतीय २५ ] મડવર, ७५ પીઠના મથાળેથી છલાના મથાળા સુધી એકસો ચુંવાળીસ (૧૪૪) ભાગ કરવા. તેમાં ખરે ભાગ પાંચ, કુંભ ભાગ ર૦, કલશે ભાગ ૮, અંતરાલ ભાગ श, पति (पास) साग ८, मयि साग, 'धा ( धी) भाग ५, दम (दियो) १५, मी सास ८, शिरावट्टी ला १०, पोतानि (यु.५४'8) ભાગ ૮, અંતરાલ ભાગ રા અને છાઘ (છાપું ) ભાગ ૧૩ કરવું અને નકારે ભાગ १०नु ४२९: २४, २५, २६, २७, ૧૪૪ ભાગના મંડેવરના અંગેનું સ્વરૂપ લક્ષણ. १ ४२३ (म). खुरकः पञ्चभागोझे द्विभागः स्याच निर्गमे । भागार्धान्तरपत्रं च कर्णः स्यात्तु द्विभागिकः ॥२८॥ वापीस्कंधश्च साधैको भागं स्यात्कणकोत्तमम् ॥ तस्याग्रं तु प्रकर्तव्यं पट्टिकोभयशोभनम् ॥२९॥ पट्टिका पदनिष्कासा कणकञ्च सपादकम् ॥ महापाल्याञ्च कुंभस्यापस्कन्धः कर्णनिर्गमः ॥३०॥ ખે પાંચ ભાગ ઉચો અને બે ભાગ નકારે કર. અર્ધા ભાગનું અંતર પત્ર, બે ભાગને કર્ણ, દોઢ ભાગને વાપીસ્ક અને એક ભાગનું ઉત્તમ કણક કરવું. કણકને અગ્રભાગ બે પટ્ટિકાઓથી સુશોભિત કરે અને પદિકાઓ નકારે ભાગ એક રાખવી. કણક નીકારે સવા ભાગ રાખવું તથા કુંભાની મહાપાલી (મોટી પંક્તિમાં કર્ણ સુધી નીકળતે અપચ્છધ કર. ૨૮, ૨૯, ૩૦. २ (ो ). विंशतिभागकोत्सेधं तवें कुंभकं न्यसेत् ॥ भागाधः स्कंधपद्दश्च चिप्पिका भागिका मता ॥३१॥ सुललितं वृताकारं स्कंधं कुर्याच कुंभके ॥ विचित्र पल्लवाकीर्ण चिप्पिका पद्मपत्रिका ॥३२॥ प्राच्यमध्यापराह्नेषु ब्रह्मविष्णुमहेश्वराः ॥ त्रिसंध्याभद्रशोभाढ्यं चित्रपरिकरैर्वृतम् ॥३३॥ नासिका रूपसंघाटा रथिकादलगर्भके ॥ पत्रमृणालशोभायं स्तंभिकातोरणं न्यसेत् ॥३४॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ શિલ્ય રત્નાકર [ તૃતીય રત્ન सर्व रूपमयं कुर्याद्विचित्राकाररूपिणम् ॥ आदिखुरकमानोत्थं प्रमाणं कुंभके वरम् ॥३५॥ ખરા ઉપર વીસ ભાગની ઉચાઈવાળો કુંભાને થર મુ. અર્ધા ભાગને સ્કધપટ્ટ તથા એક ભાગની ચિપિકા કરવી. કુભાનું સ્કંધપટ્ટ (કાંધને પટ્ટો) સુંદર ગળાકાર અને વિચિત્ર પલ્લવોથી યુક્ત કરવું. ચિપિકા કમળ પાંદડીઓથી યુક્ત કરવી. પહેલી, વચલી અને છેલ્લી એમ કુંભામાં ત્રણે બાજુઓમાં અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને રૂકની મૂર્તિઓ કરવી. ત્રિસંધ્યાનાં સ્વરૂપ વડે ભદ્ર ભાસંપન્ન તેમજ વિચિત્ર પરિકરથી યુક્ત કરવું. નાસિકાઓ એટલે કણે પ્રતિરથના ખૂણુઓના મધ્ય ગમે, રૂપસંઘાટા એટલે મૂર્તિઓવાળી કરવી. થાંભલીઓમાં કરવાનું તેરણ કમળપત્ર તથા કમળદંડથી શોભાયુક્ત કરી ઉપર પ્રમાણે સમગ્ર કુંભ સ્વરૂપમય તથા વિચિત્રાકાર સ્વરૂપને કરે. આદિ ખરાના માનમાંથી નીકળેલું કુંભાનું આ પ્રમાણ શ્રેષ્ઠ જાણવું. ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫. ૩ કલશ (કલશે) તથા અંતરાલ. कुंभोर्चे कलशः कार्यश्चाष्टभावैविभाजितः॥ मध्यं च चिप्पिकावृत्तं कार्य षड्भागसंयुतम् ॥३६॥ तथो चिप्पिका कार्या भागैकेन समन्विता ॥ पबंधश्च शोभाढयो नानारत्नस्तु संकुलः ॥३७॥ द्विसार्धान्तरपत्रश्च पुष्पकैर्दिव्यभूषितम् ॥ કુંભાના ઉપર આઠ ભાગને કલશ કરે અને તેને છ ભાગને મધ્ય ભાગ ચિપિકાઓથી ગેળ કર તથા તેના ઉપર એક ભાગની ચિપિકા કરવી. નાના પ્રકારનાં રત્નયુક્ત અને શેભાસંપન્ન પટ્ટબંધ કરે ને પુના આકારથી દિવ્ય ભાવાળું અહી ભાગનું અંતરપત્ર (અંતરાલ) કરવું. ૩૬, ૩૭. ૪ કતાલી (કેવાલ). अष्टभागा कपोताली भागार्धा स्कंधपट्टिका ॥३८॥ स्कंधो द्वयसपादश्च पादैका मुखपट्टिका ॥ कर्णभागद्वयं कार्य स्कन्धः सार्धद्वयोन्नतः ॥३९॥ भागार्धः स्कंधपट्टश्च कर्तव्यश्चावशंकितैः॥ मुखपट्टी च कर्तव्या चाधोऽग्रे तु गगारकाः ॥४०॥ Page #119 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન ] મફેવર. समताने विधातव्या तेषान्तु चतुरङ्गुलैः ॥ ऊर्ध्वस्कंधो विधातव्यो दलगर्भसमुद्भवः ॥ समसुहालशीर्षे तु कर्तव्या च ठगारिका ॥४॥ કપિતાલી આઠ ભાગની કરવી. તેમાં અર્ધા ભાગની ધપટ્ટિકા (ગલતને કંદ), સવા બે ભાગનો સ્કંધ, પા ભાગની મુખપટ્ટિકા, બે ભાગને કર્ણ (વચલી પટ્ટી) કરે અને તે ધ બહાર નીકળતે અઢી ભાગને કરે. અર્ધા ભાગને સકધપટ્ટ અવશકિત સહિત (ગલતે, અંદર પેશત) કરે. મુખપટ્ટી કરવી તેમાં નીચેના અગ્રભાગે ગગારક કરવા અને તે બધા આગળના ભાગે ચાર ચાર આંગળ સરખા રાખવા. દલ (ભાગે) ના ગર્ભમાંથી નીકળતે ઉર્ધ્વસ્કર (ઉપરને રકંધ) કરે તથા કપિતાલીના દરેક અંગના મધ્ય ગર્ભ ઉપર ઠગારિકા કરવી. ૩૮, ૩૯, ૪૦, ૪૧. દ મંચિકા (માંચી). મગ્ર કવાર મૌમિક્સ सपादान्तरपत्रश्च पादोनं कामरूपकम् ॥४२॥ पहिका भागपादेन स्कंधश्च द्वयभागिकः ॥ मुखपट्टी भवेत्पादा सपादः कर्ण एव च ॥४३॥ सपादश्च भवेत्स्कंधः सपादान्तरपत्रिका ॥ कणकं भागसार्धन्तु पादा निर्वाणपट्टिका ॥४४॥ कपोताल्याश्च सूत्रेण कर्तव्या वै गगारकाः॥ जंघास्तंभैर्निर्गमाढ्या भ्रमणै बनाक्रमैः॥४५॥ હવે મચિકામાં કરવાના ઘાટે કહું છું. મચિકા નવ ભાગ ઉચી કરવી. તેમાં સવા ભાગનું અંતરપત્ર, પિણ ભાગનું કામરૂપ, પા ભાગની પટ્ટિકા, બે ભાગને સ્ક; પા ભાગની મુખપટ્ટી, સવા ભાગને કર્ણ, સવા ભાગનો સ્કંધ, સવા ભાગની અંતરપત્રિકા, અર્ધા ભાગનું કણક અને પા ભાગની નિર્વાણ પટ્ટિકા કરવી. કપિતાલીના સૂત્રે ગગારકે કરવા. જવાના થાંભલા નીકળતા રાખવા અને તેની નીચે લુંબે (લાંબસી) ગોળાકાર લટકતી કરવી. ૪૨, ૪૩, ૪૪, ૪૫. ૭ જઘા (જાંઘી). it if તપૂર્વે જ પત્રિશોતા મા ! भ्रमनिर्वाणितैः स्तंभै सिकोपाङ्गफालनाः ॥४६॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [तृतीय २त्न समस्तमूलनासासु स्तंभैः स्युश्चतुरस्त्रिकाः ॥ गजैश्च सिंहव्यालैश्च मकरैः समलङ्कताः ॥४७॥ कर्णेषु चाष्टदिग्पालाः प्राच्यादिषु प्रदक्षिणाः॥ नटेशं पश्चिमे भद्रे अंधकैः सह दक्षिणे ॥४८॥ चण्डयुक्तोत्तरे देवी दंष्ट्राननविशोभिता ।। सूत्रदेवाश्च कर्तव्याः प्रतिरथे दिशाधिपाः ॥४९॥ मुनीन्द्रा वारिमार्गेषु प्रलीनास्तपशासने ॥ गवाक्षकांश्च भद्रेषु कुर्यान्निर्गमभूषितान् ॥५०॥ पञ्चारमणकैः स्तंभैाद्यतिलकसंयुतैः॥ ब्रह्मविष्णुमहादेवैरीलिकालवणैर्युतान् ॥२१॥ મચિકા ઉપર પાંત્રીસ (૩૫) ભાગની ઉચી જધા કરવી. ગોળાકાર થાંભલીઓ સહિત નાસિકાઓની ફલનાઓ કરવી. બધી મૂલ નાસિકાઓમાં થાંભલીઓની ચેકીઓ કરવી અને તે હાથી, સિંહ અને વ્યાલ (ગ્રાસ) તથા મગરોથી અલંકૃત કરવી. જઘાની કર્ણોમાં પૂર્વાદિ કમથી અષ્ટ દિપાલે કરવા. પશ્ચિમ બાજુના ભદ્રમાં નરેશ (નૃત્ય કરતા રૂદ્ર), દક્ષિણ ભદ્રમાં અંધકાસુરની સાથે લડતા રૂદ્ર અને ઉત્તરે ચંડ દૈત્યને નાશ કરતી તથા દાઓથી ભિત મુખવાળી દેવી કરવી. પ્રતિરથમાં સૂત્રદેવ તથા દિશાધિપ કરવા. વારિમાર્ગોમાં તપમાં ધ્યાનાવસ્થિત થએલા મુનીએ કરવા. ભદ્રમાં ગવાક્ષે કરવાં અને તે નકારે સુભિત તથા પંચારભણકે, સ્ત, છાદ્યો, તિલકે તેમજ બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર અને ઇલિકાલવણ (એટલે ગાખની થાંભલીઓ ઉપર અર્ધ ગળાકાર તરણે) થી સંયુક્ત કરવાં. ૪૬, ૭, ४८, ४५, ५०, ५१. नागरी च तथा लाटी वैराटी द्राविडी तथा ॥ शुद्धा तु नागरी जंघा परिकर्मविवर्जिता ॥१२॥ स्त्रीयुग्मसंयुता लाटी वैराटी पत्रसंकुला ॥ मंजरीबहुला कार्या जंघा वैद्राविडी सदा ॥५३॥ नागरी मध्यदेशे तु लाटी लाटे प्रकीर्तिता ॥ द्राविडी दक्षिणे भागे वैराटी सर्वदेशजा ॥१४॥ નાગરી, લાટી, વૈરાટી અને દ્રાવિડી, આ ચાર પ્રકારની જંધાઓ જાણવી. પરિકર્મ રહિત શુદ્ધ નાગરી, સ્ત્રીની જોડી યુક્ત લાટી, પથી વ્યાસ બનાવેલી Page #121 -------------------------------------------------------------------------- ________________ तृतीय २न] મંડોવર. ८3 અર્થાતુ પાન જાથવાળી વેરાટી અને ઘણી મંજરીઓવાળી દ્રાવિડી જંઘા કરવી. મધ્ય દેશમાં નાગરી, લાટ (ગુજરાત) દેશમાં લાટ, દક્ષિણ દેશમાં દ્રાવિડી અને सर्व देशामा बसी ४२वी. ५२, ५३, ५४. ८ अगम (दियो ). दशपश्चोन्नतः कार्य उद्गमः सर्वकामदः ॥ छाद्यभागस्तथार्धन कपोताली तदर्धतः ॥५॥ पादमन्तरपत्रश्च सार्धपश्चोद्गमोदयः॥ द्वितीयश्चोद्गमः कार्यश्चाष्टसार्धसमुच्छ्रितः ॥५६॥ अर्धमन्तरपत्रश्च तत्प्रमाणान्धकारिका ॥ ग्रासस्य पट्टिका कार्या उच्छ्रये त्रयभागिका ॥१७॥ विचित्रकपिरूपाणि निर्गमोद्गमकर्णिकाः॥ . उत्पतद्दलरूपाश्च दृश्यन्ते भावरूपकाः ॥५८॥ ડેઢિયે ભાગ પંદર ઉચા કરે. અર્ધા ભાગનું છાજુ, પા ભાગની કપિતાલી, યા ભાગનું અંતરપત્ર અને સાડા પાંચ ભાગને પહેલો ડેઢિયે ઉચે કરે. બીજો ડેઢિયે સાડા આઠ ભાગને ઉચા કરે. અર્ધા ભાગનું અંતરપત્ર અને અર્ધા ભાગની અંધારિકા કરવી. ગ્રાસપટ્ટી ઉચી ત્રણ ભાગની કરવી. ડેઢિયાને નકારે કણિકાઓ કરવી. વિચિત્ર રૂપિના કપિઓ-વાંદરાઓ કુદાકુદ કરતા તથા નાના પ્રકારના ભાવે બતાવતા માલમ પડે તેવા સ્વરૂપમાં સમૂડરૂપે કરવા. ૫૫, ૨૬, ૫૭, ૫૮. भरणी चाष्टभागोच्छा चाधश्छन्दोवृतोद्भवम् ॥ उद्गमे ग्रासपटिश्च भरणस्कंधिकावटी ॥१९॥ वृताकारा न कर्तव्या समदला निर्गमोद्भवा ॥ पादोनं कामरूपश्च पादा स्यात्स्कंधपट्टिका ॥१०॥ चिप्पिका चार्धभागा तु सपादं कणकं तथा ॥ पट्टिकान्तरपट्टिश्च पादपादं विकल्पयेत् ॥११॥ द्विभागः स्कंध आकार्यों भागाध कर्णकोत्पलम् ॥ पट्टिकान्तरपटिश्च पादपादं विकल्पयेत् ॥३२॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૪ શિલ્પ રત્નાકર भागार्धश्च भवेत्स्कंधो वर्न पादोन भागकम् ॥ अन्तत्रार्थभागं च कर्तव्यं सर्वकामदम् ||३३|| नासिकोपाङ्गसर्वेषु पल्लवाः कामरूपकाः ॥ અશોપજીવાર: શર્તવ્યાઃ સર્વદામાઃ ૬૪ तमालपत्रकाकाराः कणके स्कंधबंधकाः ॥ तल्लीनाकारपत्रैश्च वृतस्य चोर्ध्वमार्ग ||६५ ॥ [તૃતીય રત્ન ભરણી ૮ ભાગ ઉંચી કરવી અને ભરણીને નીચેના છંદ ગોળાકાર કરવા. નીકળતી ગ્રાસપટ્ટી તેમજ ભરણીની 'ધાવટી ગેાળ કરવી. સમગ્ર ભરણી ગોળાકાર કરવી નહિ પરંતુ નીંકારે સમદલ કરવી. પોણા ભાગનું કામરૂપ, પા ભાગની સ્કંધપટ્ટિકા, અર્ધા ભાગની ચિપ્પિકા, સવા ભાગનું કણક તથા પા પા ભાગની પટ્ટિકા અને અંતરાલ કરવું એ ભાગના ધ, અર્ધા ભાગનુ કપલ અને પટ્ટિકાની અંતરાલ પાયા ભાગની કરવી. .અર્ધા ભાગના ધ, પેણા ભાગનુ વત્ન તથા અર્ધા ભાગનું અતરપત્ર કરવું, તે સર્વ કામનાઓને આપનારૂ છે. નાસિકાઓના સર્વ ઉપાંગોમાં કામરૂપ પલ્લવા કરવાં તે આશાપાલવના પત્રના જેવા આકારવાળાં કરવાં,તે સર્વ કામનાએ ને આપનારાં છે. કણૂકમાં તમાલપત્રના આકારવાળા ભરણીના ઉપરના ગેાળ ભાગે કણકમાં લીન થતા પત્રાથી સ્કધના બધા બધા કરવા. પ, ૬૭, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૬૫. ૧૦ શિરાવટ્ટી. शिरावहिश्च दिग्भागा चोच्छ्रये च प्रकीर्तिता ॥ भारपुत्तलिकैर्युक्ता कर्तव्या च त्रिभागिका ॥६६॥ पादोनस्तु भवेत्स्कंधः कर्णः पादोन भागिकः ॥ अन्तत्रार्थभागं च कर्तव्यं सर्वकामदम् ||६७॥ तदूर्ध्वं तु पदे पहुं पञ्चभागैश्च संवृता ॥ तंत्र केन प्रयुक्ता च मुक्तालङ्कारभूषिता ॥ ६८ ॥ શિરાવટી ભાગ દેશની ઉંચી કરવી. તેમાં ત્રણ ભાગની ભારપુત્તલિકાઓથી યુક્ત કરવી, પોણા ભાગના સ્કંધ, પેણુા ભાગને કણ અને કરવુ, તે સર્વ કામનાઓને આપનારૂ છે. તેના ઉપરના ભાગે શિરાવટી ભાગ પાંચની કરવી અને તેને તંત્રયુક્ત તથા વિભૂષિત કરવી. ૬૬, ૬૭, ૬૮. અર્ધા ભાગનું અતરપત્ર પટ્ટ કરવા. ગેળાઇમાં મેતીના અલકારોથી Page #123 -------------------------------------------------------------------------- ________________ तृतीय २०] મંડોવર. ૧૧ માલા કતાલી તથા ૧ર અંતરાલ. तवं तु कपोताली पूर्वमानविकल्पिता ॥ द्विसार्धान्तरपत्रं च कर्तव्यं सर्वकामदम् ॥६९॥ શિરાવટીના ઉપર પૂર્વ માન પ્રમાણે કપિતાલી (માલા કેવાલ) કરવી અને અંતરપત્ર અઢી ભાગનું કરવું, તે સર્વ કામનાઓને આપનારું છે. ૬૯, १3 छा(छ ). कूटछाद्योदये मानं भागाश्चैव त्रयोदश ॥ भागार्धा स्कंधपट्टिश्च स्कंधश्च त्रयभागिकः ॥७॥ भागार्धा मुखपट्टिश्च चतुर्भागश्च छाद्यकम् ॥ दण्डिका भागिका ज्ञेया चाष्टार्धान्तरपत्रिका ॥१॥ कर्णभागः सपादश्च स्कंधश्च द्वयभागिकः ॥ स्कंधपहिश्च पादा स्यात् कर्तव्या सर्वकामदा ॥७२॥ કૂટછાદ્યની ઉંચાઈના માનમાં તેર ભાગ કરવા. તેમાં અર્ધા ભાગની સ્કંધપછી, ત્રણ ભાગને સ્કધ, અર્ધા ભાગની મુખપટ્ટી, ચાર ભાગને છાજાને ઉદય, એક ભાગની દંડિકા, ચાર ભાગની અંતરપત્રિકા, સવા ભાગનો કર્ણ, બે ભાગને સ્કંધ અને પા ભાગની સ્કધપદી કરવી, તે સર્વ કામનાઓને આપનારી છે. ૭૦, ૭૧, ૭૨. कपोताल्याग्रनिष्कासं कुर्यात्तु दशभागिकम् ॥ चतुर्भागो ह्यधःस्कंधः सार्धश्च मणिबंधकः ॥७॥ चिप्पिका तस्य तुल्याने कर्तव्या सर्वकामदा ॥ उच्छ्रयं कथयिष्यामि शृणुष्वकाग्रमानसः॥७४॥ કપિતાલીથી નીકળતું છાજુ ભાગ ૧૦ નું કરવું. છાજાને નીચેને ધ ચાર ભાગને કરે અને મણિબંધ દેઢ ભાગને કરે. મણિબંધના અગ્ર ભાગે તેના બબર ચિપિકા કરવી, તે સર્વકામદા જાણવી. હવે છાજાના ઉપરના ભાગનું પ્રમાણ કહું છું, તે એકાગ્ર મનવાળે થઈ શ્રવણ કર. ૭૩, ૭૪. कामरूपं भवेद्भागं पादैका स्कंधपट्टिका ।। चिपिका चैव भागार्धा पादैका मुखपट्टिका ॥७॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર ... [ तृतीयन १४४ भाग नो मंडोवर. अने तुल भाग १० JTM Winnym amNINA स्रोग्या Mrat NEW VEREN IRTAL 65 TICS CIREDIOLICIOS SaDROINDE SSISiORICTOR R DISTRA TaAGE MINDIAN पात FOREATMahakari KASH पा विक ASTR: SAMकचज 2.भाश नर्मदाशंकर मु. सोमपुर शिश्य शारखी Page #125 --------------------------------------------------------------------------  Page #126 -------------------------------------------------------------------------- ________________ WA infમ ને ? મંડોવર. શ્રી નેમિનાથ જૈન દેરાસર, કુંભારીયાજી, Page #127 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન ] મંડોવર. कर्णं द्विभागमित्युक्तं भागार्थं दण्डकं मतम् ॥ मणिबंधस्य संस्थाने त्रिभागे सारिलंबनम् ॥७६॥ ૮૭ એક ભાગનુ કામરૂપ, પા ભાગની સ્કધપટ્ટી, અર્ધા ભાગની ચિપ્પિકા, પા ભાગની મુખપિકા, બે ભાગને ક અને અર્ધા ભાગને! દંડક કરવા તથા મણિઅધના સ્થાને ત્રણ ભાગનુ સારિલ’બન કરવું. ૭૫, ૭૬. प्रवेशं चैव षड्भागैर्थष्टकश्चैव निर्गतम् ॥ वार्यन्तरञ्च षड्भागैः प्रवेशं च षडंशकम् ॥७७ स्वस्वस्थाने स्थितं सर्व बलं दद्याद् बृहत्क्रमम् ॥ विभक्तिषोडशांशेन पृथुत्वमुदकान्तरे ॥७८॥ છ ભાગના છાદ્યનો પ્રવેશ કરવા અને નીકારે દશ ભાગ રાખવા. વારિમાગ છ ભાગના તથા પ્રવેશ પણ છ ભાગને કયેા. પોતપોતાના સ્થાનમાં સ્થિત થયેલુ સમગ્ર સ્વરૂપ ક્રમ પ્રમાણે મેટુ અલ આપનારૂં છે અર્થાત્ પ્રાસાદને મજબૂત કરનાર છે. ભગના સેાળમા ભાગે પાણીતારની પહેાળાઈ કરવી. ૭૭, ૭૮. 198 ધ ભાગના મેડિાવરા मेरुमण्डोवरे माश्री भरण्युष्टभागिका ॥ पञ्चविंशतिका जंघा चोद्गमच त्रयोदश ॥७९॥ अष्टांशा भरणी शेषं पूर्ववत् कल्पयेत्सुधीः ॥ મેરૂમડારાને ભરણોથી ઉપરના અંગામાં માંચી ભાગ ૮, જ`ધા ભાગ ૨૫, દેઢિયા ભાગ ૧૩ અને ભરણી ભાગ ૮ ની કરવી તથા શેષ ધરાનું પ્રમાણુ બુદ્ધિમાન શિલ્પીએ પૂર્વ પ્રમાણે અર્થાત્ ૧૪૪ ભાગના મંડારા પ્રમાણે જાણવું. ૭૯, ૧૦૮ ભાગના સડાવરા * खुरकञ्च चतुर्भागं कुंभकं दशपञ्चकम् ||८०|| प्रवेशञ्च चतुर्भागं स्कंधं च पत्रसंयुतम् ॥ कुंभलिसञ्च षड्भागं त्रिभागान्तरपत्रकम् ॥८१॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ re શિલ્પ રત્નાકર [તૃતીય રત્ન कपोताली च षड्भागा मञ्चिकापि तथैव च ॥ द्वात्रिंशत्पादिकोच्छ्राया कार्या जंघा विचक्षणैः ॥८२॥ उद्गमं रुद्रभागं च कपिग्रासैरलङ्कृतम् ॥ भरणी चैव षड्भागा कपोताली षडेव तु ॥८३॥ त्रिभागान्तरपत्रं च कर्तव्यं च विचक्षणैः ॥ खूटछाद्यञ्च दिग्भागं सप्तभागाधिनिर्गमः ॥८४॥ એકસા આઠ ભાગના મારામાં ચાર ભાગના ખરા અને પદ્મર ભાગને કુ’ભે કરવે. કુંભાના ઘાટ ચાર ભાગ અદર પેશતે રાખવા તથા કધ પદ્મનાં પાંદડાંએથી અલગૃત કરવા. છ ભાગને કળશે, ત્રણ ભાગની અંતરાલ, છ ભાગની કપાતાલી અને છ ભાગની મચિકા કરવી. બુદ્ધિમાનોએ બત્રીસ ભાગની જંઘા કરવી તથા અગિયાર ભાગના ડેઢિયે વાંદરા અને ગ્રાસમુખાથી સુશાભિત કરવો. છ ભાગની ભરણી, છ ભાગની કપાતાલી અને ત્રણ ભાગની અતરાલ કરવી. છાજી દશ ભાગનું કરવું અને નીકળતુ સાત ભાગથી વધારે રાખવુ'. ૮૦, ૮૧, ૮૨, ૮૩, ૮૪. ૨૭ ભાગના મ`ડાવરા કરવા વિષે. पीठतो छाद्यपर्यन्तं सप्तविंशतिभाजिते ॥ द्वादशखुरकादीनां भागसंख्या क्रमेण च ॥ ८५ ॥ स्यादेकवेदसार्ध सार्धसार्धाष्टभिस्त्रिभिः ॥ सार्धसार्धभागद्विसार्घद्वयं शैर्विनिर्गमः ॥ ८६ ॥ પીઠથી છાજા સુધી ૨૭ ભાગ કરવા અને તેમાં ખરસિદ્ધ પાર રાની ભાગસખ્યા ક્રમે નીચે પ્રમાણે જાણવી. ખરા ૧, કુભા ૪, કલશો ૧૫, અંતરાલ તા, કેવાલ ૧ા, મ‘ચી ૧ા, જાથી ૮, ડેઢિયા ૩, ભરણી ૧૫, પુષ્પકડ ૧૫, અંતરાલ મા અને છાનું રડા તથા નીકારે બે ભાગ કરવુ. ૮૫, ૮૬. ચતુર્મુખ પ્રાસાદને પણ ભાગના મ`ડાવરાના વિભાગા. चतुर्मुखे तु प्रासादे मण्डोवरमतः शृणु ॥ खुरकच द्विभिर्भागैः कुंभकः सप्त एव च ॥८७॥ hear त्रिभागोच्छ्रो भागेकान्तरपत्रकम् ॥ कपोताली त्रिभागेन चार्धं वै त्वंतरालकम् ॥८८॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન ] મંડોવર, मञ्चिकायास्त्रिभागाश्च जंघा पञ्चदशोत्तमा ॥ उद्गमः पञ्चभागश्च त्रिभागा भरणी भवेत् ॥८९॥ अर्धमन्तरपत्रं वै चतुर्भिश्च शिरावटी ॥ तेषां चतुर्मुखानां च प्रासादे छादनं शुभम् ॥९०॥ कपोताली त्रिभागा च माला च त्रयमेव च ॥ चतुर्भिः कूटछाचञ्च प्रहारो वेदसंज्ञकः ॥ ९१ ॥ એઃ ૮૯ 19, હવે ચતુર્મુખ પ્રાસાદને કરવાના મવરનુ' પ્રમાણ સાંભળે. ખરો ૨, કુંભો કલશે ૩, અતરપત્રિકા ૧, કપૈતાલી ૩, અંતરાલ ના, મચિકા ૩, જંઘા ૧૫, ડેઢિયા પ, ભરણી ૩, અત્તરપત્રિકા ના અને શિરાવટી ૪ ભાગની કરવી. ચતુર્મુખ પ્રાસાદને શરાવટીના મથાળેથી ઢાંકી દે શુભ છે. છાદન કર્યા પછી કપાતાલી ૩, માલા ( માલા કેવાલ ) ૩ અને છાનુ' ૪ ભાગનું કરવું તથા પ્રહાર ( નીકારે ) ૪ ભાગના કરવા. ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૧, સામાન્ય મ ડાવરા કરવા વિષે. ૧૨ शिराम मावी जंघारूपाणि वर्जयेत् ॥ अपद्रव्ये महत्पुण्यं कथितं विश्वकर्मणा ||१२|| સામાન્ય મડાવો કરવા હેય તે! શિરાવટી, ડેઢિયા, માંચી અને જ’ધા; આટલાં સ્વરૂપો મડેવરામાં છેડી દેવાં. કારણ કે શ્રીવિશ્વકર્માએ કહ્યું છે કે અલ્પ દ્રવ્યમાં પણ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. ૯૨. મ ડાવરાના થરવાળા આલ એ કરવા વિષે. कुंभादिस्थावराणां च निर्गमः समसूत्रतः ॥ पीठस्य निर्गमो बाह्ये तथैवाच्छादकस्य च ॥ ९३ ॥ કુંભાદિ ઘરવાળા નિર્ગને ( નીકારે ) એલખામાં એકસૂત્ર કરવા અને પીઠ તથા છાજાના નિર્ગમ ફુભાદિથી બહારના ભાગે નીકળતા કરવે. ૯૩. પ્રાસાદની પહોળાઇમાં નાસિકા પાડવા વિષે. कुंभकादिप्रमाणं च पृथुत्वं नासिकासु वै ॥ त्रिपञ्चसप्तनंदान्तमुपाङ्गफालना यहिः ॥९४॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ શિલ્ય રત્નાકર [તૃતીય રત્ન २२९ भागना मेस मंडोवरों २७ भागना मंडोवरी चतुर्मुख प्रासादने ५७ भागनो मंडोरो सामान्य मंडोवरो १२९ भागमा ६ - -". - समान Gooaizad पाटलिया था द्वाकवानो भाग Keraile Iss E । AMNNAYA . . - मसमयमा M d - - - + त नर्मदा शंकर मु. सोमपुग भास्य भारती Page #131 -------------------------------------------------------------------------- ________________ જિ. મોર, બા MIN ૨ ચતુમુખ પ્રાસાદનો મંડોવર જૈન દેરાસર, માઉન્ટ આબુ. ” Page #132 -------------------------------------------------------------------------- ________________ .. 利用好 પુષ્ટ દર્શન ડાવર જૈન દેરાસર રાણકપુર, મારવાડ, Page #133 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન] भंडोवर. ૧ કુંભાર્દિ નુ પ્રમાણ તથા પ્રાસાદની ) પહેાળાઈ મૂલ નાસિકાએએ ( भेटले अशुभ) लावी, त्रशु, पांच, सात भने नव सुधी उपांगोनी झलनाथ બહાર નીકળતી રાખવી. ૯૪. कर्ण प्रतिरथश्चैव कर्णिका चैव नंदिका ॥ उपरथश्च भद्रं वै सुभद्रश्चैव संमुखम् ॥ ९५ ॥ एताः स्युर्वै प्रयोक्तव्याः कर्णोपाङ्गादिनासिकाः ॥ मूलसीमादितो बाह्यं न ता वास्तुपरिग्रहे ॥ ९६ ॥ रेल प्रो भु, प्रतिस्थ, शिडी, नही, उपस्थ, लुद्र भने सुभद्र अग्रभागे नीपुणतां કરવાં. કર્ણાદિ ઉપાંગાની આ નાસિકાઓ ( ફાલનાએ) પ્રાસાદની મૂલ સીમાદિથી અહાર રાખવી. કારણ કે ફાલના વાસ્તુના ઘેરાવામાં આવતી નથી, ૯૫, ૯૬. પ્રાસાદના ભદ્રની પાંચ નાસિકાઓ. अथातः संप्रवक्ष्यामि भद्रार्ध शिखरं तथा ॥ भद्रार्धं च ततो वत्म ज्ञातव्यं मूलनासिकम् ॥९७॥ भद्रे द्वात्रिंशभागाश्च कर्तव्याश्च विचक्षणैः ॥ मूलनासा द्विभागा च त्रिभागा द्वितीया तथा ॥ ९८ ॥ वेदभागा तृतीया च भद्रश्चैव चतुर्दश ॥ पंचमी फालना कार्या उपाङ्गं सदृशं भवेत् ॥९९॥ यावद्धस्तप्रमाणेन विस्तारः क्रियते कटौ ॥ तावदंगुलमानेन फालनानां तु निर्गमः ॥ १०० ॥ હવે ભદ્રા અને શિખરનું પ્રમાણુ કહુ છું. તેમાં હે વત્સ, ભદ્રાર્યનુ પ્રમાણ મૂલ નાસિકાએ જાણવું, ભદ્રમાં બત્રીસ ભાગ કરવા અને તેમાં મૂલ નાસિકા બે ભાગની, બીજી ત્રણ ભાગની, ત્રીજી ચાર ભાગની અને ભદ્ર ચૈાદ ભાગનું આખુ કરવું. પાંચમી ફાલના તથા તેનાં ઉપાંગો પહેલા પ્રમાણે કરવાં. જેટલા ગજના ભદ્રના વિસ્તાર હોય તેટલા આંગળ ફાલનાના ભાગ નીકળતા રાખવા. ८७, ८८, ८८, १००. सप्त नासिअमो. सप्तनासाः प्रवक्ष्यामि भद्रार्धं षविभागकम् ॥ प्रथमा वसुभिर्भागैर्द्वितीया रुद्रसंख्यया ॥ १०१ ॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શિલ્પ રત્નાકર [તૃતીય રત્ન तृतीया वसुभिर्भागश्चतुःसाधैश्च मूलजा ॥ षष्टी च सप्तमी चैव फालना नामनामतः ॥१०॥ હવે ભદ્રમાં પાડવાની સાત નાસિકાઓનું પ્રમાણ કહું છું. અધુભદ્ર છ ભાગનું, પહેલી ફાલના ૮ ભાગની, બીજી અગીયાર ભાગની, ત્રીજી આઠ ભાગની અને મૂળની નાસિકા સાડા ચાર ભાગની કરવી. છઠ્ઠી તથા સાતમી વિગેરે ફાલના પૂર્વમાને કરવી. ૧૦૧, ૧૦૨. પ્રાસાદના ભટ્રમાં નાસિકાઓ પાડવાને નકશે. ' पंचनासिका ३। २. कुलभाग३२ ५३ सप्तनासिका कुलभाग ७५ ६ । २. ८ પ્રાસાદના ગભારાના પાંચ પ્રકાર. वास्तोः पञ्चविधं क्षेत्रं चतुरस्रमथायतम् ॥ वृतं वृतायतश्चैवाष्टानं देवालयादिषु ॥१०३॥ દેવાલયાદિમાં વાસ્તુક્ષેત્ર (દેવાલયના ગભારે) સમરસ, લંબચોરસ, ગોળ, લાગેળ અને અષ્ટકોણ; આ પ્રમાણે પાંચ પ્રકારે થાય છે. ૧૦૩. ગભારામાં ભદ્રાદિ ફાલનાઓ કરવા વિષે. भद्रकं चतुरस्रश्च सुभद्रं प्रतिभद्रकम् ।। फालनीयं गर्भगृहं मर्म तत्र न पीज्यते ॥१०॥ ચિરસ તથા ભદ્ર, સુભદ્ર અને પ્રતિરથ વિગેરે ફલનાએ ગભારામાં કરવી, તેથી વાસ્તુપુરૂષનાં મર્મ અંગે પીડાતાં નથી. ૧૦૪, ગભાર, Page #135 -------------------------------------------------------------------------- ________________ 湯 品的品質管理員 Wen-H14 (HIRAS). Page #136 --------------------------------------------------------------------------  Page #137 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન ] મંડોવર. अङ्गुलैकद्वित्रीणि वा गर्भगृहं यदायतम् ॥ यमचुली तदा नाम भर्तुर्गृहं विनाशकम् ॥ १०५ ॥ એક, બે અથવા ત્રણ આંગળ લાંબે ગભારો કરવામાં આવે તે યમન્ચુલ્લી નામને ગંભારે કહેવાય અને તે માલીકના વિનાશકર્તા છે. ૧૦૫. मध्ये युगस्तंभच्छायं सुभद्रप्रतिभद्रकम् ॥ फालनी गर्भगृहं दोषदं गर्भमायतम् ॥१०६॥ 1 23 T ગભારાની અંદર (૪) ચાર સ્તંભ આખા અર્થાત્ ગભારો નાને! હાય તે ચાર ખૂણે પાવલા થાંભલા મૂકવા અને ઘુમટ વિગેરેથી ગભારા ઢાંકી દેવા તથા સુભદ્ર અને પ્રતિભદ્રયુક્ત ખાંચાવાળા ગભારા કરવે; કારણ કે લાંબે ગભારા દોષકર્તા છે. ૧૦૬. दारुजे वलभीष्वेव आयतं च न दूषयेत् ॥ प्रशस्तं सर्वकार्येषु चतुरस्रं शुभप्रदम् ॥ १०७॥ દારૂજાદિ તથા વલભ્યાદિ જાતિના પ્રાસાદોમાં લાંબે ગભારો દોષકર્તા ગણાતા નથી પરંતુ બધી જાતિના પ્રાસાદેમાં ચારસો ગભારા સર્વ કાર્યમાં પ્રશસ્ત અને શુભકર્તા માનેલા છે. ૧૦૭. પ્રાસાદની દિવાલની જાડાઇનુ પ્રમાણુ, इष्टकाकर्मसंयुक्ते भित्तिः पादे प्रकल्पयेत् ॥ पञ्चमांशे तथा सार्धे षडंशे चैव शैलजे ॥ १०८ ॥ दारुजे सप्तमांशे च सांधारे चाष्टमांशके ॥ धातुजे रत्नजे चैव भित्तिः स्यादशमांशके ॥ १०९ ॥ ઈંટોના પ્રાસાદને ચેાથા ભાગે, પાષાણના પ્રાસાદને પાંચમા, સાડા પાંચમા અથવા છઠ્ઠા ભાગે, દારૂજ એટલે લાકડાના પ્રાસાદને સાતમા ભાગે, સાંધારાદિ જાતિના પ્રાસાદને આઠમા ભાગે અને સુવર્ણાદિ ધાતુ તથા મણિ માણિયાત રત્નોના પ્રાસાદને દશમા ભાગે ભિત્તિ જાડી કરવી. ૧૦૮, ૧૦૯, પ્રાસાદને ભ્રમણી કરવા વિષે, दशहस्ताधिकेभ्यः स्यात् प्रासादो भ्रमसंयुतः ॥ नवाष्टदशभागैश्च भ्रमभित्तिर्विधीयते ॥ ११०॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [તૃતીય રત્ન દશ (૧૦) ગજથી ઉપરાંતના પ્રાસાદ ભ્રમવાળા કરવા એટલે પ્રાસાદના આસાર પાલે કરી અંદર કવાની ભ્રમણી કરવી. તથા પ્રાસાદની પહેાળાઇના આઠમ, નવમાં અને દશમા ભાગે ભ્રમની ભિત્તિ જાડી કરવી. ૧૧૦. たん ભ્રમ વિનાના પ્રાસાદો કરવા વિષે. षट्त्रिंशत्कराधस्ताद् यावद्धस्तचतुष्टयम् ॥ निरंधारा विना भ्रामैः कर्तव्याः शान्तिमिच्छता ॥ १११ ॥ શાંતિ ઇચ્છતા પુરૂષ છત્રીસ (૩૬) ગજથી ચાર (૪) ગજ સુધીના પ્રાસાદો નિરધાર ( વગર ભ્રમણીના ) કરવા. ૧૧૧, ભ્રમભિત્તિમાન. सभ्रमाद्दशमांशेन भित्तियुग्मे भ्रमन्तिका ॥ मध्यकोष्ठोद्भवा रेखा भ्रमतिभिः क्रमोद्गताः ॥ ११२ ॥ पञ्चमांशेन पृथुत्वं दशहस्तान्न मण्डुरम् || तृतीयांशेन विश्रान्तं हीनं कुर्यात्समुच्छ्रयम् ॥ ११३॥ ભ્રમવાળા પ્રાસાદને દિવાલની વચમાં પ્રાસાદની પહેાળાઇના પ્રમાણથી દશમા ભાગે ભ્રમણી કરવી અને ભ્રમણીના મધ્ય ભાગમાંથી ઉત્પન્ન થએલી રેખાએ ( ખાંચા ) ક્રમ પ્રમાણે સીધી ઉપર લઇ જવી. ભ્રમની દિવાલ પ્રાસાદના પ્રમાણથી પાંચમા ભાગે જાડી કરવી અને ભ્રમણીને મંડોવર દશ ગજથી વધારે ઉંચા ( મોટામાં મોટા પ્રાસાદોને પણ) કરવે નહિ; પર'તુ ત્રીજા ભાગે વિશ્રાંત કરવા અર્થાત્ ઢાંકી મજલા પાડી અનુક્રમે નીચેથી ઉપરના મજલા થોડા થોડા અશે ( ઊંચાઇમાં ) નાના કરવા. ૧૧૨, ૧૧૩. विशोर्ध्वन्तु शतार्धान्तं भद्रोदयप्रमाणतः ॥ एवं युक्तिर्विधातव्या प्रासादे परमोदये ॥११४॥ વીસ ગજથી પચાસ ગજ સુધીના પ્રાસાદોને ભદ્રની ઉચાઇના પ્રમાણે ભ્રમણીની ઉંચાઈ રાખવી. આ યુક્તિ મેટા પ્રમાણુના પ્રાસાદેની ભ્રમણના ઉદયમાં કરવી. ૧૧૪. પ્રાસાદને ભ્રમ કરવા વિષે. सभ्रमे सभ्रमं कुर्यान्निर्भ्रमे निर्भ्रमं तथा । अन्यथा कारयेद्यस्तु सदोषं भ्रमहीनकम् ॥ ११५ ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન ]. મોવર. જે પ્રાસાદ બ્રમયુક્ત કરવાને કહ્યો છે તે પ્રાસાદ ભ્રમવાળો કરે અને નિર્ભમ (ભ્રમ વગરન) પ્રાસાદ બ્રમ વગરને કરે. અન્યથા કરે તે બ્રમહીન થાય અને તે સંદેશ (દેષવાળ) ગણાય. ૧૧પ. प्रासादो भ्रमसंयुक्तो ह्यदोषः सिध्यति तदा ॥ सदोषो भ्रमहीनश्च कर्ता तस्य विनश्यति ॥११६॥ બ્રમવાળો પ્રાસાદ નિર્દોષ કહેવાય અને તે ફળસિદ્ધિ આપે છે, પરંતુ બ્રમહીન પ્રાસાદ સદષ-દેવવાળે થાય છે અને તેથી તેને કર્તા નાશ પામે છે. ૧૧૬. મંડપ મયુક્ત કરવા વિષે. प्रासादं मण्डपश्चैव सभ्रमं स्तंभसंयुगम् ॥ पुत्रपौत्रादिवृद्धिश्च राज्यं तस्य भवेत्तदा ॥११७॥ બ્રમતિના પ્રાસાદને પ્રાસાદ તથા મંડપ બ્રમયુક્ત કરવા અને મંડપને ભ્રમ થાંભલાઓ વડે કરે. ઉપર પ્રમાણે ભ્રમયુક્ત પ્રાસાદ તથા મંડપ કરવાથી પુત્રપિત્રાદિની વૃદ્ધિ તથા રાજ્યપ્રાપ્તિ થાય છે. ૧૧૭. तस्य वास्तोर्भवेद्वद्धिवृद्धिहीनं न कारयेत् ।। वृद्धिस्तु शुभदा ज्ञेया हीने हानिर्न संशयः ॥११८॥ બ્રમયુક્ત પ્રાસાદ કરવા હોય તે તે મેટ (પ્રમાણના) કરવા; પરંતુ વૃદ્ધિહીન કરવા નહિ. બ્રમયુક્ત પ્રાસાદ પ્રમાણમાં જેમ વિશાળ કરવામાં આવે તેમ શુભ જાણવા. કારણ કે બ્રમયુક્ત પ્રાસાદે પ્રમાણમાં નાના કરવામાં આવે તે હાનિકર્તા થાય, એમાં સંશય કરે નહિ. ૧૧૮. सर्वसंकलितो वायुः पथ्यासंकीर्णमुद्धरेत् ॥ वेधसंघटिते वास्तौ परस्परविरोधकाः ॥११९॥ જયુક્ત પ્રાસાદની ભ્રમણી સાંકડી થાય તે સર્વ માણસના શ્વાચ્છાસને વાયુ ભેગે થાય. માટે પથ્યાસંકીર્ણતાને ઉદ્ધાર કરે અર્થાત્ બ્રમણ સાંકડી કરવી નહિ (એટલા માટે બ્રમવાળા પ્રાસાદે મેટા માનના કરવા કહેલા છે). વેધયુક્ત વાસ્તુ (પ્રાસાદ) થાય તે તે પરસ્પર વિરોધકર્તા જાણ. ૧૧૯. Page #140 -------------------------------------------------------------------------- ________________ શિવ રત્નાકર [તૃતીય રત્ન वेधसंघातकं वास्तु विध्यन्ति तत्र देवताः ॥ देववेधे हतः शिल्पी स्वामिनः कुलनाशनम् ॥१२०॥ વેધને ઘાતકર્તા જે વાસ્તુ થાય તે વાસ્તુમાં રહેલા દેવતાએ વેધાય છે અને દેવતાઓનો વેધ થતાં શિલ્પી હણાય તથા વાસ્તુના માલિકના કુલને નાશ થાય. ૧૨૦. યથાશાસ્ત્ર પ્રાસાદ તથા મંડપ વિધાન. प्रासादो मण्डपश्चैव विना शास्त्रेण यः कृतः ॥ विपरीतं विभागेषु योऽन्यथा विनिवेशयेत् ॥१२१॥ विपरीतं फलं तस्य अरिष्टं तु प्रजायते ॥ आयुर्नाशो मनस्तापः पुत्रनाशः कुलक्षयः ॥१२॥ શાસ્ત્ર પ્રમાણ વગર પ્રાસાદ અને મંડપ તથા તલના વિભાગોમાં પણ વિપરીત પણે સ્વરૂપના ભાગને નિવેશ કરવામાં આવે છે તેવા પ્રાસાદનું ફળ વિપરીત આવે અને તેથી અરિષ્ટ ( દુઃખ, અશુભ) ઉત્પન્ન થાય છે તથા આયુષને નાશ, મનમાં સંતાપ, પુત્રનાશ અને કુલ ક્ષય થાય છે. ૨૧, ૧રર. દી મૂક્વાને ગોખલે કરવા વિષે. दीपालयं प्रकर्तव्यं गृहस्य दक्षिणाङ्गके ॥ वामाणे तु न कर्तव्यं स्वामियशःसुग्वापहम् ॥१२३॥ પ્રાસાદ અથવા ઘરના જમણા અંગમાં દીપાલય ( દી મુકવાને ગેલે) કરવું; પરંતુ ડાબા અંગે કરવું નહિ; કારણ કે તે ઘરના સ્વામીના યશ અને સુખને હરણકર્તા છે. ૧૨૩. पूर्वे च दीपः पशुवृद्धिकश्च । . वामे च दीपः पशुनाशनश्च ॥ શ્વાશ ને ઇનામ __ रुद्रे च दीपो धनपुत्रलाभः॥१२४॥ પૂર્વભાગે દેવે પશુઓની વૃદ્ધિકર્તા, રામભાગમાં પશુઓને નાશકર્તા, પાછળના ભાગમાં ધન અને રાજલક્રમી આપનાર તથા ઈશાન કેણમાં મૂકેલે દી ધન અને પુત્રને લાભકર્તા છે. ૧૨૪. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૭ તૃતીય રત્ન ] દ્વારશાખા લક્ષણાધિકાર પ્રાસાદના કેળીનું પ્રમાણ રામ દ્વિત્રિના તાઃ | तृतीये पादके कोलिस्तदृर्वे शुकनाशकः ॥१२५॥ પ્રાસાદના વ્યાસ (પહોળાઈ) ના દશ ભાગ કરી તેમાંના બે, ત્રણ અથવા ચાર ભાગની કેળી કરવી અથવા પ્રાસાદને વ્યાસના અર્ધા ભાગે, ત્રીજા ભાગે અગર ચોથા ભાગે કાળી કરવી અને તેના ઉપર સુકનાશ કરે. ૧રપ. અથ દ્વારશાખા લક્ષણાધિકાર. પ્રાસાદને દ્વારા મૂકવાની દિશા एकं द्वारं भवेत् पूर्वे द्वितीयश्चैव पश्चिमे ॥ तृतीयं मध्यद्वारश्च दक्षिणायां विवर्जयेत् ॥१२६॥ પહેલું દ્વાર પૂર્વ દિશામાં, બીજું પશ્ચિમમાં અને ત્રીજું મધ્યમાં એટલે પૂર્વપશ્ચિમ મધ્ય ( ઉત્તર દિશામાં) કરવું અને દક્ષિણ દિશામાં કાર કરવું નહિ. ૧૨૬. चतुरिं चतुर्दिक्षु शिवब्रह्मजिनालये ॥ होमशाला चतुर्दारा कचिद्राजगृहे तथा ॥१२७॥ શિવ, બ્રહ્મા અને જિનના દેવાલને ચારે દિશાઓમાં ચાર દ્વાર કરવા તથા હોમશાળા ચાર દ્વારવાળી કરવી તેમજ કોઈક પ્રસંગે રાજાઓના પ્રાસાદ અર્થાત્ મહેલને પણ ચાર દ્વારા કરવાં. ૧૨૭. નાગરાદિ દ્વારમાનएकहस्ते तु प्रासादे द्वारश्च षोडशाङ्गलम् ॥ इयं वृद्धिः प्रकर्तव्या यावद्धस्तचतुष्टयम् ॥१२८॥ वेदाङ्गुला भवेद् वृद्धिर्यावच्च दशहस्तकम् ॥ हस्तविंशतिमाने च हस्ते हस्ते त्रयाजुला ॥१२॥ Page #142 -------------------------------------------------------------------------- ________________ શિલ્મ રત્નાકર [તૃતીય રત્ન द्वयङ्गुला च भवेद्यावत् प्रासादे त्रिंशहस्तके ॥ अङ्गलैका ततो वृद्धिर्यावत् पंचाशहस्तकम् ॥१३०॥ એક ગજના પ્રાસાદને દ્વાર સોળ (૧૬) આંગળ ઉચું કરવું અને ચાર ગજ સુધી સળ સોળ આગળની વૃદ્ધિ કરવી. ચાર ગજથી દશ ગજ સુધી ચાર ), દશથી વિસ ગજ સુધી ત્રણ (૩), વીસથી ત્રીસ ગજ સુધી બે (૨) અને ત્રીસથી પચાસ ગજ સુધી એક (૧) આંગળની વૃદ્ધિ દ્વારમાનમાં પ્રત્યેક ગજે કરવી. ૧૨૮, ૧૪૯, ૧૩૦. नागरं द्विविधं द्वारमुक्त क्षीरार्णवे तथा ॥ दशमांशेन वै हीनं द्वारं स्वर्ग मनोरमम् ॥१३॥ अधिकं दशमांशेन प्रासादे पर्वताश्रये ॥ तावत्क्षेत्रान्तरे ज्ञातुमर्हस्यादिमुनीश्वर ॥१३२॥ લીરાઈવમાં નારદ પ્રત્યે વિશ્વકમાં કહે છે કે, હે મુને ! નાગરાદિ જાતિનું દ્વારમાન બે પ્રકારનું થાય છે. આવેલા માનમાંથી દશમા અંશે હીન દ્વારા કરવામાં આવે તે સ્વર્ગમાં મનરમ થાય છે તથા પર્વતના આશ્રયમાં કરેલા દેવાલયને દશમા અશે અધિક કરવામાં આવે તે શુભ છે. હે આદિ મુનીશ્વર ! આ પ્રમાણે ક્ષેત્રાન્તરમાં દ્વારમાન જાણી લેવાને તમે એગ્ય છે. ૧૩૧, ૧૩૨. शिवद्वारं भवेज्ज्येष्ठं कनिष्ठश्च जिनालये ॥ मध्यमं सर्वदेवानां सर्वकल्याणकारकम् ॥१३३।। उत्तममुदयार्धेन मध्यं पादाधिकं तथा ॥ कनिष्ठं चाधिकं तत्र विस्तारे द्वारमेव च ॥१३४।। શિવાલયને ચેષ્ઠ, જિનાલયને કનિષ્ઠ અને બીજા સર્વ દેવતાઓનાં દેવાલને મધ્યમ દ્વારમાન કરવું તે સર્વ કલ્યાણકર્તા છે. ૧૩૩. દ્વારની ઉંચાઈને અર્ધા ભાગે દ્વાર પહેલું કરવાથી જ્યેષ્ઠ, પહેલાઈન માનમાં પા ભાગે અધિક કરવાથી મધ્યમ અને તેમાં પણ કંઈક અધિક કરવાથી કનિષ્ઠ દ્વારમાન જાણવું. ૧૩૪. નાગરાદિ દ્વિતીય દ્વારમાન. एकहस्ते तु प्रासादे द्वारं च षोडशाङ्गुलम् ।। षोडशाङ्गलिका वृद्धिर्यावद्धस्तचतुष्टयम् ॥१३५॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન ] દ્વારશાખા લક્ષણાધિકાર अष्टहस्तान्तकं यावद्दीघे वृद्धिर्गुणाकुला ॥ यङ्गुला प्रतिहस्तञ्च यावद्धस्तशतार्धकम् ॥१३६॥ એક ગજના પ્રાસાદને દ્વાર ળ આંગળ ઉચું કરવું અને પછી ચાર ગજ સુધી દરેક ગજે સેળ આંગળની વૃદ્ધિ કરવી. ચારથી આઠ ગજ સુધી ત્રણ (૩) અને આડથી પચાસ ગજ સુધી ગજે બે (૨) આંગળની વૃદ્ધિ કરવી. ૧૩૫, ૧૩૬. પાનવાદના ઘા મારા નાના दैधिन पृथुत्वस्य शोभनं तत्कलावधि ॥१३॥ પાલખી, દેવતાઓનાં વાહન, પલંગ તથા પ્રસાદ અને ગૃહનું દ્વાર એ સર્વે લંબાઈના અર્ધા ભાગે પહેલાં કરવાં. અને ઉચાઈના સોળમા ભાગે પહોળાઈમાં વધારવાથી શોભાયમાન થાય છે. ૧૩૭. ભૂમિજાદિ પ્રાસાદ દ્વારમાન. एकहस्ते तु प्रासादे द्वारं सूर्याङ्गलोदयम् ।। हस्ते हस्तेऽर्कवृद्धिश्च यावच पंचहस्तकम् ॥१३८॥ vaછા નાના નવાન્તા રે વૃદ્ધિ છે द्वयङ्गला च शतार्धन्तु वृद्धिः कार्या करं प्रति ॥१३९॥ उच्छ्यान विस्तारं शुभं स्याच कलाधिके । भूमिजे द्वारमानश्च प्रयुक्तं वास्तुवेदिभिः ॥१४०॥ એક ગજના પ્રાસાદને દ્વાર બાર (૧૨) આંગળ ઉચું કરવું અને પછી પાંચ ગજ સુધી ગજે બાર આંગળની વૃદ્ધિ કરવી. પાંચથી સાત ગજ સુધી પાંચ આંગળ, સાતથી નવ ગજ સુધી ચાર (૪) આંગળ અને નવથી પચાસ ગજ સુધી જે બે આંગળની વૃદ્ધિ કરવી. દ્વારની ઉંચાઈના અર્ધા ભાગે દ્વાર પહેલું કરવું. ઉચાઈના સીમા ભાગે અધિક પહેલું કરે છે તે શુભકર્તા છે. આ દ્વારમાન વાસ્તુશાસ્ત્રના જાણકાર વિદ્વાનેએ ભૂમિજાદિ પ્રાસાદમાં જેલું છે. ૧૩૮, ૧૩૯, ૧૪૦. દ્રાવિડાદિ દ્વારમાન. प्रासाद एकहस्ते तु द्वारं कुर्याद्दशाङ्गुलम् । दशाङ्गुला ततो वृद्धिर्यावच्च षड्हस्तकम् ॥१४॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શિલ્ય રત્નાકર [તૃતીય રત્ન अत ऊर्ध्वं दशहस्ते वृद्धिः स्यात्पञ्च चाङ्गला ॥ द्वयङ्गला च ततो वृद्धिर्यावत्पञ्चाशहस्तकम् ॥१४२॥ पृथुत्वश्च तदर्धन शुभं स्याच कलाधिके । द्राविडे द्वारविस्तारः प्रयुक्तो वास्तुवेदिभिः ॥१४॥ એક અજના પ્રાસાદને દ્વાર દશ (૧૦) આંગળ ઉચું કરવું અને પછી છ ગજ સુધી જે દશ આગળની વૃદ્ધિ કરવી. છ ગજથી દસ ગજ સુધી પાંચ (૫) અને દશથી પચાસ ગજ સુધી જે બે (૨) આગળની વૃદ્ધિ દ્વારમનની ઉંચાઈમાં કરવી. ઉચાઈના અર્ધા ભાગે દ્વાર પહોળું કરવું અને શાભા માટે ઉંચાઇના સોળમા ભાગે પહોળાઈમાં વધારવું તે શુભ છે. વાસ્તુશાસ્ત્રના વેત્તાઓએ દ્રાવિડાદિ પ્રાસાદેમાં આ દ્વારમાન જેવું છે. ૧૧, ૧૪૩, ૧૪૩. પરસ્પર દ્વારમાન કરવા વિષે विमाने भौमिजं मानं द्राविडेषु तथैव च ॥ मिश्रके लतिने चैव प्रशस्तं नागरोद्भवम् ॥१४४॥ विमाने नागरच्छन्दं कुर्याद्विभानपुष्पके ॥ सिंहावलोकने द्वारे नागरं शोभनं मतम् ॥१४॥ वल्भ्यादी भौमिजं मानं फांसागारेषु द्राविडम् ॥ धातुजे रत्नजे चैव दारुजे च रथारुहे ॥१४॥ વિમાનાદિ જાતિના પ્રાસાદને ભૂમિજાદિ પ્રાસાદેનું કારમાન કરવું તથા આ માન દ્રાવિડાદિ જાતિના પ્રાસાદમાં પણ કરવું. મિશ્રકાદિ તથા લતિનાદિ જાતિના પ્રાસાદને નાગરાદિ જાતિના પ્રાસાદનું દ્વારમાન કરવું પ્રશસ્ત છે., ૧૪૪. વિમાનાદિ તથા વિમાનપુષ્પકાદિ જાતિના પ્રાસાને તેમજ સિંહાલેકનાદિ પ્રાસાદને નાગરાદિ છેદનું દ્વારમાન કરવું; કારણ કે નાગરાદિ દ્વારમાન પરમ શેભાયમાન અને પ્રશસ્ત માનેલું છે. ૧૪૫. વલભ્યાદિ જાતિના ( ત્રીજાતિ) પ્રાસદને ભૂમિજાદિ દ્વારમાન કરવું અને ફાંસનાદિ (નપુંશક જાતિ) પ્રાસાદેને તથા સુવર્ણાદિ ધાતુ અને મણિમાણિક્યાદિ રત્નના પ્રાસાદેને તેમજ દાસજાદિ અને રથારૂહાદિ જાતિના પ્રાસાદને દ્રાવિડ દ્વારમાન કરવું. ૧૪૬. Page #145 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન ] દ્વારશાખા લક્ષણાધિકાર દ્વારશાખા લક્ષણ नवशाग्वा महेशस्य देवानां सप्तशारिखकाः ॥ જગ્નાવાશ્ચ નાગ ત્રિરાય સ્ટેશ્વરે ૪થી મહેશ્વરના દેવાલયને નવશાખા, બીજા સર્વ દેવોના દેવાલને સપ્તશાખા, સમ્રાટોના પ્રસાદને (ચક્રવતી રાજાઓના મહેલને) પંચશાખા અને માંડલિક રાજાઓના મહેલને ત્રિશાખા કરવી. ૧૪૭. શાખાનાં નામ. पद्मिनी नवशाखा च सप्तशाखा तु हंसिनी ।। नंदिनी पञ्चशाखा तु त्रिशाखा सुभगी स्मृता ॥१४८॥ નવશાખાનું પદ્મિની', સપ્તશબાનું હેસિન, પંચશાખાનું “નંદિની' અને ત્રિશાખાનું “સુભગી” નામ કહ્યું છે. ૧૪૮. ध्वजश्व नवशाग्वायां वृषभः पञ्चशाखके ॥ त्रिशाखायां तथा सिंहः सप्तशाखे गजः स्मृतः ॥१४१॥ નવશાખામાં ધ્વજાય, પંચશાખાના દ્વારમાં વૃષભાય, ત્રિશાખામાં સિહાય અને સપ્તશાખાના દ્વારમાં ગજાય આ. ૧૪૯ एकशाग्वं भवेद् द्वारं शुद्रवैश्यद्विजेषु वै ॥ द्विशाग्वं होमशालायामग्निकर्मगृहे तथा ॥१५०॥ શુક, વૈશ્ય તથા બ્રાહ્મણના ઘરને એક શાખાનું તથા હોમશાળા અને અગ્નિકર્મથી આજીવિકા કરનારા લોકોના ઘરને બેશખાનું દ્વાર કરવું. ૧૫. प्रासादा ज्ञातिरूपैश्च द्वारं तद्विधसूत्रतः ॥ तल छंदानुसारेण द्वारशाग्वां विभंजयेत् ॥१५१॥ જાતિને અનુરૂપ પ્રાસાદ, પ્રાસાને અનુરૂપ સમસૂત્ર દ્વારા અને તલઈદનુસાર દ્વારશાખાઓના વિભાગ કરવા. ૧૫૧ त्रयाङ्गादिविभेदेन नवाङ्गस्यानुसारतः॥ શાવાત્ર ત્રઘા પડ્યા વિના જરા Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શિપ રત્નાકર [વતીય રત્ન सप्ताङ्गे सप्तशाग्वा च नवशाखा नवाङ्गके ॥ हीनशाग्वा न कर्तव्या अधिकं नैव दूषयेत् ॥१५३॥ ત્રયાગાદિ વિષમભેદે કરીને નવાંગ સુધી દ્વારશાખાઓના વિભાગ કરવા. ત્રયાંગ પ્રાસાદમાં ત્રિશાખા, પંચાંગમાં પંચશાખા, સપ્તાંગમાં સપ્તશાખા અને નવાંગ પ્રાસાદમાં નવશાખા કરવી પ્રમાણુથી હીન શાખા કરવી નહિ, કેમકે હીનશાબ કરવાથી દેષ થાય છે અને અધિક શાખા કરવાથી દેષ થતો નથી. ૧૫ર, ૧૫૩. દ્વારશાખાની પહેળાઈનું માન. द्वारोच्छ्यप्रमाणेन शाखा विस्तरयेत्सुधीः ॥ षडंशेन त्रिशाखा वै पश्चशाखा च पञ्चभिः ॥१५४॥ सप्तशाखा युगांशेन नवशाखा त्रिभिस्तथा ॥ इदं मानश्च ज्ञातव्यं शास्वानां विस्तरे शुभम् ॥१५॥ બુદ્ધિમાન શિલ્પીએ દ્વારની ઉંચાઈના માને શાખાઓની પહોળાઈ કરવી. છઠ્ઠા ભાગે ત્રિશા બા, પાંચમા ભાગે પંચશાખા, ચોથા ભાગે સપ્તશાખા અને ત્રીજા ભાગે નવશાખા વિસ્તારમાં કરવી. આ માન શાખાઓને વિસ્તાર કરવામાં शुम लायु. १५४, १५५. अङ्गलं सार्धमध वा कुर्यादीनं तथाधिकम् ॥ आयदोषविशुद्धयर्थ ह्रस्ववृद्धी न दूषयेत् ॥१५६॥ એક આંગળ, દેઢ આગળ અથવા અર્ધા આગળ દ્વારમાનમાં ઓછું વધતું કરવું. કારણ કે આય લાવવામાં આવતા દેશની વિશુદ્ધિ માટે કરેલી વધઘટ દેષરૂપ थती नथी. १५६. • निशा २ अभाशु. चतुर्भागाङ्कितं कृत्वा त्रिशाखां वर्तयेत्ततः॥ मध्ये द्विभागिकः स्तंभो भागैकेन च निर्गमः ॥१५७।। पत्रशाखा च कर्तव्या खल्वशाखा तथैव च ॥ स्त्रीसंज्ञा च भवेत्शाखा पार्श्वयोः पृथुभागिका ॥१५८॥ पेटके विस्तरः कार्यः प्रवेशश्च युगांशकः ॥ कोणिका स्तंभमध्ये तु भूषणार्थाय पार्श्वयोः ॥१५९॥ Page #147 --------------------------------------------------------------------------  Page #148 -------------------------------------------------------------------------- ________________ જ કરે સમદલ રૂપસ્તંભવાળું ત્રિશાખા દ્વાર, જૈન દેરાસર, માઉન્ટ આબુ.' Page #149 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન ] દ્વારશાખા લક્ષણાધિકાર ૧૦૩ દ્વારશખામાં ચાર ભાગ કરી ત્રિશાખાઓ કરવી. મધ્યમાં રૂપસ્તંભ બે ભાગના તથા નિકારે એક ભાગને કરવા. રૂપસ્તલની બન્ને બાજુએમાં એકેક ભાગની પહેાળી પત્રશાખા અને ખવશાખા કરવી અને તે સ્ત્રીસ'જ્ઞક જાણવી. પેટક એટલે શાખાના આગળ પડતા બહારના ભાગ અર્થાત્ દ્વારપાલવાળે ઠંકીના ભાગ દ્વારના પ્રવેશના વિસ્તારના ચાથા ભાગે પહેાળા કરવા તથા શાખા અને રૂપસ્ત’ભના મધ્યમાં રૂપસ્તભની અન્ને બાજુએ શોભા માટે કણિકા ચ પાછડી કરવી. ૧૫૭, ૧૫૮, ૧૫૯. અર્થાત્ દ્વારશાખા રૂપસ્તંભનું બીજું પ્રમાણ. एकांश सार्वभागं च पादोनद्वयमेव च ॥ द्विभागं निर्गमे कुर्यात् स्तंभं द्रव्यानुसारतः ॥ १६०॥ એક ભાગ ( ૧ ), દોઢ ( ૧૫) ભાગ, પોણા બે ( ૧ ) ભાગ અને બે ( ૨ ) ભાગ નીકારે રૂપસ્તંભ કરવા. તે પોતાની દ્રવ્યશક્તિને અનુસરી કરવા. ( આ પ્રમાણુ ત્રિ, પચ, સપ્ત અને નવશાખાઓમાં પણ થાય છે). ૧૬૦, शाखोत्सेधचतुर्थांशे द्वारपालौ निवेशयेत् ॥ कालिंदी वामशाखायां दक्षिणायां च जाह्नवी ॥ १६९॥ गंगार्कतनयायुग्ममुभयोर्वामदक्षिणे ॥ गंधर्वा निर्गता कार्या भागेकेन विचक्षणैः ॥ १६२ ॥ तत्सूत्रे खल्वशाखाद्या सिंहशाखांशकोद्गता ॥ नंदी च वामशाखायां महाकालं च दक्षिणे ॥ १६३ ॥ दक्षः स्यादन्तशाखायां निधिहस्ताः शुभोदयाः ॥ त्रिशास्त्रं च त्विति प्रोक्तं पञ्चशाखमतः शृणु ॥ १६४ ॥ શાખાની ઉંચાઈના ચેથા ભાગે દ્વારપાલે કરવા અને વામશાખામાં યમુના દેવી તથા દક્ષિણ શાખામાં ગગાદેવી કરવી. અને શાખાએની ડાખી જમણી બાજુએ ગંગા અને યમુના એમનું જોડુ' કરવું' તથા બુદ્ધિમાન શિલ્પીએ ગંધર્વા શાખા નીકારે એક ભાગની કરવી. તેજ સૂત્રમાં પડેલી ખ“શાખા અને એક ભાગની સિંહશાખા કરવી, વામશાખામાં નદી નામના ગણુની મૂતિ અને દક્ષિણ શાખામાં મહાકાલની મૂતિ કરવી. અંતની શાખામાં દક્ષ પ્રજાપતિ કરવા અથવા હાથમાં નિધિમુભા લીધેલા સુશે:ભિત દેવતાઓ કરવા. ૧૬૧, ૧૬૨, ૧૬૩, ૧૬૪. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [તૃતીય રત્ન શિપ રત્નાકર વિશાખાદ્વાર તથા શંખાવટને નકશે. - જાસલમાન - - - માનું ૧ માળ --* - WIR માન-- Page #151 -------------------------------------------------------------------------- ________________ કરવા શ્રી કુંભારીયાજીના દરાના જીનાલયની વચલી દરીનું વિશાખા દ્વાર, ૧ ) * Page #152 --------------------------------------------------------------------------  Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ તૃતીય રત્ન દ્વારશાખા લક્ષણાધિકાર ૧૦૫ આ પ્રમાણે ત્રિશાખા દ્વારમાન કહ્યું. હવે પંચશાખા દ્વારમાન શ્રવણ કરે. પંચશાખા દ્વારમાન. भागभागा भवेत्शाखा रूपस्तंभो द्विभागिकः ॥१६॥ निर्गतश्चैकभागेन रूपस्तंभः प्रशस्यते ॥ कोणिका स्तंभमध्ये तु घुभयोर्वामदक्षिणे ॥१६६॥ गंधर्वा निर्गमे कार्या भागैकेन विचक्षणैः॥ तत्सूत्रे खल्वशाखा च सिंहशाखांशकोद्गता ॥१६॥ सपादः सार्धभागश्च रूपस्तंभः प्रशस्यते ॥ तथोत्सेधाष्टमांशेन शाखोदरं प्रशस्यते ॥१६८॥ શાખાની પહોળાઈના માનમાં છે ભાગ કરી પચશાખાને વિસ્તાર કરે. દરેક શાખા એકએક ભાગની અને રૂપસ્તંભ બે ભાગ કરે. રૂપસ્તંભ નીકારે એક ભાગને કરી પ્રશંસનીય છે. બન્ને બાજુના વામદક્ષિણ ભાગે સ્તંભ તથા શાખાઓના મધ્ય ભાગમાં કણિકાઓ કરવી. બુદ્ધિમાન શિલ્પીઓએ ગંધર્વા શાખા નીકારે એક ભાગની કરવી તેમજ તેના તેજ સૂત્રમાં આવશાખા તથા સિંહશાખા એક ભાગની કરવી. રૂપસ્તંભ નીકારે સવા અથવા દેઢ કરે સારે છે તથા ઉચાઈના આઠમા ભાગે શાખાનું ઉદર કરવું પ્રશંસનીય છે. ૧૬૫, ૧૬૬, ૧૬૭, ૧૬૮. पत्रशाखा च गंधर्वा रूपस्तंभस्तृतीयकः ॥ चतुर्थी खल्वशाखा च सिंहशाखा ततःपरम् ॥१६॥ पश्चशाखेति विख्याताः संक्षेपं कथितं मया ॥ . अतः परं प्रवक्ष्यामि सप्तशाखाप्रमाणकम् ॥१७॥ પહેલી પત્રશાખા, બીજી ગંધર્વશાખા, ત્રીજી રૂપસ્તંભ, ચોથી ખવશાખા અને પાંચમી સિંહશાખા આ પંચશાખાઓ પ્રસિદ્ધ છે. તે મેં સંક્ષેપમાં કહી. હવે પછી સતિશાખાનું પ્રમાણુ કહીશ. ૧૬૯, ૧૭૦. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શિલ્પ રત્નાકર પચશાખા દ્વારના નકશો તથા તલ श्री शेरीसा पार्श्वनाथ महाराजना प्रासादना मंडपनी पय साखा द्वारनो नकशी अब दर्शन תר पश्य साला द्वार तल झोन भाग [ तृतीय रत्न रंग छेत्र वर्णन स्व ओतरंग उर्थ दर्शन प्रमाण ३ आंगळ- १ गज નર્મદાશંકર ધ સાયરી शिल्प शास्त्री eti-29/3 र Page #155 -------------------------------------------------------------------------- ________________ એલાન Min શ્રીપાર્શ્વનાથ ભગવાનના મંડપનુ પચશાખા દ્વાર, રાણકપુર, ( મારવાડ ), Page #156 --------------------------------------------------------------------------  Page #157 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન દ્વારશાખા લક્ષણાધિકાર સમશાખા દ્વારમાન १०७ शाखां विस्तरयेन्मानं वसुभागविभाजितम् ॥ भागेका च भवेत् शाखा मध्यस्तंभो द्विभागिकः ॥ १७१ ॥ कोणिका भागपादेन विस्तरे निर्गमे तथा ॥ निर्गमे भागसार्थेन रूपस्तंभः प्रशस्यते ॥ १७२॥ गंधर्वा सिंहशाखा च निर्गमो भाग एव च ॥ निर्गमश्च तदर्थेन शेषाः शाखाः प्रशस्यते ॥ १७३॥ શાખામાનમાં આઠે ભાગ કરી શાખાઓને વિસ્તાર કરવા. દરેક શાખા એકેક ભાગની તથા વચલા રૂપસ્તભ એ ભાગનો કરવા. વિસ્તારમાં તથા નીકારે પા ભાગની કણિકા કરવી અને રૂપસ્તભ નીકારે દોઢ ભાગ કરવા, તે સારે છે. અધર્વા અને સિહુશાખા નીકારે ભાગ એકેક તથા શેષ શાખાએ નીકારે અર્ધા ભાગે કરવી પ્રશસનીય છે. १७१, १७२, १७३. पत्रशाखा च गंधर्वा रूपशाखा तृतीयका ॥ स्तंभशास्त्रा भवेन्मध्ये रूपशाखा तु पञ्चमी ॥ १७४॥ षष्ठ्याख्या खल्वशाखा च सिंहशाखा च सप्तमी ॥ प्रासादकर्णसंयुक्ता सिंहशाखाग्रसूत्रतः ॥ १७५॥ પહેલી પત્રશાખા, બીજી ગધવશાખા, ત્રીજી રૂપશાખા, ચાથી રૂપસ્ત’ભ શાખા, પાંચમી રૂપશાખા, છઠ્ઠી ખવશાખા અને સાતમી સિંહુશાખા; આ સપ્ત શાખાએ જાણવી, સિ’હશાખા પ્રાસાદના કના એકસૂત્રમાં રાખવી. ૧૭૪, ૧૭૫. નવશાખા દ્વારમાન. नवशास्त्रं प्रवक्ष्यामि देवानां दुर्लभं सदा ॥ यत्र विश्राम्यते शंभुस्त्रिदशैः संयुतः सदा ॥ १७६ ॥ હવે નવશાખાનું દ્વારમાન કહીશ કે જે દેવતાઓને સદા દુર્લભ છે. કારણ કે નવશાખાયુક્ત પ્રાસાદમાં સંદાસદા દેવતાઓની સાથે શંભુ વિશ્રામ કરે છે. ૧૭૬. शाखां विस्तरयेन्मानं रुद्रभागविभाजितम् ॥ द्विभागः स्तंभ इत्युक्त उभयोः कोणिकायुतः ॥ १७७॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ 金 શિલ્પ રત્નાકર सप्त शाखा हार तथा शंखावट नो नकशो [તૃતીય રત્ન 国国 नर्मदाशंकर. सोमपुत शिकारी Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રીસૂર્યનારાયણના અષ્ટભદ્દી પ્રાસાદનું સતશાખા દ્વાર, રાણકપુર, (મારવાડ). Page #160 -------------------------------------------------------------------------- ________________ ขพลาราม YES : :- HTE: ราชวราร શ્રીહઠીસિંગના દેરાસરનું સંશાખાવાળું મુખ્ય પ્રવેશ દ્વાર, અમદાવાદ, Page #161 -------------------------------------------------------------------------- ________________ તૃતીય રત્ન] દ્વારશાખા લક્ષણાધિકાર ૧૯ निर्गमं चार्धभागेन पादोनद्वयमेव च ॥ रूपस्तंभद्वयं कार्य गंधर्वाद्वयमेव च ॥१७८॥ શાખાની પહોળાઈમાં (૧૫) અગીયાર ભાગ કરી શાખાઓને વિસ્તાર કરે. બન્ને ભાગમાં કેણિકાઓ સાથે બે ભાગને રૂપસ્તંભ કર્યો અને નકારે દોઢ અથવા પોણા બે ભાગને રાખે. બે રૂપસ્ત તથા બે ગંધર્વશાખા કરવી. ૧૭૭, ૧૭૮. पत्रशाखा च गंधर्वा रूपस्तंभस्तृतीयकः॥ चतुर्थी खल्वशाखा च गंधर्वा चैव पञ्चमी ॥१७९॥ षष्ठको रूपकस्तंभो रूपशाखा ततः परा ॥ खल्वशाखा च कर्तव्या सिंहशाखा तदन्तिके ॥१८०॥ પહેલી પત્રશાખા, બીજી ગંધર્વશાખા, ત્રીજુ રૂપસ્તંભ શાખા, ચેથી ખવશાખા, પાંચમી ગંધર્વશાખા, છઠ્ઠી રૂપસ્તંભ શાખા, સાતમી રૂપશાખા, આઠમી ખવશાખા અને નવમી સિંહશાખા નવશાખાના દ્વારમાનમાં કરવી. ૧૭૯, ૧૮૦. पेटके विस्तरः कार्यः प्रवेशचतुरंशके ॥ पश्चमांशे प्रकर्तव्यश्चतुःसार्धमथोच्यते ॥१८॥ શાખાના પિટક (જાડાઈ) ના વિસ્તાર દ્વારના પ્રવેશની પહોળાઈના ચોથા, પાંચમા અથવા સાડા ચાર અંશે ક. ૧૮૧. एवञ्च नवशाखं तु विभक्तं विश्वकर्मणा ॥ प्रासादे च नवाङ्गे वै नवशास्त्रं तु कारयेत् ॥१८२॥ આ પ્રમાણે વિશ્વકર્માએ નવશાખા દ્વારના વિભાગે કહેલા છે અને નવશાખા દ્વારમાને નવાંગ પ્રાસાદના તલને કરવું. ૧૮૨. यस्य देवस्य या मृतिः सैव कार्यान्तरङ्गाके ॥ परिवारश्च शाखायां गणेशश्चोत्तराङ्गके ॥१८३॥ જે દેવતા દેવાલયમાં સ્થાપન કરવાના હોય તેનીજ મૂતિ એતરંગમાં કરવી તથા શાખાઓમાં આવેલા પરિવારનાં પંક્તિબદ્ધ સ્વરૂપે પણ એતરંગમાં કરવાં અથવા ગણેશની મૂતિ તરંગમાં કરવી. ૧૮૩. Page #162 -------------------------------------------------------------------------- ________________ 110 શિલ્ય રત્નાકર [તૃતીય રત્ન नव शास्वा बार अम दर्शननी नकशो.. FLOURISMINS MAGE RA भ शाखा भाग ११ HTTTTT घर शास्वा तथा उंबरा तल दर्शन शिल्पशास्त्री Page #163 --------------------------------------------------------------------------  Page #164 -------------------------------------------------------------------------- ________________ શિલ્ય રત્નાકર, ગ્રાસ મુખ અર્ધચંદ્ર ગ્રાસ મુંબ બાજુને દેખાવ ઉબર. શ્રીમનાથ જૈન દેરાસર. (કુંભારીઆઇ). 00000000003200000 3000 રસ ASIA જગતી વિગેરે ઠેકાણે બાંધણામાં કરવાનાં જુદી જુદી જાતનાં નકશી કામ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ તૃતીય રત્ન] દ્વારશાખ લક્ષણાધિકાર ૩માનધિ દ્રા બનાવનારા हीने पीडां प्रकुर्वीत नलिने शत्रविग्रहम् ॥१८४॥ स्त्रीरोगं न्यूनशाखं च मध्यस्तंभेषु मानतः॥ हीनाः पीडां प्रकुर्वन्ति अधिके तु धनक्षयः ॥१८॥ કહેલા દ્વારમાનથી અધિક દ્વારમાન કરે તો ધનધાન્યનો વિનાશ થાય. ઓછું કરે તે પીડા અને વાંકુંચુ કરે તે શત્રુ સાથે લડાઈ થાય. કહેલી શાખાઓથી ઓછી શાખાવાળું દ્વાર કરે તે સ્ત્રી રેગિણી થાય તથા શાળાના મધ્ય ભાગે કરેલા રૂપખંભે માનથી ઓછા કરે તે પીડા અને અધિક કરે તે ધનનો ક્ષય થાય. ૧૮૪, ૧૮પ. દ્વારના ઉદંબરનું પ્રમાણ मूलकर्णस्य सूत्रेण कुंभेनोदुम्बरं समम् ॥ तदधः पञ्चरत्नानि स्थापयेत् शिल्पिपूजनात् ॥१८६॥ મૂલ કર્ણ (પ્રાસાદની રેખા) ના એકસૂત્રમાં કુંભાની બરેલર ઉબર (૬) રાખવા અને શિક્ષી તથા ઉબરની પૂજા કરી નીચે પંચર ને મૂકી સ્થાપન ક. ૧૮૬. द्वारव्यासत्रिभागेन मध्ये मंदारिको भवेत् ॥ वृतं मंदारिकं कुर्यान् मृणालपत्रसंयुतम् ॥१८७॥ નામઃ rી તિર્યાદાં તથા उदुम्बरस्य पार्वे च शाग्वायास्तलरूपकम् ॥१८८॥ દ્વારની પહોળાઈના ત્રીજા ભાગે મધ્યમાં મંદારિક કરે અને તે અર્ધચંદ્રાકારે ગેળ કરે તથા તેને કમળપત્ર સંયુક્ત કરે. અર્ધચંદ્રાકાર માણાની નીચે જાડે છે અને કયુક્ત કણપીઠ કરવી તથા માણની બન્ને તરફ કણિકા તથા ગ્રાસનાં મુખ કરવા તેમજ ઉંબરાની પડખે જે જાતની શાખાઓ હોય તેનાં તલરૂપ (તલકડા) કરવાં. ૧૮૭, ૧૮૮. ઉદુંબરનું ચતુવિધ પ્રમાણ उदुम्बरं तथा वक्ष्ये कुंभकान्तं तदुच्छ्रयम् ॥ तस्यार्धेन त्रिभागेन पादेन रहितं क्रमात् ॥१८९॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શિલ્પ રત્નાકર चतुर्विधं तथा स्वस्थं कुर्याचैवमुदुम्बरम् ॥ उत्तमोत्तमचत्वारो न्यूनाधिकाश्च दोषकाः ॥ १९०॥ [તૃતીય રત્ન હવે ઉંબરાનું પ્રમાણ કહું છું. ઉંબરાની ઊંચાઇ કુંભાની ખરેખર કરવી તથા તેના અર્ધા ભાગે, ત્રીા ભાગે અને ચેાથા ભાગે હીન કરવાથી ક્રમે ઉંબરાની ઊંચાઈનુ ચાર પ્રકારનું પ્રમાણુ જાણવુ. ચારે પ્રમાણના બરાએ એક એકથી ઉત્તમેત્તમ છે અને પ્રમાણથી ઉંચાઇમાં એછ વધતા કરવાથી દોષકર્તા છે. ૧૮૯, ૧૯૦. શ’ખાવટ પ્રમાણ. खुरकेन समं कुर्यादर्धचन्द्रस्य चोच्छुतिः ॥ द्वारव्याससमं दैर्घ्यं निर्गमं च तदर्धतः ॥ १९९ ॥ द्विभागमर्धचन्द्रश्च भागेन द्वौ गगारकौ ॥ शङ्खपत्रसमायुक्तं पद्माकारैरलङ्कृतम् ॥१९२॥ इति श्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रि श्रीमूलजीसुतनर्मदाशङ्क रसोमपुराविरचिते शिल्परत्नाकरे मण्डोवरादितो द्वारशाखालक्षणाधिकारे तृतीयं रत्नं समाप्तम् ॥ ખરાના મથાળા ખરેખર એકસૂત્રમાં અર્ધચંદ્ર (શ'ખુદ્દાર અર્થાત્ શખાવટ ) ના મથાળા ઉચાઇમાં રાખવા તથા દ્વારની પહેાળાઇ જેટલા લાંબે અને તેનાથી અર્ધા નીકારે રાખવા. અર્ધચંદ્ર ભાગ એ ( ૨ ) તથા અર્ધા અર્ધા ભાગના એ ગગારક અર્થાત્ ગગારા અને પડખે કરવા. અચંદ્ર અને ગગારાની વચમાં શંખ કરવા તથા શંખની બન્ને બાજુએ ચ'પાછડીયુક્ત વેલા કરવા અને અર્ધચંદ્રમાં પણ કમળની આકૃતિ જેવું ફૂલ તથા સુભિત વેલા બનાવવે. ૧૯૧, ૧૯૨ ઇતિ શ્રીવાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નદાશ કર મૂલજીભાઇ સામપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનુ` મ`ડાવર દ્વારશાખાલક્ષણાધિકારનુ' ત્રીજી' રત્ન સંપૂર્ણ, * ઉદુમ્બર કુંભાથી નીચે ઉતારવાનું કહેલ છે પરંતુ કેટલાક હાલના શિલ્પીઓ વગર સમજે શાખાના તલકડાથી નીચે ઉતારે છે પણ શાખાના તલરૂપ તલકડાને નીચા ઉતારતા નથી એ ભયંકર ભૂલ કરે છે. ઉંબરો કુંભાથી જેટલા અંશે નીચે ઉતારવા હોય તે પ્રમાણે તલફડા સ્તંભની ભી સહિત એકસૂત્રમાં રાખવા જોઇએ. Page #167 --------------------------------------------------------------------------  Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રીનેમનાથ ભગવાનના દેરાશરના દેરાણીજેઠાણીના ગાખલા, દેલવાડા. (માઉંટ આબુ) Page #169 -------------------------------------------------------------------------- ________________ चतुर्थ रत्नम्। ગધ મvemરિતોષ્ટિક્ષrifધારા अथातः संप्रवक्ष्यामि मण्डपानां तु लक्षणम् ॥ प्रासादस्य प्रमाणेन मण्डपं कारयेद् वुधः ॥१॥ અથ પ્રાસાદોના મંડપનું વિધાન. હવે પ્રાસાદને કાના મંડપનું લક્ષણ કહું છું. વિદ્વાન શિલ્પીએ પ્રાસાદના પ્રમાણને અનુરૂપ મંડપ કર. ૧. मूलकर्णेन सूत्रेण सलिलञ्च चतुष्किका ॥ मण्डपस्तद्विनिष्क्रान्तः प्रासादशिखरं ततः ॥२॥ પ્રાસાદની મૂળ રેખાના એક સૂત્રમાં જોડીને કેળી (સલિલ) તેમજ ચોકી કરવી અને તેનાથી નીકળ મંડપ કરે તથા પ્રાસાદના ઉપર શિખર કરવું. ૨. कर्णगूढो विलोकास्य एकत्रिद्वारसंयुतः॥ प्रासादाग्रे प्रकर्तव्याः सर्वदेवस्य मण्डपाः ॥३॥ ગૂઢમંડપ અથવા વિકાસ્ય (ખુલ્લે) મંડપ એક દ્વારા અથવા ત્રણ દ્વારવાળે કરે. આ પ્રમાણે સર્વ દેવતાઓના પ્રાસાના અગ્ર ભાગે મંડપ કરવા. ૩. गूढष्किकास्तथानन्ताः क्रमेण मण्डपास्तथा ॥ जिनस्याग्रे प्रकर्तव्याः सर्वेषां तु बलाणकम् ॥४॥ જિનના દેવાલયના અગ્રભાગે કે ગૂઢમંડપ અને તેના અગ્રભાગે ચેકીઓ તથા ચોકીઓના અગ્રે રંગમંડપ (નૃત્યમંડ) કરવા અને બેલાણક તે સર્વ દેવતાઓનાં દેવાલને કરવાં. ૪. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [ચતુર્થ રત્ન શિલ્ય રત્નાકર પાંચ પ્રકારનાં મંડપપ્રમાણુ. समः सपादः प्रासादात् सा? पादोनतद्वयः॥ द्विगुणो वा प्रकर्तव्यो मण्डपः पञ्चधा मतः॥५॥ ૧ પ્રાસાદના પ્રમાણે, ર સવા, ૩ , ૪ પિણ બેગણ અથવા ૫ દ્વિગુણબમણે મંડપ કરે. પ્રાસાદને કરવાના મંડપના આ પાંચ પ્રકાર માનેલા છે. પ. समं सपादं पञ्चाशत्पर्यन्तं दशहस्तकात् ॥ दशान्तं पश्चतः सार्ध द्विपादोनं चतुःकरे ॥६॥ त्रिहस्ते द्विगुणं चैकहस्ते चैव चतुष्किका ॥ प्रायेण मंडपं सार्धं द्विगुणं प्रतिलिंदकम् ॥७॥ દશથી પચાસ ગજ સુધીના પ્રાસાદને મંડપ પ્રાસાદના પ્રમાણે સરખો અથવા સવા, પાંચથી દશ ગજ સુધી દેઢે, ચાર ગજના પ્રાસાદને પણ બેગણે અને ત્રણ ગજના પ્રાસાદને બમણ કરે તથા એક ગજના પ્રાસાદને ચેક કરવી. ઘાણુ કરી મંડપ દોઢ કરે. પરંતુ પ્રતિલિંદ એટલે વચલા પદની બન્ને બાજુ અકેક ચેકીવાળ મંડપ બમણો કરે. ૬, ૪. त्रिद्वारश्चेकवक्रः स्यान्मुखे चैव चतुष्किका ॥ गूढे प्रकाशके वृत्तम|दयकरोटकम् ॥ ८॥ ગૂઢમંડપ ત્રણ દ્વારવાળે અથવા એક કારવાળે કરે અને તેની આગળ ચકી કરવી. ગુઢ મંડપ અને ખુલ્લા મંડપ ઉપર કટક (કલાડિયે અર્થાત્ ઘુમટ) પહેળાઈના અર્ધા ભાગે ઉચે અર્ધ ગોળાકાર કરે. ૮. ' વર્ધમાનાદિ અષ્ટ પ્રકારના મંડપ. वर्धमानः स्वस्तिकाख्यो गरुडः सुरनंदनः॥ सर्वतोभद्रकैलासौ इन्द्रनीलोऽथ रत्नकः ॥९॥ ૧ વર્ધમાન, ર સ્વસ્તિક, ૩ ગરૂડ, ૪ સુરદન, પ સર્વતોભદ્ર, ૬ કૈલાસ, ૭ ઇંદ્રનીલ અને ૮ રત્નસંભવ; આ વર્ધમાનાદિ આઠ મંડપનાં નામ છે. ૯. Page #171 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર ચતુર્થ ને :: : 1 ન ' 1" ' . -- tra 1 - ‘જ 2 ). ICE RSE S 3gp indidos * નક ak - * '' , " ! : . : = : " • = • = = જ મ મ મ છે નૃત્ય મંડપના સ્તંભોને દેખાવ, Page #172 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર. ચતુર્થ રત્ન શ્રી સૂર્ય પ્રાસાદના થાંભલાને દેખાવ. ગામ મુંદરા કંપની સ્થમ. પાટ કરે પ્રાસાદને થંભ. થાંભલા કુલ ભાગ ૧ : 1 - in) : દિક્ષાસન આસન વેદિક : : : રાજન છે જેમાં નૃત્યમંડપના તંબાના દેખાવ. Page #173 -------------------------------------------------------------------------- ________________ १११ २ २] માદિ લક્ષણાધિકાર. चतुरस्रो वर्द्धमानः स्वस्तिको भद्रसंयुतः॥ प्रतिरथैर्युतस्तार्क्ष्यः प्रतिभद्रश्च नंदनः ॥१०॥ कर्णिकः सर्वतोभद्रः कैलासो भद्रकाधिकः॥ प्रतिरथद्वयेन्द्रश्च त्रिभिः स्याद्रत्नसंभवः ॥११॥ इत्यष्टौ च समाख्याता वर्धमानादिमण्डपाः ॥ बाह्यछंदे प्रकर्तव्या मण्डपाः सर्वकामदाः ॥१२॥ (१) भान भ७५ योरस, (२) स्वस्ति मद्रयाणा, (३) १३७ प्रतिरो पडे युत, (४) सुनहन प्रतिमद्रयाणा, (५) सर्वतोभद्र आलियुक्त, (६) सास अधि ભદ્રવાળે, અર્થાત્ મુખભવાળે, (૭) ઇંદ્રનીલ બે પ્રતિરથવાળે અને (૮) રત્નસંભવ ત્રણ પ્રતિરથવાળે કરે. આ આઠ પ્રકારના વર્ધમાનાદિ મંડપ જાણવા અને તેની ફાલનાએ તલદથી બહારના ભાગે નીકળતી કરવી. આ મંડપ સર્વ કામનાઓને सपनारा छे. १०, ११, १२. दलेनार्धन पादेन दलस्य निर्गमो भवेत् ॥ मूलमासादकार्ये च पीठजंघे च मेखला ॥१३॥ મંડપની ફાલનાએ નકારે સમરસ, અર્ધા ભાગે કે ચોથા ભાગે કરવી. મૂલ પ્રાસાદના કાર્યમાં પીઠ, જંઘા અને મેખલા વિગેરે જે પ્રમાણે હોય તે પ્રમાણે मयमा ५५] सूत्रे ४२वी. १३, गवाक्षेनान्वितं भद्रमथ जालकसंयुतम् ॥ गूढेऽथ कर्णगूढे वा भद्रे चन्द्रावलोकितम् ॥१४॥ મંડપમાં ભદ્દે ગવાક્ષ (ગેખ) જારીવાળ કરે. ગુઢ અથવા કર્ણગઢ મંડપના ભદ્રમાં ચંદ્રાવલેક્તિ અર્થાત્ ખુલ્લે ગેખ કરે. ૧૪. મંડપના પદાવિભાગ. पञ्चभागे दूयं मध्ये सप्तभागे प्रयं तथा ॥ . चत्वारि नवभागे च शालामध्ये प्रमाणकम् ॥१५॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ચતુર્થ રત્ન તુજ તથrgiાં સં સં માનનારા છે सैवरणं वितानश्च यर्धमानेन मण्डपे ॥१६॥ (૧) મંડપમાં પાંચ ભાગ કરી મધ્યશાલાનું પદ ભાગ બે (૨), સાત ભાગ કરી ભાગ ત્રણ (૩) અને નવ ભાગ કરી ભાગ ચાર (૪) નું કરવું. આ મંડપની મધ્યશાલાનું અર્થાત્ વચ્ચેના પદનું પ્રમાણ જાણવું. સ્તંભને અનુસરી ચરસ તથા અછાંશ મંડપ કરે શુભ છે તેમજ મંડય ઉપર સામરણ તથા ઘુમટ કરે અને તેની ઉચાઈ પહેળાઇના અર્ધભાગે કરવી. ૧૫, ૧૬. मकरैजलनिष्कासाः सोपानतोरणादिभिः ॥१७॥ મંડપ ભિત્તિઓથી યુક્ત કરવા તથા મંડપમાં ચારે દિશાઓમાં દ્વારો મૂકવાં. મગરનાં મઢવાળી પાણી નીકળવાની પ્રનાલે કરવી તેમજ મંડપને પગથીયાં તથા તોરણે (મેરા) વિગેરેથી સુશોભિત કરે, ૧૭. પ્રનાલે કરવાનું મગરનું મુખ. ઇ છે Page #175 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર ચતુર્થ રત્ન Jill inh H :. ..-11 USU . . EKOKO: MAYIN CHIR W AHIHERRASTURL YEN um HAUL Lilith M UALLIMBIITTAUT O .B AHAN COLLA RE RXANEL PH 2 s. TUTVUMMIT . . !!! BRAMS SUD LOL! IA LLLLL TII* LYSE Twi ANO Giro 52.53 wamek INGIZ INTRO ooo OM નૃત્ય મંડપના સ્તંભને તથા પાટને દેખાવ. Page #176 --------------------------------------------------------------------------  Page #177 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન] સંપાદિ લક્ષણાધિકાર. તારંગાજીના જૈન પ્રાસાદનું તલદર્શન. * * - mr GIll -" Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જ શિપ રત્નાકર [ચતુર્થ રૂદ્રમાળના પ્રાસાદનું તલ દર્શન. સિદ્ધપુર (ગુજરાત) भैरोनी चोकी सम्पनी नरीमोर Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી રૂદ્રમાળનો રહેલે અવશેષ ભાગ. સીધપુર (ગુજરાત). Page #180 -------------------------------------------------------------------------- ________________ / / / Tif PRESE SMART PI ૨૨ પછી છે LAB E રૂદ્રમાળના પાટ અને શરાનું કોતરણી કામ. સીધપુર, (ગુજરાત) Page #181 -------------------------------------------------------------------------- ________________ ANAZZA MISIUVINTER BESSERUNGEN OGORO HURUU UINGYS 11.11 ZASYM 2740 VAA BHINAL 420" flagsiH, illaya (gorria). Page #182 -------------------------------------------------------------------------- ________________ Jiાપ|* |', ' ''1', 1511: Ti|| III Isabile|||||||II III IIIIIIIIIIL|ll| THIul l ો પ ' | IMEANDALI LA MEITAT A LA NETOL AILEANA PETUNITALIA ITA મા ની LIA Rana ' ille રૂદ્રમાળના ચાર સ્તંભે ઉપર ૧ પાટ લાંબો ફુટ ર૭-૦૪૩-૪૩-૦ ની સાઇઝને હાલ મોજુદ છે. વિક્રમ સંવત્ ૧૯૯૪ સીધપુર (ગુજરાત) , " Page #183 -------------------------------------------------------------------------- ________________ જૈન દેરાસરના ગૂઢ મંડપની આગળ નવચેાકીની વેદિકા અને દેરાણી જેઠાણીના ગોખલાની બાજુના દેખાવ, આબુ. 1/ જૈન દેરાસરના ગૂઢ મંડપની આગળ છે. ચાકીના વેદિકાના પડખાના દેખાવ, કુંભારીયાજી Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ શિલ્પ રત્નાકર [ચતુર્થ રત્ન वेदिका पीठरूपैश्च शोभाभिर्बहुभिर्युता॥ विचित्रं तोरणं कुर्यात्तत्र देवस्थितिस्तथा ॥१८॥ નાના પ્રકારની ભાવાળી પીઠાદિ સ્વરૂપની વેદિકા (મંડપ તથા શણગાર ચેકીની બીજી જગતી) કરવી અને તેમાં શેભાયમાન વિચિત્ર તેણે કરવાં તથ્ય દેવમૂતિઓ બેસાડવી. ૧૮. तोरणस्तंभकोत्तंभा विस्तार गर्भमानतः ॥ भित्तिगर्भप्रमाणेन तयोर्मध्येऽथवा भवेत् ॥१९॥ વેદિક ઉપર તે રણના થાંભલાઓ ઉભા કરવા તે ગર્ભગભારાના વિરતારે, ભિત્તિના ગર્ભે અથવા બે સ્તની વચ્ચે જોડીને ઉભા કરવા. ૧૯ मण्डपेषु च सर्वेषु पीठान्ते रङ्गभूमिका ।। कुर्याद्वै द्वित्रिपठून चित्रपाषाणजेन वा ॥२०॥ દરેક પ્રકારના સર્વ મંડપમાં પીઠના અંતમાં (પીઠના તલાંચા બારેબર ) રંગભૂમિકા કરવી અને તેના ભેયતળીયામાં બે ત્રણ પ્રકારના વિચિત્ર પટ્ટો કરવા અથવા રંગબેરંગી પાષાણોના ચિત્રપોથી તેને શોભાયમાન કરવી અર્થાતું રંગબેરંગી ગલીચા જેવી સુશોભિત કરવી. ૨૦. भद्रनिर्गमतुल्यं तु जगतीमण्डनिर्गमम् ।। द्वितीयं तत्समं कुर्यात् प्रतिहारास्तदग्रतः ॥२१॥ आदिमूर्तेः पदल्यागात् प्रतिहाराश्च पार्श्वयोः॥ राजसेनं चतुर्भागं सप्तभागा च वेदिका ॥२२॥ द्विभागासनपञ्च कक्षासनकरोन्नतम् ॥ . मण्डाग्रे शुण्डिकाग्रे च प्रतोल्याग्रे तथैव च ॥२३॥ જગતી અને મંડપ ભદ્ર પ્રમાણે નીકળતે કરે તથા પ્રતિલી કરવાની જગતી પણ ભદ્ર બરાબર નીકળતી કરવી અને તેને અગ્રભાગે પ્રતિહાર કરવા. ડાબી જમણી બાજુએ કરવાના આ પ્રતિહારે મુખ્ય મૂર્તિના વચલા ભાગના પદને છેડીને અને બાજુએ કરવા. રાજસેન ચાર ભાગનું કરવું. વેદિક (જાંધી) સાત ભાગની કરવી, બે ભાગનો આસનપટ્ટ (દાસે) કરે તથા કક્ષાસન (કઠેડે હાથ ઉચે રહે તેટલો કરે. આ રચનાવિધિ મંડપના અગ્રભાગે, શુંડિકાઓના અગ્રભાગે તેમજ પ્રતેલીના અગ્રભાગે જાણવી. ૨૧, ૨૨, ૨૩. Page #185 -------------------------------------------------------------------------- ________________ શણગાર ચકી અને તેની ઉંચાઇનું પ્રમાણુ. ૧ શરૂ થી ભરણું ૪ ભાગ સ્તંભ ૦ ભાગ આસન ૨ ભાગ વિદિકા દી) ૧ ભાગ રાજસેન Page #186 --------------------------------------------------------------------------  Page #187 -------------------------------------------------------------------------- ________________ 822 www ----- શ્રીનેમનાથ ભગવાનના નૃત્ય મંડપમાં દક્ષિણ તરફના ભo અને સ્વસ્તિક સ્ત ંભો અને તેની વચ્ચેનુ તારણ, જૈન દેરાશર, માઉન્ટ આબુ. Page #188 -------------------------------------------------------------------------- ________________ ATAU SAVAN WWW F નૃત્ય મડપના બે સ્તંભ અને તારણ. જૈન દેરાશર, કુંભારીયાજી = Page #189 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન ] મંપાદિ લક્ષણાધિકાર ૧૨૧ પ્રવેલીની ઉંચાઈનું પ્રમાણ नरपीठस्य चोर्ध्वन्तु उत्तरङ्गस्य मस्तके ॥ कृत्वा च दश सार्धानि पदैकं राजसेनकम् ॥२४॥ वेदिका च द्विभागा तु भागार्धासनपट्टकम् ।। स्तंभश्चैव चतुर्भागो भागाधभरणं भवेत् ॥२५॥ शीर्षमेकेन भागेन पश्च सार्घभागतः ॥ कनिष्ठश्च समाख्यातं मध्यमं शृणु सांप्रतम् ॥२६॥ નરપીઠના ઉપરથી એતરંગના મથાળા સુધીમાં સાડા દશ ભાગ કરવા અને તેમાં એક ભાગનું રાજસેન, બે ભાગની વેદિક, અર્ધા ભાગનું આસનપટ્ટ, ચાર ભાગને થાંભલે, અર્ધા ભાગનું ભરણું, એક ભાગનું સરૂ અને દેઢ ભાગને પાટડે કરે. આ છૂટ મંડપમાં બેસવાની વેદિકા તથા કક્ષાસન વિગેરેનું માન તથા પ્રવેલીની ઉચાઇનું કનિષ્ઠ માન કહ્યું. હવે મધ્યમ માને કહું છું તે સાંભળ. ૨૪, ૨૫, ૨૬. नरपीठस्य चोर्ध्वं तु खूट छाद्यस्य मस्तके । कृत्वा च दश सार्धानि पूर्वमानेन मध्यमा ॥२७॥ નરપીઠના ઉપરથી કૂટ છાજાના મથાળા સુધીમાં સાડા દશ પદ (ભાગ) કરવા અને પછી તેમાં કનિષ્ઠ માનમાં બતાવ્યા પ્રમાણે થરના ભાગે કરવા. એટલે મધ્યમ માનની પ્રતિલી જાણવી. ર૭. नरपीठस्य चोर्ध्व तु यावद्भरणिमस्तके ॥ पदानि दश सार्धानि ज्येष्ठमानं विधीयते ॥२८॥ નરપીઠના ઉપરથી ભરણીના મથાળા સુધીમાં સાડા દશ પદ કરી તેમાં પૂર્વ પ્રમાણે થનાં પદો કરવાં. આ જોઈ માનને વિધિ જાણ. ૨૮. मण्डपाग्रे प्रतोल्याग्रे सोपानं शुण्डिकाग्रतः ॥ तोरणं कारयेत्तस्य पटपदानुसारतः ॥२९॥ મંડપના તેમજ પ્રતેલી (શણગાર ચેકી) ના અગ્ર ભાગમાં સોપાનના અગ ભાગે એકસૂત્રમાં રહે તેવી રીતે પાન (પગથીયાં) કરવાં. પાટડાની નીચેની ફરકે તથા બન્ને સ્ત વચ્ચે શોભાયમાન તોરણે કરવાં. ર૯ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શિલ્પ રત્નાકર [ચતુર્થ રત્ન t " L A SI & III - CRC-TET1 ++ivi rit NIOR IT IS T vi YUL DITIT IST Man In A HEIGHTED 21wwwwww Twn 2 જી કરી છે. શેરીસા શ્રી પાશ્વનાથ પ્રાસાદની છ. ચેકીમાં કરેલી દેરીઓને નકશો. ' II રાયકામાજીક, રોચક TITL INH HEJIB51; કિલોદિમા માણો .:: WHE][3] - - - - ૧-૧૭૪ ૦ ૧૪ ૯ ૨-૪ જ પ્રમાણ ૨ા ગઢ ૧= = Page #191 -------------------------------------------------------------------------- ________________ હા સ. TIVITA ETV TRA HIST.. ji ' | 3 ચતુર્થ રત્ન]. મંડપાદિ લક્ષણાધિકાર. ૧૨૩ શેરીસા શ્રી પાર્શ્વનાથ પ્રાસાદની છ ચેકીની દેરીઓના પડખાને નકશે. પ્રાસાદ તથા મંડપની પાનપંક્તિપ્રમાણ. परिवारगजैर्युक्तं, पंक्तिसोपानसंचयम् ॥ વારા જ તો છે El पंचसप्तनवाद्यैश्च, कनिष्ठं मानमुत्तमम् ॥३०॥ एकादश दश त्रीणि, तथा वै दशपंचकम् ॥ मध्यमानञ्च विज्ञेयं, कल्याणं च कलौ युगे ॥३१॥ सप्तदशैव सोपान मेकोनविंशतिर्भवेत् ।। ज्येष्ठमानं भवेत्तच्च, धेकविंशस्तथोत्तरम् ॥३२॥ હાથીના પરિવારયુક્ત પંક્તિબદ્ધ સોપાનેને સંચય કરે અર્થાત્ સપાનની બન્ને બાજુએ હાથણીઓને પરિવાર (હાથીનાં સ્વરૂપે) કરવાં અને એક સરખા સૂત્રમાં નીચે ઢળતાં પગથીયાંની પંક્તિ કરવી. પાનસંચયમાં પાંચ, સાત અથવા નવ પગથીયાં કરવાં તે ઉત્તમ કનિષ્ઠ માન છે. અગિયાર, તેર અથવા પંદર પગથીયાં કરવાં તે મધ્યમાન જાણવું અને એ માન વિD9%8ASTS કલિયુગમાં કલ્યાણકર્તા છે. સત્તર, ઓગણીસ અથવા એકવીસ પગથીયાં f કરવાં તે યેષ્ઠ માન જાણવું. ૩૦,૩૧,૩૨. == = જarki - 1 BHEatી#િPHચ્છawala Page #192 -------------------------------------------------------------------------- ________________ १२४ શિલ્ય રત્નાકર [ચતુર્થ રત્ન દ્વાદશ મંડપનાં નામ. सुभद्रस्तु किरीटी च दुन्दुभिः प्रांतसंज्ञकः ।। मनोहरस्तथा शान्तो नंदाक्षश्च सुदर्शनः ॥३३॥ रम्यकोऽथ सुनाभश्च सिंहसूर्यात्मको तथा । निगूढाने त्रिधा ख्याता द्वादश मुखमण्डपाः ॥३४॥ - बावश मंडपो ना तलदर्शन सुभ 30टी ३ दुन्दुभि ४प्रास्त TA ५मनोहर ६शान्त नंदा ग उपद। पद सुनाभ सिह ९सुर्यात्म S Page #193 -------------------------------------------------------------------------- ________________ N. 16 રંગમંડપના સ્તંભને દેખાવ. વેતાંબર જૈન દેરાસર. માઉંટ આબુ. Page #194 -------------------------------------------------------------------------- ________________ ગમંડપના સ્તંભોનો દેખાવ, વેતાંબર જૈનદેરાસર. માઉન્ટ આબુ. Page #195 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન] મંડપ લક્ષણાધિકાર. ૧ સુભદ્ર, ૨ કિરીટી, ૩ દુંદુભિ, ૪ પ્રાન્ત, પ મહર, ૬ શાંત, ૭ નંદાક્ષ, - સુદર્શન, ૮ રમ્યક, ૧૦ સુનાભ. ૧૧ સિંહ અને ૧૨ સૂર્યાત્મક; આ દ્વાદશ મંડપનાં નામ છે અને તે ગઢ મંડપના અગ્રભાગે ત્રણ રીતે કરવામાં આવે છે અને મુખમંડપ તરીકે વિખ્યાત છે. ૩૩, ૩૪. દ્વાદશ મંડપ વિધાનएकत्रिवेदषट्सप्त-नवचतुषिककान्वितः ॥ अग्रे भद्रं द्विपार्श्वे द्वे चाग्रपार्श्वद्वयस्तथा ॥३०॥ अग्रतश्चतुरस्रः स्यात्तथा पार्थेऽपि वै द्वयम् ॥ मुक्तकोणश्चतुष्कोणाश्चेति द्वादश मंडपाः ॥३६॥ (૧) એક ચોકવાળો (એક પદવાળે), (૨) ત્રણ ચેકીવાળે, (૩) ચાર ચેકીવાળે, (૪) છ ચકીવાળા, (૫) સાત ચકીવાળે, (૬) નવ ચકીવાળો, (૭) અગ્ર ભાગે ભદ્રવાળે, (૮) બન્ને પડખે ભદ્રવાળે, (૯) અગ્ર ભાગે અને બન્ને પડખે ભદ્રવાળે, (૧૦) અગ્ર ભાગમાં ચોરસ અને બને પડખે બે વધારે ભદ્રવાળા, (૧૧) મુક્તકણ અને (૧૨) ચતુષ્કોણ આ બાર મંડપ જાણવા. ૩૫, ૩૬. ( દ્વાદશ મંડપ વિધાનના નકશા માટે જુઓ પાન ૧ર૪.) गूढस्याग्रे प्रकर्तव्याश्चतुरस्रान्विता बहु ॥ चतुरस्रादिभेदेन वितानैर्बहुभिर्युताः ॥३७॥ ગૂઢ મંડપના અગ્ર ભાગે ચરસ ચોકીઓવાળા બીજા મંડપ કરવા. આ પ્રમાણે ચેરસ આદિ ભેદે કરી નાના પ્રકારના પિતાને અર્થાત્ ઘુમટેથી યુક્ત ઘણા પ્રકારના મંડપ થાય છે. ૩૭. त्रिकाग्ररंगपर्यन्तं तत्रैव नृत्यमंडपान् ॥ प्रासादाग्रेऽथ सर्वत्र तांश्च कुर्याद् विधानतः ॥३८॥ ત્રણ ચેકીના અગ્ર ભાગથી લઈ રંગભૂમિકા સુધી નૃત્ય કરવા અથવા સર્વ પ્રાસાદના અગ્ર ભાગમાં વિધાન પ્રમાણે નૃત્યમંડપ કરવા. ૩૮. સપ્ત મંડપ વિધાન. द्वाराग्रे स्तंभवेदाद्याः प्रथमो मंडपो भवेत् ॥ द्विद्विस्तंभविवृद्धिश्च षोडशव प्रकीर्तिताः ॥३९॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [चतुर्थ २ ५स्पभनी. सप्त प्रकार नामंडपो ना तरू दर्शन ६स्थानी १२स्थमनो %E न १४स्भभनी १६ स्थभनो Page #197 --------------------------------------------------------------------------  Page #198 -------------------------------------------------------------------------- ________________ EXCALDA ATM FUEL ' SALAD SU SEE નચાકી અને નૃત્ય મંડપનો દેખાવ જૈન દેરાશર, માઉંટ આબુ, Page #199 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન] મંડપાદિ લક્ષણાધિકાર. પ્રાસાદના દ્વારના અગ્ર ભાગે ચાર સ્તબેને પહેલે મંડપ કરે અને ત્યારપછી બે બે થાંભલા વધારવા. આવી રીતે સેળ થાંભલા થતાં સુધી વધારવાથી સાત પ્રકારના મંડપ થાય છે. ૩૯ (સંત મંડવ વિધાનના નકશા માટે જુઓ પાન ૧૨૬. ) સપ્તવિંશતિ મંડપ વિધાન. सप्तविंशतिरुक्ताश्च मंडपा विश्वकर्मणा ॥ तलैस्तु विषमैस्तुल्यैः क्षणैः स्तंभसमैस्तथा ॥४०॥ प्रथमो द्वादशस्तंभो द्विद्विस्तंभविवर्धनात् ॥ यावत्पष्टिचतुर्युक्ताः सप्तविंशतिमंडपाः ॥४१॥ શ્રીવિશ્વકર્માએ સત્તાવીસ (૨૭) પ્રકારના મંડપ કરવાના કહેલા છે. તેમનાં તલે (ગાળા અર્થાત પદ) વિષમ (એક) કરવા અને ક્ષણ તથા થાંભલાઓ સમ (એક) કરવા. ૪૦. પહેલે મંડપ બાર (૧૨) થાંભલાઓને કરવે અને પછી બે બે થાંભલાઓ વધારવાથી બીજા મંડપ થાય છે. આ પ્રમાણે ચોસઠ (૬૪) થાંભલાઓ સુધી વૃદ્ધિ કરવી એટલે સત્તાવીસ (ર૭) પ્રકારના મંડપ થશે. ૪૧૦ સત્તાવીસ મંડપનાં નામ. पुष्पको पुष्पभद्रश्च सुप्रभो मृगनंदनः ॥ कौशिल्यो बुद्धिसंकीर्णो राजभद्रो द्वयावहः ॥४२॥ श्रीवत्सो विजयश्चैव वास्तुकीर्णश्च श्रीधरः ॥ यज्ञभद्रो विशालाक्षः सुश्रेष्ठः शत्रुमर्दनः ॥४३॥ भूजयो नंदनश्चैव तथा विमानभद्रकौ ॥ सुग्रीवो हर्षणश्चैव कर्णिकारः पराधिकः ॥४४॥ सिंहो वै सिंहभद्रश्च समसूत्रस्तथैव च ॥ इत्येते मंडपाः प्रोक्ताः सप्तविंशतिसंख्यया ॥४५॥ ૧ પુષ્પક, ૨ પુષ્પભદ્ર, ૩ સુપ્રભ, અમૃગનંદન, ૫ કૌશિલ્ય, દબુદ્ધિ સંકીર્ણ ૭ રાજભદ્ર, ૮ દ્વયાવહ, ૯ શ્રીવત્સ, ૧૦ વિજય, ૧૧ વાસ્તુકર્ણ, ૧ર શ્રીધર, ૧૩ યજ્ઞભદ્ર, ૧૪ વિશાલાક્ષ, ૧૫ સુશ્રક, ૧૬ શત્રુમન, ૧૭ ભૂજ્ય, ૧૮ નંદન, ૧૯ વિમાન, ૨૦ ભદ્રક, ૨૧ સુગ્રીવ, રર હર્ષણ, ૨૩ કણિકાર, રજપરાધિક, રપ સિંહ, ૨૬ સિંહભદ્ર અને ર૭ સમસૂત્ર; આ સત્તાવીસ મંડપ કહેલા છે. ૪૨,૪૩, ૪૪, ૪૫. Page #200 -------------------------------------------------------------------------- ________________ १२८ શિપ રત્નાકર [यर्थ का निगूढा नृत्यमाख्याता अतश्चंद्रावलोकनाः॥ भद्रावलोकनाश्चैते जालकैः कर्णकानुगाः॥४६॥ निस्तंभा भित्तिभित्तिभिश्चतुष्काष्टांशकोत्तमः॥ स्तम्भे युग्मस्तंभाश्च मूलसूत्रसमुद्भवाः ॥४॥ १ सत्याविश प्रकारना मंडपीनाथीसुधीना तल दर्शन भनी तमिनो १२ स्थभना ६4 16 १८स्भभनी २०५मभनी २२स्पर्मनी : सस्पर्मनी २६ स्थभने ३८रयों 1.५ Page #201 -------------------------------------------------------------------------- ________________ નનામા !. R નૃત્ય મંડપને દેખાવ, માઉન્ટ આબુ. Page #202 --------------------------------------------------------------------------  Page #203 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન] મંડપાદિ લક્ષણાધિકાર. ૧૯ २७ प्रकार ना मंडपोना १० थी २२सुधीना तक दर्शन Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શિલ્ય રત્નાકર [ચતુર્થ રન २७ प्रकारना मंडपोना थी२७ सुधीना तलदर्शन - - - - - - - - - - ક --- : -- 1 ગૃઢ–દિવાલ વગરના સ્તંભેવાળા મંડપને નૃત્ય મંડપ કહેલા છે. ભદ્ર અને રેખાએલા ગવાક્ષે (ગેખ) કે જે જાળીઓવાળા હોય છે તેમને ચદ્રાવકન કહે છે. થાંભલા વગરના મંડપ ભિત્તિઓ વડે ચિરસ અગર અમ્રકેણ કરવા અને થાંભલાવાળા કરવા તે યુગ્મ એટલે સમ-બેકી થાંભલાઓ મૂલ સૂત્રને અનુસરી કરવા. ૪૬, ૪૭. क्षणमध्येषु सर्वेषु स्तंभमेकं न दापयेत् ॥ युग्मञ्च दापयेत्तत्र वेधदोषविवर्जितम् ॥४८॥ मूलस्तंभे यदा सूत्रं स्तंभो देयस्तु मंडपे ॥ तदा पुरनपादीनां यजमानस्य वै जयः ॥४१॥ स्तंभवेधे समुत्पद्येत्पद्मिनी नाम राक्षसी ॥ पीड्यन्ते पुरभूपाद्या वास्तुवेधं सदा हरेत् ॥५०॥ મંડપમાં થાંભલાઓ કરવા તે એકી કરવા નહિ પરંતુ યુગ્મ-સમ (બેકી) નાખવા અને વેધદેષ તા . ૪૮. મૂળ પ્રાસાદના સૂત્ર સાથે જે મૂળ સ્તંભનું સૂત્ર મેળવી મંડપમાં થાંભલાઓ, કરવામાં આવે તે નગર અને રાજા વગેરે તથા યજમાનને સર્વદા વિજય થાય છે. ૪૯. સ્તભવેધ થાય તે પશિની નામની રાક્ષસી ઉત્પન્ન થાય છે અને તેના વડે નગર, રાજ, પ્રજા વગેરેને પીડા પહોંચે છે. તેથી હમેશાં વાસ્તુવેધ તજે અર્થાત્ વાસ્તુ થવા દે નહિ. પ૦. Page #205 --------------------------------------------------------------------------  Page #206 -------------------------------------------------------------------------- ________________ in TARRAT ITINN | E DDITIONIN નવકી અને નૃત્ય મંડપ, શ્રીમનાથ જૈન દેરાશર, માઉન્ટ આબુ. Page #207 --------------------------------------------------------------------------  Page #208 -------------------------------------------------------------------------- ________________ INF નવકી અને નૃત્ય મંડપ. જૈન દેરાશર, શ્રીકુંભારીયાજી, Page #209 -------------------------------------------------------------------------- ________________ મડપાદિ લક્ષણાધિકાર. સડપના સ્તંભની ઉંચાઇનુ પ્રમાણ, भजेदष्टाभिरेकांशा कुंभिः स्तंभच पञ्चमिः ॥ अर्धेन भरणं शीर्षमधेनैकेन पट्टकः ॥ ५१ ॥ ચતુર્થ રત્ન] ઉભણીમાં આઠ ભાગ કરી તેમાં ૧ એક ભાગની કુંભી, ૫ ભાગના સ્તંભ, ના અર્ધા ભાગનું ભરાતું, ૦૫ અર્ધા ભાગનુ શીર્ષ ( શરૂ) અને એક ભાગના પાટ ઉંચા કરવા. પ૧. સ્તંભની ઊંચાઇનુ શ્રીજી પ્રમાણ. नवभक्ते समुच्छ्रे तु भागेका कुंभिका स्मृता ॥ षड्भागश्च भवेत्स्तंभो भागार्थं भरणं तथा ॥५२॥ भागार्थं च भवेत्शीर्ष भागेकेन च पट्टकः ॥ उच्छ्रयेन समः कार्यः सपादो विस्तरोऽथवा ॥५३॥ રા ઉભણીની ઉંચાઇમાં હું નવ ભાગ કરી તેમાં એક ભાગની કુંભી, છ ભાગના ધાંભલા, અર્ધા ભાગનુ ભરણુ', અર્ધા ભાગનુ શરૂ' તથા એક ભાગને પાટ કરવા અને ઉંચાઇથી સરખા અથવા સવાયા પહેાળે કરવા. પર, પ૩, द्विभागेन नमच्छाद्यं तत्पेर्ट पट्टपेटके || अर्धाशोर्ध्वा कपोताली द्विभागः पविस्तरः ||५४ || पाटकः कूटछाद्यश्च कुर्यात् पट्टस्य पेटके || पञ्चशः सपादश्च सार्धभागश्च विस्तरात् ॥५५॥ છાજુ એ ભાગ નમતું કરવુ અને પાટના પેટકમાં તેનુ પેટ કરવુ' અર્થાત્ પાટની ઉંચાઈમાં ત્રીજા ભાગે ફાંસ પાડી છાનું ફ્રાંસમાં બેસતુ કરી પાટ અને છાજાના તળાચા-મથાળે એકસૂત્રમાં રાખવે. પાટના મથાળા ઉપર અર્ધા ભાગની કપાતાલી ( કેવાલ ) કરવી અને પાટ વિસ્તારમાં પહેળો એ ભાગના કરવા. પાટ અને લાંબસીએવાળુ છાનુ ( કૂટછાદ્ય ) પાટના તળાંચા તથા મથાળા બરાબર એકસૂત્રમાં કરવું, તથા વિસ્તારમાં પાટ ઉચાઇના પાંચમા ભાગ વધારી સવાયા અથવા ઢાઢો રાખવા. ૫૪, ૫૫. પાટ તથા સ્તંભ સમ વિષમ કરા વિષે. मुख्यमण्डपसंघाते यदा भिरयन्तरं भवेत् ॥ न दोषाः स्तंभ पादौ समेऽपि विषमे तले ॥५६॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શિલ્પ રત્નાકર [ચતુર્થ રન મુખ્ય મંડપની સાથે બીજે મંડપ કરવામાં જે ભિત્તિનું અંતર આવતું હેય તે સ્તંભ અને પાટ વિગેરે સમ અથવા વિષમ તલ કરવામાં આવે તે પણ * દોષ આવતું નથી. પ૬. કુંભિ, સ્તંભ, ભરણું અને શરાના વાદ વિષે. कुंभकेन समा कुंभिः स्तंभश्चैव तथोद्गमे ॥ भरणी भरणं ज्ञात्वा कपोताली तथा शिरम् ॥२७॥ कूटछाद्यमधःसूत्रे कुर्यात्पदृस्य पेटकम् ॥ अर्धोदये करोटश्च कर्तव्यं विधिपूर्वकम् ॥५८॥ કુંભાના એકસૂત્રમાં કુંભી, દેઢિયાના મથાળે એકસૂત્રમાં સ્તંભ, ભરણીની સાથે એકસૂત્રમાં ભરણુ તથા કપિતાલી અને શિર (શરૂ) એકસૂત્રમાં કરવું. નીચે એકસૂત્રમા કૂટછાદ્ય અને પાટનો તલાંચે પટક) એકસૂત્રમાં કરે. પહેલાઈથી અર્થે ઉંચાઈમાં વિધિપૂર્વક કરેટ (કલાડીયો-ઘુમટ) કરે. પ૭, ૫૮. સ્તંભની જાડાઈ પાંચ પ્રકારે કરવા વિષે. प्रासादस्य दशांशेन स्तंभानां पृथुविस्तरः ॥ कार्य एकादशांशेन द्वादशांशेन वै तथा ॥५१॥ प्रयोदशांशमानेन शक्रांशेन तथोच्यते ॥ एतन्मानं यथोद्दिष्टं स्तंभानां पृथुविस्तरे ॥६॥ સ્તંભને પૃથુ (જાડાઈને) વિસ્તાર પ્રાસાદની પહોળાઈના પ્રમાણના દશમા ભાગે, અગિયારમા ભાગે, બારમા ભાગે, તેરમા ભાગે અથવા ચાદમાં ભાગે કરે. સ્તની જાડાઈનું આ પાંચ પ્રકારનું માન યથાશાએ કહેલું છે. એટલે પાષાણની મજબૂતીના આધારે ગ્ય માની લેવું. ૫૯, ૬૦. સ્તંભની જાડાઇનું બીજું પ્રમાણ. प्रासाद एकहस्ते तु स्तंभो वा चतुरङ्गलः ॥ द्विहस्ते चाङ्गलाः सप्त त्रिहस्ते नव एव च ॥११॥ ततो द्वादशहस्तान्तं हस्ते हस्ते द्वयाङ्गुला ॥ सपादाङ्गुलवृद्धिः स्यात्यावषोडशहस्तकम् ॥२॥ Page #211 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્તિક સ્તંભ અષ્ટાત્રુ સ્તંભ. tr ભટ્ટ સ્તંભ. Page #212 --------------------------------------------------------------------------  Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૩3 ચતુર્થ રત્ન ] સંપાદિ લક્ષણાધિકાર अङ्गलिका ततो वृद्धिश्चत्वारिंशत्करावधि ॥ तदूर्वं च शतार्धान्तं पादोनाङ्गुलिका भवेत् ॥६३॥ અથવા એક ગજના પ્રાસાદને સ્તંભ ચાર (8) આંગળ, 6 ગજના પ્રાસાદને સાત (૭) અને ત્રણ ગજના પ્રાસાદને નવ (૯) આંગળ જાડે કરે. ત્રણ ગજથી બાર ગજ સુધી દરેક ગજે બે બે આંગળ, બારથી સોળ ગજ સુધી સવા આંગળ, સળથી ચાલીસ ગજ સુધી એક આંગળ અને ચાલીસથી પચાસ ગજ સુધીના પ્રાસાદને સ્તંભ જાડો કરવામાં ગજે પણ (ડા) આગળ વૃદ્ધિ કરવી. ૬૧, ૨, ૬૩. . સ્તંભના ઘાટની પાંચ પ્રકારની જાતિ વિષે. रुचका भद्रकाश्चैव वर्धमानास्तृतीयकाः ॥ અષ્ટ સિતશશ્ચત સ્નેમા પતાકા रुचकाश्चतुरस्राः स्युर्भद्रका भद्रसंयुताः ॥ वर्धमानोपभद्राः स्युरष्टास्राश्चाष्टका मताः ॥६५॥ आमनोचे भवेद् भद्रं स्वस्तिकाश्चाष्टकर्णकैः ॥ पञ्चविधाश्च कर्तव्याः स्तंभाः प्रासादरूपिणः ॥१६॥ પ્રાસાદને અનુરૂપ સ્તંભે પાંચ પ્રકારના થાય છે. તે અનુક્રમે નીચે પ્રમાણે જાણવા. (૧) રૂચક, (૨) ભદ્રક, (૩) વર્ધમાન, (૪) અછાસ અને (૫) સ્વસ્તિક, આ પાંચ પ્રકારના સ્તનાં નામ જાણવાં. રૂચક સ્તંભે ચેરસ, ભદ્રક તંભે ભદ્રસંયુક્ત, વર્ધમાન સ્ત ઉપભદ્રયુક્ત, અષ્ટાન્ન સ્તંભે અષ્ટકોણ તથા સ્વસ્તિક સ્તંભે મથાળે ભદ્રાસંયુક્ત અને અણ જાણવા. આ પાંચ પ્રકારના સ્તંભે પ્રાસાને અનુરૂપ કરવા. દે૪, ૬૫, ૬૬. - સ્તંભેમાં કેતરકામ કરવા વિષે. स्तंभोऽष्टाम्रसुवृत्तभद्रसहितो रूपेण चालङ्कृतः । युक्तः पल्लवकैस्तथा भरणकं यत्पल्लवेनावृतम् ॥ कुम्भी भद्रयुता कुमारसहितं शीर्ष तथा किन्नराः। पत्रं चेति गृहे न शोभनमिदं प्रासादके शस्यते ॥६॥ સ્તભ અષ્ટકોણ, સુંદર ગળાકાર, ભદ્ર સહિત, મૂર્તિઓના રૂપથી અલંકૃત અને પલ્લે (પાનપત્તાં) સહિત કોતરેલ હોય, ભરણું વેલેથી અલકત અને કેતરકામ કરેલું હોય તેમજ કુંભી પણ ભદ્રયુક્ત તથા શરાઓમાં કીચક અને કિન્નરેનાં સ્વરૂપે કેરેલાં હેય. આવા સ્તંભે ઘરની અંદર કરવા સારા નહિ પરંતુ પ્રાસાદેમાં કરવામાં આવે તે તે ઉત્તમ જાણવા. ૬૭. Page #214 -------------------------------------------------------------------------- ________________ १४ શિપ રત્નાકર [ચતુર્થ રત્ન Ant/LRAMACLE ला MALAIR c.tv--------- भेटासरुको LAT NAMNAMAN GEETE पाएमा PPPA Lाम महास ASON entre SAEH ROHARASRKE थांभलो Cod भा Page #215 -------------------------------------------------------------------------- ________________ M2/hi/ifram ર ઈજા A DX DEESE : - - a A - dinates ગર ' મેઘનાદ મંડપ, રાણકપુર, (મારવાડ), Page #216 -------------------------------------------------------------------------- ________________ મેઘનાદ મંડપને દેખાવ, રાણકપુર, (મારવાડ), Page #217 -------------------------------------------------------------------------- ________________ આ જિનાલય અને બલાહક સહિત ચતુર્મુખ ધરણી વિહાર પ્રાસાદ, રાણકપુર ( મારવાડ ), S. Page #218 --------------------------------------------------------------------------  Page #219 -------------------------------------------------------------------------- ________________ ડપાદિ લક્ષણાધિકાર જિનના દેવાલયાને માધવિધાન, जिनाग्रे सोमसर्णं च शुकाग्रे गूढमण्डपः ॥ गूढस्याग्रे चतुष्का वै तदग्रे नृत्यमण्डपः ||६८ || થતુ રત્ન] જિનના દેવાલયના અગ્રભાગે સમાસણ ( સમાસણ ), શુક ( શુકનાશને એસવાની જગ્યા કે જેને કાળી કહે છે ) ના અગ્રભાગે ગૃઢમ`ડપ, ગૂઢમંડપના અગ્રભાગે ચાકી અને ચાકીના અગ્રભાગે નૃત્યમડપ કરવો. ૬૮. ચેસુખ પ્રાસાદમાં મેઘનાદાદ પવિધાન, प्रासादछन्द-उक्ताश्च मण्डपाः सर्वकामदाः ॥ सिंहद्वारे विशेषेण मेघच श्रीमनोरमः ॥ ६९ ॥ तदग्रे मेघनादश्च कोष्ठानि पञ्चविंशतिः ॥ नालिमण्डप आख्यातो विस्तारे मेघ उत्तमः ॥७०॥ मण्डपं मेघनादञ्च कुर्याच द्विषणान्तरे ॥ तथा सणान्तरे नाल्यं बलाणञ्च तु मूर्धनि ॥ ७१ ॥ પ પ્રાસાદના છ`દાનુસાર કહેલા મડપે સકામનાઓને આપનારા છે. ચેસુખ અને ભ્રમવાળા પ્રાસાદોના સિંહદ્વારે વિશેષ કરીને મેઘમંડળની માફક સુંદર મેઘમડપ અને તેની આગળ મેઘનાદ માપ કરવે અને તે પચીસ કાહાને કરવા. તેની આગળ નાલિમંડપ કરવા. એટલે કે પગથીયાં ચઢવાનાં નીચે આવે તેવા મડડપને નાલિ મડપ કહે છે, મેઘસડપથી એ પદ છેડી મેઘનાદ મડપ કરવા અને મેઘનાદ મ`ડપથી એક પદ છેડી નાલેમ`ડપ કરવા અને તેના ઉપર પલાણુક કરવું. ૬૯, ૭૦, ૭૧. જિન દેવાલયની ચતુ િભુ જિનાલય વિધાન द्विसप्तत्या द्विवाणैर्वा चतुर्विंशतितोऽथवा ॥ जिनालयैश्चतुर्दिक्षु सहितं जिनमंदिरम् ॥७२॥ જિનાલયની ચારે દિશાઓમાં તેર ( ૭૨ ), ખાવન ( પ૨ ) અથવા ચોવીસ ( ૨૪ ) જિનાલય સહિત જિનમદિર કરવું. છ. બાવન (પર) જિનાલયના દેરીઓના ક્રમ. वामदक्षे चतुस्त्रिंशदष्टोऽग्रे नव पृष्ठतः ॥ मूलप्रासादसंयुक्त वर्णसंख्या जिनालये ॥ ७३ ॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ચતુર્થ રન મૂળ પ્રાસાદની ડાબી જમણી બાજુએ સત્તર સત્તર દેરીઓ મળી કુલ ત્રિીસ, આઠ દેરીઓ આગળના ભાગે અને નવ પાછળના ભાગે તથા એક મૂળ પ્રાસાદ મળી કુલ બાવન (પર) જિનાલય જાણુંવાં. ૭૩. બોતેર (૨) જિનાલયની દેરીઓને કમ. वामदक्षे च पञ्चाशत् पृष्ठे रुद्रोऽग्रतो दश ॥ मूलप्रासादसंयुक्ते द्वासप्ततिर्जिनालये ॥७४॥ મુખ્ય પ્રાસાદની જમણી તથા ડાબી તરફ પચીસ પચીસ દેરીઓ તેમજ પાછળ અગીયાર અને આગળના ભાગમાં દશ તથા મુખ્ય પ્રાસાદ મળી કુલ બેતેર (૭૨) જિનાલય જાણવાં. ૭૪. प्रासादस्तंभकर्णानां वेधं द्वारेषु वर्जयेत् ॥ प्रासादमण्डपानान्तु गर्भ कृत्वा सुखं वहेत् ॥७॥ ચારે તરફની દેરીઓના દ્વારમાં મુખ્ય પ્રાસાદના ભે તથા કણેને વેધ તજવે. બાવન જિનાલયની દેરીએ પ્રાસાદ અને મંડપના ગર્ભે કરવાથી અનંત સુખ આપનારી થાય છે. ૭પ. પુંડરીક અને બલાણ વિધાન, शिवः सूर्यो विधिर्विष्णुश्चंडिका जिन एव च ।। एतेषाञ्च सुराणाञ्च कुर्यादग्रे बलाणकम् ॥७६॥ શિવ, સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, ચંડિકા અને જિન; દેવતાઓનાં દેવાલને અગ્ર ભાગે (તથા સમગ્ર દેવતાઓનાં દેવાલને અગ્રભાગે) બલાણુક (જિનને પુંડરીક) કરવાં. ૭૬. बलाणं देवताग्रे च राजद्वारे गृहे तथा ।। जलाशयेऽथ कर्तव्यं सर्वेषां मुग्वमंडपे ॥७॥ દેવાલય, રાજામહારાજાઓના રાજપ્રાસાદ, ગૃહ તથા જલાશયના અગ્રભાગે તેમજ સર્વ દેવાલયના મુખ્ય મંડપના અગ્રભાગે બલાણ કરવું. ૭. जगतीपीठविस्तीर्ण पादपादेन वर्जितम् । शालालिंदेन गर्भेण प्रासादेन समं भवेत् ।।७८॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ N 3 બાવન (પર) જિનાલયની દેરીનો અંદરનાં બારણાં અને સ્તંભની પંકિત, જૈનદેરાસર, માઉન્ટ આબુ, Page #222 --------------------------------------------------------------------------  Page #223 -------------------------------------------------------------------------- ________________ Cl, ત્યાસી જીનાલયવાળા ધણિવિહાર મુખ પ્રાસાદનું પર્વ અને દક્ષિણ તરફનું કર્ણ દર્શન, શ્રી રાણકપુર ( મારવાડ ). Page #224 --------------------------------------------------------------------------  Page #225 -------------------------------------------------------------------------- ________________ - - -- -- *- — - - * - E 11 - - 6 ' - - --- - - -- - रंगमंडप गुरुमंडप ચતુર્થ રન] બાવન જિનાલયના તલદર્શનને નકશો. ચંદ્રાવતી-સતરા, ઉત્તર ગુજરાત. મંપાદિ લક્ષણાધિકાર. - - - _- r 5 - i = 1 . * * *** 1 + 4 = 1 કે . = \ * * * * . . . - 1 • - - ૧૩9 Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શિલ્પ રત્નાકર [ચતુર્થ રત્ન મૂલ પ્રાસાદની જગતી તથા પીઠની સમાન વિસ્તારવાળું એટલે એક બે પદ છેડી, શાલા અને અહિંદના ગર્ભે બલાણ કરવું અને તે ઉંચાઈમાં પ્રાસાદના બરોબર કરવું. ૭૮. कनिष्ठमुत्तमे मध्ये मध्यं ज्येष्ट कनिष्ठिके ॥ छ एकद्वित्रिचतुःपञ्चरससप्तपदान्तरे ॥७९॥ ૧, ૨, ૩, ૪, ૫, ૬ અને ૭ પદના અંતરે બેલાણ કરવાથી અનુકમે નીચે પ્રમાણે જયેષ, મધ્ય અને કનિષના ભેદે થાય છે. એક પદના અંતરે કરે તે કનિષ્ઠ કનિષ્ઠ, બે પદના અંતરે કનિષ્ઠ મધ્ય, ત્રણ પદના અંતરે કનિષ્ઠ ચેષ્ઠ, ચાર પદના અંતરે મધ્ય કનિષ્ઠ, પાંચ પદના અંતરે મધ્ય મધ્ય, છ પદના અંતરે મધ્ય છે અને સાત પદના અંતરે બલાણ કરે તે ૪ બલાણક જાણવું. ૯. मूलप्रासादसंद्वारे मंडपे च बलाणकम् ॥ न्यूनाधिकं न कर्तव्यं दैध्ये हस्ताङ्गलाधिकम् ॥८॥ મૂલ પ્રાસાદના દ્વારની સન્મુખ તથા મંડપમાં બલાણ કરવું અને પ્રમાણથી ઉંચું કે નીચું કરવું નહિ. પરંતુ ઉચાઈમાં જેટલા ગજ અને આગળ હોય તે પ્રમાણે બરાબર ઉંચું કરવું. पेटकं चित्ररङ्गानि सर्वेषां समसूत्रतः ॥ आङ्गणेन समं पेटं जगत्याच श्रुतो गजः ॥८१॥ जगत्यग्रे तथा कार्य वामतंत्रबलाणकम् । वामेऽथ दक्षिणे द्वारे वेदिका मत्तवारणम् ।।८२॥ પાટડે અને ચિત્રરંગ (બારણને ઓતરંગ); એ બધાં પિતાપિતાના વઢવાઢ એકસૂત્રમાં કરવા તેમજ આંગણુના ભાગની સાથે સમાન સૂત્રમાં પાટડા કરવા. અને જગતીમાં ગજ (હાથી) કરવા તથા જગતના અગ્રભાગે તે પ્રમાણે વાતત્રનું બલાણ કરવું અને પ્રાસાદના ડાબા તથા જમણા દ્વારમાં વેદિક તેમજ મત્તાવારણ (કઠેડો) કરવું. ૮૧, ૮૨. सप्तोर्श्वभूमयः कार्या नृत्यमण्डपसूत्रतः ॥ मत्तवारणकं वेदी वितानतोरणैर्युता ॥८॥ राजद्वारबलाणे च पञ्च वा सप्त भूमिकाः ।। तद्धि मानं बुधैः प्रोक्तं पुष्करं वारिमध्यतः॥८॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ - DO નૃત્ય મંડપના ઘુમ્મટતા દેખાવ. શ્રી તેમનાથ જૈનમદિર, માઉન્ટ આબુ. Page #228 -------------------------------------------------------------------------- ________________ GEET GAAwwww '1* નૃત્ય મંડપના ઘુમ્મટને દેખાવ, શ્રીકુંભારીયાજી જૈન દેરાસર. Page #229 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન ]. મંડપાદિ લક્ષણાધિકાર. ૧૩૦ નૃત્યમંડપના સમાન સૂત્રે બલાણમાં ઊર્થભૂમિ (ઉપરની ભૂમિકાઓ) સાત સુધી કરવી અને તેમને મરવારણ (કઠેડ) તથા વિતાન અને તરણેથી યુક્ત વેદિકાઓ કરવી. ૮૩. રાજપ્રાસાદને કરેલા બલાણમાં પાંચ અથવા સાત ભૂમિકાઓ કરવી અને તેના પ્રમાણમાં વારિમા (પ્રાસાદ અને બલાણની વચ્ચે છુટ્ટી જગ્યા) મેટો રાખે. એમ બુદ્ધિમાન સૂત્રધારેએ કહેલું છે. ૮૪. हर्ये शालागृहे वापि कर्तव्यं गोपुराकृति ॥ एकभूमिस्त्रिभूमिश्च गृहाग्रे द्वारमस्तके ॥८॥ રાજાના પ્રાસાદ તથા શાલાગૃહને નગરના દરવાજા જેવી આકૃતિવાળું બલાણ કરવું અને ઘરના અગ્રભાગમાં તથા દ્વારના મસ્તકે એક ભૂમિ અથવા ત્રણ ભૂમિવાળું બલાણ કરવું . ( ઘરની આગળ કરેલા બલાણને ડેરી કહે છે). ૮૫. मंडपाद्गर्भसूत्रेण वामदक्षिणयोर्दिशोः॥ अष्टापदं प्रकर्तव्यं त्रिशालाया बलाणकम् ॥८६॥ મંડપના ગર્ભસૂત્રે ડાબી તથા જમણી દિશાઓમાં અષ્ટાપદ કરવું અને ત્રિશાલા (ત્રણ પદની ચેકી) ના અગ્રભાગે બલાણ કરવું. ૮૬. પ્રાસાદની ચતુલ્સિ થશલાદિનું વિધાન. अपरे रथशाला च मठः सव्ये प्रतिष्ठितः ॥ उत्तरे सदशाला च प्रोक्ता श्रीविश्वकर्मणा ॥८७॥ कोष्ठागारश्च वायव्ये वह्निभागे महानसम् ॥ पुष्पगेहं तथेशाने नैऋत्ये पात्रशालिका ॥८८॥ शस्त्रागारश्च पुरतो वारुणे च जलाश्रयम् ॥ मठस्योपरितः कुर्याद् विद्यावाचनमंडपम् ॥८९॥ પ્રાસાદની પશ્ચિમે રઈશાળા, દક્ષિણે મઠ અને ઉત્તરે સૂદશાળા (રસોઈએએની શાળા ) કરવી એમ શ્રીવિશ્વકર્માએ કહેલું છે. ૮૭. વાયુકેણમાં કેકાગાર (કોઠાર), અગ્નિકોણમાં મહાનસ (પાકશાળા), ઇશાન કોણમાં પુષ્પગ્રહ, નૈવત્ય કેણમાં પાત્રશાળા (વાસણ મૂકવાની શાળા), પ્રાસાદના અગ્રભાગે શસ્ત્રાગાર (આયુધશાળા) એટલે શસ્ત્ર મૂકવાનું સ્થાન, પશ્ચિમ Page #230 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ચતુર્થ રન દિશામાં લાશય (કુંડ, કુ, ટાંકું) અને મઠની ઉપરની ભૂમિમાં વિદ્યાવાચનને મંડપ કરે અર્થાત્ વ્યાખ્યાન આદિ ઉપદેશ કરવાને મંડપ કરે. ૮૮, ૮૯. ઉપાશ્રય વિધાન. प्रासादस्योत्तरे याम्यां तथा पश्चिमेऽपि च ॥ यतीनामाश्रयं कुर्यान् मठं तद् द्वित्रिभूमिकम् ॥९॥ द्विशालमध्ये षड्दारुः पटशालाग्रशोभिता ॥ मत्तवारणमग्रे च तदूर्ध्व पटभूमिषु ॥११॥ પ્રસાદની ઉત્તરે, દક્ષિણે, પૂર્વે અથવા પશ્ચિમે યતિઓના નિવાસાર્થે ઉપાશ્રય કરો અને તે બે કે ત્રણ ભૂમિવાળે કર. ૯૦. મડ અથવા ઉપાશ્રયમાં બે શાળાઓ મધ્યે ષટ્ટારૂ (બે દિવાલમાં ભીંતાડા સ્તંભ ચાર અને બે પાટડીઓ મળી નંગ ૬ને પારૂ કહેવામાં આવે છે) મૂકવાં. આગળના ભાગે સુશોભિત પટશાળા કરવી અને તેના અગ્રભાગે પરશાળાની ઉપરની ભૂમિકામાં મત્તાવારણ (કઠેડા) કરવાં. ૯૧. જાળી તથા ગેખ મૂકવાનું પ્રમાણું. द्वारोर्वे च त्रिभागेन द्वारं जालगवाक्षके ॥ दैध्ये हीनं प्रकर्तव्यं समसूत्रश्च मूर्धनि ॥१२॥ દ્વારની ઉંચાઈમાં ત્રણ ભાગ કરી બે ભાગની જાળી તથા ગોખ કરે. જાળી અને ગોળ લબાઈમાં નાના હોય તે દેષ નથી પરંતુ કાર, જાળી અને ગોખ એ ત્રણેના ઉપના વાઢ એકસૂત્રમાં રાખવા. ૯૨. મંડપ પરિ ઘુમ્મટ વિધાન. ત્રાર્ધ પર પુનાદાગુરૂ I कलास्रं क्षेत्रषड्भागे षष्ठांशेन च संयुते ॥१३॥ ક્ષેત્રના અર્ધના છ ભાગ કરવા અને તેમાંથી એક ભાગ છોડતાં બાકી રહેલા પાંચ ભાગને અછાસ (અઠાંશ) તથા ક્ષેત્રના (જે જગ્યા હોય તેના) છ ભાગ કરી તેમાંના પાંચ ભાગ છેડી છઠ્ઠા એક ભાકાની કલાસ (સેળ હશ) થાય છે. ૯૩. 'ભમાં તેનો કો ભા ઉમે अष्टास्ने षोडशास्त्रश्च वृत्तं कुर्यात्तदूर्ध्वतः॥ उदयं विस्तरार्धेन षष्टयंशसंविभाजिते ॥१४॥ Page #231 --------------------------------------------------------------------------  Page #232 -------------------------------------------------------------------------- ________________ ઘુમટમાં વિદ્યાધરોમાં કરેલાં સ્વરૂપ. જૈન દેરાસર, (કુંભારીઆઇ). Page #233 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન ]. મંડાદિ લક્ષણાધિકાર. મંડપ ઉપર અડાંસ કરી તેના ઉપર સેળ હાંસ કરવી. અને પછી ઉપરના ભાગે ગોળાકાર ઘુમ્મટ કરે અને તે પહોળાઈના અર્ધા ભાગે ગેળાકાર ઉચે કરવો તથા તેની ઉંચાઈમાં સાઠ (૬૦) ભાગ કરવા. ૯૪. ઘુમ્મટના ગડદા (દાદરી) તથા ૬, ૮, ૧૨, ૨૦ હાંસ છોડવાની રીતને નકશે. ६ हास ८ होस । १२ हास बेसारयानो फरमो ---- - S -— વપડવંજ કરી* : बचो सभामभालो अने सांधकापवानी कामदीम.२ -- - - ~- K- नलीके Page #234 -------------------------------------------------------------------------- ________________ રિલ્પ રત્નાકર [ચતુર્થ રત્ન कर्णदर्दरिकाः सप्त भागेन निर्गमोदयौ ।। रूपकण्ठस्तु पश्चांशो द्विभागेनात्र निर्गमम् ॥१५॥ સાત ભાગની કર્ણદર્દારિકાઓ કરવી અને તે નિર્ગમે (નીકારે) તથા ઉચાઈમાં સરખી રાખવી. પાંચ ભાગને રૂપકડ કરે અને નકારે બે ભાગ રાખવે. ૯. विद्याधरैः समायुक्तं षोडशाष्टदिवाकरैः॥ जिनसंख्यामितैर्वापि दन्तावलैर्विराजितम् ॥१६॥ સેળ (૧૬ ), આઠ (૮) અથવા બાર (૧૨) વિધાઘરોથી યુક્ત ઘુમ્મટ કરે. અથવા ચોવીસ (૨૪) હાથીઓ વડે વિરાજિત ઘુમ્મટ કરે. ૯૬. विद्याधरपृथुत्वेन सप्तांशो निर्गमो भवेत् ॥ तदूर्वे चित्ररूपाश्च नर्तिका नृत्यशोभिताः ॥२७॥ વિદ્યારે તેમની પહોળાઈથી સાત ભાગ નીકાર કરવા અને તેમના ઉપર વિચિત્ર રૂપને ધારણ કરેલી નૃત્ય કરતી શોભાયમાન નત્તિકનાચ કરતી પુતળી કરવી. ૯૭. जगतुल्ये तु षट्सार्धं द्वितीया च षड्भागिका । तृतीया सार्धपञ्चांशा कोलाणि त्रीणि पंच वा ॥२८॥ પહેલી જગતુલ્યા સાડા (૬), બીજી (૬) છ ભાગની તથા ત્રીજી સાડાપાંચ (પ) ભાગની કરવી અને ત્રણ અથવા પાંચ કેલ કરવા. ૯૮. मध्ये वितानं कर्तव्यं चित्रवर्णविराजितम् ॥ नाटकादिकथारूपस्वनाकारविराजितम् ॥१९॥ મંડપની મધ્યમાં વિતાન (અર્ધ ગળાકાર) કરવું અને તે નાના પ્રકારના ચિત્ર વિચિત્ર રંગોથી ભાયમાન તથા નાટકાદિના કથાભાગેને અનુસરતી, સંગીત કરતી (ગાતી) , વાદિ વગાડતી અને નૃત્ય કરતી આકૃતિવાળી પુતળી વિગેરેથી ચિત્રિત કરવું. ૯. ઘુમ્મટના થરેના વિભાગનું બીજું પ્રમાણ उच्छ्रयं विस्तरार्धेन षट्षष्टिभिर्विभाजिते । कर्णदर्दरिका कार्या सप्तभागप्रमाणतः ॥१०॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ HEAT HE 17134 GK ( nony Zas by the LD DEFE LETT SARANA ચામુખ પ્રાસાદના પશ્ચિમ તરફના મંડપના ઘુમ્મટના દેખાવ, માઊંટ આબુ, Page #236 -------------------------------------------------------------------------- ________________ ચામુખ પ્રાસાદના ઉત્તર તરફના ઘુમ્મટને દેખાવ, માઉન્ટ આબુ, ફુઆ: Page #237 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન ] મેથાદિ લક્ષણાધિકાર रूपकण्ठश्चतुर्भागः कलाविद्याधरैर्युतः ॥ गवालुश्चैव षड्भागं सार्धषड्भागिकं तथा ॥१०१॥ જમri વેરો ચતુર્ણ ચતુર્થ છે एवं तु कारयेन्नित्यं वितानानेकमंडितम् ॥१०॥ ઘુંમટ તેની પહોળાઈના અર્ધા ભાગે ઉચા કરે અને તેમાં છાસઠ (૬૬) ભાગ કરવા. તેમાં સાત (૭) ભાગની કર્ણદર્દરી, સેળ વિદ્યાધરેથી યુક્ત ચાર (૪) ભાગ રૂપઠ, સાડા છ (ઘા) ભાગનું પહેલું ગવાતું, છ ભાગનું બીજું ગવાનું, પાંચ ભાગનું કેલ અને શું ગવાતું સાડા ચાર ભાગનું કરવું. આવી રીતે અનેક વિવાથી મંડિત થયેલ ઘુમટ હંમેશાં કરે. ૧૦૦, ૧૦૧, ૧૦૨. एकादशशतान्येव वितानानां त्रयोदश ॥ शुद्धसंघाटमिश्राणि क्षिप्ताक्षिप्तानि यानि च ॥१०॥ * અનેકવિધ ભેદોને લીધે વિતા (ઘુમ્મટ) ની સંખ્યા અગિયારસ ને તેર (૧૧૧૩) થાય છે અને તે શુદ્ધ સંઘાટ, મિશ્ર સંઘાટ (એક બીજાના સંઘાટે પરસ્પર મેળવી કરેલા), ક્ષિપ્ત ( નિગમે નીકળતા થશે) અને અપ્તિ (નિગમે નહિ નીકળતા થરે) વિગેરે અનેક પ્રકારના કરવામાં આવે છે. ૧૦૩. 3તિ वितानानि विचित्राणि वस्त्रचित्रादिभेदतः॥ सप्तसु यानि लोकेषु तस्माद् हृद्यानि लोकतः ॥१०४॥ નાના પ્રકારના વસ્ત્રાલંકાર (પહેરવેશ) અને ચિત્રના ભેદને લીધે ચિત્ર વિચિત્ર અનેકવિધ વિતાનો (મંડપ થાય છે તથા સાત લેકમાંના દેખાથી અલંકૃત કરવામાં આવતા હોવાથી જોતાંજ લેકેને આનંદ આપનારા થાય છે. ૧૦૪. रत्नगर्भसूर्यकान्तिचन्द्रतारावितानकम् ॥ विचित्रमण्डपं जैनं कृतं तस्मै नमः सदा ॥१०५॥ રત્નોથી જડેલે ગભારે સૂર્યના કિરણે જેવી કાન્તિવાળાં ચિત્રો તથા ચંદ્ર અને તારાઓના દેખાવોથી યુક્ત એ વિતાનવાળે વિચિત્ર જૈનમંડપ જેમણે કર્યો હોય તેમને સદા સર્વદા (અમારા) નમસ્કાર હે. ૧૦૫. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શિલ્પ રત્નાકર [ચતુર્થ રત્ન શ્રી વાસુપૂજ્ય મહારાજના દેરાસરના ગભારા ઉપરનું સાંભરણ અને ઘુમટીને નકશે. રૂપાસુરચંદૃની પિાળ, અમદાવાદ 13) == == E F -=-=-=મારા . तल भाग २ Page #239 -------------------------------------------------------------------------- ________________ 1 જિનાલયની ચાકીએમાં કરેલા ભદ્રિક ઘુમ્મટ, શ્રીનેમનાથ જૈન મંદિર, માઉંટ આબુ, Page #240 -------------------------------------------------------------------------- ________________ જિનાલયના ખુણાના મંડપના ઘુમ્મટને દેખાવ. શ્રીમનાથ જૈનમંદિર, માઉન્ટ આબુ. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ચતુર્થ રત્ન મંડપદ લક્ષણાધિકાર મંડપ તથા પ્રસાદને સાંભરણ વિધાન. सांभर्णश्च प्रकर्तव्यं प्रथमं पंचधंटनम् ॥ चतुर्घटाभिवृद्धथा च यावदेकोत्तर शतम् ॥१०६॥ પહેલું સાંભરણ પાંચ ઘંટાવાળું કરવું અને પછી ચાર ચાર ઘટાએ વધારી એકને એક ઘંટાઓ સુધી વૃદ્ધિ કરવી. ૧૦૬. વસ મંડળ पञ्चविंशतिरित्युक्ताः प्रथमं रसभागिकम् ॥ वेदोत्तरं शतं यावद् वेदांशा वृद्धिरिष्यते ॥१०७॥ પહેલું સાંભરણ છ ભાગનું કરવું અને ત્યાર પછી ચાર ચાર ભાગની વૃદ્ધિ એકસેને ચાર (૧૦૦) ભાગ સુધી કરવી. આ પ્રમાણે વૃદ્ધિ કરવાથી પચીસ પ્રકારનાં સાંભરણે થાય છે. ૧૦૭. भद्राधै रथिकार्धेन सवाझं वामदक्षिणे ॥ रथिका(दयेनैव घण्टाकूटे ततो बकम् ॥१०८॥ ડાબી તથા જમણી બાજુએ ભદ્રના અર્ધા ભાગમાં રથના અધ ભાગે નવાંગ (નવ ઘંટાવાળું સાંભરણ) કરવું તથા રથિકાની પહેબઈના અર્ધ ભાગે રથિકા ઉપર ઘટા તથા કૂટ કરવાં અને તેના ઉપર બક (કલશ) કર. ૧૦૮. કાન્વિત્તા મિતt भागैर्विषमतुल्यैश्च येवं कुर्वीत लक्ष्यतः ॥१०९॥ પહેલી ઘટા કલાફટથી યુક્ત પાંચ કલશવાળી કરવી તથા એકી અને બેકી ભાગે વડે આ પ્રમાણે લક્ષ્મપૂર્વક એકી ઘટાઓની રચના કરવી. ૧૯. દેવતાઓનાં વાહનોનાં સ્થાન વિષે. प्रासादवाहनस्थानं कर्तव्या च चतुष्किका ॥ एकद्वित्रिचतुःपञ्चरससप्तपदान्तरे ॥११०॥ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત પદના અંતરે પ્રાસાદના દેવતાના વાહનના સ્થાન માટે ચિકી કરવી. ૧૧૦. ૧૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ ભદ્રના ટાઢિયા મથાળા સુધી અને તે ઉપર ત્રણ મૃત્વી અને બન્ને બાજુ ઘુમટીના ત્રણ મ્રુત્વી ૨૫ ઘટાની ૫ ઘટાવાળા સાંભરણુના દેખાવા નો. ૧૬ શિલ્પ રત્નાકર [ચનુ રત્ન Page #243 -------------------------------------------------------------------------- ________________ ();}}} T વ 2) 20 નવચેાકીની ઘુમટીની અંદરના દેખાવ. જૈન દેરાસર, (કુંભારીયાજી), ગૂઢ મંડપ ઉપરનું સામરણ. જૈન દેરાસર, (કુંભારીયાજી ), Page #244 --------------------------------------------------------------------------  Page #245 -------------------------------------------------------------------------- ________________ どうにかす BarSUMINEEYEYEYE VE333 નવકીની ઘુમટીને ખાવ. શ્રીમનાથ જૈન મંદિર, માઉન્ટ આબુ. Page #246 -------------------------------------------------------------------------- ________________ નવચોકીની છતને દેખાવ. જૈન દેરાશર, કુંભારીઆજી. Page #247 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન]. મંડપાદ લક્ષણાધિકાર. ૧૪૭ ઘેટી પાગની દેરીને નકશે. શ્રી શત્રુંજય, પાલીતાણું. (કાઠીયાવાડ) 0 3 {\ svro w - - - -— 1 જર્મ ના 2 कोली घर - જે મુસાફરી Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શિલ્પ રત્નાકર [ચતુર્થ રન વાહનેદય પ્રમાણ अर्चायास्तु नवांशेषु पश्चषट्सप्तभागिकः ॥ गुह्यनाभिस्तनान्तो वा त्रिविधो वाहनोदयः ॥१११॥ દેવતાની મૂર્તિમાં પગથી શિખા સુધી નવ ભાગ કરવા. તેમાં પાંચ, છ અને સાત ભાગ સુધી વાહન ઉંચું કરવું અથવા ગુદ્દભાગ, નાભિ અને સ્તનભાગ - (વક્ષસ્થલ) ના બાબર વાહનેદય કરે એટલે વાહનની દૃષ્ટિની ઉચાઈ રાખવી. ૧૧૧. पादजानुकटिं यावदर्चाया वाहनस्य च ॥ वृषस्य विष्णुभागान्तः सूर्ये चाप्यंसकान्तकः ॥११२॥ દેવતાના ચરણ, જાનુ (ઢીંચણ) અથવા કટિપર્યત વાહનને ઉદય કરે અને મહાદેવના વૃષ (પિયિા) ને ઉદય લિંગન વિભાગના અંત (જળાધારી) સુધી તથા સૂર્યના વાહનને ઉદય અંસ (ભા) સુધી ક. ૧૧૨. પ્રાસાદની ચતુદિધુ અન્ય પ્રાસાદ વિધાન. સત્તર પુછશ્ચક રામક્ષિોર્ડિશ | प्रासादं कारयेदन्यं नाभिवेधं विवर्जयेत् ॥११३॥ . દેવાલયના અગ્રભાગે, પાછળના ભાગે તથા ડાબી અને જમણી તરફ બીજા પ્રાસાદે કરવા અને તેમને નાભિવેધ વ અર્થાત્ મુખ્ય પ્રાસાદ અને મંડપના ગર્ભે કરવા. ગર્ભ છેડીને કરવાથી નાભિધ ઉત્પન્ન થાય છે. ૧૧૩. शिवस्याग्र न कर्तव्या त्व रूपेण देवता ॥ प्रभा नष्टा न भोगाय यथा तारा दिवाकरे ॥११४॥ શિવના દેવાલયની સન્મુખ બીજા દેવતાનું દેવાલય પૂજવાના રૂપમાં કરવું નહિ; કારણ કે તે દેવતાનું તેજ ( પ્રભા નષ્ટ થાય છે અને ફળ આપવાને અસમર્થ બને છે. જેમ સૂર્યોદયમાં તારાઓ નષ્ટપ્રભાવાળા થાય છે અને પ્રકાશ આપી શકતા નથી તેમ શિવની આગળ બીજા દેવતાએ નષ્ટપ્રભાવવાળા થાય છે તેથી સુખ અપવાને અસમર્થ બને છે. ૧૧૪, शिवस्याग्रे शिवं कुर्याद् ब्रह्माणं ब्रह्मणोऽग्रतः ॥ विष्णोरग्रे भवेद् विष्णु ने जैनो रवे रविः ॥११५॥ Page #249 --------------------------------------------------------------------------  Page #250 -------------------------------------------------------------------------- ________________ Odi ଏe : C: C મંડપની છતમાં કોતરેલા તીર્થ કરના ચારિત્રને દેખાવ, જૈન દેરાસર, (કુંભારીયાજી). Page #251 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન] મંપાદિ લક્ષણાધિકાર. ૧૪૯ શિવના દેવાલયના અગ્રભાગે શિવાલય, બ્રહ્માના દેવાલયના અગ્રભાગે બ્રહ્માનું, વિષ્ણુના દેવાલયના અગ્રભાગે વિષ્ણુનું, જિનના દેવાલયના અગ્રભાગે જિનનું અને સૂર્યના દેવાલયના અગ્રભાગે સૂર્યનું દેવાલય કરવું. ૧૧૫. ब्रह्मा विष्णुश्चैकनाभिाभ्यां दोषो न विद्यते ॥ शिवस्याग्रे न वासश्च दृष्टिवेधे महद् भयम् ॥११॥ બ્રહ્મા અને વિષ્ણુ એકનાભિ (બન્નેનાં દેવાલય સામસામાં) કરવા. એ બન્નેની એકનાભિ થવાથી દોષ થતો નથી, પરંતુ શિવાલયના અગ્રભાગે બ્રહ્મા અને વિષ્ણુને વાસ (દેવાલય) કરવો નહિ; કારણ કે તેમને દિવેધ થતાં મહાન ભય ઉત્પન્ન થાય છે. ૧૧૬. ब्रह्मा विष्णुरेकनाभिर्जिने दोषो न विद्यते ॥ शिवाग्रे चान्यदेवाश्च दृष्टिवेधे महद् भयम् ॥११७॥ જિનાલયમાં બ્રહ્મા અને વિષ્ણુ એકનાભિ થાય તે દોષ થતું નથી, પરંતુ શિવાલયની સન્મુખ બીજા દેવતાઓ કરવા નહિ; કારણ કે તેમનો દષ્ટિવેધ થતાં મટે ભય ઉત્પન્ન થાય છે. ૧૧૭. चंडिकाग्रे भवेन्मात्री यक्षे क्षेत्रादि भैरवः॥ स्वस्वामिभिश्च विज्ञेया ये यस्यापि हितैषिणः ॥११८॥ ચંડિકાના દેવાલયના અગ્રભાગે માત્રગણુના દેવાલય કરવાં અને યક્ષરાજ કુબેરના દેવાલયના અગ્રભાગે ક્ષેત્રપાલ ને ભૈરવ વગેરેનાં દેવાલય કરવાં તથા સેવકસ્વામી, ઈછમિત્ર અને પરસ્પર હિતિથી દેવતાઓનાં દેવાલય એકનાભિ (સામસામાં ગર્ભે) કરવાં. ૧૧૮. शिवसूर्याग्रतो गेहं न कुर्याजिनपृष्ठतः ॥ पार्श्वयोर्ब्रह्मविष्णोश्च चण्ड्याश्चतुर्दिशं न वै ॥११९॥ શિવ અને સૂર્યના દેવાલયના અગ્રભાગે, જિનાલયના પૃઇ (પાછળના) ભાગે, બ્રહ્મા અને વિષ્ણુના પાર્શ્વ ( બન્ને બાજુના) ભાગે તથા ચંડિકાની ચારે દિશાએ ઘર કરવું નહિ. ૧૧૯ દષ્ટિદોષ ન લાગવા વિષે. प्रसिद्धराजमार्गस्य प्राकारान्तरतोऽपि वा ॥ स्थापयेदन्यदेवस्य तत्र दोषो न विद्यते ॥१२०॥ પ્રસિદ્ધ રાજમાર્ગ અથવા પ્રાકાર (કોટ કિલ્લા)નું અંતર પડતું હોય તે એક દેવના દેવાલયના સામું બીજા દેવતાનું દેવાલય કરવામાં છિદોષ આવતું નથી. ૧૨૦, Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ શિલ્પ રત્નાકર [ચતુર્થ રત્ન પૂર્વ તથા પશ્ચિમમુખના દેવતાઓ. पूर्वापरस्य देवानां कुर्यान्नो दक्षिणोत्तरम् ।। ब्रह्मविष्णुशिवानाञ्च गृहं पूर्वापरामुखम् ॥१२१॥ પૂર્વ તથા પશ્ચિમ દિશાના મુખવાળા દેવનાં દેવાલયે દક્ષિણ તથા ઉત્તર દિશાના મુખવાળાં કરવાં નહિ. બ્રહ્મા, વિષ્ણુ અને શિવનાં દેવાલય પૂર્વ તથા પશ્ચિમ મુખનાં કરવાં. ૧૨૧. पूर्वापरमुखा देवाः शुभाश्च पुरसन्मुग्वाः ॥ अशुभा दक्षिणास्यास्तु उत्तराभिमुग्खास्तथा ॥१२२॥ ब्रह्मा विष्णुश्च रुद्राकौं गुह इन्द्रश्च देवताः ।। पूर्वापरमुखाश्चैते सर्वदा शुभकारकाः ॥१२॥ ब्रह्मा विष्णुश्च रुद्रार्को पुरं हन्ति पराङ्मग्वाः ॥ शिवो जिनो हरिर्धाता शुभाः सर्वदिशामुग्वाः ॥१२४॥ પૂર્વ અને પશ્ચિમાભિમુખ તથા ગરાભિમુખ દેવો શુભ છે પરંતુ દક્ષિણ તથા ઉત્તરાભિમુખ દેવે અશુભ છે. બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર, સૂર્ય, કાર્તિક સ્વામી અને ઇન્દ્ર; આ દેવતાઓ પૂર્વ તથા પશ્ચિમદિશા સામે મુખવાળા સદા શુભકર્તા છે. ૧૨૨, ૧૨૩. બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર અને સૂર્ય આ દેવતાઓ જે પુરથી પરમુખ હેય અર્થાત્ નગર તરફ પીઠ કરીને રહેલા હોય તે પુરને નાશ કરે છે. શિવ, તીર્થકર, વિષ્ણુ અને બ્રહ્મા; આ દે સર્વ દિશાના મુખવાળા શુભ છે. ૧૨૪. દક્ષિણાભિમુખ દે. विघ्नेशो भैरवश्चण्डी नकुलीशो ग्रहास्तथा । मातरो धनदश्चैव शुभा दक्षिणदिङ्मुखाः ॥१२५।। ગણેશ, ભૈરવ, ચડિક, નકુલીશ, નવગ્રહે, માતૃદેવતા અને કુબેર, આ દેવે દક્ષિણાભિમુખ શુભ છે અર્થાત્ એમનાં દેવાલયે દક્ષિણાભિમુખ કરવાં. ૧૨૫. હનુમાન બેસાડવાની દિશા. नैऋत्याभिमुखः कार्यों हनुमान् वानरेश्वरः ।। अन्ये विदिङ्मुखा देवा न कर्तव्याः कदाचन ॥१२६॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ .: ====== xx 0 x 0 -:::::::: :::::::: - :::::::: રંગમંડપની બાજુની છતમાં કતરેલા તીર્થકરોના ચારિત્રને દેખાવ, શ્રી કુંભારીઆજી. Page #254 -------------------------------------------------------------------------- ________________ રંગમંડપની બાજુની છતમાં કોતરેલ તીર્થકરોના ચારિત્રનો દેખાવ, શ્રીકુંભારીઆજી. Page #255 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન] મતિ વિધાન. ૧૫ - વાનરપતિ હનુમાન નૈઋત્યાભિમુખ બેસાડવા (હનુમાનનું દેવાલય દક્ષિણભિમુખ પણ કરવું); કિન્તુ બીજા દેવતાએ કદાપિ વિદિત્સુખ અર્થાતું કોણના મુખવાળા બેસાડવા નહિ. ૧૨૬. अथ मूर्तिविधान प्रकरण । तृतीयांशेन गर्भस्य प्रासादे प्रतिमोत्तमा ॥ मध्यमा स्वदशांशोना पंचांशोना कनीयसी ॥१२॥ પ્રાસાદના ગભારાના ત્રીજા ભાગે પ્રતિમા કરવી તે ઉત્તમ ( માનની) જાણવી અને પ્રતિમાના આવેલા પ્રમાણુના દશમા ભાગે હીન કરવાથી મધ્યમ અને પાંચમા ભાગે હીન કરવાથી કનિષ્ઠ માનની પ્રતિમા જાણવી. (આ માન બેઠેલી જેન પ્રતિમાની પલાંઠીનું જાણવું). ૧૨૭. દ્વારના માને મૂર્તિ અને સિંહાસનનું પ્રમાણુ. તાજીગ્ન નજધા માને નિત્ય . द्वात्रिंशद्भिर्भजेद् द्वारं चतुर्भागान् परित्यजेत् ॥१२८॥ દ્વારની ઉંચાઈમાં નવ (૯) ભાગ કરી ઉપર એક ભાગ છે અને બાકીના આઠ ભાગમાં ચાર ભાગની પ્રતિમા ઉચી તથા ચા૨ ભાગનું સિંહાસન ઉંચું કરવું. તેજ પ્રમાણે દ્વારની ઉંચાઇમાં બત્રીસ (૩ર) ભાગ કરી તેમાંથી ઉપરના ચાર ભાગે છોડવા. શેષ રહેલા અઠ્ઠાવીસ (૨૮) ભાગોમાં નીચે પ્રમાણે પ્રતિમા તથા સિંહાસનનું પ્રમાણ અનુક્રમે જાણવું. ૧૨૮. દૂ તથા વિશ્વત્તિયાત્રા છે अर्व चैवासनस्थानं मनुशऋतिथीनकैः ॥१२९॥ દ્વારની લંબાઈ (ઉંચાઈ) માંના ચાંદ (૧૪), પંદર (૧પ), તેર (૧૩) અને સેળ (૧૬) ભાગોમાં પ્રતિમા તથા દ (૧૪), તેર (૧૩), પંદર (૧૫) અને બાર (૧૨) ભાગમાં સિંહાસન ઊંચું કરવું. ૧૨૯, Page #256 -------------------------------------------------------------------------- ________________ ઉપર શિપ રત્નાકર [ચતુર્થ રત્ન દ્વારની ઉંચાઇના માને મૂર્તિ અને સિંહાસનના ભાગનું કેઠક નંબર, પબાશણ ભાગ. પ્રતિમા ભાગ. ઉપરના છેડવાને 1 ભાગ. દ્વારની ઉંચાઇમાં કુલ ભાગ. , ભાગ. - ૪ ભાગ, ૧ ભાગ. ૯ ભાગ, ------ ડર ભાગ. ૪ ભાગ. ૧૪ ભાગ. 1 : ભાગ. - -- - -- ૧૫ ભાગ. ૧૩ ભાગ. ૪ ભાગ. ૩ર ભા. ૧૩ ભાગ. , ૧૫ ભાગ. ૪ ભાગ. ૩૨ ભાગ. . ૧૬ ભાગ. | ૨ ભાગ. | ૪ ભાગ. J ૩ર ભાગ. પ્રાસાદના માને ઉભી મૂર્તિનું પ્રમાણ. प्रासाद एकहस्ते तु मूर्तिरेकादशाङ्गुला ॥ दशाङ्गुला ततो वृद्धिर्यावद्धस्तचतुष्टयम् ॥१३०॥ द्वन्यङ्गुला दशहस्तान्तं शतार्धमङ्गलस्य च ॥ अतिवृद्धिर्दशांशोना मध्यमा च कनीयसी ॥१३१॥ એક ગજના પ્રસાદને મૂર્તિ અગિયાર (૧૧) આગળ ઉચી કરવી અને પછી ચાર ગજ સુધી દરેક ગજે દશ (૧૦) આંગળ, ચારથી દશ ગજ સુધી બે (૨) આંગળ અને દશથી પચાસ ગજ સુધી એક (૧) આંગળની વૃદ્ધિ કરવી. આ પ્રમાણે આવેલા જે માનમાંથી દશમા ભાગે હીન કરવાથી મધ્યમ અને મધ્યમાના માનમાંથી દશમા ભાગે હીન કરવાથી કનિષ્ઠ માનની મૂર્તિ જાણવી. ૧૩૦,૧૩૧. શેષશાયી ભગવાનની સૂતી મતિનું પ્રમાણુ. सप्तांशे गर्भगेहे तु द्वौ भागी परिवर्जयेत् ॥ માનો મવાની સુવાવટા ફરા સાત ભાગ કરેલા ગભારામાંના બે ભાગ છોડી પાંચ ભાગના સૂતેલા શેષશાયી ભગવાનની મૂતિ કરવી તે સુખ આપનારી છે. ૧૩ર. Page #257 -------------------------------------------------------------------------- ________________ DES છતમાં કોતરેલા કુડચલવાળા વેલાના દેખાવ, શ્રીરાણકપુર ( મારવાડ ) છતમાં કાતરેલા નાગપાશના સ્વરૂપના દેખાવ. Page #258 -------------------------------------------------------------------------- ________________ ITIO 584 aples --- રંગમંડપની બાજીની છતામાં કોતરેલા તીર્થંકરોના ચારિત્રના દેખાવ. શ્રીક ભારીઆજી, DE LA Page #259 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન ] મતિવિધાન. ૧૫૩ સર્વ દેવતાઓનાં પંચવિધ સિંહાસન પ્રમાણ. प्रासादगर्भस्य दलं विधेयं । prav૪ રિવર્તનીયમ્ अन्य दले पञ्चविभागकार्य ! तस्मिन् विधेयानि निजासनानि ॥१३३॥ રક્ષાચક્ર પથ વિમા | द्वितीयभागेऽग्विलदेवता वै ॥ ब्रह्मा च विष्णुश्च जिनस्तृतीये। चतुर्थभागादधिके हरस्य ॥१३४॥ પ્રાસાદના ગભારાના સરખા બે ભાગ કરી દ્વાર તરફને પહેલે ખંડ (વિભાગ) તજે. પછી બાકી રહેલા બીજા ખંડમાં પાંચ વિભાગે કરવા અને તેમાં દેવતાઓનાં પિપિતાનાં સિંહાસનો કરવાં. પાંચ વિભાગમાંના પછીતથી પ્રથમ વિભાગમાં યક્ષાદિ, બીજા વિભાગમાં સર્વ દેવતાઓ, ત્રીજા વિભાગમાં બ્રહ્મા, વિષ્ણુ અને જિન દેવતાઓનું સિંહાસન કરવું તથા ચોથા ભાગથી અધિક પાંચમા વિભાગમાં અર્થાત્ ગભારાના મધ્ય ભાગે શિવનું સ્થાન કરવું. ૧૩૨, ૧૩૪. દેવતાઓના સ્થાનનાં મંડલ વિષે. प्रासादानां समस्तानां विभक्तिर्गर्भभित्तया ॥ गर्भमध्येषु सर्वेषु देवताः क्रमसंस्थिताः ॥१३॥ चतुरस्त्रं तथायत्तं वृत्तं चैव वृतायतम् ॥ अष्टास्त्रं च तथा प्रोक्तं गर्भप्रासादरूपतः ॥१३६॥ ब्रह्मस्थानादिगर्भ च भित्तिपर्यंतमेखला ॥ विभक्तिक्रमछंदेषु मण्डलं भवनाकृति ॥१३७॥ સમસ્ત પ્રાસાદમાં ગભારાની ભિત્તિથી વિભાગે કરવા અને સર્વ પ્રકારના ગભારાઓના મધ્ય ભાગથી ક્રમાનુસાર દેવતાઓ બેસાડવા. ગર્ભ અને પ્રાસાદને અનુરૂપ દેવતામંડલ સમરસ, લંબચોરસ, ગોળ, લંબગોળ અને અષ્ટ હાસ કરવું. બ્રહ્માના સ્થાનાદિ રૂપ ગભારાને ભિત્તિ સુધી મેખલા કરવી તથા વિભાગ, ક્રમ અને છેદાનુસાર તેના ઉપર ભવનાકૃતિ મંડલ રચવું અર્થાત્ છત્રીઓ કરવી. ૧૩૫, ૧૩૬, ૧૩૭. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ દે શિપ રત્નાકર [ચ7 રન ના સ્થાનના અઠ્ઠાવીસ ભાગ કરવા વિષે. अष्टाविंशश्च विज्ञेया गर्भानुरूपमध्यतः ।। एकैकदेवताश्चैव क्रमशो मण्डले स्थिताः ॥१३८॥ ગભારાને અનુરૂપ મધ્યમાંથી (પછીતની બિત્તિ તરફ) અઠ્ઠાવીસ (૨૮) વિભાગે કરવા અને તેમાં ક્રમાનુસાર મંડલેડમાં એકેક દેવતા સ્થાપવા. ૧૩૮. प्रथमे मण्डले चैव यद् भवेद् गर्भमध्यतः ।। शिवस्य परमं स्थानं यन्मेरोभुवि मध्यतः ॥१३॥ यवैर्यवार्धक किश्चित् कुर्यादीशानमाश्रितम् ॥ मण्डलोर्चे समस्ताश्च ततः सूत्रेषु देवताः ॥१४॥ पादपद्माग्रसंस्थाने स्वके च पदमध्यतः॥ पदस्य गर्भसंस्थाने पार्श्वगर्भादिके तथा ॥१४॥ कर्णपिप्पलिकासूत्रं भुजगर्भे तु संस्थितम् । पादगुल्फगर्भसूत्रे पदगर्भेषु देवताः ॥१४२॥ પ્રથમ મંડલ જે ગભારાના મધ્યથી આરંભ થાય છે તેમાં શિવનું પરમ શ્રેષ્ઠ સ્થાન, ભૂમિના મધ્યમાં જેમ મેરૂનું સ્થાન છે તેમ જાણુંવું. યવમત્ર અથવા યવાઈ જરા ઇશાન કેણુ તરફ રહેલું સ્થાન કરવું અને ત્યાર પછી મંડલ ઉપર એકસૂત્રમાં સર્વ દેવતાએ બેસાડવા. ચરણકમલના અગ્રસંસ્થાનના મધ્યમાં તેમજ મૂર્તિના ચરણના મધ્યભાગમાં, પદના ગર્ભસ્થાનમાં, પડખેના ગર્ભમાં તેમજ ભુજાના ગર્ભમાં કર્ણશષ્ફવિ (કાનના મધ્ય ભાગ) થી લીધેલું સૂત્ર પાદગુફ ( પગની ઘુટી) ના ગર્ભમાં એકસૂત્રે કરવું અને પદેના ગર્ભે દેવતાઓ એકસૂત્રે સ્થાપવા. १३६, १४०, १४१, १४२. द्वित्तीये हिरण्यगर्भो नकुली शस्तृतीयके । चतुर्थे चैव सावित्री रुद्रः स्यात्पदपश्चमे ॥१४३॥ षष्ठके चैव षड्वकः सप्तमे च पितामहः ॥ अष्टमे वासुदेवश्च नवमे च जनार्दनः ॥१४४॥ दशमे विश्वदेवाश्च ह्यग्निरेकादशे स्थितः ॥ द्वादशे भास्करश्चैव दुर्गा स्याच त्रयोदशे ॥१४॥ Page #261 -------------------------------------------------------------------------- ________________ પુંડરીકજીના પા દર્શનનો દેખાવ. શેઠ હઠીસીંગ જૈન દેરાશર, અમદાવાદ. Page #262 --------------------------------------------------------------------------  Page #263 -------------------------------------------------------------------------- ________________ १५५ ययन મૂર્તિવિધાન, चतुर्दशे च विघ्नेशो ग्रहाश्च दशपंचमे ॥ षोडशे च भवेन्मात्री गणाश्च दशसप्तके ॥१४६॥ भैरवोऽष्टादशे चैव क्षेत्रपैकोनविंशतिः॥ विंशतो यक्षराजश्च हनुमानेकविंशती ॥१४७॥ द्वाविंशतः भृगो घोरस्तथापरः पदाधिके॥ चतुर्विशे भवेदैत्यो राक्षसश्च पदाधिके ॥१४८॥ पिशाचश्चैव षइविंशे भूताश्चैव पदाधिके । तस्याग्रे च पदे शून्यं क्रमेण स्थितमण्डलम्॥ १४॥ બીજા મંડલમાં હિરણ્યગર્ભ ત્રીજામાં નકુલીશ, ચોથામાં સાવિત્રી, પાંચમામાં ३भूति, ७३मा पत्र (ति स्वाभी), सातमाम पितामह (प्रा), આઠમામાં વાસુદેવ, નવમામાં જનાર્દન, દશમામાં વિશ્વદેવ, અગિયારમામાં અમિ, બારમામાં ભાસ્કર, તેમામાં દુર્ગા, ચિદમામાં વિક્રેશ, પંદરમામાં નવગ્રહ, સેબમામાં માત્રી દેવતાઓ, સત્તરમામાં ગણે, અઢારમામાં ભેરવ, ઓગણીસમામાં ક્ષેત્રપાલ, વીસમામાં યક્ષરાજ, એકવીસમામાં હનુમાન, બાવીસમામાં ઘેરભગ. તેવીસમામાં २०५२ देवता, व्यावीसभामा त्य, पथासभामा राक्षस, छवीसभामा पिशाय, सत्ताવીસમામાં ભૂત અને તેની આગળનું છેલ્લું અઠ્ઠાવીસમું મંડલ શૂન્ય રાખવું. આ प्रमाणे मनु मसनी स्थापन! ४२वी. १४३, १४४, १४५, १४६, १४७. १४८, १४६. विष्णुस्थान उमादेवी ब्रह्मस्थाने सरस्वती ॥ सावित्री मध्यदेशे तु लक्ष्मीः मर्वत्र दापयेत् ॥१५०॥ वीतरागो विघ्नराजो ये चोक्ता जिनशासने ॥ मातृमण्डलमध्ये तु देवतानां समस्तकम् ॥१५॥ વિષ્ણુના સ્થાનમાં ઉમાદેવી, બ્રહ્માના સ્થાને સરસ્વતી, મધ્યદેશે સાવિત્રી અને સર્વત્ર (સર્વ રથામાં) લક્ષમીદેવી સ્થાપવી. વીતરાગ, વિઘરાજ આદિ જે દેવે જિનશાસનમાં કહેલા છે તે સમસ્ત દેવતાઓ માતમંડલમાં સ્થાપવા. ૧૫૦, ૧૫૧. पर्यकस्यासनोव॑श्च विष्णुरूपाणि यद् भवेत् ॥ विष्णुस्थाने जलेशायी वाराहस्तत्पदे स्थितः ॥१५२॥ विष्णुरूपाणि सर्वाणि नवमं पदमाश्रयेत् ॥ कल्किस्तथैव रेवन्तः पदवाराहमाश्रयेत् ॥१५३॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શિલ્પ રત્નાકર { ચતુર્થ રત્ન પર્યકાસન ઉપર સૂતેલા શેષશાયી ભગવાન અને વિષ્ણુના દશ અવતારનાં સ્વરૂપ વિષ્ણુસ્થાનમાં સ્થાપવા તેમજ તે પદમાં વારાહ સ્થાપ તથા નવમા ભાગમાં વિષ્ણુનાં સર્વ પ્રકારનાં સ્વરૂપની કૃતિઓ સ્થાપવી અને વારાહના સ્થાનમાં અલ્પ સાથે કલિક અવતારની મૂર્તિ સ્થાપવી. ૧૫ર, ૧૫૩. अर्धनारीश्वरो देवो रुद्रस्थाने प्रतिष्ठयेत् ॥ हरिः शंभुरुमामूर्तिर्विष्णुस्थाने प्रकल्पयेत् ।।१५४॥ सप्तमे ब्रह्मसंस्थाने मिश्रमूर्तिः प्रतिष्ठयेत् ॥ त्रिदेवस्थानके चैव हरिहरपितामहाः ॥१५॥ पितामहश्च चन्द्राौ स्थापयेत्पदभास्करे ॥ वेदाश्च ब्रह्मसंस्थाने ऋषीणां पदभास्करे ॥१६॥ રૂદ્રના સ્થાનમાં અર્ધનારીશ્વર તથા વિષ્ણુના સ્થાનમાં હરિ, શંકર અને ઉમાની મૂર્તિઓ સ્થાપવી. સાતમા બ્રહ્માના સ્થાનમાં મિશ્રમૂર્તિ (ત્રણે દેવેની ભેગી કૃતિ ) દત્તાત્રેય, ત્રિદેવના સ્થાનકમાં હરિ, હર અને પિતામહ, સૂર્યના સ્થાનમાં પિતામહ, ચંદ્ર અને સૂર્ય, બ્રહ્માના સ્થાનમાં ચાર વેદો તથા સૂર્યના સ્થાનમાં ત્રષિઓની સ્થાપના કરવી. ૧૫૪, ૧૫૫, ૧૫૬. अतःपरं तु ये देवा ग्रंथोक्ताश्च महत्पराः॥ सान्निध्यं सर्वकालन्तु परिकरे प्रदापयेत् ॥१५॥ આ સિવાય જે દેવતાઓ અન્ય ગ્રંથમાં કહેલા અને તેજસ્વી હોય તેમને પરિકર (મંડલ) માં સર્વકાલ જેના સાન્નિધ્યમાં તેઓ રહેતા હોય તેના સ્થાનમાં રથાપવા. ૧પ૭. પ્રતિમાનું સિંહાસન કરવા વિષે. सिंहासनश्च जैनानां गजसिंहविभूषितम् ॥ मध्ये च धर्मचक्रश्च तत्पार्चे यक्षयक्षिणी ॥१५८॥ જૈન દેવતાઓનું સિંહાસન હાથી અને સિંહથી વિભૂષિત, મધ્ય ભાગમાં ધર્મચક્યુક્ત અને તેની આજુબાજુએ યક્ષ તથા યક્ષિણી યુક્ત કરવું. ૧૫૮. શિવલિંગની જળાધારીનું પ્રમાણુ. योन्याश्च लिङ्गमुच्छेयं तस्माच पीठविस्तरम् ।। જટિલ ત્રિમાણે કર્તવ્ય એવા તતઃ શકશે Page #265 -------------------------------------------------------------------------- ________________ INS શણગાર ચોકી ઉપરનું સામરણ તથા ગોખ, શેઠ હઠીસીંગનું દેરાશર, અમદાવાદ, Page #266 -------------------------------------------------------------------------- ________________ w કે { ઘેટીપાગની સાંભરણવાળી તૈયાર થયેલી દેરી, શેત્રુજ્ય ( પાલીતાણા ). એક ચેકી ઉપરનું સામરણ. રાણકપુર, મારવાડ, Page #267 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન भूर्तित्रधान. तदर्धेन मुखस्यैव विस्तारच विभागिकम् | तत्पदस्य त्रिभागेन कर्तव्या मेखला ततः ॥ १६०॥ मेखलायाः त्रिभागेन खातं विद्यात्तथा सुधीः ॥ विष्णुभागोच्छ्रयं यावत् पीठिका चोच्छ्रिता ततः ॥ १३१ ॥ ૧૧૭ જળાધારીમાં લિંગ ઉભું કરવુ અને તેની પહેાળાઇના પ્રમાણે પીઠિકાના ફરતા વિસ્તાર કરવા, પીઠિકાના ત્રીજા ભાગે જળાધારીની પ્રનાલ નીકારે કરવી. તેના અર્ધા ભાગે પ્રનાલનુ મુખ પહોળુ રાખવું. મુખના ત્રીજા ભાગે પાણીતારનો વિસ્તાર કરવા, અને પ્રનાલના ત્રીજા ભાગે મેલા કરવી. મેખલાના ત્રીજા ભાગે પાણી જવાની પ્રનાલ 'ડી (ખાત) કરવી તથા પીઠિકા ઊંચી વિષ્ણુના ભાગ સુધી કરવી અર્થાત્ બે ભાગ श्री वी. १५८, १०, १६१. જળાધારી કરવાના સ્વરૂપના ૧૮ ભાગ उच्छ्रयेऽष्टादशान्भागान् कृत्वा शास्त्रविचक्षणः ॥ कर्णं तु सार्वभागेन पडिका चार्थभागिका ॥ १६२ || द्वितीया चार्धभागेन स्कंधश्चैव विभागिकः ॥ पट्टिका स्कंधमूले तु पार्श्वभागं ततो न्यसेत् ॥ १६३॥ अंतःपट्टे तथा कार्य सार्वभागेन शोभितम् पट्टिका चार्थभागा तु द्विभागं कर्णकं भवेत् ॥ १६४॥ पट्टिका चार्धभागा तु सार्धा चान्तरपट्टिका ॥ पट्टिका चार्धभागा तु त्रिभिश्व स्कंध एव च ॥ १६५ ॥ पट्टिका चार्धभागा तु द्वितीया तत्समा भवेत् ॥ सार्वभागं तथा कर्णमायस्थानेषु पट्टिका || १६६।। प्रवेशं सप्तभिर्भागैः पीठिका च तथा बुध ॥ कर्ण सार्धत्रयं ज्ञेयं पादोना पछिका भवेत् ॥१६७॥ गांधारीनी उभां मदार (१८) भाग १२वा. तेमां होढ लागनो अर्थ, अर्धा ભાગની પટ્ટિકા, બીજી પટ્ટિકા અર્ધા ભાગની અને કધ ત્રણ ભાગ કરવા. સ્કંધના મૂળમાં અર્ધા ભાગની પટ્ટિકા કરવી અને દોઢ ભાગનું મતરપત્ર કરવું તથા અર્ધા ભાગની પટ્ટિકા કરવી, બે ભાગને કણું કરવા. અર્ધા ભાગની પટ્ટિકા, દેઢ ભાગનુ અતરપત્ર તથા અર્ધા ભાગની પટ્ટિકા કરવી. ત્રણ ભાગના સ્કધ કરવા અને સ્કધની નીચે Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શિલ્પ રત્નાકર [ચતુર્થ રત્ન શિવલિંગની જળાધારીના દેખાવને નકશે. ૭ મા Page #269 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં રત્ન ] भृतिविधान. ૧૫૯ અર્ધા અર્ધા ભાગની બે ટ્ટિકાએ કરવી, અને દોઢ ભાગને ક કરવે. પીઠિકાના પ્રવેશ (અંદર પેશતે ભાગ ) સાત ભાગના અને તેનો કર્ણ નીકળતા સાડા ત્રઝુ ભાગના કરવે तथा पोशा लागनी पट्टि नीती उरखी. १९२, १९३, १६४, १६५, १९६, १९७. यावद्दीर्घं भवेल्लिङ्गं तावत्पीठस्य विस्तरः ॥ उमा तु पीठिका ज्ञेया लिङ्गं कर उच्यते ॥ १६८ ॥ જેટલા પ્રમાણમાં લિંગ મોટુ હોય તેટલા પ્રમાણમાં પીઠિકાના વિસ્તાર ( पोपाल ) उरो. पीडिथ उभा ने झिग श४२३५ भवु १९८ न्यूनाधिका न कर्तव्या उमायाः शङ्करस्य च ॥ न्यूनाधिकाकृतिर्दोषं कुरुते राष्ट्रविभ्रमम् ॥ १६९॥ ઉમા અને શકર (જળાધારી તથા લિંગ) નાં સ્વરૂપો પ્રમાણથી ન્યૂનાધિક કરવાં નહિ; કારણ કે પીઠિકા અને લિંગ પ્રમાણથી ન્યૂનાધિક આકૃતિવાળાં થાય તો દોષ અને देशमा विश्रम हा थाय छे. १६७. દશ (૧૦) પ્રકારની જળાધારીઓનુ પ્રમાણુ, अर्धचंद्र त्रिकोणाद्या विज्ञेया दश पीठिकाः ॥ एतासां रूपसंस्थानं कथयामि निबोधत ॥ १७० ॥ અચદ્રા અને ત્રિકોણા આદિ દશ પ્રકારની પીઠિકા ( જળાધારીએ ) જાણવી. તેમનાં સ્વરૂપ અને સસ્થાન કહું છું તે તમે સાંભળે. ૧૭૦. मण्डला चतुरस्रा च मेखलैकेन संस्थिता ॥ द्विमेखला भवेद् वापी यक्षी चैव त्रिमेखला ॥ १७१ ॥ पूर्णचंद्रा च विज्ञेया रुद्राणां सततं प्रिया ॥ षडस्री च भवेद् वज्री मेखलात्रय भूषिता ॥ १७२॥ षोडशास्त्री भवेत् किञ्चिद् हस्वानुमूलतः ॥ लग्नज्याधनुषाकारा अर्धचंद्रा च सा भवेत् ॥ १७३ ॥ त्रिकोणा चोर्ध्वतो हस्वा शक्त्या च सदृशी भवेत् ॥ विश्वा चोत्तरपूर्वेण प्रशस्ता दक्षिणातिगा ॥ ९७४ ॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર [ચ રન (૧) ચોરસ અને એક મેખલાવાળી જળાધારી મંડલ, (૨) ચોરસ અને બે મેખલાવાળી વાપી, (૩) ચોરસ અને ત્રણ મેખલાવાળી યક્ષી તથા (૪) રસ અને ચાર મેખલાવાળી પૂર્ણચંદ્રા જળાધારી જાણવી ને તે રૂદ્રોને હમેશાં પ્રિય છે, (પ) પણ અને ત્રણ મેખલાવાળી વજી, (૬) રસેળ કોણની અને મૂલ ભાગમાં કંઈક નાની પન્ના, (૭) ચઢાવેલા ધનુષના જેવા આકારવાળી અર્ધચંદ્રા, (૮) ઉપરના ભાગે નાની અને શક્તિ નામના આયુધના જેવા આકારવાળી ત્રિકેણ, (૯) ઉત્તર અને પૂર્વમાં કરેલી વિશ્વા અને (૧૦) દક્ષિણમાં વૃદ્ધિ પામેલી પ્રશસ્તા જળાધારી જાણવી. ૧૭૬, ૧૭૨, ૧૭૩, ૧૭૪. શિવની જળાધારીઓના ફળ વિષે. यच्छते स्थण्डिला यानं धनधान्ये तु पुष्करी ।। गोमहिषीप्रदा वापी यक्षी सर्वार्थसंपदम् ॥१७॥ मण्डला बहुला कीर्ति पूर्णचंद्रा तु शांतिदा ॥ शत्रुविनाशिनी वज्री पद्मा सौभाग्यदायिनी ॥१७६।। अर्धचंद्रा ददत्पुत्रा त्रिकोणा शत्रुनाशिनी ॥ योन्यर्थश्चैव देवस्य पीठिकास्तत्र कीर्तिताः ॥१७॥ (૧) સ્થાડિલા યાન (પાલખી), (૨) પુષ્કરી ધનધાન્ય, (૩) વાપી ગાય, ભેંસ વિગેરે પશુ, (ક) યક્ષી સર્વાર્થ સંપત્તિ, (૫) મંડલા ઘણું કીર્તિ, (૬) પૂર્ણચંદ્રા શાંતિ, (૭) વજી શત્રુનો નાશ કરનારી, (૮) પડ્યા સિભાગ્ય આપનારી, (૯) અર્ધચંદ્રા પુત્ર આપનારી અને (૧૦) ત્રિકણા શત્રુને નાશ કરનારી જાણવી. મેનિના કાર્યમાં એમને દેવની પીઠિકાએ કહેલી છે. ૧૭૫, ૧૭૬, ૧૭૭. જે રિકવેરા જે રાશના તથા पार्थिवे पार्थिवा कार्या लोहजे लोहजोत्तमा ॥१७८॥ પાષાણના લિંગને પાષાણુની, લાકડાના લિંગને લાકડાની, માટીના લિંગને માટીની અને લેઢાના લિગને લેઢાની જળાધારી કરવી. ૧૭૮. લિંગસહિત જળાધારી માપવાનાં પંચસૂ लिङ्गं परीधीपृथुमूलसूत्रं । ततो द्वितीयं पृथु पीठिकायाम् ।। ब्रह्मा च विष्णुस्तथाशंकरान्तं । પોર્ન ત્રિમાં તૃતીર્થ = સૂત્ર છા Page #271 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન ] વિધાન. चतुर्थकं लिङ्गप्रणालम। यत् पञ्चमं लिङ्गशिरस्य सूत्रे॥ न्यूनाधिक हानिकरं प्रजायै। प्रतापवृद्धिः समकायसूत्रे ॥१८॥ લિગ જાડું હોય તેને ફરતું સૂત્ર ફેરવતાં જે માપ થાય તે લિંગની પરિધિ કહેવાય ને તે પ્રથમ સૂત્ર જાણવું. તેજ સૂત્રની લંબાઈ પ્રમાણે જળાધારી પહેલી રાખવી તે બીજું સૂત્ર, એજ સૂત્રની લંબાઈના બ્રહ્મા, વિષ્ણુ અને શંકર નામે ત્રણ ભાગ કરી વિષ્ણુના બીજા ભાગ સુધી જળાધારી ઉચી અને એક ભાગ શંકર (લિંગ જળાધારીથી ઊંચું ને મળી ત્રીજું સૂત્ર, એજ સૂત્રથી લિંગ થકી જળાધારીની પ્રનાલ નીકારે રાખવી તે ચોથું સૂત્ર અને એજ સૂત્ર પ્રમાણે જળાધારી સહિત લિંગના મસ્તક સુધી માપવું, એ પાંચમું સૂત્ર જાણવું. આ પાંચ સૂત્રના પ્રમાણથી ન્યુનાધિક લિંગ અથવા જળાધારી થાય તે પ્રજાને હાનિકર્તા નિવડે અને સૂત્ર પ્રમાણે સમાન લિંગ અને જળાધારી કરે તે તેની વૃદ્ધિ થાય છે. ૧૭૯, ૧૮૦. શિવાલયમાં લિંગપ્રવેશ વિધાન. याम्याश्रितं स्वामिविनाशहेतु प्रवेशलिङ्गं द्विविधं सुविज्ञैः ॥ आकाशमार्गे कृतरंगमध्ये । प्रासाद अर्धे च ततो द्वितीयम् ॥१८॥ શિવાલયમાં દક્ષિણ દિશાએથી લિંગને પ્રવેશ કરે સ્વામીને નાશકર્તા છે. વિદ્વાનોએ લિંગપ્રવેશ બે પ્રકારે કહે છે. પહેલે આકાશ માગે એટલે અધુરા શિખરમાંથી અને બીજો અધે પ્રાસાદ થયા પછી તરંગ એટલે એતરંગ થયા બાદ ઓતરંગ ઉપરથી પ્રવેશ કર શુભ માને છે. ૧૮૧. स्वदेशसौख्यं धनराज्यवृद्धिः । स्वामी च नाके तु करोति चिन्ताम् ॥ स्वदेशधर्मो बहुलः प्रजायाम् । त्यजन्ति रोगाः पशुपुत्रलाभः ॥१८२॥ Page #272 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ ચતુર્થ રત્ન ઉપર બતાવ્યા પ્રમાણે લિંગપ્રવેશ કરવામાં આવે તે સ્વદેશમાં સુખ, ધન અને રાજ્યની વૃદ્ધિ થાય, સ્વામી સ્વર્ગની ચિંતા કરે, પ્રશ્નમાં ઘણા પ્રમાણમાં સ્વદેશધર્મની વૃદ્ધિ થાય, રોગો નાશ ધામે અને પશુ,પુત્રના લાભ થાય. ૧૮૨, દ્વારમાર્ગે લગપ્રવેશ કરવાથી દોષ. ૧૬૨ लिङ्गप्रवेशो यदि द्वारमध्ये | स्वदेशमंगो नहि राजवृद्धिः ॥ पृष्ठिप्रवेशो न करोति लिङ्गम् । करोति वातं नहि वामभागे ॥ १८३॥ તે દ્વારના મધ્યમાંથી લિંગનો પ્રવેશ કરવામાં આવે તે સ્વદેશના ભંગ થાય તેમજ રાજ્યની વૃદ્ધિ થાય નહિ. પાછળના ભાગમાંથી લિંગના પ્રવેશ તેમજ દક્ષિણ દિશા તરફ જળાધારીને ખાત (પ્રનાલ) કરતા નથી. માટે આ બે કાર્યો કરવાં નહિ. ૧૮૩. સિહાસનની પ્રનાલ કરવા વિષે. पूर्वापरं यदा द्वारं प्रणालं चोत्तरे शुभम् ॥ प्रशस्तं शिवलिङ्गानामिति शास्त्रार्थनिश्चयः ॥ १८४ ॥ જ્યારે શિવાલયનું દ્વાર પૂર્વ કે પશ્ચિમ મુખનુ હોય ત્યારે પ્રનાલ ઉત્તર દિશામાં કરવી શુભ છે; કેમકે શિવલિંગાની પ્રનાલ ઉત્તર દિશામાં કરવી પ્રશસ્ત છે, આ પ્રમાણે સર્વ શાસ્ત્રોના સિદ્ધાન્ત છે. ૧૮૪. अर्चानां तु मुखं पूर्व प्रणालं वामतः शुभम् ॥ उत्तरायां न विज्ञेया ह्यर्चारूपेण देवता ॥ १८५ ॥ દેવતાનું મુખ પૂર્વદિશામાં હૈયતા વામભાગે અર્થાત્ ઉત્તર દિશાએ પ્રનાલ કરવી શુભ છે અને ઉત્તર દિશામાં અર્ચા રૂપે દેવતાઓ કરવા નિડર ૧૮૫ जैनयुक्तसमस्ताव याम्योत्तरक्रमैः स्थिताः वामदक्षिणयोगेन कर्तव्यं सर्वकामदम् ॥१८३॥ वामं कर्तव्यं दक्षिणे दक्षिणं शुभम् ॥ ' मण्डपादिप्रतिमायां तथा युक्त्या विधीयते ॥ १८७॥ | Page #273 -------------------------------------------------------------------------- ________________ (૧૬૩ ચતુર્થ રત્ન] વિધાન. જિનના દેવાલયમાં દક્ષિણ અને ઉત્તરના કામે પ્રતિમાઓ બેસાડવી અને તેમના વામદક્ષિણ વેગે પ્રનાલ કરવી, એ સર્વ કામનાઓને આપનારી છે. વામ ભાગની પ્રતિમાને વામભાગે તથા દક્ષિણ ભાગની પ્રતિમાને દક્ષિણ ભાગે પ્રનાલ કરવી શુભ છે. મંત્પાદિમાં સ્થાપલી પ્રતિમાઓમાં પ્રનાલ માટે આ યુકિત કરવી. ૧૮૬,૧૮૭. मण्डपे ये स्थिता देवास्तेषां वामे च दक्षिणे ॥ प्रणालं कारयेद्धीमान जगत्यां वै चतुर्दिशि ॥१८८॥ મંડપમાં રહેલા દેવતાઓના વામ અને દક્ષિણ ભાગમાં બુદ્ધિમાન શિલ્પીએ બનાલ કર્યું અને જગતમાં ચારે દિશાએ પ્રનાલ કરવી શુભ છે ૧૮૮. શિવનું સ્નાનદક ગુપ્ત માર્ગે જવા વિષે. शिवस्नानोदकं गूढं मार्गे चण्डमुखे क्षिपेत् ॥ इष्टौ न लंघनं नत्र हन्ति पुण्यं पुराकृतम् ॥१८॥ શિવના સ્નાનનું જળ ચડ ઋષિની મૂર્તિના મુખારે થઈ ગુપ્ત રીતે ભૂમિની અંદર જવા દેવું તેમજ તે જળના ઉપર દષ્ટિ ન પડવી જોઈએ તથા તેનું ઉલ્લંઘન ના થવું જોઈએ, કારણ કે તેમ થવાથી પૂર્વ જન્મના પુણ્યને ક્ષય થાય છે. ૧૯૯૦ જૈન પ્રતિમાની દૃષ્ટિ દ્વારમાને કરવા વિશે. દ્વારૈવામિર્મ મામે રિત . सप्तमे सप्तमे भागे दृष्टिसूत्रं न चालयेत् ॥१०॥ દ્વારની ઊંચાઇમાં આઠ ભાગ કરી ઉપર એક ભાગ છે. તથા સાતમા ભાગમાં આઠ ભાગ કરવા અને તેમને ઉપરનો એક ભાગ છેડી સાતમા ભાગે દષ્ટિ રાખવી ઉત્તમ છે. દષ્ટિસૂત્ર ચલિત કરવું નહિ. ૧૯૦ ऊर्ध्वदृष्टिव्यनाशमधस्था भोगहानिदा ॥ रेग्बादृष्टिविधातव्या बहुपुण्यविवर्धिनी ॥१९१॥ દષ્ટિસૂત્રથી ઉચી દષ્ટિ રાખવામાં આવે તે દ્રવ્યનો નાશ કરે અને નીચી રાખવામાં આવે તો ભેગની હાનિ કરે છે. તેથી દષ્ટિ સત્રની રેખામાં દષ્ટિ રાખવી તે ઘણું પુણ્યની વૃદ્ધિ કરનારી છે. ૧૯૧. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શિલ્પ રત્નાકર (ચતુર્થ રન કારમાને જિન તથા લક્ષ્મીનારાયણાદિની દૃષ્ટિ રાખવાને નકશે. ટીંપણી:-હાલમાં કેટલાક જૈન મુનિએ પ્રભુની દૃષ્ટિ વિર્ષ ખડું રહસ્ય નહિ સમજતાં ઉો અર્થ કરી સંપૂર્ણ સાનમાં ભાગે દષ્ટ માનતા નથી અને સાતમા ભાગના મધ્યમાં અટલે ા સાડા છ ભાગમાં દષ્ટિ રાખવા નિધિ કરનારાઓને જણાવે છે. ખરી રીતે જોતાં એ તેમની ભૂલ થાય છે; કારણ કે દ્વારની ઉંચાઈમાં ૮ આઠ ભાગ કરી ઉપર ૧ એક ભાગ તજ અને નીચ છ સાતમાં ભાગમાં આઠ ભાગ કરી આમે ઉપરનો * જિન પ્રતિમાની દષ્ટિ . * પ લક્ષ્મીનારાયણદિ ૧ ભાગ તજી છે મૃતિ ની દષ્ટિ સાતમા ભાગમાં પ્રભુની દૃષ્ટિ રાખવી એ શ્વેકને અથ ધારો કે આપણે છે. તેમ છતાં તેને કોની પાસે સાત અર્થ એવો કરે છે રૂપીઆ માંગીએ સાતમા ભાગની છીએ તો સાત પુરા અંદર વચ્ચે દષ્ટિ લઈશું, પરંતુ ફા શખવી. પરંતુ તેમનું સાડા છ કે ૬ પાણી - શેષશાયી ભગવાનની આ માનવું તદ્દન સાત લથું નહિ. | દષ્ટિ અને મહાદેવની અસંભવિત છે તેવી રીતે પ્રભુની | મૂર્તિની દષ્ટિ કેમકે તેમ કરવાથી દષ્ટિ સાતમા ભાગે ઉપરનો આઠમો ૧ કહી છે છતાં પણ એક ભાગ જવાનું સાત ભાગે કે સાડા કહેલું છે તેના બદલે છે ભાગે રાખવા એ લા દેટ ભાગ નજાય આપણી ભૂલ ગણાય છે અને ૭ સાતમા તેવી ભૂલ ન થવા ભાગમાં દૃષ્ટિ ન પામે તે માટે બાજુઆવતાં ૬ સાડા ને નકશામાં સ્પષ્ટ ભાગે આવે છે, માટે ચીતરી બતાવેલું છે. આમ માનવું અને તે પ્રમાણ દષ્ટિ થય છે. રાખવી. Page #275 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રન] વિધાન. વિષ્ણુ શેષશાયી તથા મહાદેવની દષ્ટિ. षड्भागस्य च पञ्चांशे लक्ष्मीनारायणादिकम् ॥ शयनार्चेशलिङ्गानि द्वारार्धे न व्यतिक्रमेत् ॥१९२।। દ્વારની ઉચાઇમાં છ ભાગ કરી તેમાનો ઉપરનો એક ભાગ છેડી પાંચમા ભાગે લક્ષ્મીનારાયણ વિગેરે વિમૂર્તિઓની દષ્ટિ રાખવી તથા શેષશાયી ભગવાન અને મહાદેવની દષ્ટિ દ્રાના અર્ધા ભાગે રાખવી. પ્રમાણથી વ્યતિક્રમ કરે નહિ. ૧૯૨. સર્વ દેવતાઓની દૃષ્ટિનું પ્રમાણ ब्रह्मविष्णुशिवस्याल तथैवोदुम्यरान्तकम् ॥ स्थापयेत् शिवलिङ्गानां द्वारार्धे न व्यतिक्रमात् ॥१९३॥ द्वारोच्छ्रये तु यन्मानं वसुभागविभाजितम् ॥ शुभाशुभस्थदृष्टिश्च हिताहितफलप्रदा ॥१९४॥ બધા જ પુનઃ પોતાક્ષરમ્ | चतुष्पट्युच्छ्रितं कार्य शाग्वान्तकमुदुम्बरात् ॥१९५॥ विषमस्थानसर्वेषु देवदृष्टिश्च योजिता ॥ द्वात्रिंशदृष्टिस्थानानि विलोमानि कलाद्वयम् ॥१९६।। બ્રહ્મા, વિષ્ણુ અને શિવના ભાગ સુધી, ઉબર સુધી તેમજ દ્વારા અધ ભાગ સુધી શિવલિગોની દષ્ટિ રાખવી. આથી વ્યતિક્રમે રાખવી નહિ. દ્વારની ઉચાઈમાં આવેલું જે માન તેને આઠે ભાગવું અને તે ભાગેનાં શુભ અને અશુભ સ્થાનમાં રહેલી દષ્ટિ કિમે હિત અને અહિત ફલ આપનારી જાણવી. ઉપરના આઠ ભાગોમાંના એકેક ભાગમાં ફરી આઠ આઠ ૮) ભાગે કરવાથી કુલ દ્વારના ઉંબરાથી આરંભી શાખાના અંત સુધીમાં ચેસઠ (૬૪) ભાગો થાય છે. તેમાંના સર્વ વિષમ (એક) સ્થાનમાં દેવતાની દૃષ્ટિએ જવી. ચાસઠ ભાગે માંનાં એકીવાળાં બત્રીસ સ્થાન દષ્ટિસ્થાન તથા બેકીવાળા બત્રીસ સ્થાન વિલેમ એટલે દષ્ટિહીન સ્થાન જાણવાં. ૧૯૩, ૧૬૪, ૧૯૫, ૧૬. શુભાશુભ દૃષ્ટિ વિષે. शुभं प्रतिष्टिता दृष्टिविलोमे चाशुभोद्गमः ॥ કોલિન પાનના પત્તાક્ષ: ૧ળી Page #276 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ચતુર્થ રત્ન नगरे ग्रामे पुरे राष्ट्रे तीर्थे तपोवनाश्रये ॥ दृष्टिपातहतं यच्च न पुनश्च प्ररोहति ॥१८॥ યથાસ્થાનમાં પ્રતિષ્ઠિત થએલી દષ્ટિ શુભ છે અને બિલેમ સ્થાનમાં રહેલી ટિષ્ટિથી અશુભની ઉત્પત્તિ થાય છે. દષ્ટિદેવના પરિણામે સ્થાનનો નાશ તથા ધનનો ક્ષય થાય છે. નગર, ગ્રામ, પુર, , તીર્થ, પવન અને આશ્રમ, આ સ્થાને જે વિલેમ થાનમાં રહેલી દેવતાની દૃષ્ટિથી હણાય તે તે ફરી સજીવન થતાં નથી અર્થાત અમૂલ નષ્ટ થાય છે. ૧૯૭, ૧૮. દિશા મોજાના પત્તા સુવા સર્વ મમદ અંશથઃ શr એચ સ્થાનથી ઉચી દૃષ્ટિ હોય તે દ્રવ્યને નાશ થાય અને નીચી હોય તે ભેગોની હાનિ કરે છે તથા સમદષ્ટિ સદા સર્વદા સર્વકાળ સુખ આપનારી છે. એમાં કેદ વાતને સંશય નથી. ૧૯. સર્વ દેવતાઓનાં દષ્ટિ સ્થાને. उदुम्बरायथा प्रोक्तमुत्तरङ्गस्य मध्यतः ॥ देवताक्रमसंस्थानं कथयामि यथाविधि ॥२०॥ ઉબરાથી એનરં સુધી જે પ્રમાણે દેવતાઓનાં કમસ્થાન કહેલાં છે તે પ્રમાણ યથાવિધિ કહુ છું. ર૦૦ आदिसृष्ट्यष्टितत्त्वानि चायुर्लक्षमधिष्ठितम् ॥ विज्ञः प्राज्ञस्तथा शान्तिनवतत्त्वे शिवः स्थितः ॥२०॥ આદિ, સદ્ધિ, અણિ, તત્ત્વ, આયુર, લક્ષ, વિજ્ઞ, પ્રાજ્ઞ તથા શનિ, આ નવ તમાં શિવ રહેલા છે. ર૦૧. प्रथमे तु भवेदादिः पृष्टिश्चैव तृतीयके ॥ पंचमे च भवेत्तत्त्वमष्टिश्च सप्तमे स्थितः ॥२०२।। नवमे आयुषः स्थानं लक्षमेकादशे स्थितम् ॥ त्रयोदशे भवेद विज्ञो भवेत्प्राज्ञो द्वयाधिके ॥२०३।। Page #277 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ રત્ન दृष्टिविधान, शान्तिः सप्तदशे ज्ञेया शिवतत्त्वैश्च संस्थिताः ॥ व्यक्ताव्यक्तं तदृषु क्रमेणापि सुसंस्थितम् || २०४ || अव्यक्तश्च पदं ज्ञेयमेकोनविंशतौ स्थितम् ॥ व्यक्ताव्यक्तैकविंशञ्च व्यक्तं च त्रयविंशके ॥ २०५ ॥ (1) प्रथम स्थानमां हि तत्व ( 3 ) त्रीन स्थानमा सृष्टि तत्व (4) पथभाभां तोत्र (७) तमाम अतित्व, (ङ) नत्रभाभा ययुर् तत्व, (११) अंशियारमामां अक्ष तत्व, (13) तेरभाभा विज्ञ तत्व, (१५) पहरभाभा प्राज्ञ तत्व गने (१७) अत्तरમામાં શાંતિ તત્વ જાણવુ. આ નવ શિવતત્વ વડે સ્થિત થએલા ભાગો જાણવા, આ નવતત્વાની ઉપર ક્રમથી વ્યક્તાબ્યક્ત તત્વા રહેલાં છે. (१८) योगाश्रीसभा लागमां अव्यक्त, (२१) (२५) तेवीसभामा व्यस्त लावु २०२, २०३, २०४, २०५. 19 वीसभामा व्याव्या अने पञ्चविंशे फणीन्द्राणां कार्याः कामकलोत्तमाः ॥ सप्तविंशे समुत्सेवं तत्कुर्याज्जलशायिनः ॥ २०६॥ ऊनत्रिंशे गरुत्मन्तं मातरस्त्वेकत्रिंशनौ ॥ त्रयस्त्रिंशे भवेद्यक्षो भृंगवाराह ऊर्ध्वके ॥२०७॥ सप्तत्रिंश उमारुद्रौ बोधश्व नद्वयाधिके ॥ चन्द्रवेदात्मके स्थाने ब्रह्मयुग्मं प्रदापयेत् ॥ २०८॥ दुर्वासा गुणवेदाख्ये ह्यगस्त्यो नारदस्तथा || भूतवेदात्मके स्थाने लक्ष्मीनारायणं विदुः ॥ २०९॥ धाता च विधिवत्स्थाप्यश्चत्वारिंशाधि सप्तमे ॥ पञ्चाशत्तम एकोने शारदा गणनायकौ ॥२१०॥ तत्र द्वयाधिके कार्यः पद्मासन सुसंस्थितः ॥ त्रिपंचाशत्तमे कार्या हरसिद्धिश्व कामदा ॥२११॥ ब्रह्मा विष्णुश्च सूर्यश्च वीतरागोद्भवः क्रमात् ॥ ऊर्ध्वे च दृष्टिसंस्थानं पंचपंचाशतिक्रमात् ॥ २१२ ॥ शुक्राचार्यस्तदृर्श्वे च चण्डिकैकोनषष्टिभिः ॥ भैरवश्चैषष्टौ वै वैनालश्च त्रिषष्टिभिः ॥२१३|| Page #278 -------------------------------------------------------------------------- ________________ ११८ શિપ રત્નાકર [ચતુર્થ રત્ન प्रासादना द्वारमाने सर्व देवोनी दृष्टिनां --शांति तन्व.. ३४ | कुरनी दृष्टि ३३ प्राशतन्य. ...मातृगणनी दृष्टि. इस र । विज्ञ तत्व. ---गरुडनी दृष्टि. लक्ष तन्त्र. -~~-जलशायी भगवाननी दृष्टि. . द्वारना उंबरा मथाळेथी ओतरंगना तलाचा सुधीमा ६४ भाग करवा. “ आ ९ तत्वो शिवनां दृष्टि स्थान छे. . . ----शेषनागनी दृष्टि. अष्टि व्यक्त. तिन्व २ . ---यक्ताव्यक्त, से सृष्टि तत्व. अव्यक्त.. I --- आदि तत्व. Page #279 -------------------------------------------------------------------------- ________________ विधान. 70 २.] सूत्र स्थानोनु कोष्ठक. ...शारदा अने गणपतिनी दृष्टि. --वैतालनी दृष्टि, -- --धाना (ब्रह्म) नी दृष्टि. भैरवनी दृष्टि ----- लक्ष्मीनारायणनी दृष्टि. ---चंडिका देवीनी दृष्टि ---दुर्यामा, अगस्त्य अने नाग्दनी दृष्टि. ५८/० शुक्राचार्यनी दृष्टि - --ब्रह्मा सावित्रीनी दृष्टि. |ब्रह्मा, विष्णु, सूर्य ने जिनमूर्तिनीष्टि - - बुद्ध भगवाननी दृष्टि. --मनोरथ पूरनारी हमिद्धिनी दृष्टि ---- उमा अने रुद्रनी दृष्टि. २] ----पद्मासने बेठेला ब्रह्मानी दृष्टि. भंग-बागह अवताग्नी दृष्टि. બત્રીસ દિપ્રિસ્થાનનું કોઈક ઉપર આપવામાં આવ્યું છે. કેકમાં તે તે દષ્ટિ સ્થાન સામે કયા દેવની દષ્ટિ રાખવી તે બનાવેલું છે અને શૂન્ય સ્થાનને જાદાં પાડનારી લાંબી લીટી દોરેલી છે. વળી જિનદેવતાઓની દષ્ટિ માટે સ્વતંત્ર નકશે બનાવી મૂક્યો છે. એટલે શિપીઓને દપ્રિસ્થાનના જ્ઞાન માટે ઘણી સરળતા થઈ પડશે એવી આશા છે. કાષ્ઠકમાં દ્વારના ઉબરથી બચાના મથાળા સુધીમાં ૬૪ ચોસઠ ભાગ કરી વિષમ ભાગ દષ્ટિ સ્થાન અને સમ ભાગ શુન્ય સ્થાન તરીકે બનાવેલા છે તે જાણવું. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શિલ્પ રત્નાકર [ચતુર્થ રત્ન तदूर्ध्वञ्च पदं शून्यं महामर्म क्षयावहम् ॥ पादे कार्या कटिं यावदर्चाष्टिस्तु वाहने ॥२१४॥ (૨૫) પચીસમા પદમાં શેષનાગ, (૨૭) સત્તાવીસમામાં શેષશાયી ભગવાન, (ર૯) ઓગણત્રીસમામાં ગરૂડ, (૩૧) એકત્રીસમામાં માતૃગણ, (૩૩) તેત્રીસમામાં કુબેર, (૩૫) પાંત્રીસમામાં ભૂગવારાહ, (૩૭) સાડત્રીસમામાં ઉમા અને રૂક, (૩૯) ઓગણચાલીસમામાં બુદ્ધ, (૧) એકતાલીસમામાં બ્રહ્માનું યુગ્મ (બ્રહ્મા અને સાવિત્રી), (૪૩) તેતાલીસમામાં દુર્વાસા, અગત્ય તથા નારદ, (૪૫) પીસતાલીસમામાં લફમીનારાયણ, (૪૭) સુડતાલીસમામાં ધાતા, (૪૯) ઓગણપચાસમામાં શારદા અને ગણપતિ, (૫૧) એકાવનામામાં પદ્માસનમાં બેઠેલા બ્રહ્મા, (૫૩) ત્રેપનમામાં મને રથ પૂરનારી હરસિદ્ધિ, (૫૫) પચાવનામામાં બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય અને વીતરાગ, (૫૭) સત્તાવનમામાં શુક્રાચાર્ય, (૫૯) ઓગણસાઠમામાં ચંડિકા, (૬૧) એકસઠમામાં ભૈરવ, (૬૩) ત્રેસઠમામાં વૈતાલ અને તેના ઉપરનું (૬) ચેસડનું પદ શૂન્ય રાખવું. કારણ કે તે મહામર્મનું સ્થાન છે અને નાશ કરનાર છે. વાહનની દષ્ટિ અર્ચાના પગ અથવા કટિ સુધી રાખવી. ર૦૬, ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૦, ૨૧૧, ૨૧૨, ૨૧૩, ૨૧૪. धर्मार्थकाममोक्षाणां दृष्टिस्थापनपूजनात् ॥ सर्वा दृष्टिसंस्थानं भुक्तिमुक्तिप्रदं भवेत् ॥२१५॥ इति श्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे मण्डपादितोऽर्चादृष्टिलक्षणाधिकारे વતુર્થ રત્ન સમાપ્તમ્ | દષ્ટિના સ્થાપન અને પૂજનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરૂષાર્થોની સિદ્ધિ થાય છે તથા સર્વ દેવતાઓની દષ્ટિએનું આ સ્થાપન ભેગ અને મુક્તિને આપનારું છે. ૨૫. ઇતિ શ્રીવાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મૂલજીભાઈ સેમપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું મંડપ, મૂર્તિ વિધાન, દેવદષ્ટિ લક્ષણાધિકારનું ચેથું રત્ન સંપૂર્ણ . Page #281 --------------------------------------------------------------------------  Page #282 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર. પંચમ રત્ન સાંધારાદિ જાતિને પ્રાસાદ. TV શ્રીરંગજીનું મંદિર, શ્રીપુષ્કરરાજ (અજમેર). Page #283 -------------------------------------------------------------------------- ________________ पञ्चमं रत्नम् ॥ અબ શિવ-નિરપરા લિવિત્ર પસંઘમ વાક્ષમૂપિતૈિઃ | वितानफालनाशृंगैरनेकै गरा मताः ॥१॥ નાગરાદિ પ્રાસાદનાં લક્ષણ. જે પ્રાસાદે વિચિત્ર શોભાયમાન રૂપના ઘાટવાળા હોય, ભદ્રમાં ગવાક્ષે (ગેથી વિભૂષિત કરેલા હોય અને વિતા (ઘુંમટે), ફાલણાએ તથા અનેક પ્રકારનાં ગોથી યુક્ત હોય તે નાગરાદિ જાતિના પ્રાસાદે જાણવા. ૧. દ્રાવિડાદિ જાતિના પ્રાસાદનાં લક્ષણ पीठोपरि भवेद् वेदी पीठानि त्रीणि पश्च वा ॥ पीठतो द्राविडे रेखा लताशृङ्गादिसंयुताः ॥२॥ જે પ્રાસાદને પીઠ ઉપર વેદી હાય તથા ત્રણ અથવા પાંચ પીઠ હોય તેમજ જેમાં પીઠથી વેલપત્તાઓ વડે યુકત રેખાઓ કરેલી હોય તથા લતા, શગે વિગેરેથી વિભૂષિત હોય તે દ્રાવિડાદિ જાતિના પ્રાસાદો જાણવા. ૨. સાંધારાદિ જાતિના પ્રાસાદનાં લક્ષણું. भूमिकोपरि भूमिश्च हस्ववृद्धिविवेकतः ॥ विभक्ता दलसंयुक्ताः सांधारास्तत्प्रकीर्तिताः ॥३॥ જે પ્રાસાદને મજલા ઉપર મજલા હોય અને તે એકએકથી ઉપરા ઉપરી નાના કમથી કરેલા હેય તથા તલ પ્રમાણે વિભાગ કરેલા અને દલેથી યુક્ત હોય તે સધારાદિ જાતિના પ્રાસાદો જાણવા. ૩. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શિપ રત્નાકર [ પંચમ રન લતિન, શ્રીવત્સ તથા નાગરાદિ જાતિનાં લક્ષણ शृङ्गेणेकेन लतिनाः श्रीवत्सा वारिसंयुनाः ॥ नागरा भ्रमसंयुक्ता ऊर्वे शृङ्गैश्च भूषिताः ॥४॥ એકશૃંગવાળા લતિનાદિ જાતિના, વારિમાર્ગ . પાણીતાર) વાળા શ્રીવત્સાદિ જાતિના તથા ભ્રમવાળા અને ઉપરના ભાગે ગવડે સુશોભિત કરેલા પ્રાસાદ નાગરાદિ જાતિના જાણવા. ૪. લબારસ તથા ગેળ પ્રાસાદો કરવા વિષે. વિરતા તુ ચતુર્મામાને માન્ ! ऊर्चे त्रिकलशान कुर्यात् पृष्ठाग्रे चैव सिंहकम् ॥२॥ ક્ષેત્રની પહોળાઈમાં ચાર (૪) ભાગે અને લંબાઈમાં પાંચ (૫) ભાગે કરવા તથા ઉપરના ભાગે ત્રણ (૩) કલશ કરવા તેમજ પાછળના ભાગે અને આગળના ભાગે સિંહ બેસાડવા. ૫ वृत्तायतास्तु कर्तव्याः सार्धं वामे च दक्षिणे ॥ कर्णान्ते भ्रामयेत्तत्र वृत्ते भद्राणि चाष्ट वै ॥६॥ લંબગોળ પ્રાસાદે કરવા અને તેમની ડાબી તથા જમણી બાજુ તરફ મળી દોઢ ભાગ વધારે. આ પ્રમાણે કરવાથી લંબગોળ પ્રાસાદ થાય છે. કર્ણથી ફરતી પ્રાસાદના તલેની ફલણાઓ બહાર નીકળતી કરવી તથા ગોળ ગભારાને આહ ભદો કરવા અને તેથી “અષ્ટભટ્ટી” પ્રાસાદ થાય છે. ૬. प्रासादो वर्तुलाधिष्टः प्रायेणैकाण्डकः शुभः ॥ श्रेण्यण्डकानि कर्णे वा मण्डपं तत्स्वरूपकम् ॥७॥ ગળાકાર પ્રાસાદ વિશેષ કરીને એક ઇંડકને શુભ છે અથવા કણે હારબંધ ઇડ કરવા અને મંડપ પણ પ્રાસાદના સ્વરૂપ પ્રમાણે કરો. ૭. ૪ થી ૧૧૨ ભાગ સુધી પ્રાસાદનાં તલ કરવાનું પ્રમાણ चतुर्भागं समारभ्य यावत्सूर्योत्तरं शतम् ॥ समांशैर्विषमैः कार्या अनन्तभेदफालनाः ॥८॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ BUTLLEFLERTS લતિનાદિ જાતિના પ્રાસાદ તલ ભાગ ૧૦, કુંભારીયાજી. Page #286 --------------------------------------------------------------------------  Page #287 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ] નાગરાગ્નિ પ્રાસાદનાં લક્ષણ, 199 શ્રી સૂર્યનારાયણના અષ્ટભદ્રી પ્રાસાદનું તલદર્શન, શ્રીરાણકપુર, મારવાડ गर्भगृह गुढ मडप Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શિલ્પ રત્નાકર [પંચમ રન ચાર (૪) ભાગથી આરંભ કરી એકસ બાર ( ૧૧૨) ભાગ સુધી પ્રાસાદનાં લે થઈ શકે છે તેમજ સમાંશ (બેકી) અને વિશ્વમાંશ (એક) ના ભેદોએ કરી અનંત ભેદેવાળી ફાલણ થઈ શકે છે. ૮. પ્રાસાદની ફલશુઓના ૧૦૮ ભેદો વિષે. अष्टोत्तरशतं भेदा अंशवृद्धया भवन्ति ते ॥ समांशैर्विषमैः कार्या अनन्तभेदफालनाः ॥२॥ એક એક ભાગની વૃદ્ધિ કરવાથી ફાલણઓના એકસો આઠ (૧૦૮) ભેદ થાય છે. આવી રીતે સમાંશ અને વિશ્વમાંશના ભેદએ કરી અનંત પ્રકારની ફલણએ થાય છે. ૯, એક તલ ઉપર શિખરે બહુ પ્રકારે થવા વિષે. एकस्यापि तलस्योर्चे शिखराणि बहून्यपि ॥ तेषां नामानि जायन्ते चोर्ध्वभागानुसारतः ॥१०॥ એકજ તલના ઉપર ઘણું શિખરે થઈ શકે છે અને તે બધાંનાં નામે તથા જાતે શિખર ઉપર ચઢાવેલાં હડકો અનુસાર ઉત્પન્ન થાય છે. ૧૦. छाद्यस्योर्चे प्रहारः स्यात् शृङ्गे शृङ्गं तथैव च ॥ प्रासादशृंगशृंगेषु हाधो भागे तु छायकम् ॥११॥ છાજાના ઉપરના ભાગે પ્રહાર કરે અર્થાત્ છાજાને ભાગ બહાર ઢળતે રાખી શિખરને આરંભ કરી દબાવ અને એક બીજાથી અર્ધભાગે પાછાં હઠનાં સંગે ઉપર ઇંગે ચઢાવવાં તથા પ્રાસાદનાં જે ઉરુગ વિગેરે શગો તેના ઉપર પણ શું કરવાં અને નીચેના ભાગે છાજું કરવું. ૧૧ मूलकणे रथादी वा चैकद्वित्रिक्रमं न्यसेत् ॥ नीरन्ध्रे मूलभित्तौ च सांधारे भ्रमभित्तिषु ॥१२॥ મૂલકર્ણ (રેખા) અથવા રથાદિ ઉપર કમે એક, બે અને ત્રણ સુધી ઇંગે ચઢાવવાં. નીરાધ એટલે ભ્રમ વગરના પ્રાસાદને મૂલભિત્તિએ એટલે એસારની અંદરની ફરકે તથા સાંધાર અર્થાત્ ભ્રમવાળા પ્રાસાદને બ્રમભિત્તિએ પાયગ્રાફરક રાખવી એટલે ત્યાં સુધી ગેમ ચઢાવવાં. ૧૨. Page #289 -------------------------------------------------------------------------- ________________ નાગરાદિ જાતિના પ્રાસાદ. શ્રી પાર્શ્વનાથ ભગવાનના શિખરને દેખાવ. શ્રી રાણકપુર, (મારવાડ). પષ્ટ દર્શન. કર્ણ દર્શન. Page #290 --------------------------------------------------------------------------  Page #291 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ] નાગરાદિ પ્રાસાદનાં લક્ષણ. ગભારામાં પાયાની રેખા ગરવાથી દે. निरंधारेषु सर्वेषु नागरे मिश्रकेऽपि वा ॥ विमाननागरे छंदे कुर्याद् विमानपुष्पके ॥१३॥ भित्तिपृथुत्वमानं यत् तत्संख्या च क्रमोद्गता ॥ गर्भमध्ये यथा रेखा महामर्मक्षयोद्भवा ॥१४॥ एकद्वित्रिक्रमाञ्चैव रेखा गर्भसमुद्भवा ॥ संकीर्णा दोषदा ज्ञेया विपुला च सुखावहा ॥१५॥ સર્વ પ્રકારના નિરધારાદિ, નાગરાદિ, મિશ્રકાદિ. વિમાનનારદ અને વિમાનપુHકાદિ પ્રાસાદેને ગભાની ભિત્તિ પહેલી હોય તેના માને ક્રમ અર્થાત્ શુંગની સંખ્યા ચઢાવવી; પરંતુ જે ગભારાની અંદર પાયાની રેખા ગરે તે તે મહામર્મનો ક્ષય કરનારી છે. ૧૩, ૧૪. એક, બે અને ત્રણ કમ એટલે શીખરાં ચઢાવવાં ને તે શીખરના પાયાની રેખા અને ગભારાની ફરક સુધી ચઢાવી શકાય છે. પરંતુ જે શિખરના પાયચાની રેખા ગભારા કરતાં સાંકડી થાય તે દેષ કરનારી જાણવી અને વિપુલા એટલે વિસ્તારવાળી થાય તે સુખ આપનારી જાણવી. ૧પ. શિખરની રેખાની ઉચાઇનું પ્રમાણ रेखाविस्तारमानेन सपादेन समुच्छ्रयः ।। त्रिभागसहितश्चैव सार्धं कृत्वा विचक्षणैः ॥१६॥ रेग्वात्रयं प्रकर्तव्य ज्येष्ठमध्यकनिष्टकम् ॥ स्कंधस्योवोदये घण्टा सर्वकामफलप्रदा ॥१७॥ શિખરની રેખાઓની ઉચાઈ રેખાના અથવા દરેક અને ઉરુગના પાયાની પહોળાઈના માનથી સવાયી, પહોળાઈને ત્રીજો ભાગ મેળવી અગર પહેલાઇથી દેઢી કરવી. આ પ્રમાણે જેક, મધ્યમ અને કનિષ્ઠ માન શિખરની રેખાઓનું જાણવું. શિખરના સ્કંધ ઉપર આમલસા કરે તે સર્વ કામનાઓના ફળને આપનાર છે. ૧૬, ૧૭. પ્રાસાદના અંગાનુસાર શૃંગે ચઢાવવા વિષે. प्रहारांशं पुनर्दद्यात् पुनः शृंगाणि कारयेत् ॥ प्रासादः शृंगशृंगेषु विभक्तश्च प्रकल्पयेत् ॥१८॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ પંચમ રત્ન નીચેના શૃગાના મધ્યગર્ભને દબાવતાં મીંજા શૃગે ચઢાવવાં અને તે એવી રીતે ચઢાવવાં કે પોતાના અંગો સાથે પ્રાસાદ શૃંગે ઉપર ચઢાવેલાં શૃગોમાં સ્પષ્ટ વિભક્ત થયે માલમ પડે. ૧૮, ૧૯૬ अधोभागं समस्तस्य कुर्याद् वाद्यविभूषितम् ॥ पक्षभागे ह्यधःशंङ्गमूर्ध्वे शंगं चरोमम् ॥१९॥ સમસ્ત શૂના નીચેના ભાગે વાયુક્ત સ્વરૂપે કરવાં તથા શૃંગોની પડખે અને ઉપરની પડખે ઘેઢિયાથી જોડેલી સૃગિકાઓ ( શિખરીએ ) કરવી. ૧૯. उरुशृंगे यदा लु रेखाकर्णोदकान्तरम् ॥ सूत्रकारापके पीडा कर्तरि वै महद्भयम् ||२०|| રૈખાના કર્ણના ખુલ્લા ભાગ જો ઉશ્ગેથી દબાવવામાં આવે તો સૂત્રધારને પીડા તથા પ્રાસાદ કરાવનારને મેટા ભય ઉત્પન્ન થાય. ૨૦. ભદ્રે ઉશૃગા કરવાનુ' પ્રમાણુ. उरुशृंगाणि भद्रे तु येकादिग्रहसंख्यया ॥ त्रयोदश समूर्ध्वेऽधो लुप्तः सप्तोरुशृंगकैः ||२१|| घण्टाबाचं प्रमाणञ्च स्कन्धान्तं कारयेद् बुधः ॥ एकैकयुक्तिसूत्रञ्च कर्तव्यं सर्वकामदम् ||२२|| ભદ્ર ઉપર ઉંરૂશૃંગો એકથી નવસુધી કરી શકાય છે. પહેલા ઉશૃગના પાયચાના તળચાંથી બીજા ઉશંગના સ્કધ (ખાંધણા ) સુધી તેર ( ૧૩ ) ભાગ કરવા અને નીચેના સાત ભાગ સુધી પહેલ ઉશંગ ઉંચુ કરી બીજા ઉશૃંગને દખાવું. એક ખીજા ઉશ્ગોને યુક્તિપૂર્વક દબાવવાનુ આ પ્રમાણુ ઉરૂશોના રુધ સુધી જાણવું અને બુદ્ધિમાન પુરૂષે આમલસારા પ્રમાણથી બહાર સમજવો. આ પ્રમાણે યુક્તિસૂત્રે સુશાભિત કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. ૨૧, ૨૨. શિખરના સ્કંધનું પ્રમાણ. tarमूलस्य दिग्भागाः कुर्यादये षडंशकाः ॥ षड्बाह्यं दोषदं प्रोक्तं पञ्चमध्ये न शोभनम् ||२३|| Page #293 --------------------------------------------------------------------------  Page #294 -------------------------------------------------------------------------- ________________ વિર: 513. in whisky શ્રી સૂર્યનારાયણને અષ્ટભદ્રી પ્રાસાદ, શ્રીરાણકપુર ( મારવાડ ) Page #295 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ] નાગરાગ્નિ પ્રાસાદનાં લક્ષણ ૧૭૭ રેખાના મૂળ ( પાયા )માં દશ ભાગ કરવા અને ઉપરના સ્કધ ( ખાંધણાના મથાળે ) છ ભાગનો કરવા. છ ભાગથી મોટો સ્કધ કરવાથી દોષકર્તા થાય છે અને પાંચ ભાગથી નાના કરવામાં આવે તે શેશભાયમાન થતા નથી. ૨૩. तस्मात्सर्वप्रयत्नेन स्कंधाधिकं न कारयेत् ॥ मानप्रमाणसंयुक्तं शास्त्रदृष्ट्या च कारयेत् ॥२४॥ आयुरारोग्यसौभाग्यं लभते नात्र संशयः ॥ मूलस्कंधप्रतिष्ठे तु स्कंधवेध इति स्मृतः ||२५|| शिल्पिना हन्यते स्वामी स्कंधवेधे न संशयः ॥ निर्गमो हस्तसंख्यातैरङ्गुलै रूपमाविशेत् ॥२६॥ તેથી સ પ્રકારે પ્રમાણથી અધિક ધ કરવા નહિ. પરંતુ શાસ્ત્રની દૃષ્ટિથી માન અને પ્રમાણુ યુક્ત કરવા. આમ કરવાથી આયુષ્ય, આરોગ્ય અને સાભાગ્યની પ્રાપ્તિ થાય છે, એમાં જરા પણ સંશય નથી. વજાઇડ જો મૂલસ્કધમાં પ્રવેશી જાય અર્થાત્ સ્કંધમાં જો ધ્વજાદડના પ્રવેશ થઇ જાય તે ધવેધ થયા ગણાય છે અને સ્કધવેધ થાય તો શિલ્પી સ્વામીને નાશકર્તા થાય છે, એમ નિઃસંદેહ જાવુ. ગજે આંગળના માને ધ્વજાદડને કલા નીકળતા કરવા. આ રીતે તેના ઘાટનુ સ્વરૂપ કરવું. ૨૪, ૨૫, ૨૬, શિખરમાં ગોખ, સિહ અને શુકનાશનું પ્રમાણુ, आये क्रमे गवाक्षश्च द्वितीये माढमेव च ॥ सिंहस्थानं तृतीये च चतुर्थे सिंहमाश्रयेत् ||२७|| છાજા ઉપરથી શિખરના પહેલા શૃંગના મથાળા સુધી ગવાક્ષ, ખીજા શૃંગના મથાળા સુધી માઢો, ત્રીજા શૃગના મથાળા સુધી સિંહસ્થાન અને ચોથા શૃગના મથાળા સુધી શુકનાશને સિ'હુ કરવા. ર૭. त्रिमूर्तयस्तु भद्रान्ते रथिका सर्वकामदा || शुकनाशस्तथा सिंहा भद्रे त्वेकैकसंयुताः ॥२८॥ ત્રણે માજીના ભદ્રોના ગવાક્ષેામાં દેવતાની મૂર્તિએ કરવી. આ પ્રમાણે કરેલી રથિકા સર્વ કામને આપનારી છે. પ્રાસાદના અગ્રભાગે શુકનાશ અને ત્રણે ખાજીના ભદ્રો ઉપર એકેક સિદ્ધ કરવા. ૨૮, * Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શિલ્ય રત્નાકર [ પંચમ રત્ન छाद्यतः स्कंधपर्यन्तमेकविंशतिभाजिते ॥ नन्दशक्रान्तयोर्मध्ये प्रमाणं पश्चधा मतम् ॥२९॥ कुमारः कपिरूढश्च निघण्टो हि निशाचरः ॥ चन्द्रघोषश्च विज्ञेयः शुकनाशश्च पञ्चधा ॥३०॥ છાજાના મથાળાથી સ્કંધ ( શિખરના બાંધણુ મથાળા) સુધી એકવીસ (૨૧) ભાગ કરવા. તેમાંના ૯, ૧૦, ૧૧, ૧ર અને ૧૩ ભાગ સુધીમાં શુકનાશ ઉચે કરવાનું પ્રમાણ પાંચ પ્રકારે માનેલું છે. આ પાંચ પ્રકારના શુકનાશનાં નામ અનુકેમે (૧) કુમાર, (ર) કપિરૂઢ, (૩) નિઘંટ, (૪) નિશાચાર અને (૫) ચંદ્રઘેલ છે. આ પાંચ પ્રકારના શુકનશ જાણવા. ૨૯ ૩૦. एकतो विषमैनन्दैः सिंहस्थानानि कल्पयेत् ॥ तस्या विभक्तिसूत्रे तु कोलिकायामसूत्रतः ॥३१॥ કેળીના ભાગમાં લંબાઈના સૂત્રે એકથી નવ સુધીની વિષમ સંખ્યાએ અર્થાત્ ૧, ૩, ૫, ૭ અને ૯ ભાગ સુધી સિંહ એટલે શુકનાશનાં સ્થાને કરવાં. ૩૧. मण्डपे स्तंभकं दद्यान् मध्यपदानुसारतः ॥ शुकनाशसमाघण्टा न्यूना तेन न चाधिका ॥३२॥ મંડપમાં સ્તંભ કરવા તે પાટના મધ્ય ગભે તલાંચા બબર કરવા. મંડપનો આમલસારે શુકનાશની બરાબર ઉચા કરે. આમલસારે શુકનાશથી નીચે હોય તે સારો પરંતુ ઉચે કરવો સારો નથી. ૩૨. શિખરનાં દડકની ગણત્રી તથા પાણતાર વિષે. शृङ्गोशृङ्गप्रत्यङ्गैरण्डकान गणयेत् सुधीः ॥ नवाङ्गे तिलकं कर्णे कुर्यात्मासादभूषणम् ॥३३॥ कर्णप्रतिरथरथं चोपरथं सुभद्रकम् ॥ वार्यन्तराश्च मार्गेषु शुद्धाश्चैवाङ्गसंख्यया ॥३४॥ શગ, ઉરૂગ અને પ્રત્યગેથી અંડક (ઈંડકે નેની ગણત્રી બુદ્ધિમાન પુરૂષે કરવી તથા પ્રાસાદની શોભા માટે કર્યું ઉપર તેમજ નવ અંગોના ખૂણાઓ ઉપર તિલક કરવાં. કર્ણ, પ્રતિરથ, રથ, ઉપરથ અને સુભદ્ર વિગેરેના વાર્યત (પાણતાર)ના માર્ગો અંગની સંખ્યા પ્રમાણ પણ કરવા. ૩૩, ૩૪. Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રીરજા ભવાનીનું મંદિર, વાયા સેલાપુર, ગાપુર (દ્રાવિડ જાતિ, પ્લાસ્ટરના મેડલ ઉપરથી) કલાભવન. બરા. Page #298 -------------------------------------------------------------------------- ________________ - જી . દ્રાવિડ જાતિને પ્રાસાદ, પગોડા (તાંજોર), Page #299 -------------------------------------------------------------------------- ________________ s પંચમ રત્ન ] નાગાદિ પ્રાસાદનાં લક્ષણ. મંડોવર, શિખર તથા ઇંગેની ઉચાઇનું પ્રમાણ. मूलशिलां समारभ्य हृदये कलशान्तिकम् ॥ विभक्तिर्विंशभागैस्तु अत ऊर्ध्व प्रकल्पयेत् ॥३५॥ अष्टभिरुदये ज्येष्टमष्टसार्धेश्च मध्यमम् ॥ कनिष्ठं नवभिर्भागैर्मण्डोवरं त्रिधा स्मृतम् ॥३६॥ शेषे चैवोलभागे तु कर्तव्यः शिवरोदयः ॥ इदं मानं समुद्दिष्टं प्रयुक्तं वास्तुवेदिभिः ॥३७॥ મૂલ શિલા અર્થાત્ પરના તલથી કલશના છેડા સુધી ઉંચાઈમાં વીસ (૨૦) ભાગ કરવા અને પછી આ ભાગમાં પ્રાસાદનાં ઉપરનાં અંગેની કલ્પના કરવી. ઉંચાઈમાં મારે આઠ ભાગે કરવામાં આવે તે ચેષ્ટ, સાડા આઠ ભાગે મધ્યમ અને નવ ભાગે કનિષ્ઠ માનને જાણ. આ પ્રમાણે મડેવર ત્રણ પ્રકારને જાણ તથા બાકી રહેલા ઉંચાઈના ભાગમાં શિખરને ઉદય કરે. મડોવર તથા શિખરને ઉદય કરવામાં વાસ્તુશાસ્ત્રના વિદ્વાનોએ આ માન પ્રયુક્ત કરેલું એટલે પ્રગમાં લીધેલું છે એમ જાણવું. ૩૫, ૩૬, ૩૭. શિખરનાં ઇંગે કરવાનું પ્રમાણ प्रासादे दशभागस्य द्वित्रिवेदांशसंमितः ॥ प्रासादार्धेन पादेन त्रिभागे निर्मितस्तथा ॥३८॥ પ્રાસાદમાં દશ (૧૦) ભાગે કરી તેમાંના બે (૨), ત્રણ (૩) અને ચાર (૪) ભાગ સુધી અથવા પ્રાસાદના પા ભાગે, અર્ધા ભાગે તથા પોણા ભાગે શિખરાં (ગે) નો ઉદય કરી શકાય છે. ૩૮. પાયચામાં દશાઈના નાક પાડવાનું પ્રમાણુ. दशांशाः शिखरे मूले चाग्रे तत्र नवांशकाः ॥ सार्धाशको रथौ कोणौ द्वौ शेष भद्रमिष्यते ॥३९॥ શિખરની મૂલ રેખાના પાયાના તળાચે દશ (૧૦) ભાગ કરવા અને ઉપર બાંધણ મથાળે નવ (૯) ભાગ કરવા. તેમાં બબ્બે ભાગના બે કર્ણો, દેઢ દોઢ ભાગના બે પઢરા અને ત્રણ ભાગનું ભદ્ર મળી કુલ દશ ભાગ તળાચે જાણવા. બાંધણા મથાળેના ભાગમાં પણ બબ્બે ભાગના બે કર્ણો, દેઢ દેઢ ભાગના બે પઢરા અને બે ભાગનું વચ્ચે ભદ્ર કરવું. કુલ ભાગ નવ ૯ જાણવા, ૩૯. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શિલ્પ રત્નાકર [પંચમ ન વાલજરની રેખાઓનું પ્રમાણ. तथा वालंजरे प्राज्ञो भागभेदं विशेषतः॥ द्वाविंशपदकं कार्य चतुर्भिर्मूलनासिका ॥४०॥ प्रतिरथे त्रयो भागा द्वितीये द्वयमेव च ॥ द्विभागश्चैव भद्रार्ध भागभागश्च निर्गमम् ॥४१॥ બુદ્ધિમાન શિલ્પીએ વાલજરમાં ભાગ કરવાને ભેદ વિશેષ કરીને જાણ. શિખરના પાયામાં બાવીસ (૨૨) ભાગ કરવા. તેમાં ચાર (૪) ભાગની મૂલ નાસિકા, ત્રણ ભાગને પ્રતિરથ (પહેરે), બે ભાગને બીજો પહેરે તથા બે ભાગનું અડધું ભદ્ર કરવું અને નકારે એક એક ભાગ કરવું. ૪૦, ૪૧. त्रयोदश च कर्तव्याः स्कन्धोर्वे तु प्रयत्नतः ॥ त्रिधा कर्णविभागश्च द्विभाग ऊर्ध्वकर्णकः ॥४२॥ तथा रथप्रभेदेन शेषं भद्रं प्रकीर्तितम् ॥ वालंजरे च विज्ञेया रेखाभेदाः स्वयं तथा ॥४३॥ શિખરના બાંધણુ મથાળામાં તેર (૧૩) ભાગે કરવા. તેમાં ત્રણ ભાગને કર્ણ, બે ભાગને ઉર્ધ્વ કર્ણ (પઢ) તથા એક એક ભાગને રથ અને ભદ્ર કરવું આ પ્રમાણે વાલંજર નામની શિખરની નમણની રેખાઓના ભેદ જાણું લેવા. ૪૨, ૪૩. શિખરની ઉંચાઈ તથા રેખા છોડવાનું પ્રમાણ સર્વ શિવ શ સ વિ તથા I सपादकर्णयोर्मध्ये रेखाः स्युः पञ्चविंशतिः ॥४४॥ उदये कर्णयोर्मध्ये रेखाश्च पञ्चविंशतिः॥ मोक्ता रेखाः कलाभेदैर्नमनं पञ्चविंशतिः ॥४५॥ શિખર કર્ણ (પાયચા) થી સવાયું અથવા દેતું ઉંચું કરવું તથા સવાયા. ઉચા શિખર અને કર્ણના મધ્ય ભાગમાં પચીસ (૨૫) રેખાઓ છેડવી તેમજ શિખર અને કર્ણના મધ્ય ભાગની ઉચાઈમાં આડી અને ઉભી પચીસ (રપ) રેખાઓ છોડવી. ઉપર કહેલી રેખાઓ સેળભેદે કરી પણ છોડી શકાય છે. આ પ્રમાણે રેખાઓનું નમણ (ગેળાકાર) પચીસ પ્રકારે જાણવું. ૪૪, ૪૫. Page #301 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ] ઉરૂશૃંગ અને દશાર્કના નાસક છેડવાનેાનકા આંધણાના મથાળે કુલ ભાગ૯. કૈક €d end ]JF we take led lath •ટિમલિ૭ eite tend n 1-118·7-8 - ૧૪/૧૫ નાગરચંદ પ્રાસાદનાં લક્ષણ, 2 7 વાલ જરના નાસક છેડવાના નકરો. આંધણાના મથાળે કુલ ભાગ ૧૩. 270014 3 2 2x2 પાયા તળાંચે કુલ ભાગ ૬૦. પાયા તળાંચે કુલ ભાગ ર पञ्चनन्दकयुग्मान्तं खण्डानि तान्यनुक्रमात् ॥ अंशवृद्धिः कला कार्या दैर्ध्य तुल्यकला समा ॥४६॥ પાયચાથી બાંધણા સુધી ઉંચાઇમાં અને આંધળેથી નમણમાં પાંચ ભાગથી ઓગણત્રીસ (ર૯) ભાગ સુધી અનુક્રમે સરખા ભાગ કરવા. એટલે પાંચ ભાગ ઉ‘ચાઇમાં અને પાંચ ભાગ નમણુની પહેાળામાં કરવા. આમાં એકેક ભાગ ક્રમે વધારવાથી રેખા છેડવાના પચીસ ભેદ થાય છે. ૪૬. अष्टादितोऽष्टषष्ट्यन्तं चतुर्वृद्धिश्च षोडश ॥ दैर्ध्य तुल्या कला स्कंधे चैकहीनं न शोभनम् ॥४७॥ આઠ (૮) થી અડસઠ (૬૮) સુધી ચાર ચાર ભાગે વૃદ્ધિ કરવાથી રેખા છેડવાના સાળ ( ૧૬ ) ભેદ થાય છે અર્થાત્ ૮, ૧૨, ૧૬ અને ૨૦ એવી રીતે ઉચાઈ તમા Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧ પહેળાઇમાં સરખા ભાગ કરવા. શોભાયમાન લાગતુ નથી. ૪૭. શિલ્પ રત્નાકર [ પંચમ ન ઓછા વધતા ભાગ કરવા નહિ કેમકે તે ऊ चाष्टदशांशाः स्तिर्यक् षोडश वै तथा ॥ चित्रेऽस्मिंश्च भवत्येवं रेग्वाणां षट्शरद्वयम् ॥४८॥ ઉ'ચાઈમાં અઢાર (૧૮) ભાગ કરવા તથા નિક્ એટલે આંધણે નમણમાં (૧૬) ભાગ કરવા. આ ચિત્રમાં આ પ્રમાણે રેખાએ છોડવાના અસા છપ્પન ( ૨૫૬ ) પ્રકાર થાય છે. ( કુ’ચાઇમાં ૧૮ અને માંધણાની નમણમાં ૧૬ ભાગ કહ્યા છે. માટે નીચે એ ભાગ છેડી રેખાની નમણુ ડવી. ) ૪૮. त्रिखण्डात् खण्डवृद्धिश्च यावदष्टादशैव च ॥ एकैकशः कलाष्टौ च समार्चा यस्य षोडश ॥ ४९ ॥ द्वितीये प्रथमे खण्डे कलाष्टौ द्वितीये नव ॥ तृतीये दशखण्डेषु शेषेष्वधोऽष्ट वे क्रमात् ॥२०॥ अष्टदिक सूर्यभागैव त्रिखण्डा च तृतीयका ॥ अनेन क्रमयोगेन कोष्ठकैस्तं प्रपूरयेत् ॥५.१॥ ત્રિખંડથી ખંડ વૃદ્ધિ અઢાર (૧૮) ખંડ સુધી કરવી. એક એકની આઠ કળાએ કરી સોળ સોળ સમાર્ચએ ( બે ) થાય છે. પહેલી સમાર્ચા, ત્રિખડાના ત્રણ ખંડોમાં આઠ આઠ ભાગ્ય કરવા અને તેની ફુલ સંખ્યા ( સમાર્ચ ) ચેવીસ (૨૪) જાણવી. 1 મીજી, ત્રિખંડાના પ્રથમ ખંડમાં આડ, બીજામાં નવ તથા ત્રીજામાં દેશ ભાગ કરવા, કુલ સત્તાવીસ. બાકીની ત્રિખંડાઓના ખંડામાંના પહેલા નીચેના ખંડમાં આઠ આઠ કલા અને બીજા તથા ત્રીજા ખંડોમાં ક્રમે એકેક તથા બબ્બે કલાની વૃદ્ધિ કરવી તે સાળ ત્રિખડાએ પૂરી થતાં સુધી કરવી. પહેલા ખંડમાં આડુ (૮), બીજા ખંડમાં દશ (૧૦) અને ત્રીજા ખંડમાં ખાર ( ૧૨ ) ભાગ કરવા. કુલ સમાચાં ત્રીસ ( ૩૦ ) ભાગની ત્રીજી ત્રિખંડા જાણવી. આ કુયોગથી કાકા વડે વિખડાની સોળ સમાાં પૂર્ણ કરવી. ૪૯, ૫૦, ૫૧. रेग्वाणां जायते संख्या षट्पञ्चाशत्शतद्वयम् ॥ देये भवन्ति यावन्त्यः कलाः स्कंधेऽपि तत्समाः ॥५२॥ આ પ્રમાણે કુલ રેખાઓની સખ્યા ખસે છપન્ન (૨૫૬) થાય છે, જેટલી રેખાએ ઉચાઇમાં થાય છે તેટલીજ રેખા કયૈ નમણમાં પણ જાણવી. પર. Page #303 -------------------------------------------------------------------------- ________________ ભોયણીના દેરાશરનો પાછળનો દેખાવ. બોડીગના દેરાશરને દેખાવ, (અમદાવાદ) Page #304 --------------------------------------------------------------------------  Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પંચમ રન ] નાગરાદિ પ્રાસાદનાં લક્ષણ શિખરની રેખા કામડીથી છેડવાનું પ્રમાણ रेग्वामूलस्य विस्तारात् पद्मकोशं समालिखेत् ॥ चतुर्गुणेन सूत्रेण सपादशिग्वरोदयः ॥२३॥ રેખા (પાયાના મૂળના વિસ્તારથી ચાર ગણું સૂત્ર લાંબું રાખી વગર ખીલેલા કમળ પુષ્પ (પદ્મશ) ને આકારે શિખરની નમણ છેડવી અને શિખરની ઉચાઈ સાચી ફી. ૩. પ ભાગથી ર૯ ભાગ સુધી નીચે પ્રમાણે એકેક ભાગ વધારવાથી રેખા છેડવાના રપ ભેદ થાય છે. ૮ ભાગથી ૬૮ સુધી ચાર ચાર ભાગ વધારવાથી નીચે પ્રમાણે રેખા છોડ વાના ૧૬ ભેદ થાય છે. ૫ ભાગ. ૬ ભાગ, 19 ભાગ, ૪ ભાગ. ૧૨ ભાગ. ૧૬ ભાગ. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શિપ રત્નાકર [ પંચમ રજૂ ત્રિખંડા એકેકની વૃદ્ધિ ત્રિખંડ બબ્બેની વૃદ્ધિ દ્વિરંડાના ભેદ ૬ નીચે પ્રમાણે ૨-૪, ૪-૮, ૬-૧૨, ૮-૧૬, ૩૫, ૮-૧૦. ૨-૩-૪, ૩-૪૫, ૪-૫૬, ૫-૬-૭, ૨-૪-૬, ૩-૬-૮, ૪-૮-૧૦, ૬-૮, ૮-૯, ૮-૯-૧૦, પ-ર-૧૨, ૬-૧ર-૧૪, -૧૪૧૬, ૮-૧૦-૧૧. ૮-૧૬-૧૮, ૮-૧૦-૧ર. ૪ - - I - - - દ્વિરંડાના ભેદના નકશા ૨. ત્રિખંડાના ભેદના નકશા ૨. ત્રિખંડાના બીજા ભેદના નકશા ૨. રેખા છેડવાની રીતના ઉપર પ્રમાણે બએ નમુન બતાવેલા છે તેવી રીતે દરેક જાતના ભેદેના ભાગ પ્રમાણે રેખાની ગેળાઈ છેડવી. ધ્વજાપુરૂષ પ્રમાણ. रेग्वायाः षष्ठके भागे तस्यान्ते पादवर्जितम् ।। ध्वजाधरस्तु कर्तव्यो दक्षिणे च प्रतीरथे ॥२४॥ શિખરના પાયાથી બાંધણુ સુધી રેખાની ઉચાઈમાં છ (૬) ભાગ કરી છઠ્ઠા ભાગમાં ચાર (૪) ભાગ કરવા અને તેમાં ઉપરને એક ભાગ છેડી શેષ રહેલા ત્રણ ભાગને દક્ષિણ બાજુના પ્રતિરથમાં ધ્વજાધર અર્થાત્ વિજાપુરૂષ ક. ૫૪. Page #307 --------------------------------------------------------------------------  Page #308 -------------------------------------------------------------------------- ________________ શિ૯૫ રનાકર. દશમ રત્ન n II - " Mr “IT US સૂર્ય કુંડ. 1 1 - આ {L' IR IT સૂર્ય પ્રાસાદ અને તેની આગળ નૃત્ય મંડપ તથા સૂર્ય કુંડના તલદર્શનને નકશે. ગા. મુંઢેરા, ઉત્તર ગુજરાત. Page #309 --------------------------------------------------------------------------  Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રીસર્ય પ્રાસાદનું પાર્થ દર્શન. ગામ મુકેરા ( ગુજરાત ). Page #311 -------------------------------------------------------------------------- ________________ તાલાપ કરી રીતે વિકાસ htt/ સૂર્ય પ્રાસાદની આગળ કરેલા મંડપનું અને તેના અગ્ર ભાગે બે સ્તંભની ઉત્તગ નામની પ્રાલ્યાનું પાર્ષદર્શન. ગામ મુદેરા ( ગુજરાત ). Page #312 --------------------------------------------------------------------------  Page #313 -------------------------------------------------------------------------- ________________ ५यभन] નાગાદિ પ્રાસાદનાં લક્ષણ ધ્વજાપુરૂષનું બીજું માનशिखरार्धे त्रिभागाध वंशाधारं सुनिश्चलम् ॥ पताका च करे वामे ध्वजस्तम्भोऽथ दक्षिणे ॥५५॥ પાયાથી શિખરના કપ સુધીમાં બે ભાગ કરી ઉપરના અર્ધા ભાગમાં ત્રણ (૩) ભાગ કરવા અને તેના અર્ધા ભાગે દઢ વંશાધાર કરે. તેના ડાબા હાથમાં દવા આપવી અને વંશાધારને જમણા હાથે વજસ્તંભ પકડેલે કર. પપ. प्रासादपृष्ठदेशे तु दक्षिणे च प्रतीरथे ॥ ध्वजाधरस्तु कर्तव्य ईशाने नैऋतेऽथवा ॥५६॥ પ્રાસાદના પૃષ્ઠ ભાગે જમણી બાજુના પહેરામાં દેવજાપુરૂષ કરે. પૂર્વમુખના પ્રાસાદને ધ્વજાપુરૂષ મૈત્રાત્યમાં અને પશ્ચિમમુખના પ્રાસાદને ઈશાન કેણમાં કરે. પ૬. શિખરના આમલસારાનું પ્રમાણુ. रथयोरुभयोर्मध्ये वृत्तमामलसारकम् ॥ उत्सेधो विस्तरार्धेन चतुर्भागविभाजितम् ॥५॥ ग्रीवा चामलसारस्य पादोनाथ सपादकः॥ . चन्द्रिकाभागमेकेन भ्रमिरामलसारिका ॥५८॥ પ્રાસાદના ધે બે રથ (બે પઢરા) ની વચમાં પઢરા બબર ગોળ આમલસારો કરે અને પહેલાઇથી અર્ધ ઉચે કરે. ઉચાઈમાં ચાર () ભાગ કરવા. તેમાં આમલસારાનું ગળું પોણો (બ) ભાગ રાખવું તથા આમલસા સવા (૧) ભાગને કરે. ચંદ્રિકા (ચંદ્રસ–ગલત) ભાગ એક (૧) અને તેના ઉપર ગાળ આમલસારી ( 1 ) ला नी ४२वी. ५७, ५८. આમલસારે તથા. ઈડાનું પ્રમાણ कोशान्तरे तथा सप्तभक्ते ग्रीवा तु भागतः ॥ सार्धमामलसारश्च पद्मपत्रञ्च सार्धकम् ॥१९॥ त्रिभाग उच्चकलशो द्विभागस्तस्य विस्तरः ॥ . प्रासादस्याष्टमांशेन पृथुत्वं कलशेऽण्डकम् ॥६॥ षोडशांशैर्युतं श्रेष्ठं द्वात्रिंशांशैस्तु मध्यमम् ॥ . अण्डके त्रिविधं मानं विज्ञेयं सर्वकामदम् ॥६॥ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શિલ્પ રત્નાકર. [ પંચમ રત્ન પદ્રકેશ (કંધના બાંધણા) માં સાત (૭) ભાગ કરવા. તેમાં એક (૧) ભાગની ગ્રીવા ઉચી, આમલસા ભાગ દેઢ ઉચે અને પદ્મપત્ર (ચંદ્રસ અથવા ગલત) તથા ઝાંઝરી પાણ પણુ (ા) ભાગની કરવી.. કલશ ત્રણ (૩) ભાગ ઉચું અને બે (૨) ભાગ પહોળા કરો. પ્રાસાદ કણે પહેળો હોય તેના આઠમા ભાગે કલશ (ડુ) પહેલું કરવું અને પહેલાઇથી દેતું ઉચું કરવું. સોળમા ભાગે પહોળાઈમાં વધારવાથી શ્રેષ્ઠ તથા બત્રીસમા ભાગે વધારવાથી મધ્યમ માનનો કલશ જાણ. આ પ્રમાણે ઈ ડકનું ત્રિવિધ માન જાણવું તે સર્વ કામનાઓને પૂર્ણ કરનારું છે. પ૯, ૬૦, ૬૧. કલશનું બીજું પ્રમાણુ. पत्रमांशेन रेखायाः पृथुत्वं तस्य कारयेत् ॥ घण्टाविस्तारपादेन तस्य पादयुतं पुनः ॥६॥ कुर्यात्कलशविस्तारमुच्छयं तस्य सार्धकम् ॥ नागरे लतिने स्वस्थं सांधारे चैव मिश्रके ॥६३॥ મૂલ રેખાની ( પાયચાની) પહોળાઈના પાંચમા ભાગે કલશની પહોળાઈ કરવી અથવા આમલસારાની પહોળાઈના ચોથા ભાગે કલશ પહોળો કરે અને તેમાં લશને આવેલા પ્રમાણને ચિ ભાગ વધારે. આ પ્રમાણે કલશને વિસ્તાર કરે અને દેઢે ઉચે કરે. લતિનાદિ, નાગરાદિ, સાંધારાદિ અને મિશ્રકાદિ જાતિના પ્રાસાદને કલશનું આ માન ચગ્ય છે. ૬૨, ૬૩. કલશના ઘાટના ભાગે. उच्छ्रयं नवभागश्च विस्तारं षड्भागिकम् ।। प्रमाणे सूत्रमाख्यातं कलशं सर्वकामदम् ॥६४॥ ग्रीवा पीठं भवेद् भागः त्रिभागेनाण्डकं तथा ॥ कर्णिके भागतुल्ये च त्रिभागं बीजपूरकम् ॥६५॥ ग्रीवा द्वौ पीठमध द्वौ षड्भागविस्तराण्डकम् ॥६॥ કલશ ઉચો નવ ભાગને અને પહેળે છ ભાગનો કર. પ્રમાણમાં કહેલા સૂત્રાનુસાર કલશ કરવાથી સર્વ કામનાઓને આપનારે થાય છે. ગ્રીવા (ગળું ) તથા પીઠ (નીચેની ગલત) મળી એક (૧) ભાગ, અંડક ત્રણ (૩) ભાગ, છજજી તથા કણું એકેક ભાગ અને બીજપૂર (ડેડલે) ત્રણ (૩) ભાગને કરવો. Page #315 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ] નાગરાદિ પ્રાસાદનાં લક્ષણ, ૧૮s પહોળાઈમાં ડેડલ ને અગ્રભાગ એક (૧) ભાગ અને મૂળમાં જાડે બે ભાગ, કી ત્રણ ભાગ, છજજી ચાર ભાગ, ગ્રીવા બે ભાગ, અડધું પીઠ બે ભાગ (આખું ચાર ભાગ) અને અંડક છ (૬) ભાગનું પહેલું કરવું. ૪, ૫, ૬૬. ' - કલશ સાથે આમલસારાને નશે. કરાટકJUJJU आमलसारो पोकाधीअर्धउंची करवो = - - - - - શિખરના ઈડા (કળશ)નું વિધાન शैलजे शैलजं कुर्याद दारुजे दारुजं तथा ॥ धातुजे धातुजश्चैव इष्टके स्वैष्टकं शुभम् ॥६॥ चित्रे चित्रं विधातव्यं हेमजं सर्वकामदम् ॥ श्रेष्ठश्च सर्वश्रेष्ठानां सुवर्णकलशं ध्वजम् ॥६८॥ પાષાણુના પ્રાસાદને પાષાણને, દારૂ (કાષ્ઠ) ના પ્રાસાદને કાકને, સોનું, ચાંદી આદિ ધાતુના પ્રાસાદને મૂળ ધાતુઓને, ઇના પ્રાસાદને ઈને અને ચિત્ર પ્રાસાદને ચિત્ર કલશ કરે. પરંતુ સેનાને લશ કરે તે સર્વ કામનાઓને આપનાર છે. સેનાને કલશ અને વજદંડ કરે તે સર્વોત્તમ છે. ૬૭, ૬૮. क्षीरार्णवसमुत्पन्न प्रासादस्याय॑जातकम् ॥ मगरलेषु च सर्वेषु कलशं स्थापयेद् बुधः ॥६९॥ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શિલ્ય રત્નાકર [ પંચમ રન ક્ષીરાણુંવમાંથી ઉત્પન્ન થએલા (કહેલા) પ્રાસાદપૂજાના અર્થ અર્થાત્ પૂજન પ્રકારથી સર્વ પ્રકારનાં મંગલ ગીત તથા વાદ્યો સાથે વિદ્વાને પ્રાસાદના કલશની પૂજા કરી સ્થાપના કરવી. ૬૯ પ્રાસાદપુરૂષ પ્રાસાદના આમલસારામાં પધરાવવા વિષે. अथातः संप्रवक्ष्यामि पुरुषस्य प्रवेशनम् ॥ न्यसेच देवतागारे जीवस्थाने फलं लभेत् ॥७०॥ હવે હું પ્રાસાદપુરૂષ પધરાવવાને વિધિ કહું છું. હેવાલમાં જીવસ્થાને (જેમ શરીરમાં બ્રહ્મરંધ્ર એ જીવસ્થાન મનાયેલું છે તેમ પ્રાસાદરૂપ શરીરમાં આમલસારે એ જીવસ્થાન જાણવું) પ્રાસાદપુરૂષ પધરાવવાથી પ્રાસાદ કર્યો સફળ થાય છે. હ૦. प्रसाणश्चास्य. वक्ष्यामि प्रासादे चैव हस्तके ॥ तथार्धाङ्गुलसंख्या च कर्तव्या नात्र संशयः ॥७१॥ अर्धाङ्गुला भवेद् वृद्धिर्यावत्पश्चाशहस्तकम् ॥ एवंविधश्च कर्तव्यं सर्वकामफलप्रदम् ॥७२॥ હવે પ્રાસાદપુરૂષનું પ્રમાણ કહું છું. એક ગજના પ્રસાદને અર્ધા (વા) આગળને પ્રાસાદપુરૂષ કરવે. આ વિષે શંકા લાવવી નહિ અને ત્યાર પછી એકથી પચાસ ગજ સુધી દરેક ગજે અર્ધા (વા) આગળની વૃદ્ધિ કરવી. આ પ્રમાણે પ્રાસાદપુરૂષ કરે તે સર્વ કામનાઓના ફળને આપનાર છે. ૭૧, ૨. शयनश्चापि निर्दिष्टं पद्मश्च दक्षिणे करे ॥ त्रिपताकं करं वामं कारयेद् हृदि संस्थितम् ॥७३॥ घृतपात्रञ्च तन्मध्ये ताम्रजातं सुवर्णजम् ॥ सुवर्णपुरुषं तत्र रूप्यपर्यशायिनम् ॥७४॥ पर्यङ्कस्य चतुःपादे कुंभाश्चत्वार एव च ॥ सहेमनिधिसंयुक्ता आत्ममुद्राभिमुद्रिताः ॥७॥ પ્રાસાદપુરૂષનું (ચાંદીનું) શયનાસન (પર્યક, પલંગ) કરવાનો નિર્દેશ કરે છે. પ્રાસાદપુરૂષના દક્ષિણ હાથમાં કમળ આપવું તથા ડાબે હાથ ત્રણ પતાકાવાળી ધ્વજા ધારણ કરેલ અને છાતી ઉપર રાખેલે કરે. તે એવી રીતે કે ધ્વજા પકડેલે. હાથને ભાગ અતી ઉપર રહે અને વજા-પતાકાને ભાગ ખભા ઉપર આવે. Page #317 -------------------------------------------------------------------------- ________________ પમ રત્ન 3 નાગર પ્રાસાદનાં લક્ષણ. ૧૨૯ આમલસારામાં તાંબાનું અથવા સાનાનુ બનાવેલું ધૃતપાત્ર મૂકવું તેમજ સોનાને બનાવેલા પ્રાસાદપુરૂષ પધરાવવા અને તેને ચાંદીના પલ`ગ ઉપર રેશમી ગાદલુ, ઓશિકું અને ઓછાડ પાથરી સૂવાડવા. પલંગના ચારે પાયાની પાસે ચાર કુÀા મૂકવા અને તે સુવર્ણ દ્રવ્ય યુક્ત તથા પોતાની મુદ્રા-ચિન્હ સ્વરૂપથી મુદ્રિત કરેલા મૂકવા અર્થાત્ પલંગના ચારે પાયાની પાસે મૂકવાના જે નિધિકુભા કરવા કહેલા છે તે તાંબા અથવા સેનાના કરવા અને તેમાં સેના નાણું નાખવું તથા જે નિધિના તે કુભ હોય તેની મુદ્રા તેના ઉપર અંકિત કરવી. જેમકે શખ નામનો નિધિકુ ંભ હોય તે તે કુંભ ઉપર શંખનુ ચિન્હ કરવું, મહાપદ્મ હોય તે કમળ અને કચ્છપ હોય તે કાચબાની મુદ્રાથી મુદ્રિત કરવા કે જેથી અમુક નામના નિધિકુંભ છે તે સ્પષ્ટ રીતે આળખી શકાય. તે નિધિકુબા ક્રમે શ`ખ, પદ્મ, મહાપદ્મ અને મકર નામના જાણવા. ૭૩, ૭૪, ૭૫. પ્રાસાદના ધ્વજાદડનું પ્રથમ પ્રમાણુ. प्रासादन्यासमानेन दण्डमानं प्रकीर्तितम् ॥ मध्यं हीनं दशांशेन पञ्चमांशेन चावरम् ॥७६ || . પ્રાસાદ કણે ( રેખાએ ) જેટલા પહાળે! હોય તે પ્રમાણે વાદડ લાંબો કરવે તે જ્યેષ્ઠ માન, તેમાંથી દશમા ભાગે નાના કરવાથી મધ્યમ માન અને પાંચમા ભાગે નાને કરવાથી કનિષ્ઠ માનના ( ધ્વજાદંડ ) જાણવા. ૭૬. દ્વિતીય પ્રમાણુ. दण्डः कार्यस्तृतीयांशे शिलातः कलशान्तिकम् ॥ मध्यमष्टांशहीनेऽसौ षड्भागश्च कनिष्ठिकः ॥७७॥ શિલા એટલે જગતીના મથાળાથી કલશની ટોચ સુધી ઉંચાઈના ત્રણ ભાગે કરી એક ભાગ જેટલે લાંબે ધ્વજાઇડ કરવા, આ જ્યેષ્ઠ માન જાણવું, તેમાંથી આઠમા અશે નાના કરવાથી મધ્યમ માન અને છઠ્ઠા ભાગે નાના કરવામાં આવે તો કનિષ્ઠ માનને ધ્વજાદંડ જાણવા. ૭૭. તૃતીય પ્રમાણુ. मूलरेखाप्रमाणेन कनिष्ठं दण्डसंभवम् ॥ मध्यमं द्वादशांशेन षडंशेन तथोत्तमम् ॥७८॥ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શિલ્પ રત્નાકર [પંચમ રત્ન મૂલ રેખા (શિખરના પાયા) ના પ્રમાણે ધ્વજાદંડ લાંબે કરવાથી કનિષ્ઠ માન જાણવું. આવેલા માનમાં તેને બારમે ભાગ વધારવાથી મધ્યમ માન અને છઠ્ઠો ભાગ વધારવાથી યેષ્ઠ માનને ધ્વજાદંડ જાણ. ૭૮. पिंडश्च कथितं वत्स उदयश्च यतः शृणु ॥ प्रामादकोणमर्यादां सप्तहस्तान्तकं मतम् ॥७९॥ गर्भमाने च कर्तव्यं हस्ताः स्युः पञ्चविंशतिः ॥ रेखामानश्च कर्तव्यं यावत्पश्चाशहस्तकम् ॥८॥ ધ્વજાદંડનું માને કહ્યું. હવે કયું માન ક્યાંથી ક્યાં સુધી લેવું તે કહું છું તે સાંભળ. એકથી સાત હાથ સુધી પ્રાસાદના કોણ માને, પચીસ હાથ સુધી ગભારાના માને તથા પચાસ હાથ સુધી પાયાના વિસ્તારના માને ધ્વજાદંડની લંબાઈ કરવી. ૭૯, ૮૦. ધ્વજાદંડની જાડાઇનું પ્રમાણ एकहस्ते तु प्रासादे दंडः पादोन आङ्गुलः ।। અપરા મા દિવાસ્વાદ તારણ ૮ એક અજના પ્રાસાદને ધ્વજાદંડ પિણે () આંગળ જાડો કરે અને પછી દરેક ગજે અર્ધા (વા) આગળની વૃદ્ધિ પચાસ (૫૦) ગજ સુધી કરવી. ૮૧. वंशमयोऽथ कर्तव्य आञ्जनो मधुकस्तथा ॥ सींसपः ग्वादिरश्चैव पिंडश्चैव तु कारयेत् ॥८॥ ધ્વજાદંડ વાંસને, અંજન વૃક્ષને, મધુક (મહૂડાઈને, સમને તથા ખેરના વૃક્ષને કરે, અને તે પિંડના આકારને એટલે ગેળાકાર કરે. ૮૨. सुवृत्तः सारदारुश्च ग्रन्थिकोटरवर्जितः ॥ નિર્વિવાદ ક્રાઈઃ મલ્પિ અવારા ૮રૂા. સુંદર ગેળાકાર, સોરા પાકા અને કઠણ લાકડને, ગ્રથિ (ગાંઠ), કેટર ( ક) થી રહિત, વિષમ (એક) પર્વ (ગાળા) વાળે અને સમગ્રંથિ એટલે બેકા ગાંઠ (કાંકણ) વાળ ધ્વજાદંડ કરે તે સુખકારી જાણે. ૮૩. પર્વના અંકથી ધ્વજાદંડનાં તેર (૧૩) નામે. जयन्तस्त्वेकपर्वश्च त्रिपर्वः शत्रुमर्दनः ॥. पिङ्गलः पञ्चपर्वैश्च सप्तभिर्भानुसंभवः ॥८४॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ નાગરચંદ્ર પ્રામાઢનાં લક્ષણ. श्रीमुखो नवपत्रैश्च त्वेकादशे तु नन्दनः ॥ त्रयोदशे त्रिदिव्यश्च तिथिषु दिव्यशेखरः ॥ ८५ ॥ सप्तदशे च कालो वै उत्कट ऊनविंशकः ॥ सूर्यास्त्वेकविंशश्च द्वयधिके कमलोद्भवः ॥८६॥ द्वधिके विश्वकर्मश्व नामानि पर्वसंख्यया ॥ त्रयोदश विजानीयात् शिल्पशास्त्रविशारदः ||८७|| પંચમ રત્ન ] ૧૯૧ (૧) એક પના જયંત, (૨) ત્રણ પના શત્રુમન, (૩) પાંચ પર્વનો પિંગલ, (૪) સાત પર્વને ભાનુસંભવ, (પ) નવ પર્વના શ્રીમુખ, (૬) અગિયાર પર્વને નંદન, (૭) તેર પર્વના વિદ્રિવ્ય, (૮) પદર પર્વના દિવ્યશેખર, (૯) સત્તર પ કાલ દંડ, (૧૦) આગણીસ પનો ઉત્કટ, (૧૧) એકવીસ પના સૂર્યાક્ષ, (૧૨) તેવીસ પર્વના કમલાદ્ભવ અને (૧૩) પચીસ પત્રના વિશ્વકર્માં; આ તેર જાદ’ડનાં નામેા છે અને તે પર્વોની સંખ્યાના માને થાય છે. એ રહસ્ય શિલ્પશાસ્ત્રમાં વિશારદ પુરૂષે જાણી લેવુ. ૮૪, ૨૫, ૨૬, ૮૭, દેવીના ધ્વજાદડનું પ્રમાણ, समपर्वे यदा दंडस्तत्र शक्तिमयं बहु ॥ समे च विषमे प्रोक्तं शुभं तद्भवने द्वयम् ॥८८॥ સમપર્વ એટલે બેકી પથાળે દંડ શક્તિમય ગણાય છે એટલે દેવીના ભવનમાં સમ અને વિષમ પ ( અન્ને પ્રકારના ) વાદડ શુભ કહેલે છે. ૮૮. ધ્વજાદડની પાટલીનુ પ્રમાણુ, * तदृ संप्रवक्ष्यामि मर्कटीच सुशोभनाम् ॥ दंडदीर्घषडंशेन मर्कटी चार्धविस्तरा ॥८९॥ समुच्छ्रिता त्रिभागैश्च किंकिणीमंडिता शुभा । कलशं कारयेत्तस्याः पञ्चमांशेन दीर्घतः ॥९०॥ अर्धचंद्राकृतिर्मध्ये पक्षे कुर्याद् गगारकम् ॥ वंशो कलशचैव पक्षे घंटाप्रलम्बनम् ॥९९॥ હવે હું વજાદડના ઉપરના ભાગે કરવાની સુોભિત મર્કટીનુ` પ્રમાણુ કહુ છું. દડની લંબાઇના છઠ્ઠા ભાગે મટી ( પાટલી ) લાંખી કરવી તથા લબાઇના અર્ધા ભાગે પહેાળી અને પહેાળાર્ધના ત્રીજા ભાગે જોડી કરવી તેમજ કાંગરીના ઘાટાથી સુશોભિત કરવી તે શુભકર્તા જાણવી. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર શિ૫ રત્નાકર [ પંચમ રજૂ મર્કટીની લંબાઈના પાંચમા ભાગે કલશ ઉચા કર તથા મર્કટના નીચેના મધ્ય ભાગે અર્ધચંદ્રાકાર કરે અને તેની બન્ને બાજુએ ગબારક (ગગાર) કરવા. દંડની ઉપર કલશ મૂકવે અને પાટલીની બાજુએ ફરતી લટકતી ઘંટડીઓ લટકાવવી. ૮૯, ૯૦, ૯૧. વજાની પતાકાનું પ્રમાણુ ध्वजादण्डप्रमाणेन, .. વૈદાંત વિસ્તરે છે नानावस्त्र विचित्राख्या, त्रिपश्चाग्रमुखा क्रमात् ॥१२॥ ધ્વજાદંડના પ્રમાણે લાંબી ધ્વજાની પતાકા કરવી અને તે લંબાઈના આઠમા ભાગે પહોળી કરવી. ધ્વજાની પતાકા નાના પ્રકારના રંગબેરંગી વસ્ત્રોથી શોભાયમાન ત્રણ અથવા પાંચ પટવાળી કરવી. ૨. ધ્વજાદંડ રેવાનું પ્રમાણ. मूलगर्भस्य यन्मानं, - दक्षिणां दिशमाश्रिते ॥ अनुगम्योपरि कार्यो, ध्वजादंडस्य चोच्छ्रयः ॥१३॥ ગભારાના મૂળના માને જમણી દિશાને આશ્રય કરી રહેલા સ્કંધના અનુગમ્ય (પઢરા) ઉપર દવજાદંડને ઉભું કર. ૯૩. વિજાદંડના કલાબાનું પ્રમાણ, માનદિમાને તુ ' વ ાનુ છે स्तंभवेधस्तु कर्तव्यो, भित्तिषष्ठसमांशके ॥१४॥ ITI - Page #321 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ] નાગાદિ પ્રાસાદનાં લક્ષણ વાવ પ્રમાણે સ્વૈખિકા- મત છે हस्तस्याङ्गलिविस्तारं तस्याधः कलशो भवेत् ॥१५॥ પ્રસાદના પાછલા ભાગે જમણે પઢરે ધ્વજદંડને કલા કરે અને તેની પહેળાઈ ભીંતના છઠ્ઠા ભાગે રાખવી. આમલસારાની ઉંચાઈ બરાબર કલાબ ઉંચે રાખે અને વજાદંડની બેઠક જેટલા ગજને પ્રાસાદ હોય તેટલા આગળ પહેળી કરવી તથા નીચે લાંબલીના આકારે કળશ કરો અને તેમાં ધ્વજાદંડનું સાલ ઘાલવાનો છેદ પા . ૯૪, ૯૫. vi મેને તુ દેવો જ ચાનુ मूलप्रासादमानेन दृष्टव्यं ध्वजलक्षणम् ॥१६॥ મેરૂઈંગ પ્રાસાદમાં તે ભદ્ર, કણે અથવા પહેરે મૂલ પ્રાસાદના માને ધ્વજાદંડ રેપવાનું લક્ષણ જાણવું. ૬. . तोरणे तु तथा चैव शुकनासे बलाणके ॥ .. मूलप्रासादमानेन ध्वजादंडनिवेशनम् ॥९॥ તરણ, શુકનાશ તથા બલાણકમાં મૂલ પ્રાસાદના માને ધ્વજાદંડ પ. ૯૭. ચતુર્મુખ પ્રાસાદને ધ્યાદડ રેપવાની દિશા चतुर्मुखे ततो वक्ष्ये प्रासादे सर्वकामदे ॥ ईशानी दिशमाश्रित्य ध्वजादंडनिवेशनम् ॥१८॥ હવે ચતુર્મુખ પ્રસાદમાં ધ્વજાદંડ રોપવાનું પ્રમાણ કહું છું. ચતુર્મુખ પ્રાસાદ સર્વ કામનાઓને આપનાર છે. તેમાં ઈશાન કેણને આશ્રય કરી ધ્વજાદંડને નિવેશ કરે. ૯૮. ધ્વજાદંડની પાટલી કિંચિત્ ઈશાન તરફ રાખવાનું વિધાન. ईशान्यां कुरुते किञ्चित् स्थपकः स्थापकः सदा ॥ राज्यवृद्धिः स्थले वृद्धिः प्रजा सौख्येन नन्दति ॥१९॥ સૂત્રધાર તથા પ્રતિષ્ઠા કરાવનાર માલિક ઈશાન કેણને કિચિત આશ્રય કરેલી ધ્વજાદંડની પાટલી રાખે તે તેના રાજ્યની તેમજ સ્થાનની વૃદ્ધિ થાય અને પ્રજા સદા સર્વદા સુખથી આનંદ પામે. ૯૦ ૨૫ Page #322 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર [ પંચમ રન ધ્વજા ચઢાવ્યા પછી ધ્વજ ફડકવાનું ફળ. वाताहतपताकानां फुकारो यत्र दृश्यते ॥ तत्कृतं निष्फलं याति पुण्यं तस्य न विद्यते ॥१०॥ પ્રતિષ્ઠા વખતે ધ્વજા ચઢાવતાં પવનને લીધે જોરથી ફફડાટ કરતી પતાકા દેખાય તે કરેલું કાર્ય નિષ્ફળ જાય છે અને તેનું પુણ્ય પણ મળતું નથી. ૧૦૦. पुरे च नगरे कोटे रथे राजगृहे तथा ॥ वापीकूपतडागेषु ध्वजा कार्या सुशोभना ॥१०॥ પુરમાં, નગરમાં, કેટ ઉપર, રથ ઉપર, રાજમહેલ ઉપર તથા વાવ, કૂવે અને તલાવના કિનારા ઉપર, એ સર્વ સ્થળે સુશોભિત ધ્વજા ચઢાવવી. ૧૦૧. ધ્વજા વગર શિખર નહિ રાખવા વિષે. निश्चिन्हं शिखरं दृष्ट्वा ध्वजाहीनं सुरालयम् ॥ असुरा वासमिच्छन्ति ध्वजाहीनं न कारयेत् ॥१०॥ ચિન્હ રહિત શિખર તથા ધ્વજા રહિત દેવાલયને જોઇ અસુરે વાસ કરવાને ઇચ્છે છે માટે ધ્વજા સિવાય પ્રાસાદ રાખવા નહિ. ૧૨. શિખરને વિજા ચઢાવવાનું પુણ્ય. ध्वजोच्छायेन तुष्यन्ति देवताः पितरस्तथा ॥ दशाश्वमेधिकं पुण्यं सर्वतीर्थधरादिकम् ॥१०॥ पश्चाशत्पूर्वपश्चाजानात्मानश्च तथाधिकम् ॥ शतमेकोत्तरं सोऽपि तारयेन्नरकार्णवात् ॥१०४॥ ધ્વજા ચઢાવવાથી દેવતાઓ તથા પિતૃલેકે પ્રસન્ન થાય છે અને દશ અશ્વમેધ યજ્ઞનું, સમગ્ર તીર્થોમાં સ્નાનનું તથા સમસ્ત પૃથ્વી પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે પુરૂષ ધ્વજા ચઢાવે છે તે પચાસ થઈ ગયેલા પૂર્વજોને તથા પચાસ પછીના વંશને અને અધિકમાં પિતાને એમ કુલ એકસે ને એક (૧૦૧) પુરૂષને નરક રૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરે છે. ૧૦૩, ૧૦૪. Page #323 -------------------------------------------------------------------------- ________________ પંચમ રન ] નાગરાદિ પ્રાસાદનાં લક્ષણ. ૧૫ श्री सोमनाथ महादेवना प्रासारनुं तक दर्शन, प्रभास पाटण. ક गर्भ મી!ITો - - Page #324 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ પચમ રત્ન ure GAR A LIFM :: K...દાંડી Biટે એ lli tally ક0 છે JI * * = , [f 11 : If II ShilpGGur વિ નાના પાટે પણ = = મેરા ટેમ્પલની દ્વારશાખા, Page #325 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન નિષ પ્રકરણ. अथ निदोष प्रकरण । જીર્ણોદ્ધાર કરવાથી થતું પુણ્ય. वापीकूपतडागानि प्रासादभवनानि च ॥ जीर्णान्युद्धारयेद्यस्तु पुण्यमष्टगुणं लभेत् ॥१०॥ જીર્ણ થયેલાં વાવ, કૂવે, તલાવ, પ્રાસાદ અને ઘર વિગેરે જે જીર્ણોદ્ધાર કરાવે છે તેને નવાં કરવાથી જેટલું પુણ્ય થાય તેનાથી આઠગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ૧૫. જીર્ણોદ્ધાર કરવાનું વિધાન तद्रूपं तत्प्रमाणश्च पूर्वसूत्रं न चालयेत् ॥ ને તુ ગાયત્તે નધિ નક્ષત્ત: i૦૨મા चलिते चालिते वाऽपि दिङ्मूढस्थनवादिषु ॥ तस्मात्सर्वप्रयत्नेन पूर्वसूत्रं न चालयेत् ॥१०॥ પ્રથમ જે પ્રાસાદ કે ભવનાદિ કરેલાં હોય તે રૂપને તથા તેજ પ્રમાણેને જીર્ણોદ્ધાર કરે. પરંતુ પૂર્વસૂત્રને છેડી બીજા સ્વરૂપનો કરે. નહિ. પ્રથમ કરેલા પ્રમાણથી ઓછો કરે તે હાનિ થાય અને અધિક કરવામાં આવે તે કુટુંબીઓનો નાશ થાય. પૂર્વસૂત્રને ચલિત અથવા ચાલિત કરવા, કરાવવાથી તેમજ નવાં કરાવવાથી દિમૂઢ થવાને સંભવ રહે છે માટે સર્વ પ્રયત્નોથી પૂર્વસૂત્રને છેડી જીર્ણોદ્ધાર કરે નહિ. ૧૦૬, ૧૭. वास्तुद्रव्याधिकं कुर्यात् मृत्काष्ठे शैलजं हि वा ॥ शैलजे धातुजं चैव धातुजे रत्नजं तथा ॥१०८॥ વાસ્તુ (પ્રાસાદ અથવા ઘર) પહેલાં કરેલું હોય તેનાથી અધિક કરવું અથવું. માટીનું હોય તો લાકડાનું, લાકડાનું હોય તે ઈંટનું અને ઈંટનું હેય તે પાષાણનું કરવું. પાષાણનું હોય તે સુવર્ણાદિ ધાતુનું અને ધાતુનું હોય તે મણિમાણેશ્યાદિ રત્નોનું કરવું. ( પરંતુ હીનદ્રવ્ય કરવું નહિ). ૧૦૮. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શિવ રત્નાકર [ પંચમ રન અધિક અથવા હીન અંગ કરવાથી શુભાશુભ. आयहीने ह्यपत्यश्च व्ययहीने च भोगजम् ॥ स्तंभवेधे भयं घोरं स्वकुलोच्छेदनं भवेत् ॥१०९॥ मर्मवेधे हनेद् बंधुं त्रिशूले च महाभयम् ॥ मानहीने प्रजापीडा स्थूले चोर भयं तथा ॥११०॥ तस्मात्सर्वप्रयत्नेन हीनाङ्गं नैव कारयेत् ॥ अधिकाङ्गश्च कर्तव्यः प्रासादभूषणैर्गुणैः ॥११॥ જીર્ણોદ્ધાર કરતાં આયહીન થાય તે પુત્રાદિને નાશ, વ્યયહીન થાય તે ભેગે સંબધી દુખ, સ્તંભને વેધ આવે તે ભયંકર દુઃખ અને પિતાના કુલને નાશ થાય. મર્મવેધ થતાં બધુને નાશ, ત્રિશૂલ (વાંકુંચૂંકુ) થાય તે મહાન ભય, પૂર્વમાનથી હીન થાય તે પ્રજા પીડા અને જાડું થાય તે ચેરને ભય થાય; માટે સર્વ રીતે હીનાંગ જીર્ણોદ્ધાર કરે નહિ. અને તે પ્રસાદની શોભા વધારનારા ગુણથી અધિકાંગ જીર્ણોદ્ધાર કરવો સારે છે. પરંતુ હીનાંગ કદાપિ કરે નહિ. ૧૦૯, ૧૧, ૧૧૧. જીર્ણ અમુક ઉંચાઈથી રહિત પાડી નવું કરવા વિ. अव्यक्तं मृन्मयं चाल्यं त्रिहस्तान्तञ्च शैलजम् ।। दारुजं पुरुषार्धञ्च अत ऊर्ध्वं न चालयेत् ॥११२॥ માટીનું દેવાલય આકારરહિત થઈ ગયું છે તે તેને પાડી નવું કરવું. ગજ ત્રણેક જેટલું પાષાણનું તથા અર્ધા પુરૂષ જેટલું અર્થાત્ દેઢેક ગજ લાકડાનું દેવાલય ઉચું રહ્યું હોય અને બાકીનું પડી ગયું હોય તે તે પાડી નવું કરવું. પરંતુ ઉપર કહેલા પ્રમાણથી ઉપરાંત ઉંચું હોય તે પાડવું નહિ. ૧૧ર. વાસ્તુભંગ કરવાથી દોષ. अचलं चालयेद् वास्तुं पुरप्रासादमंदिरम् ॥ पतितो नर्कघोरे च यावचन्द्रदिवाकरौ ॥११३॥ ઘર, નગર તથા દેવાલયનું વાસ્તુ જીર્ણ થયું ન હોય તેમજ પિતાની મેળે પડી જાય તેમ ન હોય, તેવા વાતુને ચલિત કરે અર્થાત્ પાડે તે પાડનાર તથા પડાવનાર બને જ્યાં સુધી આકાશમાં ચંદ્ર સૂર્ય પ્રકાશે ત્યાં સુધી ઘેર નરકમાં પડે છે. ૧૧૩. Page #327 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન] નિપ પ્રકરણ જીર્ણોદ્ધારમાં આચાર્ય તથા શિલ્પીની સલાહ अथ तं चालयेदादी जीर्णाङ्गं चैव दूषितम् ॥ आचार्यशिल्पिभिः प्राज्ञैः शास्त्रदृष्ट्या समुद्धरेत् ॥११४॥ હવે જે જીર્ણ થએલા પ્રાસાદાદિનું દૂષિત કોઈ અંગ ફરીથી કરવું હોય તે બુદ્ધિમાન પુરુએ પહેલાં વિચારશીલ આચાર્ય તથા શિલ્પીની સલાહ લેવી અને ત્યાર પછી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જીર્ણોદ્ધાર કરે. ૧૧૪. જીર્ણ પ્રાસાદ અથવા ઘર પાડવાની વિધિ. सुमुहूर्ते दिने ऋक्षे लग्ने चन्द्रे चलोत्तमे ॥ चन्द्रताराबले चैव योगे चामृतसंभवे ॥११५॥ देवपूजां ततः कृत्वा क्षेत्रपालादिसंयुताम् ॥ दिक्पालेषु बलिं दद्याद् वास्तुदेवेषु सर्वतः ॥११६॥ आचार्यशिल्पिनां पूजां वस्त्रालङ्कारसंयुताम् ॥ तैश्चापि युक्तःसर्वैस्तु गच्छेद्वै देवसंकुलम् ॥११७॥ स्वर्णजं रूप्यजं वापि कुर्यान्नागवृषादिकम् ॥ तस्य दन्तेन शृंगेण पतितं पातयेत्सुधीः ॥११८॥ શુભ દિવસ, શુભ નક્ષત્ર, શુભ લગ્ન, ઉત્તમ બલવાન ચંદ્ર અને ચંદ્રતારાના બલ સંયુક્ત શુભ મુહૂર્તમાં તથા અમૃતસિદ્ધિગમાં જીર્ણોદ્ધાર કરે. શભ મુહર્ત જોયા પછી જે દિવસે અને જે સમયે જીર્ણોદ્ધાર આરંભ કરવાને હેય તે વખતે માલીકે ક્ષેત્રપાલસહિત દેવતાની પૂજા કરવી. અને દિકપાલે તથા વાસ્તુદેવોને સર્વ રીતે બલિ આપવા તેમજ આચાર્ય અને શિલ્પીઓની પણ વસ્ત્ર અને અલંકારાદિથી પૂજા કરવી. પૂજન કાર્ય થઈ રહ્યા પછી સર્વને સાથે લઈ જીર્ણોદ્ધાર કરવાના સ્થળે જવું. વિદ્વાન પુરૂષે જીર્ણોદ્ધારનું કાર્ય આરંભતાં પહેલાં સેનાને અગર રૂપને હાથી અથવા પોઠિ બનાવરાવે અને તે હાથીની દંતશૂળ અગર પિઠિયાના શિગડાવડે પ્રાસાદના જીર્ણ થયેલા અંગને પાડવું અને પછી સર્વ ભાગ પાડી નંખાવે. ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૧૮ अन्यवास्तुच्युतं द्रव्यमन्यवास्तौ न योजयेत् ॥ प्रासादे न भवेत् पूजा गृहे च न वसेद् गृही ॥११९॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ શિ૯૫ રત્નાકર [ પંચમ રન બીજા મકાનને તથા દેવાલયને પડી ગયેલ પાષાણુ, લાકડું, ઇટ, એન. વિગેરે સામાન હોય તે બીજા મકાન યા દેવાલયના કામમાં લેવા નહિ અને લેવામાં આવે તે પૂજા પ્રતિષ્ઠા થાય નહિ તથા જે મકાનના કામમાં લેવામાં આવે છે તે ઘરમાં નેનો માલીક રહેવા પામે નહિ. ૧૯. શિવાલય ન ચલાવવા વિશે स्वसंस्थाने स्थितं यत्र विप्र वास्तुशिवालयम् ॥ अचाल्यं सर्वदेवेषु चलिते राष्ट्रविभ्रमः ॥१२०॥ હે વિપ્ર ! જે સ્થળે વાસ્તુ કરી શિવાલય કરેલું હોય અને પિતાના સંસ્થાનમાં સ્થિત હોય તો ચલાવવું નહિ, કારણ કે સર્વ દેવમાં શિવાલય અચાન્ય છે અને જે તેને ચલિત કરવામાં આવે તે દેશભંગ થાય. ૧૨૦. अचाल्यं चालयेद् वास्तुं प्रासादं ब्रह्मरुद्रयोः । देशच्छेदो भवेत्तस्य अचिरेणैव सांप्रतम् ॥१२१॥ બ્રહ્મા અને શિવના અચાવ્ય વાસ્તુ પ્રાસાદને ચલિત કરે તે થોડાજ કાળમાં તેના દેશને ઉછેદ થાય. ૧૨૧. देवस्योत्थापनश्चैव कुलं नाशयति ध्रुवम् ।। स्त्रीपुत्रमरणश्चैव षड्मासे पूजकात्ययः ॥१२॥ અચલ દેવતાનું ઉત્થાપન કરવાથી નિશ્ચય કુલને નાશ થાય છે તેમજ સ્ત્રી પુત્રનું મરણ નીપજે છે તથા પૂજા કરનારને છ માસમાં નાશ થાય છે. ૧રર. મૃતિ ઉત્થાપન કરવાની વિધિ. પ્રાણાતિમrvશ્ચર જી વિરે ! लश्चेन चालयेद्देवं सर्वदोषविवर्जिते ॥१२।। સર્વ દેષોથી વિમુક્ત એવા શુભ દિવસે ચર લગ્નમાં પ્રાસાદની પ્રતિમાનું ઉત્થાપન કરવું અને પ્રથમ લંચ ( લંછન) વડે દેવને શલિત કરવા. ૧૨૩. શ્વન જ્ઞાશ્વ વ વર્લ તથr / शिल्पिना हियते दोषः सर्वकामफलप्रदम् ॥१२४॥ Page #329 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ] નિર્દોષ પ્રકરણ ૨૦૧ હાથી અગર અશ્વનું રૂપાનું અથવા વજનું લંચન કરવું તે સર્વ કામનાઓના ફળને આપનારું છે. આ પ્રમાણે લંચન વડે પ્રતિસ્થાપન કરવાથી થતો દેષ શિલ્પી દ્વારા દૂર કરાય છે. ૧૨૪, सोमपुरास्वहस्तेन संचरेद्देवशुद्धये ॥ शिल्पिहस्ते कृते सौख्यं शूद्रवर्ण विवर्जयेत् ॥१२५॥ સોમપુરા જ્ઞાતિના શિલ્પીના હસ્તે દેવશુદ્ધિને આરંભ કર; કારણ કે સોમપુરા જ્ઞાતિના શિલ્પીના હસ્તે દેવશુદ્ધિ કરાવવાથી સુખકારક થાય છે. અને દેવશુદ્ધિના કાર્યમાં શૂદ્ર વર્ણને વર્જ. ૧રપ દિલ્મઢ વિચાર सूत्रपातस्तु कर्तव्यः सानुप्राच्योरनन्तरम् ॥ चतुरस्रं समं कृत्वा दिङ्मूढं परिवर्जयेत् ॥१२६॥ પહેલાં પૂર્વપશ્ચિમમાં સૂત્ર છોડવું અને પછી સમરસ ક્ષેત્ર કરી દિમૂહને દેષ વજ. ૧૨૬. ' દિમૂઢ થવાથી દોષ. पूर्वपश्चिमदिङ्मूढो वास्तुः स्त्रीनाशकः स्मृतः ॥ दक्षिणोत्तरदिङ्मूढः सर्वनाशकरो भवेत् ॥१२७॥ પૂર્વ અને પશ્ચિમ દિશામાં દિમૂઢ દોષવાળે વાસ્તુ સ્ત્રીને નાશક્ત જાણ તથા ઉત્તર અને દક્ષિણ દિશામાં દિમૂઢ થયેલે વાસ્તુ સર્વ નાશકર્તા થાય. ૧૨૭. दिङ्मूढेन कृते वास्तौ पुरप्रासादमन्दिरे ॥ अर्थनाशः क्षयो मृत्युनिर्वाणं नैव गच्छति ॥१२८॥ નગર, રાજમહેલ કે દેવમંદિરનું દિમૂહ દેષવાળું વાસ્તુ કરવામાં આવે તે દ્રવ્યનાશ, કુલક્ષય અને મૃત્યુ થાય તથા કર્તા મોક્ષને પ્રાપ્ત થતી નથી. ૧૨૮. દિમૂહને દોષ ન લાગવા વિષે. दिशोश्च विदिशोश्चैव वास्तुवेधविशोधनम् ॥ जीर्णेन वर्तिते वास्तौ वेधदोषो न विद्यते ॥१२९॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શિલ્ય રત્નાકર [ પંચમ ને બે દિશા અને બે ખૂણમાં વાસ્તુવેધનું સેવન કરવું. જીર્ણોદ્ધાર કરેલ વાસ્તુમાં વેધદેષ લાગતું નથી. ૧૨૯ पूर्वोत्तरदिशामूढं मूढ़ पश्चिमदक्षिणे ॥ तत्रामूढञ्च मूढं वा यत्र तीर्थसमाहितम् ॥१३०॥ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દિશાઓથી દિમૂઢ દોષવાળ પ્રાસાદે કરવા નહિ, પરંતુ તીર્થ સ્થાનમાં મૂઢ અથવા અમૃઢ જેવાતું નથી. ૧૩૦. सिद्धायतनतीर्थेषु नदीनां संगमेषु च ॥ स्वयंभूबाणलिङ्गेषु तत्र दोषो न विद्यते ॥१३१॥ સિદ્ધ પુરૂષના આશ્રમ, તીર્થસ્થાન, નદીઓના સંગમ અને સ્વયંભૂ બાણલિંગમાં દિમૂઢ વાસ્તુને દેષ લાગતું નથી. ૧૩. ભિન્ન દેષ પ્રકરણ. मण्डलं जालकश्चैव कलिकं मुग्विरं तथा ॥ छिद्रं छन्दिश्च काराश्च महादोषा इति स्मृताः ॥१३२॥ દેવાલયમાં મંડળે વળે-ખાડા પડે, કરોડિયાનાં જાળાં થાય, ભમરીનાં દર થાય, તિરાડે પડે-આકાં પડે, ચૂનાની છોમાં તિરાડે પડે અને ભીંતમાં ફાટે પડે આ સાત મેટા દેશે જાણવા, ૧૩૨. भिन्नं दोषकरं यत्स्यात् प्रासादमठमन्दिरम् ॥ मुग्वाभिजालकं द्वार रश्मिभिश्च प्रभेदितम् ॥१३३॥ પ્રાસાદ, મઠ કે મંદિર ભિન્ન દેષવાળું થાય તે કહું છું. કડિયા દ્વારા પ્રવેશમાં જાળ કરેલી હોય તથા ભિત્તિ વિગેરેની તિરાડોમાંથી સૂર્યનાં કિરણે અંદર આવતાં હોય તે તે પણ ભિન્ન દેષકર્તા જાણવું. ૧૩૩. ब्रह्मविष्णुशिवेनानां भिन्नं दोषकरं न हि ॥ जिनगौरीगणेशानां गृहे भिन्नं विवर्जयेत् ॥१३४॥ બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને સૂર્ય એમના દેવાલમાં ભિન્ન દેષ લાગતો નથી. જિનાલયમાં તથા ગેરી અને ગણેશના દેવાલમાં ભિન્ન દેષ તજે. ૩૪. Page #331 -------------------------------------------------------------------------- ________________ નિર્દય પ્રકરણ व्यक्ताव्यक्तं गृहं कुर्यात्तथेष्टानिष्टमूर्तिकम् ॥ यथा स्वामी शरीरस्य प्रासादस्यापि तादृशम् ॥१३५॥ પંચમ રત્ન, ] દેવાલયો તેમજ ઘરો વ્યક્ત અને અવ્યક્ત કરવાં અર્થાત્ ગુણદોષ જોઇ કરવાં તથા ઇષ્ટ અને અનિષ્ટ મૂર્તિ એના યાગ જેવા. કેમ કે જેવી રીતે શરીરના સ્વામી પોતાના શરીરનું ઇષ્ટ વસ્તુથી રક્ષણ કરે છે અને અનિષ્ટ વસ્તુને ત્યાગ કરે છે તેવી રીતે પ્રાસાદના વિષયમાં પણ જાણવુ. ૧૩પ. एकं वा बहुधा रूपं ब्रह्मणः शिवसूर्ययोः ॥ स्वके स्वकेन वै स्थाप्यं प्रासादं भिन्नवर्जितम् ॥ १३६ ॥ ૨૦૩ બ્રહ્મા, શિવ અને સૂર્ય; એમનાં એક અથવા અનેક રૂપે તેમના પોતાના પ્રાસાદોમાં સ્થાપવાં અને પ્રાસાદમાં ભિન્ન દોષ વવા. ૧૩૬. નિર્દોષ લક્ષણ, छन्दभेदो न कर्तव्यो जातिभेदस्तथा पुनः ॥ उत्पद्यते महामर्म जातिभेदे कृते सति ॥१३७॥ પ્રાસાદમાં છંદ તથા જાતિભેદ કરવા નહિ. પ્રાસાદની જાતિના ભેદ તથા તલનો ભેદ કર્યાંથી મહામ-મહાસંકટ ઉત્પન્ન થાય છે. ૧૩૭. परीते विपरीते वा राजराष्ट्रभयङ्करम् ॥ तस्मात्सर्वप्रयत्नेन एकजात्यैवमाचरेत् ॥ १३८ ॥ જે છંદ તથા જાતિના પ્રાસાદ હોય તેને છેડીને અથવા તેનાથી વિપરીત કરવામાં આવે તે રાષ્ટ્રને ભયકર્તા થાય છે માટે સર્વ પ્રકારે ચત્નપૂર્વક એક જાતિ તથા એક છંદ કાર્ય કરવું પણ જાતિભેદ કરવા નહિ. ૧૩૮. द्वारहीने हतं चक्षुर्नालिहीने धनक्षयः ॥ अपदे स्थापिते स्तंभे महारोगं विनिर्दिशेत् ॥१३९॥ પ્રમાણથી નાના કારવાળુ દેવાલય કરવાથી નેત્રહાનિ, પ્રનાલીન કરવાથી ધનનો નાશ અને પદહીન સ્તંભે મૂકવાથી મહારોગ થાય. ૧૩૯. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શિલ્પ રત્નાકર स्तंभव्यासोदये हीने कर्ता तत्र विनश्यति ॥ प्रासादे पीठहीने तु नश्यन्ति गजवाजिनः ॥१४०॥ [પચમ રત્ન સ્તભા પહેાળાઇ અને ઊઁચાઇમાં પ્રમાણહીન કરવાથી કર્તાના નાશ થાય છે તથા પીઠહીન પ્રાસાદ કરવાથી હાથી અને ઘેાડાઓના નાશ થાય છે. ૧૪૦. रथोपरथहीने तु प्रजापीडां विनिर्दिशेत् ॥ कर्णहीने तु प्रासादे फलं नैव हि विस्तरे ॥१४९॥ રથ અને ઉપરથહીન પ્રાસાદ કરવાથી પ્રજાને પીડા કર્તા થાય તથા ક હીન પ્રાસાદ થાય તે પ્રાસાદ કરાવ્યાનું કઇ પણ ફળ પ્રાપ્ત થતું નથી. ૧૪૧. जंघाहीने हरेद् बन्धुं कर्तृकारादिकं तथा ॥ शिखरे हीनमाने तु पुत्रपौत्रधनक्षयः ॥ १४२ ॥ જંઘાહીન પ્રાસાદ કરવાથી બધુ, કાં અને કરાવનાર આદિને નાશ થાય તેમજ માનહીન શિખર કરવાથી પુત્ર, પાત્ર અને ધનનો ક્ષય થાય. ૧૪૨. अतिदीर्घे कुलच्छेदो ह्रस्वे व्याधिसमुद्भवः ॥ तस्माच्छास्त्रकृते माने सुखदं सर्वकामदम् ॥१४३॥ પ્રાસાદ પ્રમાણથી ઘણે ઉંચા કરવામાં આવે તે ફુલના નાશ થાય. અને પ્રમાણથી નીચા કરવામાં આવે તે વ્યાધિની ઉત્પત્તિ થાય. તેથી શાસ્ત્રમાં કહેલા પ્રમાણથી પ્રાસાદનું માન કરવું તે સર્વ પ્રકારનાં સુખ તથા કામનાએને આપનાર જાણવું ૧૪૩. मानप्रमाणसंयुक्ता शास्त्रदृष्टिश्च कारयेत् ॥ आयुः पूर्णश्च सौभाग्यं लभते पुत्रपौत्रकम् ॥ ९४४ ॥ માન અને પ્રમાણુ સયુક્ત શાસ્રષ્ટિથી ઘર અથવા પ્રાસાદ કરવાથી પૂર્ણ આયુષ્યની સાથે સાભાગ્યવૃદ્ધિ અને પુત્રપાત્રાદિકનુ પૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. ૧૪૪. જગતીથી મડપાદિ નીચા કરવાથી દોષ जगत्या न लोप्या शाला शालातश्चैव मण्डपः ॥ प्रासादे म डपेनैव ग्रस्ते वै दोषकारकम् ॥ १४५ ॥ Page #333 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ] નિર્દોષ પ્રકરણ. ૨૦૫ જગતીથી શાલા ( શણગાર ચોકી ) નીચી કરવી નહિ તેમજ શાલાથી મંડપ નીચા કરવા નહિ અને મંડપથી પ્રાસાદના ગભારે! નીચે કરવા નહિ; કેમકે નીચા કરવાથી પ્રાસાદ દ્વાષકારક થાય છે. ૧૪૫. प्रासादोच्छ्रयविस्तारो जगती वामदक्षिणे ॥ छायाभेदो न कर्तव्यस्तथा लिङ्गस्य पीठिका ॥ १४६ ॥ જગતી ડાખી તથા જમણી બાજુએ પ્રાસાદના પ્રમાણથી ઉંચાઈ તથા પહેાળાઇમાં સરખી રાખવી અને છાયાભેદ ( પહેાળા અથવા સાંકડા ) કરવા નહિ તેવીજ રીતે લિંગની પીડ ( જળાધારી ) પણ બન્ને બાજુએ સરખી રાખવી જોઇએ, લિગથી એક તરફ પહેાળી અને બીજી તરફ સાંકડી હોવી જોઇએ નહિ. ૧૪૯, छन्दभेदो न कर्तव्यः प्रासादमठमंदिरे ॥ स्त्रीमृत्यु शोकसन्तापपुत्रपतिधनक्षयः ॥ १४७॥ પ્રાસાદ, મઠ તથા મંદિરમાં છદ્મભેદ કરવા નહિ; કેમકે છંદભેદ કરવાથી સ્ત્રીનુ મૃત્યુ, શોક, સંતાપ તથા પુત્ર, પતિ અને ધનનો નાશ થાય છે. ૧૪૭, राजमार्गान्तरे वेधो न प्राकारान्तरेऽपि च ॥ स्तंभपदादिवेधस्तु न भित्यन्तरतो भवेत् ॥ १४८ ॥ રાજમા અથવા પ્રાકાર ( કાટ, કિલ્લો ) વચમાં આવતા હોય તે સામસામાં દેવાલયે કરવામાં વેષદોષ લાગતો નથી તેમજ સ્તંભાના પદોના વેધ પણ જો વચમાં ભિત્તિનુ' અંતર પડતુ હોય તો લાગતો નથી. ૧૪૮, पादहीनं न कर्तव्यं प्रासादमठमंदिरम् ॥ एकस्तंभे कृते द्वारे पुत्रपतिधनक्षयः ॥ १४९ ॥ પ્રાસાદ, મઠ તથા સંદિરે પદહીન કરવાં નહિ, દ્વારની વચ્ચે એક થાંભલે આવે તે પુત્ર, પતિ અને ધનના ક્ષય થાય છે. ૧૪૯. स्तंभिकाकुभिका सर्वतलमानं न लोपयेत् ॥ उदुम्बरशिरं सर्व समसूत्रश्च कारयेत् ॥ १५०॥ સ્તંભો અને કુલિએ; એ સર્વનુ` તલમાન લેવું હું અને તે સ`ખરાના મથાળાએ સમસૂત્રમાં રાખવાં. ૧૫૦. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શિલ્પ રત્નાકર [ પંચમ રત્ન यापीमण्डपगेहानां तृतीयस्तंभवर्जनम् ॥ शिल्पिनो नरकं यान्ति स्वामिसर्वधनक्षयः ॥१५॥ વાવ, મંડપ અને ઘરમાં ત્રણ થાંભલા મૂકવા નહિ અર્થાત્ બે, ચાર અથવા છે એમ બેકી સંખ્યાના થાંભલાઓ મૂકવા. અને જે એકી થાંભલા મૂકવામાં આવે તે શિલ્પીઓ નકમાં પડે અને ઘર કરાવનાર સ્વામીના સર્વ ધનનો નાશ થાય. ૧પ. ટીપ:-પ્રાસાદમાં પ્રવેશ કરતાં ડાબી કે જમણી બાજુ એકી થાંભલા કરવાથી બાહુહીન થાય માટે કરવા નહિ. પણ પ્રાસાદની લંબાઈમાં પદના હિસાબે કરવાથી દેવ આવતો નથી. 'पदलोपं दिशालोपं गर्भलोपं तथैव च ॥ उभौ तौ नरकं यातः स्थापकः स्थपकः सदा ॥१५२॥ પ્રાસાદમાં પલેપ, દિશાલેપ તથા ગર્ભલેપ થાય તે પ્રાસાદ કરાવનાર તથા કરનાર બને સદાના માટે નરકે જાય છે. ઉપર. . थरभङ्गो यदा यस्य कोपितास्तत्र देवताः ॥ शिल्पिनश्च क्षयं यान्ति तद्भवेत् स्वामिमृत्युदम् ॥१५॥ જો દેવાલયના ઈટો કે પાષાણના થરને ભંગ કરવામાં આવે તે તેમાં રહેલા દેવતાઓ કે પાયમાન થાય છે અને તેથી શિલ્પીઓને ક્ષય થાય છે તથા તેવું દેવાલય સ્વામીનું મૃત્યુકર્તા નિવડે છે. ૧૫૩. शुचिमुग्वं भवेच्छिद्रं पृष्ठे यदा करोति च ॥ प्रासादे न भवेत्पूजा गृहे क्रीडन्ति राक्षसाः ॥१५४।। પ્રાસાદ અથવા ઘરની પછીતના ભાગમાં રેયના મુખ જેવડું છિદ્ર રહી જાય અગર રાખે તો તેવા પ્રાસાદમાં દેવપૂજા થતી નથી અને ઘરમાં રાક્ષસે નિવાસ કરી કીડા કરે છે. ૧પ૪. શાસ્ત્રના રિલ્ય આત્મિકુક્તિ મળે છે. तत्फलं सवतो नास्ति प्रासादमठमंदिरम् ॥१५॥ શાસ્ત્રની મર્યાદા અને વિધિને ત્યાગ કરી જે કર્તા કેવળ પિતાની બુદ્ધિને ઉપયોગ કરી પ્રાસાદ; મઠ કે મંદિર કરે છે તે સર્વથા નિષ્ફળ જાય છે. અર્થાત્ કેવળ બુદ્ધિના આધારે કરેલા પ્રાસાદ, મઠ કે મંદિરનું સમગ્ર ફળ નાશ પામે છે. માટે શાસ્ત્રમાર્ગ છેડી અહં બુદ્ધિથી કદાપિ કાર્ય કરવું નહિ. ૧૫૫. Page #335 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ] નિર્દોષ પ્રકરણ. ગૃહ વિષયક વિવેચન. उपर्युपरि भूमीनां द्वारं कुर्यात्प्रदक्षिणम् ॥ નાસન સર્વત મારોટ તથા ઉદ્દા ઉપરાઉપરિ ભૂમિવાળા એટલે બે ત્રણ માળવાળાં ઘરને દક્ષિણ ક્રમે અર્થાત્ જમણી બાજુએ દ્વાર કરવા તથા આરોહણ એટલે સીઢી અથવા દાદ મૂળે તે પણ જમણી બાજુએ મૂકવે પરંતુ ડાબી બાજુએ મૂકવે નહિ. ૧૫૬. ચાર પ્રકારનાં પ્રવેશદ્વાર વિષે. उत्सङ्गः पूर्णबाहुश्च हीनबाहुस्तथापरः ॥ प्रतिकार्य इति प्रोक्तं प्रवेशानां चतुष्टयम् ॥१५॥ उत्सङ्गश्चोत्तरमुखे पूर्णबाहुश्श पूर्वतः ॥ हीनयाहुस्तथा याम्ये प्रतिकायः सवारुणे ॥१५८।। ૧ ઉસંગ, ૨ પૂર્ણાહુ, ૩ હીનબાહુ અને ૪ પ્રતિકાર્ય; આ પ્રમાણે ચાર પ્રકારના દ્વારના પ્રવેશ કહ્યા છે. ૧૫૭. ઉત્તરાભિમુખ દ્વારને પ્રવેશ હોય તે તે ઉલ્લંગ, પૂર્વાભિમુખ હોય તે પૂર્ણ બાહુ, દક્ષિણાભિમુખ હોય તે હીનબાહુ અને પશ્ચિમાભિમુખ દ્વારનો પ્રવેશ હોય તે તે પ્રતિકાર્ય જાણ, ૧૫૮. વજનાય ગૃહ. गृध्रकाककपोताश्च कपिसंग्रामभूषणाः ॥ वर्जयेद्गृहचित्रेषु श्रेयस्तत्र न विद्यते ॥१५९।। ઘરની દિવાલોમાં કરવાનાં ચિત્રોમાં ગીધ, કાગડ, હોલો, વાંદરો તથા યુદ્ધ સંબંધીના ચિત્ર ચીતરવાં નહિ; કારણ કે તેવા ઘરમાં રહેનારને સુખ પ્રાપ્ત થતું નથી. ૧૫૯. ઘર વિષે નિર્દોષ પ્રકરણ. निदोष शास्त्रदृष्टेन निर्दोषं जीर्णमेव च। निर्दोषं ब्रह्मणो वयं निर्दोष सिध्यति ध्रुवम् ॥१६०॥ શાસ્ત્રનિદિ વિધિ અનુસાર તૈયાર થયેલું જીર્ણ થયેલું અને બ્રાહ્મણોએ તજી દીધેલું નિર્દોષ જાણવું. ૧૬૦. Page #336 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર પચમ રત્ન ब्रह्मक्षत्रियवैश्यानां शूद्राणां भवनेषु च ॥ एकद्वारमयं श्रेष्ठं बहुद्वारं विवर्जयेत् ॥ १६१॥ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રોના ઘરમાં એક બારણાવાળુ ઘર શ્રેષ્ઠ છે. ઘણાં ખારણાંવાળું ઘર કરવુ નહિ. ૧૬૧. ૨૦૮ सूर्पकं यधिकं पृष्ठे विकर्णञ्चैव कारयेत् । शिल्पिनो नरकं यान्ति स्वामी च निर्धनो भवेत् ॥ १६२॥ સૂપડાના આકારવાળુ, પાછળના ભાગે પહોળુ અગર વાંકાચૂકા ખૂણાવાળું ઘર કરવામાં આવે તે શિલ્પીએ નરકમાં પડે અને ઘરધણી નિ ન થાય. ૧૬૨. सूर्पाकारं गृहं कार्यं विकर्ण नैव कारयेत् । अग्रतश्च भवेच्छ्रेष्ठं पृष्ठिनं परिवर्जयेत् ॥ १६३॥ સુપડાના આકારનું ઘર કરવું પરંતુ વાંકાચૂકા ખૂણાવાળું કરવું નહિં. આગળના ભાગે પહેાળુ થાય તો સારૂ પરંતુ પાછળના ભાગે કરવુ નહિ, તે સારૂ નથી. ૧૬૩. हंवा रौद्रकरालञ्च भीषणं शतरौद्रकम् ॥ वर्जयेच गृहं शीघ्रं श्रेयस्तत्र न विद्यते ॥ १६४॥ જે ઘર જોવામાં ભયંકર, વિકરાલ, ભાષણ અને હજારા રોદ્રસ્વરૂપવાળુ' દેખાય અર્થાત જેને જોતાંની સાથેજ આપણા મનમાં ભય ઉત્પન્ન થાય તેવા ઘરને શીઘ્ર ત્યાગ કરવા. કારણ કે તેવા ઘરમાં રહેવામાં સુખ નથી. ૧૬૪. द्विकोण गोमुखश्चैव धननाशः पतिव्रजः ॥ त्रिकोण मृत्युदं ज्ञेयं षडंशं धर्मनाशनम् ॥ १६८॥ એ ખૂણાવાળુ તથા ગાયના મુખ ઘરધણીનુ પરદેશગમન થાય, ત્રિકોણ ઘર તે ધર્મના નાશ કરનાર જાણવું, ૧૬૫. જેવુ ઘર કરે તે ક્રમે ધનને નાશ અને મૃત્યુ આપનાર અને છટ્ઠાંસનુ ઘર કરે તે ઘરની જમીન ઉંચી નીચી કરવા વિષે. अलिंदाचैव लिंदाच वामतंत्रानुसारतः ॥ वाद्यद्वारं तु कर्तव्यं किञ्चिन्यूनादिकं भवेत् ॥ १६६॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ] નિર્દોષ પ્રકરણ ઘરના ઓરડા કરતાં પરસાળ (ઓસરી) નીચી કરવી અને પરસાળ કરતાં છુટ પરસાળ નીચી કરવી. તેવી રીતે જેટલા આગળના ખડે હોય તે બધા એકએકથી જૂન કરવા પણ ઉચા કરવા નહિ. ૧૬૬. સમૂલ ઘર વિષે. कर्णाधिकञ्च हीनास्यं यद् गृहं तादृशं भवेत् ॥ समूलं तद्विजानीयात् हन्यते बन्धुवान्धवः ॥१६७॥ જે ઘરના ઓરડાને કરે લાંબો હોય અને પછીત ટુંકી હોય તે તેવું ઘર સમૂળ કહેવાય. તેવા ઘરમાં રહેનારના પરિવારને નાશ થાય. માટે ઓરડો જરા પહોળો રાખવો અને લખાણમાં જરા ટુંકે રાખ. ૧૬૭ પ્રતિકાર ઘર વિષે. पृष्ठे बाहुसमे मृत्युभरवास्तु यदा भवेत् ॥ प्रतिकार्यश्च तद् विद्याद् न वासं तत्र कारयेत् ॥१६८॥ જે ઘરની પછીતે અથવા બાજુના કરે બારણું હોય તે ઘરને પ્રતિકાર્ય (પ્રતિકાર) ઘર કહે છે. તેવા ઘર વિષે વાસ ન કરે. ૧૬૮. અંતક ઘર વિષે. वामे ज्येष्ठं भवेत्तत्र दक्षिणे च कनिष्ठिकम् ॥ अंतकाख्यं भवेद् वेश्म हन्यते कुलसंपदः ॥१६९॥ એક ઘરનાં બે ઘર કરેલાં હેયતેમાં ડાબી બાજુનું મોટું અને જમણી તરફનું ઘર નાનું હોય તે તે ઘર અંતક કહેવાય અને તે કુલની સંપત્તિને નાશ કરે. (માટે બને ઘર સરખાં કરવાં અગર જમણું મેટું કરવું અને મોટું ઘર મોટા ભાઈને રહેવા આપવું તે દેષ નથી). ૧૬૯. ઘરના ખૂણાવેધ વિષે. त्रिकोणं पंचकोणं वा रथाकारं तथैव च ॥ वेधश्च नाडिरेखाणां ताराया वंशनाशकः ॥१७॥ ઘરના ત્રણ ખૂણું પડે અથવા પાંચ ખણુ પડે તેવું ઘર કરવામાં આવે છે તથા રથના આકારે (પાછળ પહોળું અને આગળ સાંકડું) તેમજ નાડી, રેખા અને તારાને વેધ જેમાં હોય તેવું ઘર વંશને નાશક્ત થાય છે. ૧૭૦. ૨૭. Page #338 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર [ પંચમ રત્ન અલિંદ, ભારવટ તથા કુંભના દેવ વિષે. नैको लघुमिदिशाविभागे । मध्ये पटो दारुणवर्णगेहम् ॥ स्तंभासनं हीनमपि क्षयाय । રાધા રમતા ચ શા ઘરની ડાબી બાજુ એક નાને અલિંદ હોય તે સારે નહિ, ઘરના મધ્યે એક પાટડે હેય તે ઘર ભયંકર આકૃતિનું જાણવું અને થાંભલાની કુંભી પ્રમાણ કરતાં નાની હોય તે ક્ષયકર્તા તથા જે પ્રમાણ કરતાં મેટી હેય તે રેગકર્તા જાણવી. ૧૭૬. વાઢભંગ કરવાથી દોષ વિષે. समानसूत्रे शुभमग्रभित्तिः । શ્રેમિંને કુતસિત્તનાશક છે गर्भस्य वेधे न सुखी कदाचित् । स्वामी विभिन्नेन च दोषकारी ॥१७२।। . ઘરની સર્વ ભી તે અગ્ર ભાગે સમાન સૂત્રમાં રાખવી શુભ છે. જે વાઢને ભંગ કરવામાં આવે તે પુત્ર અને ધનનો નાશ થાય તેમજ જે ઘરને ગર્ભધ થાય તે સ્વામી કદાપિ સુખી રહી શકતા નથી. કારણ કે વાઢભંગ દેષકર્તા થાય છે. ૧૭૨. પડખે તથા પછીતે દ્વાર મૂકવા વિષે. कुक्षौ द्वारं न कर्तव्यं पृष्ठे द्वारं विवर्जयेत् ॥ पृष्ठे चैव भवेद्रोगी कुलक्षयश्च निर्दिशेत् ॥१७३॥ ઘરની પડખે બારણું મૂકવું નહિ તેમજ પછીતે પણ દ્વારા વર્જવું. અને જો પછીતે દ્વાર કરે તે રેગી થાય તથા કુલને ક્ષય થાય. ૧૭૩. gછે જરાક્ષ જૈવ વામને રિવર્સ છે अग्रतश्च भवेच्छ्रेष्ठं जयमानं सदा जयः ॥१७४॥ ઘરની પછીતે તેમજ ઘરના ડાબા પડખે ગેખ ( ઝરૂખે) મૂકવો નહિ, પરંતુ ઘરના આગળના ભાગમાં ગવાક્ષ મૂકે તે તે શ્રેષ્ઠ અને સદા ય કત જાણ. ૧૭૪. Page #339 -------------------------------------------------------------------------- ________________ પંચમ ૨૮ નિર્દોષ પ્રકરણ દ્વાર ગર્ભથી જરા ઇશાન તરફ સ્થાપવા વિષે. मध्ये न स्थापयेद् द्वारं गर्भ नैव परित्यजेत् ॥ किश्चिन्मानं तथेशाने द्वारं तु स्थापयेद्बुधः ॥१७॥ ઘરની મધ્યમાં બારણું મૂકવું નહિ, તેમ ગર્ભ પણ તો નહિ. પરંતુ કિંચિત્માત્ર ઈશાન તરફ દ્વારનું સ્થાપન કરવું. ૧૭૫. બારણાના તલને લેપ ન કરવા વિષે. द्वारसर्वेषु गेहानां तलमानं न लोपयेत् ॥ अग्रतो पृष्ठतश्चैव समसूत्रश्च कारयेत् ॥१७६॥ ઘરમાં જેટલાં બારણું મૂક્યાં હોય તે બધાંના તલમાનને લેપ ક નહિ. પરંતુ સર્વ દ્વારા આગળના ભાગે તથા પાછળના ભાગે સમસૂત્ર કરવાં. ૧૭૬. સ્તંભ, બારણું અને ગવાક્ષને વાઢ એકસૂત્રમાં કરવા વિશે. द्वारस्तंभगवाक्षं तु भङ्गकोणञ्च कोणयेत् ॥ मुखमण्डपसंयुक्तं श्रेणीभंगो न कारयेत् ॥१७७॥ દ્વારના તંભ તથા ગવાક્ષના સ્તંભ તેમજ ગવાક્ષ અને દ્વાર એમને વાઢના કણેકણ મળવા જોઈએ તથા સર્વ કાર્ય મુખમંડપને જોડીને સૂત્રમાં કરવું. કોઈના વઢને ભંગ કરે નહિ. ૧૭. દ્વારનાં કમાડ વિષે. સત્તાના અર્ધનારાથsધોમુઘી થપાયા છે मिलिता व्याधिपीडायै विकर्णाश्च निहन्ति वै ॥१७८॥ દ્વારનાં કમાડ અંદરના ભાગે ઉપરથી નમતાં હોય તો અર્થને નાશ કરે, બહારના ભાગે ઉપરથી નમતાં હોય તે વ્યાધિ કરે, આપોઆપ વસાઈ જાય તેવાં હોય તે. વ્યાધિની પીડા કરે તથા વિકર્ણ (વાંકાચૂકાં) હોય તો ઘરના ધણીને નાશ કરે. ૧૮. द्वारमध्ये स्थितो वृक्षो ह्यश्वत्थश्च यदा भवेत् ॥ अन्तरे भित्तिका कार्या त्वन्यवास्तु न दोषकृत् ॥१७९॥ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શિકય રત્નાકર [ પંચમ રત્ન બારણા વચ્ચે બરાબર સામે જે પીપળાનું વૃક્ષ હેય તે વચમાં ભીત કરવી એટલે બીજા વાસ્તુ દોષ લાગતું નથી. ૧૯ द्वारमध्ये स्थितो वृक्षः क्षीरवृक्षो यदा भवेत् ॥ नित्यश्च वीरनैवेद्यमन्यवास्तु न दोषकृत् ॥१८॥ આરણ વચ્ચે સામે જે કઈ ક્ષીરવૃક્ષ એટલે દૂધવાળું ઝાડ હોય તે તેને હમેશાં દૂધનું નૈવેદ્ય ધરાવવું. જેથી બીજા વાસ્તુ દોષ લાગતો નથી. ૧૮૦. द्वारमध्ये गृहाणान्तु कल्पवृक्षो यदा भवेत् ॥ सप्तकल्पैः समं ज्ञेयं पुत्रपौत्रादिवर्धनम् ॥१८१॥ ઘરના દ્વારના મધ્ય ભાગે જે કલ્પવૃક્ષ હોય તે સાત ક સુધી પુત્ર પિત્રાદિની વૃદ્ધિ થાય છે. ૧૮૧. द्वारमध्ये स्थितो वृक्षो निम्बवृक्षो यदा भवेत् ॥ असुरेषु भवेदिष्टमन्यत्र परिवर्जयेत् ॥१८२॥ દ્વારના મધ્યમાં જે લીમડાનું ઝાડ હોય છે તે અસુરોના ઘરોને ઇઇ છે. બીજાનાં ઘરમાં વર્જવું. ૧૮૨. द्वारमध्ये स्थितो वृक्षो वटवृक्षो यदा भवेत् ॥ ... अन्तरे भित्तिका कार्या ह्यन्यवास्तु न दूषितम् ॥१८॥ જો દ્વારના મધ્યમાં વડનું ઝાડ હોય તે વચમાં ભીત કરવી. જેથી બીજા વાસ્તુને દેષ આવતું નથી. ૧૮૩. छिद्रपृष्ठं न कर्तव्यं ध्रुवादिगृहषोडश । अलिन्दः पृष्ठद्वारश्च बन्यवास्तु न दोषकृत् ॥१८४॥ ધુવાદિ ળ ઘરને પછીતે છિદ્ર કરવું નહિ. પછીતે ઓસરી (પરસાળ) કરી દ્વાર મૂકયું હોય તે બીજા વાસ્તુને દેષ લાગતું નથી. ૧૮૪. द्वारमध्ये गृहाणान्तु ह्येकस्तम्भं न कारयेत् ॥ युग्मेषु च भवेच्छ्रेष्ठमेकैकं परिवर्जयेत् ॥१८॥ ઘરનાં બારણુઓની વચ્ચે અથવા સન્મુખ એક સ્તભ કરે નહિ, પરંતુ જે બેકી સ્તંભ હોય તે સારી છે. માટે એકી સ્તંભને ત્યાગ કર. ૧૮૫. Page #341 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ! નિર્દોષ પ્રકરણ ૨૧૩ द्वारमध्ये गृहाणान्तु कोणमेकं न कारयेत् ॥ મને રાત ઘ૮દા • ઘરનાં દ્વારની મધ્યમાં અથવા સન્મુખ એક ખૂણે કરે નહિ. બેકી ખૂણા હેય તે સારા છે. માટે એક ખૂણને ત્યાગ કરે. ૧૮૬. पृष्ठे कार्य गवाक्षं न वामाङ्गे परिवर्जयेत् ॥ अग्रतश्च भवेच्छ्रेष्ठं जयमानौ च सर्वदा ॥१८७॥ ઘરની પછીતના ભાગમાં ગેખ કે બારી કરવી નહિ તેમજ ડાબી બાજુએ પણ કરવી નહિ. આગળના ભાગે બારી કે ગેખ કરે સારે છે અને તે જય તથા માનને સદા વધારનાર છે. ૧૮૭. यदा पृष्ठे च कर्तव्यमग्रतः परिवर्जयेत् ॥ तद्गृहमशुभं ज्ञेयं पुत्रपतिधनक्षयः ॥१८८॥ જે ઘરની પછીતે જારી કરે અને આગળના ભાગમાં કરે નહિ તે તે ઘર અશુભકારી છે તેમજ પુત્ર, પતિ અને ધનને નાશ કરે છે. ૧૮૮. चतुरं चतुर्दिक्षु यूव॑श्चतुर्गवाक्षकम् ॥ नृपाणां भवने श्रेष्ठमन्यत्र परिवर्जयेत् ॥१८९॥ રાજાના મહેલે ચારે દિશામાં ચાર દ્વારવાળા અને ઉપર ચાર બારીવાળા હોય તે તે શ્રેષ્ઠ છે. બીજાને માટે સારા નથી. ૧૮૯ द्वारस्तम्भगवाक्षाणां भङ्गो न कोणकर्णयोः ॥ मुखमण्डपसंयुक्तं श्रेणीभङ्गं न कारयेत् ॥१९॥ દ્વાર, સ્તંભ, ગેખ તેમજ કેણ અને કર્ણ, એમને ભગ કરે નહિ, પરંતુ મુખમંડપ બરાબર કરવાં. કોઈ કેઈને શ્રેણીભંગ કરે નહિ. ૧૦. भञ्जिता लोपिता येन ब्रह्मदोषो महाभयः ॥ शिल्पिनो निष्कुलं यान्ति स्वामिसर्वधनक्षयः ॥१९१॥ જેણે શ્રેણીભંગ કર્યો હોય તેને મહ ભયંકર બ્રહ્મહત્યાને દેષ લાગે છે તેમજ શિલ્પીઓના વંશને નાશ થાય છે અને ઘરધણના સર્વ ધનને ક્ષય થાય છે. ૧૯૧. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પિ રત્નાકર क्षीणे क्षीणेच सर्व स्यात् श्रेणीभङ्गं न कारयेत् ॥ अग्रतः पृष्ठतश्चैव समसूत्रञ्च कारयेत् ॥१९२॥ [ પંચમ ર ઇગ્રેના થથર એકસૂત્રમાં ચેડવા; પરંતુ શ્રેણીભા કરવા નહિ તેમજ આગળ પાછળના તમામ થરો એકસૂત્રે રાખવા. ૧૯૨. इष्टकाकर्म सर्वेषु परमानं न लोपयेत् ॥ पाषाणे तु प्रकर्तव्यं न दोषमदृष्टादिकम् ॥१९३॥ ઈંટોના સમસ્ત કામેમાં થરાનને લેપ કરવું નહિ, પત્થરના કામમાં ઘરમાનનો લેપ થાય તે અદૃષ્ટાદિ દોષ લાગતો નથી, ૧૯૩, यदा कार्य गवाक्षं तु श्रेणीभङ्गं न कारयेत् ॥ स्वामिनः शोषणं ज्ञेयं षण्मासे कृतनाशनम् ॥१९४॥ જો ગવાક્ષ કરવા ય તો તેમને શ્રેણીંભંગ કરવે નહિ. શ્રેણીભ’ગ થાય તે સ્વામીનું શોષણ થઇ છે માસમાં મૃત્યુ થાય. ૧૯૪ मध्यस्तम्भे च यन्मानं तन्मानमग्रतो भवेत् ॥ क्षीणे क्षीणे भवेदवृद्धिरन्यवास्तु न दोषकृत् ॥ १९५॥ અંદરના સ્તંભનું જે માન ાય.તે માન આગલા ભાગમાં લેવું. આગળના ભાગનું તલ નીચું હોય તે સ્તંભમાં વૃદ્ધિ કરી વાઢ મેળવવે. જેથી બીજા વાસ્તુનો દોષ લાગતો નથી. ૧૯૫. एकशालं त्रिशालश्च पञ्चशालश्च सप्तकम् ॥ देये वृद्धिश्च कर्तव्या विस्तारे न च दोषकृत् ॥१९६॥ એક શાળા, ત્રણ શાળા, પાંચ શાળા અને સાત શાળાવાળા ઘરની લખાઈ અને પહોળાઇમાં વૃદ્ધિ કરવી તે દોષકારક નથી. ૧૯૬. द्वारे सर्वगृहाणान्तु ह्यूर्ध्वं जालं न कारयेत् ॥ जाले जाले भयं जीवो गवाक्षं स्वामिसौख्यदम् ॥१९७॥ સર્વ પ્રકારનાં ઘરોનાં દ્વારામાં ઉપરના ભાગે જાળી કરવી નહિ; કારણ કે દરેક જાળીએ જીવનો ભય ( એટલે કાળીઆ જાળાં કરી રહે વિગેરે જીવાત થવાના ભય ) રહેલા છે. પરંતુ ખારી કરી હાય તે તે ઘરધણીના સુખને વધારનારી છે. ૧૯૭, Page #343 -------------------------------------------------------------------------- ________________ પંચમ રત્ન ] નિર્દોષ પ્રકરણ ૨૧૧ पृष्ठे द्वारं न कर्तव्यमेकभूमिगृहेऽपि च ॥ द्वितीयभूमिकं द्वारं न दोषमदृष्टादिकम् ॥१९८॥ એક ભૂમિ ( માળ ) વાળા ઘરમાં પછીતે દ્વારા મૂકવું નહિ. બે ભૂમિવાળા ઘરમાં પાછળ દ્વાર મૂકયું હોય તે અછાદિ દોષ લાગતો નથી. ૧૯૮. युग्मगृहे प्रकर्तव्यमेकस्वामिगृहेऽपि च ॥ मध्ये भित्तिद्वयं कार्यमेकैकं परिवर्जयेत् ॥१९९॥ બે જોડે ઘરે, એક ઘરધણીનાં હોય તે પણ તેમની વચ્ચે બે ભીત કરવી અર્થાત્ દરેક ઘરની જુદી ભીત કરવી. એક ભીતે બે ઘર કરવાં નહિ. ૧૯. करहीनं न कर्तव्यं प्रासादमठमंदिरम् ॥ स्त्रीनाशः शोकसन्तापो स्वामिसर्वधनक्षयः ॥२०॥ પ્રાસાદ, ઘર અને મંદિર કરીને એટલે ડાબી અને જમણી બાજુ પ્રમાણમાં નાનું મોટું કરવું નહિ. કરહીન થાય તે સ્ત્રીને નાશ, શેક અને સંતાપ તથા ઘરધણીના સર્વે ધનને ક્ષય થાય છે. ૨૦૦. शालाग्रे च प्रकर्तव्यमाकाशश्चैव दापयेत् ॥ मण्डपः सुदृढः कार्यः स्वामितेजःसुखावहः ॥२०१॥ શાળાના આગલા ભાગમાં ખુલે ચક રાખે અને તેના આગળ સારે દઢ મંડપ કરે તે ઘરધણીના તેજને વધારનાર તથા સુખ આપનાર છે. ર૦૧. एकभूमिस्तु कर्तव्या द्वितीयां चैव कारयेत् ॥ भूमिभूमिसमायुक्तं न दोषमदृष्टादिकम् ॥२०२॥ એક તેમજ બે ભૂમિવાળું ઘર કરવું. લંબાઈ અને પહોળાઈમાં ઉપર અને નીચે સમાન ભૂમિવાળા ઘરને અષ્ટાદિક દોષ લાગતું નથી. ૨૦૨. પ્રારા " શ દ્વાર ખુર્ણ મત ! द्विशालश्च चतुःशालं ह्यग्रे द्वारश्च सन्मुखम् ॥२०३॥ એક શાળાનું ઘર કરવું અને તેનું દ્વાર સન્મુખ રાખવું. બે શાળા તથા ચાર શાળાવાળા ઘરનું દ્વાર પણ આગળના ભાગે સન્મુખ રાખવું. ૨૦૩. Page #344 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [પંચમ રત્ન पृष्ठे ध्वजः प्रदातव्यः स्थापयेदग्रतो गजम् ॥ वामदक्षिणयोहानिरेतन्मानञ्च मंदिरम् ॥२०॥ ઘરની પછીત દિવાલમાં ધ્વજાય અને આગલી દિશલમાં ગાય આપો. વિજાય અગર ગજાય ડાબી કે જમણી બાજુની દિવાલમાં આપવામાં આવે તે હાનિ કરે છે. મંદિર પણ આ માન પ્રમાણે કરવું. ૨૦૪, अशास्त्रं मंदिरं कृत्वा प्रजाराजगृहं तथा ।। तगहमशुभं ज्ञेयं श्रेयस्तत्र न विद्यते ॥२०॥ શાઅવિધિ રહિત દેવમદિર તેમજ પ્રજા અગર રાજાનું ઘર કરવામાં આવે તે તે અશુભ જાણવું. તેવા ઘરમાં નિવાસ કરે છેયકતાં નથી. ર૦૫. ઘર ઉપર વૃક્ષ અને પ્રાસાદની છાયા તજવા વિષે. यामयोर्वेश्मनि छायां वृक्षप्रासादजां त्यजेत् ॥ सौम्यादितः शुभाः प्लक्षवटौदुम्बरपिप्पलाः ॥२०६॥ દિવસના બીજા અને ત્રીજા પ્રહર (પહેર) ની વૃક્ષ તથા પ્રાસાદની છાયા ઘર ઉપર ત્યાગવી, કારણ કે તે દેષકર્તા છે. પરંતુ પહેલા અને ચેથા પહોરની છાયા દેષકારક નથી. ઘરની ઉત્તરે પીપળ, પૂર્વે વડ, દક્ષિણે ઉમરડો તથા પશ્ચિમે પીપર; એ વૃક્ષ રેપવાં શુભ છે. ર૦૬. सौवर्णमपि वृक्षश्च धारयेन्न गृहाश्रमे ।। आश्रयन्ति च भूताद्याः कलिं कुर्वन्ति दारुणम् ॥२०७॥ ઘરની પાસે સોનાનું વૃક્ષ હેય તે પણ રેપવું નહિ, કારણ કે ભૂત, પિશાચાદિ વૃક્ષોને આશ્રય કરી નિવાસ કરે છે તથા દારૂણ કલહ ઉત્પન્ન કરે છે. ૨૦૭. પુષ્પ તથા ફળવાળાં વૃક્ષ રેપવા વિષે. खजूरीदाडिमीरम्भाद्राक्षाजम्बूलकर्णिकाः ॥ नृपाणां भवने श्रेष्ठा अन्यत्र परिवर्जयेत् ॥२०८॥ ખરી, દાડમ, કેળ, દ્રાક્ષ, જાબુ અને સેપારીનાં ગડે રાજપ્રાસાદમાં પિવાં ઉત્તમ કહ્યાં છે. બીજે ઠેકાણે રેપવાં નહિ. ૨૦૮ Page #345 -------------------------------------------------------------------------- ________________ पन्यमन] નિર્દોષ પ્રકરણ. जातिपुष्पाणि सर्वाणि नागवल्लीदलानि च ॥ नृपाणां भवने श्रेष्ठान्यन्यत्र परिवर्जयेत् ॥२०॥ पूगीफलानि सर्वाणि देववक्षास्तथैव च ॥ शुभं भवति भूपाले ह्यन्यत्र परिवर्जयेत् ॥२१०॥ જાઈ, જુઈ વગેરે ફૂલોની વેલ તેમજ નાગરવેલ તથા સોપારીનાં ઝાડ તેમજ દેવવૃક્ષે રાજભવનમાં રોપવાં સારાં છે. બીજે ઠેકાણે પિવાં નહિ. ૨૦૯, ૨૧૦. वर्जयेद्वैश्यशूद्राणां क्षत्रियाणां शुभं भवेत् ॥ द्वारे सिंहो नृपाणां तु संग्रामे च सदा जयः ॥२११॥ વૈશ્ય અને શુદ્રના ઘરના દ્વાર ઉપર અગર દ્વારના બેય પડખે સિંહ કરવા નહિ. રાજાઓના પ્રાસાદના દ્વાર ઉપર સિંહ કરવા શ્રેષ્ઠ છે અને હમેશાં સંગ્રામમાં વિજય भणे छे. २१. દેવાલય માનહન કરવા વિષે. दीर्घ मानाधिके ह्रस्वे वक्रे चापि सुरालये । छंदभेदे जातिभेदे हीनमाने महद्भयम् ॥२१२॥ દેવાલય ઉચાઇમાં પ્રમાણથી લાંબું, નાનું, વાંકુ અગર છંદભેદ અને જાતિભેદ વાળું હોય તથા માનહીન કરેલું હોય તે માટે ભય કરે. ૨૧૨. દશ રેખા છોડવાનું પ્રમાણ रेखामानं कथं प्रोक्तं प्रासादमठमंदिरम् ॥ . नामभागमभेदेन कथं चैवापराजिते ॥२१३॥ चंपिता लोपिता येन यमदोषो महान् भवेत् ॥ शिल्पिनो नर्क यांति स्वामिसर्वधनक्षयः ॥२१४॥ नवभागं भवेत्क्षेत्रं भागैश्च सदनं क्षरेत् ॥ रेखारूपं प्रमाणं तु सूत्रपट्टि परित्यजेत् ॥२१५॥ પ્રાસાદ, મઠ કે મંદિરમાં છોડવાનું રેખામાન અપરાજિતમાં કેવી રીતનું કહેવું છે તેના નામ, ભાગ અને ભેદે સાથે કહો. દશ રેખા ઉપર દિવાલ કે સ્થંભ આવવાથી દબાય કે તેનો લેપ થાય તે યમદેષ ઉત્પન્ન થાય છે અને શિલ્પી નરકમાં જાય તથા ૨૮ Page #346 -------------------------------------------------------------------------- ________________ [ પંચમ રત્ન ૨૧૮ શિપ રત્નાકર * સ્વામીના સર્વ ધનને નાશ થાય છે. ક્ષેત્રમાં નવ ભાગ કરવા અને ભાગના પ્રમાણે વાસ્તુની રેખાઓ છેડવી. સૂત્રપટ્ટીને ત્યાગ કરે એટલે સૂત્રપટ્ટી છોડી દિવાલ કે સ્તંભ મુકવે. ૨૧૩, ૨૧૪, ૨૧પ. गृहकर्मसु सर्वेसु चैकाशीतिपदं भवेत् ॥ कामदं नाम तद् वास्तु दश रेखाः प्रकीर्तिताः ॥२१६॥ यशोदा वसुधाहिल्या सीता तारा मनोहरा ॥ पद्मिनी हंसिनी वीरा द्रौपदी च प्रकीर्तिताः ॥२१७॥ દરેક પ્રકારના ગૃહકાર્યમાં એકાશી પદને કામદ નામનો વાસ્તુ પૂજવે. તેની દશ રેખાએ કહેલી છે. (૧) યદા, (૨) વસુધા, (૩) અહિલ્યા, (૪) સીતા, (૫) તારા, (૬) મનેહરા, ૭) પદ્મિની, (૮) હસિની, (૯) વીરા અને (૧૦) દ્રપદી, આ દશ રેખાઓનાં નામ જાણવાં. ૨૧૬, ૨૧૭. પ્રવેલ્યાનું પ્રમાણ प्राकारे देवसमाग्रे राजद्वारे महस्मृतौ ॥ जलाशयाग्रे कर्तव्यं सर्वाग्रे च प्रतोल्यकम् ॥२१८॥ કિલ્લામાં (કિલ્લાના દરવાજામાં પિશતાં નગરની અંદર), દેવાલયની આગળ, રાજમહેલના દ્વાર (દરવાજા) આગળ, કેઈ મોટા મહોત્સવની સ્મૃતિ તરીકે તેમજ કે રાજ્યના વિજ્યના સ્મારક રૂપે તથા જળાશયના અગ્ર ભાગે; આ સર્વ સ્થળે તેમના આગળના ભાગમાં પ્રત્યેક કરવી અર્થાત્ કતિ સ્તંભ ઉભું કરે. ૨૧૮. ચાર પ્રકારની પ્રાલ્યાનાં નામ અને લક્ષણ. स्तम्भद्वयेन चोत्तंगो युग्मैर्मालाधरस्तथा ॥ चतुरस्रश्चतुस्तम्भैर्विचित्रः परिकीर्तितः ॥२१९॥ उभयपक्षे तु स्तम्भः स्याद्वेदिका चित्ररूपिका ॥ षट्स्तम्भैश्च शोभाढयो मकरध्वज उच्यते ॥२२०॥ (૧) બે સ્તંભવાળા પ્રત્યેક અર્થાત (કીર્તિસ્તંભ)ને ઉત્તગ, (૨) બે જોડે સ્તંભવાળાને માલાધર, (૩) ચેરસ અને ચાર સ્તંભવાળાને વિચિત્ર તથા (૪) બે એકેક અને બે છેડે સ્તંભવાળા તેમજ વિચિત્ર સ્વરૂપવાળી વેદિકા સાથેના છ સ્તંભવાળાને મકરધ્વજ કહે છે. ૨૧૯, ૨૨૦. Page #347 -------------------------------------------------------------------------- ________________ T CELEBERRES [LES - AL Yar 2012 બે સ્તંભવાળી ઉજંગ નામની પ્રતલ્યા. વડનગર (ગુજરાત). Page #348 --------------------------------------------------------------------------  Page #349 -------------------------------------------------------------------------- ________________ ર૧૯ પંચમ રત્ન ]. પ્રયાનું પ્રમાણ ચાર પ્રકારની પ્રવેલ્યાનાં તલદર્શન. ૧ ઉનંગ. ૨ માલાધર, ૩ વિચિત્ર. ૪ મકરધ્વજ. પહોળાઈઉંચાઈના માને વિવિધ માનનું પ્રમાણુ प्रतोल्यानां प्रवक्ष्यामि कनिष्ठमध्यमोत्तमम् ॥ उच्छ्रयं त्रिविधं वत्स ! द्वारप्राकारकादपि ॥२२॥ प्रतोल्याद्वारमुछ्रितं हस्तपञ्चदशोत्तमम् ॥ त्रयोदशं तथा मध्यमेकादशं कनिष्ठकम् ॥२२२॥ उत्तमश्चाष्टहस्तैस्तु सप्तहस्तैश्च मध्यमः ॥ कनिष्ठः षट्हस्तैश्च विस्तारस्त्रिविधोदितः ॥२२३॥ હવે પ્રnલ્યાની ઉચાઈ અને પહેળાઈનું ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ માન કર્યું છું. હે પુત્ર! પ્રતલ્યાની ઉચાઈ દ્વારા પ્રકાર એટલે ઘેરાવાના માને ત્રણ પ્રકારની થાય છે તે નીચે પ્રમાણે જાણવી. પ્રતલ્યાનું દ્વાર (એટલે ઉભણીનું માન) પંદર હાથ ઉંચું હેય Page #350 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ પંચમ રેલ ૨૨૦ તા ઉત્તમ, તેર હાથ હોય તે મધ્યમ અને અગિયાર હાથ ઉંચુ હોય તે કનિષ્ઠ માનનુ જાણવું. તેવીજ રીતે તેાલ્યાની પહેળાઇ પણ ત્રણ પ્રકારની જાણવી. આઠ હાથની પહેાળા' હોય તે ઉત્તમ, સાત હાથની હોય તે મધ્યમ અને છ હાથની હોય તે કનિષ્ઠ માનની જાણવી. ૨૧, ૨૨૨, ૨૨૩. પ્રતાલ્યાના સ્ત ંભાનુ` માન, લક્ષણ અને સ્વરૂપવિધાન. प्रासादस्य तु मानेन पदञ्चैव हि कारयेत् ॥ पीठश्च द्वयपादोनं भागेकेन च कुंभिका ||२२४ || पञ्चभागो भवेत्स्तंभो भागार्धं भरणं भवेत् ॥ शरमेकेन भागेन गडदी पीठमानिका ॥२२५॥ शरं च पूर्वमानेन भागक पट्टमेव च ॥ तदूर्ध्वे कूटछायन्तु तिलकं स्तम्भमस्तके ॥२२६॥ त्रिप्तनवभागेषु त्वीलिकालवणानि वै ॥ मध्ये सदाशिवं कुर्यात् ब्रह्मविष्णू च पार्श्वयोः ||२२७|| तदूर्ध्वं दक्षिणोद्भूतमीलिकाभिरलङ्कृतम् ॥ एवं सर्वविधानेन कर्तव्यञ्च प्रतोल्यकम् ॥२२८|| इति श्रीवास्तुशास्त्रे शिल्पशास्त्र श्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे शिखर - निर्दोषयोर्लक्षणाधिकारे गुर्जरभाषायां पञ्चमं रत्नं समाप्तम् || પ્રાસાદના સ્તંભના પદ પ્રમાણે પ્રતાલ્યાના સ્તંભનું પદ્મ રાખવુ. પ્રતાલ્યાની કણુપીઠ પાણા એ ( ૧૫ ) ભાગ ઉંચી કરવી. એક ( ૧ ) ભાગની કુંભી, પાંચ ( ૫ ) ભાગના સ્તંભ, અર્ધા ( ૦૫ ) ભાગનું ભરણુ, એક ( ૧ ) ભાગનું શરૂ, પાણા એ ( ૧૫ ) ભાગની ગડદી ( ફેંકી ) તથા એક (૧) ભાગનુ મોટું શરૂ કરવું અને પાટ એક (૧ ) ભાગને ઉંચા કરવા. તેના ઉપર ફૂટછાદ્ય (ગલત સહિત વાધરાવાળું છા) કરવુ' અને તેના ઉપર બન્ને સ્તંભના ગળે મથાળે તિલક કરવાં તેમજ વચલા ગાળામાં ત્રણ, સાત અને નવ ભાગા કરી તેના ઉપર ઇલિકાલવણુ એટલે ગેળાકાર તારણા કરવાં. પ્રતાલ્યાના મધ્ય ભાગમાં શ‘કર અને આજુબાજુના પડખે થ્રહ્મા તથા વિષ્ણુની મૂર્તિ આ કરવી. તેમના ઉપર પણ ઇલિકા તારણા કરવાં. ૨૨૪, ૨૨૫, ૨૬, ૨૨૭, ૨૨૮. ઇતિ શ્રીવાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નદાશ’કર મૂલજીભાઈ સામપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું શિખર અને નિર્દોષ લક્ષણાધિકારનું પાંચમું રત્ન સંપૂ. Page #351 --------------------------------------------------------------------------  Page #352 -------------------------------------------------------------------------- ________________ DDED 19 VINED ચતુર્મુખ પ્રાસાદ, શ્રીરાણકપુર, મારવાડ. Page #353 -------------------------------------------------------------------------- ________________ षष्ठं रत्नम् । अथ श्रीकेशरादिपञ्चविंशतिप्रासादलक्षणाधिकारः । ભેદ માન. शृणु वत्स प्रवक्ष्यामि प्रासादानां तु लक्षणम् ॥ युग्मत्रीण्येकवेदेषु षड्चत्वारस्तथाभिदः ॥१॥ (સૂત્ર સંતાન નામના ગ્રંથમાં વિશ્વકર્મા પિતાના પુત્રને ઉદ્દેશી કહે છે, હે પુત્ર, કેશરાદિ જાતિના પ્રાસાદેનાં લક્ષણ કહું છું તે સાંભળ. નીચે બતાવેલા તલાનુસાર આ પ્રાસાદના સાત ભેદ વડે પચીસ પ્રાસાદ થાય છે. પહેલા ભેદના ૨, બીજાના ૩, ત્રીજાને ૧, ચેથાના ૪, પાંચમાના પ, છઠ્ઠાના ૬ અને સાતમા ભેદના ૪ ભેદ જાણવા ૧. - તુલભાગ પ્રમાણ समतलाः प्रकर्तव्याः सप्ततलाः प्रकीर्तिताः ॥ वसुदिग्सूर्यस्वःवण्डाष्टादशद्वयविंशतिः ॥२॥ કેશરાદિ પ્રાસાદો સમતલના કરવા અને તે સાત તલના કહ્યા છે. તે તલ નીચે પ્રમાણે વસુ (૮), દિગૂ (૧૦), સૂર્ય (૧૨), સ્વઃ (૧૪), ખંડ (૧૬), અષ્ટાદશ (૧૮) અને દ્રયવિંશતિ (૨૨) ભાગનાં જાણવાં. ૨. प्रासादाः केशराद्याश्च सर्वकामफलप्रदाः ॥ त्रिलोकेषु सदा पूज्याः कथिताः पञ्चविंशतिः ॥३॥ કેશરાદિ પચીસ પ્રાસાદો સર્વ કામનાઓના ફળને આપનારા છે અને ત્રણે લેકે માં સદા પૂજવા એગ્ય છે. ૩. * ઈડમાને પ્રાસાદભેદ. . आद्यः पश्चाण्डको ज्ञेयः केशरी नाम नामतः ॥ . तावत्कार्या चतुर्वृद्धिर्यावदेकोत्तरं शतम् ॥४॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શિ૯૫ રત્નાકર [ પછ રત્ન પહેલે પાંચ ઈંડકને કેશરી નામના પ્રાસાદ જાણ અને પછી પ્રત્યેક પ્રાસાદે ચાર ચાર ઇંડકની વૃદ્ધિ એકસો એક ઈડક સુધી કરવી. . નામ. केशरी सर्वतोभद्रो नंदनो नंदशालिकः ॥ नंदीशो मंदिरश्चैव श्रीवत्सश्चामृतोद्भवः ॥५॥ हिमवान् हेमकूटश्च कैलामः पृथिवीजयः ॥ इन्द्रनीलो महानीलो भूधरो रत्नकूटकः ॥६॥ वैडूर्यः पद्मरागश्च वज्रको मुकुटोज्वला ॥ ऐरावतो राजहंसो गरुडो वृषभध्वजः ॥७॥ मेरुः प्रासादराजश्च देवानामालयं हि सः ॥ केशराद्याः समाख्याता नामतः पञ्चविंशतिः ॥८॥ (૧) કેશરી, (૨) સર્વતોભદ્ર, (૩) નંદન, (૪) નંદશાલિક, (૫) નંદીશ, (૬) મંદર, (૭) શ્રીવત્સ, (૮) અમૃત દૂભવ, (૯) હિમવાન, (૧૦) હમકૂટ, (૧૧) કૈલાસ, (૧૨) પૃથિવીજય, (૧૩) ઈદ્રનીલ, (૧૪) મહાનલ, (૧૫) ભૂધર, (૧૬) રત્નકૂટક, (૧૭) વૈર્ય, (૧૮) દ્વિરાગ, (૧૯) વજક, (૨૦) મુકુટોજવલ, (૨૧) ઐરાવત, (૨૨) રાજહંસ, (૨૩) ગરૂડ, (૨૪) વૃષભધ્વજ અને (૨૫) પ્રાસાદરાજ મેરૂ, અને તે દેવનું સ્થાન છે. ઉપર પ્રમાણે નામે કરી કેશરાદિ પચીસ પ્રાસાદો કહ્યા. ૫, ૬, ૭, ૮. કેશરી પ્રાસાદ પ્રથમ-૧ વિભક્તિ चतुरस्रीकृते क्षेत्रे यष्टधा प्रतिभाजिते ॥ भ्रमणीभागमेकेन भित्तयोर्गर्भषोडशी ॥९॥ સમરસ ક્ષેત્ર કરી તેના આઠ ભાગ કરવા. બન્ને બાજુની ભિત્તિમાંના મધ્યમાં સોળ ભાગ કરી તેમાં એક એક ભાગની ફરતી બ્રમણી કરવી. ૯. भागेनैव च कर्तव्या ज्ञातव्या च सदा बुधैः ॥ मध्यपंक्तिर्विदध्याच बाह्यपंक्तिश्च कथ्यते ॥१०॥ બુદ્ધિમાન પુરૂષએ એક ભાગની ભ્રમણ કરવી અને સદા એજ માનથી જમણું જાણવી. ઉપર પ્રમાણે મધ્ય ભાગની પંક્તિ કરવી. હવે બહારના ભાગની પંક્તિ કહીએ છીએ. ૧૦. Page #355 -------------------------------------------------------------------------- ________________ .२.२३ ५४ २] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર २२३ भद्रार्धन्तु द्वयं कार्यं द्विभार्ग कोणमुच्यते ॥ निर्गमभागमेकेन चतुर्दिक्षु व्यवस्थितम् ॥११॥ અર્ધ ભદ્ર બે ભાગ, કેણ બે ભાગ અને ભદ્ર નકારે એક ભાગનું કરવું. કુલ ભાગ આઠ જાણવા. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ૧૧. रेग्वाः षट्त्रिंशभागेन कोणे शृंगं तथोपरि ॥ पश्चाण्डकस्तु विज्ञेयः केशरी नाम नामतः ॥१२॥ શિખરના નમણની રેખાઓ છત્રીસ ભાગે ખેંચવી અને તેણે એક જંગ ચઢાવવું. આ પાંચ ઈડકને કેશરી નામને પ્રાસાદ જાણ. ૧૨. ईदशं कुरुते यस्तु प्रासादं तु सुशोभनम् ॥ स याति परमं स्थानं यत्र देवः सदाशिवः ॥१३॥ જે પુરૂષ આવે સુશોભિત કેશરી પ્રસાદ કરે છે તે સદાશિવના સ્થાન (सास) ने पामेछ. १३. राज्यलक्ष्मीप्रदो दिव्यः शत्रुपक्षक्षयंकरः ॥ राज्यार्थी लभते राज्यं पुत्रार्थी बहुपुत्रकान् ॥१४॥ कन्यार्थी लभते कन्यां विद्यार्थी शास्त्रमामुयात् ॥ यं यं चिन्तयते कामं तं तं प्रामोति मानवः ॥१५॥ કેશરી પ્રાસાદ રાજ્યલક્ષ્મીને આપનાર તથા શત્રુપક્ષનો ક્ષય કરનારે છે. આ પ્રાસાદ કરવાથી સજ્યાથી રાજ્ય મેળવે, પુત્રાથી બહ પુત્રોને પ્રાપ્ત કરે, કન્યાથી કન્યા મેળવે અને વિદ્યાથી શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરે તેમજ મનુષ્ય જે જે કામનાનું ચિંતવન કરે તે તે કામનાને પ્રાપ્ત કરે. ૧૪, ૧૫. छतिश्री उशरी प्रासाद, तुल मा ८, ४४ ५, प्रथम प्रासाद 1. સર્વતોભદ્ર પ્રસાદ દ્વિતીય-દ્વિતીય ભેદ. चतुरस्रीकृते क्षेत्रे चाष्टधा भाजिते पुनः ॥ कोणं भागद्वयं कार्य शाला भागद्वया तथा ॥१६॥ निर्गमभागमेकेन भागैकेन च भित्तयः ॥ भ्रमणीभागमेकेन गर्भ षोडशभागिकम् ॥१७॥ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શિલ્પ રત્નાકર [ ષષ રત્ન (૧)કેશરી પ્રાસાદ, (૨) સર્વતોભદ્ર પ્રાસાદ, ૧ વિભકિત. ભેદ દ્વિતીય ૫ અંડક. ૯ ઈંડક. ૮ તિલક IES ! तुल भाग८ तल भाग Page #357 --------------------------------------------------------------------------  Page #358 -------------------------------------------------------------------------- ________________ பயை FERNAL NOTIRLIC oam THIN பாகம் பரபரப்பா பா DI * - பாகாம பாதயா பொக TN HAALATHAALAAAAAAA RRERAELARUST U HITHIN THI Elil (HIANETH URI TUEHITHIN WAITIME MAARAME பாபு mirimminni HAIRUTHTHIRAI IIIHEITHI URUNGAN பாபாரப்பா GENUINEN - பாபர் SIRITHTT I NAMTilalin INாராயATHNITTTINENTTTாா કેશરાદિ જાતિનો નંદન પ્રાસાદ. Page #359 -------------------------------------------------------------------------- ________________ પણ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૨૨પ ચિરસ ક્ષેત્રમાં આઠ ભાગ કરી કેણ બે ભાગ, અડધું ભદ્ર ભાગ છે અને નીકારે એક ભાગ કરવું તથા પ્રાસાદની અંદર સોળ ભાગ કરી એક એક ભાગની ભિત્તિઓ તેમજ એક ભાગની ભ્રમણી કરવી. ૧૬, ૧૭. कोणे शृङ्गं तथा कार्य भद्रे शृङ्गं तथैव च ॥ रेखाः षोडशभागेन कर्तव्यास्तु सदा बुधैः ॥१८॥ કેણ ઉપર તથા ભદ્રે એક એક ઈંગ ચઢાવવું અને શિખરના નમણની રેખાઓ સેળ ભાગે ખેંચવી. ૧૮. भद्रे रथिका तिलकं सार्धा पादं तथैव च ॥ नवाण्डकस्तु विज्ञेयः सर्वतोभद्रनामतः ॥१९॥ ભદ્દે રથિકા (દોઢિયે) દઢ ભાગની તથા તિલક પા પા ભાગનાં કરવાં. આ નવ ઇકનો સર્વતોભદ્ર નામનો પ્રાસાદ જાણ. ૧૯ देवानाच हितार्थाय राजा सौख्येन नंदति ॥ भुक्तिमुक्तिको दिव्यः प्रासादः सर्वभद्रकः ॥२०॥ આ તેજસ્વી સર્વતોભદ્રક પ્રાસાદ વૈભવ તથા મુક્તિને દાતા અને દેવતાઓને હિતકર્તા છે તેમજ રાજા પરિપૂર્ણ સુખ ભોગવે છે. ૨૦. ઈતિશ્રી સર્વતોભદ્ર પ્રસાદ, તુલભાગ ૮, ઈડક ૯, તિલક ૮, દ્વિતીય પ્રાસાદ ૨. નંદન પ્રાસાદ તૃતીય-૨ વિભક્તિ. चतुरस्रीकृते क्षेत्रे दशधा भागभाजिते ॥ शालार्ध सार्धभागेन चानुगं सार्धमेव च ॥२१॥ कोणं भागद्वयं कार्य चतुर्दिक्षु व्यवस्थितम् ॥ रेखाः षट्त्रिंशभागेन कर्तव्यास्तु सदा वुधैः ॥२२॥ ચોરસ ક્ષેત્રમાં દશ ભાગ કરી અડધું ભદ્ર દેઢ ભાગ, પઢરે દેઢ ભાગ તથા કેણ બે ભાગ કરે. ચારે દિશામાં ઉપરોક્ત વ્યવસ્થા કરવી અને શિખરની નમણની રેખાઓ છત્રીસ ભાગે ખેંચવી. ૨૧, રર. कोणे शृङ्गद्वयं कार्य भद्रे शृङ्गं तथैव च ॥ चानुगे तिलकं कार्य भद्रे च रथिकोपरि ॥२३॥ अनेनैव तु योगेन कर्तव्यः शिस्पिनोदयः ॥ प्रयोदशाण्डकैश्चैव प्रासादो नंदनो मतः ॥२४॥ Page #360 -------------------------------------------------------------------------- ________________ , * માસાદ ૩. ૨૨૬ શિપ રત્નાકર [ ૫૪ રન કેણ ઉપર બે ઈંગ અને ભદ્દે એકેક ઈંગ ચઢાવવું. પઢરે તિલક અને ભદ્ર થિકા (હિ) કરવી. ઉપરોક્ત યોગે કરી શિલ્પીએ ઉદય કરે. તેર ઈડકવાળા આ નંદન નામને પ્રાસાદ જાણુ. ૨૩, ૨૪. નંદને ગોત્રવૃદ્ધિ વન્દિતે પુત્રપૌત્રાટ ! ईदृशं कुरुते यस्तु स लभेदक्षयं पदम् ॥२५॥ નંદન પ્રાસાદ કરવામાં આવે તે ગોત્રની વૃદ્ધિ થાય અને પુત્રપૌત્રાદિ સુખભેગને ભકતા બને. આ પ્રમાણે નંદન પ્રાસાદ જે કરે છે તે અક્ષય પદને પ્રાપ્ત થાય છે. ૨૫. ઈતિશ્રી નંદન પ્રાસાદ, સુલ ભાગ ૧૦, ઈડક ૧૩, તિલક ૮, તૃતીય પ્રાસાદ ૩. નંદશાલી પ્રાસાદ ચતુર્થ-દ્વિતીય ભેદ. चतुरस्त्रीकृते क्षेत्रे दशधा भागभाजिते ॥ .. कोणं भागद्वयं कार्य सार्धभागेन चानुगम् ॥२६॥ शाला च सार्धभागेन निर्गमश्चैकभागिकः ॥ बाद्यपंक्तिश्च कर्तव्या चतुर्दिक्षु व्यवस्थिता ॥२७॥ ચેરસ ક્ષેત્રમાં દશ ભાગ કરી કે ભાગ છે, પઢો ભાગ ઢ, શાલા (અડધું ભદ્ર) ભાગ દેઢની કરવી અને નકારે એક ભાગની કરવી તથા ચારે બાજુની દિશાએ બાહ્યપંક્તિની આ પ્રમાણે વ્યવસ્થા કરવી. ૨૬, ૨૭. रेखाः षट्त्रिंशभागेन कर्तव्यास्तु सदा षुधैः ।। पंक्तिकोणेषु शृङ्गश्च तिलकश्च नियोजयेत् ॥२८॥ रथोपरि च कूटन्तु ह्यूचे रेखाः प्रकीर्तिताः॥ चानुगे च चतुर्दिक्षु शृङ्गमेकं नियोजयेत् ॥२९॥ બુદ્ધિમાન શિલ્પીઓએ શિખરના નમણની રેખાઓ છત્રીસ ભાગે કરવી તથા કેણ ઉપર એક ઈંગ અને તિલક કરવું. ભદ્રના ખૂણાઓ ઉપર કૂટ કરવાં અને તેના ઉપરથી ઉરૂઈંગની રેખાઓ ખેંચવી તથા પઢરે ચારે દિશામાં એકએક શૃંગ ચઢાવવું. ૨૮,૨૯. भद्रे च शृङ्गमेकं तु दिशासु स्थापयेद् बुधः।। सप्तदशाण्डकोपेतः प्रासादो नंदिशालिकः ॥३०॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ કેશરાદિ જાતિને નંદન પ્રાસાદ, ''llllll GEET TONUSLIS8152 SERTIS NEW HINITIકી નેનETENT | | /_/ પાર્થ દર્શન ચેકીના ભાગનું - ગભારાનું છેદ દર્શન Page #362 --------------------------------------------------------------------------  Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રત્ન ] કેશરાઢિ પ્રાસાદ લક્ષણાધિકાર ૨૨૭ ચારે દિશાએ ભદ્રે એકએક ઉરૂશૃંગ ચઢાવવું'. સત્તર ઇંકને આ નદિશાલિક પ્રાસાદ જાણવો. ૩૦. ઇતિશ્રી નદિશાલિક પ્રાસાદ, તુલભાગ ૧૦, ઇંડક ૧૭, તિલક ૪, ચતુ પ્રાસાદ ૪. (૪) નદેશાલી પ્રાસાદ દ્વિતીય ભેદ. ૧૭ ક. ૪ તિલક. तल भाग १० 211. (૩) ન‰નપ્રાસાદ. રવિભક્તિ. ૧૩ ઇંક, ૮ તિલક. સામા૦ qu Page #364 -------------------------------------------------------------------------- ________________ २२८ શિલ્પ રત્નાકર [५४ २त्न નંદીશ પ્રાસાદ પંચમ-તૃતીય ભેદ नंदीशश्च प्रवक्ष्यामि वर्तनां च यथाविधि ॥ चतुरस्त्रीकृते क्षेत्रे दशधा प्रतिभाजिते ॥३॥ कोणं भागद्वयं कार्य सार्धभागेन चानुगम् ।। शाला च भागसार्धन निर्गमश्चैकभागिकः ॥३२॥ નંદીશ પ્રાસાદ અને તેનાં લક્ષણે યથાવિધિ કહું છું. ચોરસ ક્ષેત્રમાં દશ ભાગ કરી કેણ બે ભાગ, પઢરે દેઢ ભાગ તથા શાલા દોઢ ભાગની કરવી અને नी॥मे भागनी २६वी. 31, ३२. एवं ते कथितं वत्स ! चतुर्दिक्षु नियोजयेत् ॥ चानुगे शृङ्गमेकं तु कोणे शृङ्गद्वयं तथा ॥३३॥ शालायां रथिका योज्या चैकं शृङ्गन्तु दापयेत् ॥ रेखाः षत्रिंशभागेन कर्तव्यास्तु सदा बुधैः ॥३४॥ હે પુત્ર, ઉપર કહેલાં લક્ષણે ચારે દિશામાં જવાં અને પહરે એક તથા કેણે બે બે શંગ ચઢાવવાં. ભદ્ર દેઢિયે કરે અને એક ઉરૂગ ચઢાવવું. વળી છત્રીસ ભાગે શિખરના નમણની રેખાએ ખેંચવી. ૩૩, ૩૪. एकविंशाण्डकैर्वत्स नंदीशो नाम उच्यते ॥ ईदृशं कुरुते यस्तु स लभेदक्षयं पदम् ॥३५॥ હે વત્સ! એકવીસ ઈડકે ચઢાવવાથી નંદીશ નામને પ્રાસાદ કહેવાય છે અને આ પ્રાસાદને કરનાર અક્ષય પદને પામે છે. ૩પ. ઈતિશ્રી નદીશ પ્રાસાદ, તુલ ભાગ ૧૦, ઈડક ૨૧, પંચમ પ્રાસાદ પ. મંદિર પ્રાસાદ પઠ-૩ વિભક્તિ. मंदिरश्च प्रवक्ष्यामि सूर्यमाने विभाजिते ॥ भद्रं भागद्वयं कार्य चानुगं द्वयभागिकम् ॥३६॥ कोणं भागद्वयं कार्यं चतुर्दिक्षु नियोजयेत् ॥ कोणे शृगद्वयं स्थाप्यं चानुगे शृङ्गमेव च ॥३७॥ भद्रे शृङ्गद्वयं कार्य चानुगे तिलकं न्यसेत् ॥ रेखाविस्तार भागश्च चतुष्पष्टिप्रमाणकः ॥३८॥ Page #365 -------------------------------------------------------------------------- ________________ IITT ના ? તલ ભાગ ૧૦ નંદીશ પ્રાસાદ, કેશરાદિ જાતિ, શ્રી કુંભારીયાજી. Page #366 --------------------------------------------------------------------------  Page #367 -------------------------------------------------------------------------- ________________ કેશરાદિ જાતિને પ્રાચીન મંદિર પ્રાસાદ, એકાંડી પ્રાસાદ, Page #368 --------------------------------------------------------------------------  Page #369 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૨૨e (૫) નંદીશ પ્રાસાદ, દ્વતીય ભેદ, III (૬) મંદિર પ્રાસાદ, ૩વિભક્તિ, ૨૫ ઇંડિક. ૮ તિલક ReI10 રઢ માર ! Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શિપ રત્નાકર હવે મંદિર પ્રાસાદનું સ્વરૂપ કહું છું તે સાંભળ, ચેરસ ક્ષેત્રમાં બાર ભાગ કરી ભદ્રાઈ ભાગ બે, પઢો ભાગ બે તથા કોણ ભાગ બેને કરે અને એ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. કણે બે બે અને પઢરે એકાએક શૃંગ તથા ભદ્ર બે બે ઉરૂ શંગ અને પઢરે એકએક તિલક ચઢાવવું અને શિખરના નમણની રેખાઓને વિસ્તાર ચેસઠ ભાગે કરે. ક૬, ૩૭, ૩૮. नानारूपधरो दिव्यो मंदिरः शुभलक्षणः ॥ भागद्वादशसंयुक्तः पञ्चविंशाण्डकैर्युतः ॥३९॥ નાના રૂપને ધારણ કરનાર, દિવ્ય, તુલ ભાગ બારને તથા પચીસ ઈડકવાળે શુભ લક્ષણ મંદિર પ્રાસાદ જાણ. ૩૯. ઇતિશ્રી મંદિર પ્રાસાદ, તલ ભાગ ૧૨, ઈડક રપ તિલક ૮, ષષ્ઠ પ્રાસાદ ૬. શ્રીવત્સ પ્રાસાદ સપ્તમ-૪ વિભક્તિ. चतुरस्त्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते ॥ भद्रं भागद्वयं कार्य भागैकेन च नंदिका ॥४०॥ द्विभागश्चानुगं ज्ञेयं कोणं भागद्वयं तथा ॥ भद्रे निर्गमभागैकश्चानुगं पूर्वमानतः ॥४१॥ कोणं समदलं कृत्वा भागैकेन च नंदिका ॥ एवमेव समाख्यातं चतुर्दिक्षु व्यवस्थितम् ॥४२॥ ચોરસ ક્ષેત્રમાં ચેદ ભાગ કરી અર્થે ભદ્ર ભાગ છે, નંદિક ભાગ એક, પરે ભાગ બે અને કોણ ભાગ બેને કરે. તથા ભદ્ર નીકારે ભાગ એક, પઢરે સમરસ, કેણુ સમદલ અને નાદિકા પણ સમદલ કરવી. ઉપર પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ૪૦,૪૧, ૪૨. भद्रे च रथिका योज्या नंदी तिलकभूषणा । શો ત્રાં શા મ શં તથા કશા प्रतिकर्णेषु कर्तव्या चैकशृंगव्यवस्थिता ॥ चानुगे तु द्वयं कार्य तिलकश्च सुशोभनम् ॥४४॥ ભદ્ર દેઢિયે અને નદીએ તિલક કરવું તથા કોણે શગ ત્રણ, ભદ્ર બે ઉરૂશંગ, પઢરે એક શિંગ અને સુશોભિત બબ્બે તિલક કરવાં. ૪૩, ૪૪. Page #371 -------------------------------------------------------------------------- ________________ २३१ પણ રત્ન | કેશરા પ્રાસાદ લક્ષણાધિકાર. २३१ रेखाणाश्चैव विस्तारं चतुष्पष्टिविभागकैः॥ चतुर्विशतितिलकैरेकोनत्रिंशदण्डकैः ॥४५॥ શિખરના નમણની રેખાઓને વિસ્તાર ચોસઠ ભાગે કરે. વીસ તિલક અને ઓગણત્રીસ ઈડકવાળે શ્રીવત્સ પ્રાસાદ જાણુ. ૪૫. ઇતિશ્રી શ્રીવત્સ પ્રાસાદ, સુલ ભાગ ૧૪, ઈડક ર૯, તિલક ૨૪, સપ્તમ પ્રાસાદ ૭. અમૃદ્ભવ પ્રાસાદ અષ્ટમ-દ્વિતીય ભેદ. चतुरस्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते ॥ शाला भागद्वया कार्या भागैकेन च नंदिका ॥४६॥ प्रतिकर्ण द्विभागं तु कोणश्चैव द्विभागिकम् ॥ निर्गमे चानुगं वत्स द्विभागं तत्र कल्पयेत् ॥४७॥ ચિરસ ક્ષેત્રમાં ચૌદ ભાગ કરી અડધું ભદ્ર ભાગ છે, નંદિકા ભાગ એક, પ્રતિકર્ણ ભાગ છે અને કેશુભાગ બેને કરે તથા નકારે પઢરે બે ભાગને કરે. ૪૬, ૪૭. नंदिकाभागमेकेन निर्गमेऽपि तथैव च ॥ भद्रे च रथिका कार्या शृङ्गनयसमन्विता ॥४८॥ नंदिका चैव विज्ञेया तिलकेन विभूषिता ॥ चानुगे शृङ्गमेकं स्यात्तिलकं लक्षणान्वितम् ॥४२॥ कोणे कोणे विधातव्या शृङ्गत्रयव्यवस्थिता ॥ ऊर्श्वे रेवाश्च कर्तव्याश्चतुष्पष्टिपदैस्तथा ॥५०॥ નીકારે નંદી એક ભાગ કરવી. ભદ્ર રથિકા અને ત્રણ ઉરૂગ, નાદિકાએ તિલક, પઢરે એક ગ અને તિલક તથા કેણે ત્રણ ત્રણ ઇંગે કરવાં અને ઉપર નમણની २माम योस मागे मेयची. ४८, ४८, ५०. त्रयस्त्रिंशाण्डकैर्युक्तः कलातिलकभूषितः ॥ अमृतोद्भवनामा च सदा वृद्धिकरो नृणाम् ॥५१॥ તેત્રીસ ઈડ તથા સેળ તિલકથી વિભૂષિત થએલે અમૃદુભવ નામના આ પ્રાસાદ હમેશાં માણસને વૃદ્ધિકર્તા જાણ. પી. ઇતિશ્રી અમૃતભવ પ્રાસાદ, તુલ ભાગ ૧૪, ઈડક ૩૪, તિલક ૧૬, અષ્ટમ પ્રાસાદ ૮. Page #372 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર [ ૧૪ રત્ન (૭) શ્રીવસ પ્રાસાદ. ૪ વિભાકત. (૮) અમૃભવ પ્રાસાદ. દ્વિતીય ભેદ. ૩૩ ડિક. ૧૬ તિલક ૨૯ ઇંડક. ૨૪ તિલક માઇ-* s तल भाग१४ तल भाग१४॥ Page #373 -------------------------------------------------------------------------- ________________ २33 ५४ रन] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. २33 હિમવાનું પ્રાસાદ નવમ-તૃતીય ભેદ. चतुरस्त्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते ॥ शाला भागद्वया कार्या भागैकेन च नंदिका ॥५२।। चानुग द्वयभागश्च तत्प्रमाणञ्च कोणकम् ॥ भागैकं निर्गमे भद्रं भागैकेन च नंदिका ॥५३॥ ચોરસ ક્ષેત્રમાં ચૌદ ભાગ કરી અડધું ભદ્ર ભાગ બે, નંદિકા ભાગ એક, પઢો ભાગ બે અને કોણ ભાગ બેન કરે. ભદ્ર તથા નંદિકા નકારે એકએક ભાગની કરવી. પર, ૫૩. भागिकश्चानुगं ज्ञेयं चतुर्दिक्षु व्यवस्थितम् ॥ त्रिशृंगं रथिका भद्रे नंदिकाशृंगमेव च ॥५४॥ प्रतिकणे च कर्तव्यं शृङ्गमेकं तथोपरि ॥ चानुगे तिलकं ज्ञेयं कर्णे शृङ्गद्वयं तथा ॥५५॥ तदूर्चे तिलकं कार्यं शोभनं लक्षणान्वितम् ॥ रेग्बाविस्तारमानञ्च चतुष्पष्टिपदैर्मतम् ॥५६॥ પઢરે નકારે એક ભાગ કરો. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ભદ્રે દોઢિયે અને ત્રણ ઉરૂઈંગ, નાદિકાએ એકએક શૃંગ, પ્રતિકણે એક ઈંગ તથા તિલક, કણે બે ઈંગ અને સુશોભિત એક તિલક કરવું તેમજ નમણની રેખાઓનું विस्तारमान योस भागे ४२. ५४, ५५, ५६. हिमवांश्च सदा पूज्यः सप्तत्रिंशाण्डकैर्युतः ॥ तिलकैश्चैव कर्तव्यः सूर्यालङ्कारभूषितैः ॥५७॥ સાડત્રીસ ઈકે તથા બાર તિલકથી સંયુકત હિમવાનું પ્રાસાદ કરે તે સદા ५वा योग्य.छ. ५७. ઇતિશ્રી હિમવાનું પ્રાસાદ, સુલ ભાગ ૧૪, ઈડક ૩૭, તિલક ૧ર, નવમ પ્રાસાદ ૯. मट पासा शम-न्यतु ह. हेमकूटश्च कर्तव्यः प्रासादः शुभलक्षणः ॥ चतुरस्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते ॥५८॥ શુભ લક્ષણ હેમકૂટ પ્રાસાદ કરે ને ચોરસ ક્ષેત્રમાં ચૌદ ભાગ કરવા. ૫૮. 30 Page #374 -------------------------------------------------------------------------- ________________ શિ૯૫ રત્નાકર [१४ रत्न शालार्धं द्वयभागश्च भागैकेन च नंदिका ॥ द्विभागं चानुगं ज्ञेयं कोणं भागद्वयं तथा ॥१९॥ ભદ્રાઈ ભાગ છે, નંદિકા ભાગ એક, પઢો ભાગ છે અને કોણ ભાગ मेनो ४२यो. ५६. . कर्णे च प्रतिकणे तु नंदिकायां तथैव च ॥ समानञ्च प्रकर्तव्यं भद्रं निर्गमभागिकम् ॥३०॥ કણું પ્રતિકર્ણ અને નંદિક નીકારે સમદલ કરવી તથા ભદ્ર નીકારે એકसानु' ४२. १०. भद्रे च रथिका कार्या मापादेन भूषिता ॥ कर्णे शृङ्गत्रयं कार्य प्रतिकर्णे द्वयं तथा ॥११॥ शृङ्गं शृङ्गं तथा स्थाप्यं तिलकं वामदक्षिणे ॥ भद्रे शृङ्गत्रयं कार्य तदृर्वे मंजरी तथा ॥३२॥ ભદ્રે દોઢ ભાગનો દોઢિયે, કણે ત્રણ ઈંગ, પ્રતિકણે બે ઈંગ; એ પ્રમાણે શૃંગ ચઢાવવાં અને નંદિકાએ એકએક તિલક કરવું તથા કે ત્રણ ઉશંગ અને ફૂટ ४२५i. ११, १२. छायाया विस्तरः कार्यश्चतुष्पष्टिपदैस्तथा ॥ एकाधिकैस्तथा चैव चत्वारिंशद्भिरण्डकैः ॥६॥ तिलकैरष्टभिर्युक्तः कूटाकारैर्विभूषितः ॥ हेमकूटकनामोऽयं प्रासादश्च सुशोभनः ॥१४॥ પ્રાસાદની છાયાને વિસ્તાર અર્થાત્ નમણની રેખાને વિસ્તાર ચોસઠ ભાગે કર. એકતાલીસ ઈડ તથા આઠ તિલકથી સંયુક્ત અને કુટાકાર મંજરીઓથી વિભૂષિત थयेटो मा उभट नामने! सुशामित प्रासाद नको. १३, १४.. ઇતિશ્રી હેમકૂટ પ્રાસાદ, સુલ ભાગ ૧૪, ઈડક ૪૧, તિલક ૮, દશમ પ્રાસાદ ૧૦. કલાસ પ્રાસાદ એકાદશ-પ વિભક્તિ. चतुरस्त्रीकृते क्षेत्रे कलासंख्याविभाजिते ।। भद्रं भागद्वयं कार्यं नंदिका भागिकैव च ॥६५॥ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રત્ન ] तल भाग १४ કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર (૯) હિમવાનપ્રાસાદ. તૃતીય ભેદ. ૩૭ ક. ૧૨ તિલક (૧૦) હેમકટપ્રાસાદ, ચતુર્થાં ભેદ. ૪૩ ધડક ૮ તિલક. ૩૫ तल भाग १४ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શિલ્પ રત્નાકર [ પષ્ટ રત્ન प्रतिरथं द्विभागश्च नंदिका चैव भागिका ॥ कोणं भागद्वयं कार्य भद्रं भागविनिर्गतम् ॥६६॥ नंदिका प्रतिकणं च कर्णश्चैव तथैव हि ॥ समदल कर्तव्यं चतुर्दिक्षु व्यवस्थितम् ॥६७॥ ચોરસ ક્ષેત્રમાં સેળ ભાગ કરી ભદ્રાર્ધ ભાગ છે, નદિકા ભાગ એક, પ્રતિરથ ભાગ છે, નંદિક ભાગ એક, કોણ ભાગ બે તથા ભદ્ર નિગમે ભાગ એક તેમજ કર્ણ, પ્રતિકર્ણ અને નંદિકા; એ સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા જાણવી. દિપ, ૬૬, ૬૭. अत ऊर्ध्व प्रवक्ष्यामि शिखरं क्रियते पुनः ॥ प्रथमे चैव कर्तव्यं द्वितीये पादके तथा ॥२८॥ शृङ्गं शृङ्गं तथा योज्यमुपर्युपरि संस्थितम् । तृतीये तिलकं का याचे रेखाश्च स्थापयेत् ॥६॥ તલવિભાગ કહ્યા પછી હવે શિખરની કિયા કહું છું. પ્રથમ પંક્તિ એટલે કહ્યું, નંદિક, પઢો એ શિખરની પહેલી પંક્તિ જાણવી. એના ઉપર એકેક ઈંગ, દ્વિતીય પાદ એટલે કર્ણ અને નંદિકા; એ ગની દ્વિતીય પંક્તિ જાણવી. એના ઉપર બીજું એક ઈંગ ઉપરાઉપરી ચઢાવવું અને તૃતીય પાદ એટલે કર્ણની રેખાએ તિલક કરવું અને તેના ઉપર રેખાને પાય સ્થાપ. ૬૮, ૬૯ चतुष्पष्टिपदैः प्रोक्तो रेखाविस्तारमानतः ॥ भद्रे च रथिका कार्या तवें शृङ्गकत्रयम् ॥७०॥ ચોસઠ ભાગે રેખાની નમણ કરવી અને ભદ્રે દેઢિયે તથા ત્રણ ઉરૂગ ચઢાવવાં. ૭૦. पञ्चभिरधिकैश्चैव चत्वारिंशद्भिरण्डकैः ॥ चतुर्भिस्तिलकैर्युक्तः कैलासो लक्षणान्वितः ॥७॥ પીસતાલીસ ઈલકે તથા ચાર તિલક વડે વિભૂષિત થયેલ લક્ષણાન્વિત આ કૈલાસ નામને પ્રાસાદ જાણ. ૭૧. ઇતિશ્રી કૈલાસ પ્રાસાદ, તુલ ભાગ ૧૬, દંડક ૪પ, તિલક જ, એકાદશ પ્રાસાદ ૧૧. પૃથિવીજય પ્રાસાદ દ્વાદશ-દ્વિતીય ભેદ. चतुरस्रीकृते क्षेत्रे कलासंख्याविभाजिते । शाला भागद्वया कार्या भागेनैकेन नंदिका ॥७२॥ Page #377 -------------------------------------------------------------------------- ________________ २39 પણ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર प्रतिरथं द्विभागच नंदिका भागिकैव च ॥ कोणं भागद्वयं कार्य दिशासु विदिशासु च ॥७३॥ ચિરસ ક્ષેત્રમાં સેળ ભાગ કરી અડધું ભદ્ર ભાગ બે, નંદિકા ભાગ એક, પ્રતિરથ ભાગ છે, બીજી નંદિકા ભાગ એક તથા કેણ ભાગ બેને કરે અને આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ૭૨, ૭૩. उरुत्रयसमायुक्ता भद्रे च रथिका तथा ॥ कर्णे च प्रतिकणे च नंदिकायां तथैव च ॥७४॥ आद्यपंक्तिस्तु कर्तव्या सर्वा शृङ्गव्यवस्थिता ॥ शृङ्गं द्वितीयपंक्तौ तु तृतीये च तथा स्मृतम् ॥७५॥ ભદ્રે દેઢિયે અને ત્રણ ઉરૂગ; કર્ણ, પ્રતિકણું અને નંદિકા એટલે પ્રથમ પંક્તિએ એકેક ગની વ્યવસ્થા કરવી. દ્વિતીય પંક્તિ એટલે કર્ણ અને નદીએ એકેક શંગ અને તૃતીય પંક્તિ એટલે શુગની ત્રીજી પંકિત અર્થાત્ કણે ત્રીજું मे शुभ यदायु. ७४, ७५. रेखाविस्तारमानन्तु चतुष्पष्टिपदैः स्मृतम् ॥ तथा चैकोनपश्चाशदण्डकैः पृथिवीजयः ॥७६॥ નમણની રેખાને વિસ્તાર ચોસઠ ભાગે કરે. ઓગણપચાસ પૈડકેથી વિભૂષિત થએલે આ પૃથિવીજ્ય નામનો પ્રાસાદ જાણ. ૭૬. ઇતિશ્રી પૃથિવીજય પ્રાસાદ, તુલ ભાગ ૧૬, ઈંડક ૪૯, દ્વાદશ પ્રાસાદ ૧૨. ઈન્દ્રનીલ પ્રાસાદ દશ-તૃતીય ભેદ. इन्द्रनीलं प्रवक्ष्यामि प्रासादं सुरवल्लभम् ॥ चतुरस्रीकृते क्षेत्रे कलासंख्याविभाजिते ॥७॥ હવે દેવોને પ્રિય એવો ઈન્દ્રનીલ પ્રાસાદ કહું છું. ચિરસ ક્ષેત્રમાં સેળ ભાગ पुरवा ७७. भद्रं भागद्वयं कार्य भागेनैकेन नंदिका ॥ द्विभागञ्चानुगं ज्ञेयं नंदिका भागिकैव च ॥७८॥ कोणं भागद्वयं कार्य भद्रं भागविनिर्गतम् ॥ नंदिका प्रतिकर्णश्च निर्गमं विस्तरेण तु ॥७९॥ Page #378 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ શિલ્ય રત્નાકર [પષ્ટ રત્ન (૧૧) કૈલાસ પ્રાસાદ. (૧૨) પુથિવી પ્રાસાદ. પ વિભક્તિ. દ્વિતીય ભેદ. પડક ૪૯ ઇંડિક ૪ તિલક AILY JI1 HE तल भाग१६ तरूभाग १६ Page #379 -------------------------------------------------------------------------- ________________ વર્ષ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૨૩૬ ભદ્રા ભાગ છે, નાદિકા ભાગ એક, પઢો ભાગ છે, બીજી નદિક ભાગ એક અને કોણ ભાગ બેન કરે તથા નકારે ભદ્ર એક ભાગ અને નંદિક તેમજ પ્રતિક વિસ્તાર ખબર નીકાર કરવો. ૭૮, ૭૯. आयपंक्तिस्तु कर्तव्या शृङ्गशृङ्गनियोजिता ॥ शृङ्गं द्वितीयपंक्तौ तु तिलकं वामदक्षिणे ॥८॥ भद्रे च रथिका कार्या तयोरुत्रयमेव च ॥ शतं युगाधिका षष्टी रेखायां क्रियते बुधैः ॥८१॥ કર્યું, પ્રતિકણું અને નાદિકાએ એકએક શિંગની પ્રથમ પંક્તિ, કર્ણ, નદિક અને પઢરે એકએક શગની બીજી પંક્તિ કરવી અને નદિકાએ એકએક તિલક કરવું. ભદ્ર દેઢિયે અને ત્રણ શિંગ ચઢાવવાં તેમજ બુદ્ધિમાન પુરૂએ રેખાની નમણ એકસો ચેસઠ ભાગે કરવી. ૮૦, ૮૧. સમિતિ વપરાઇ છે રેવાપુરમનુષ્યામિજૂચ સિદ્ધિઃ ૮રા ત્રેપન ઈડ તથા આઠ તિલકે વડે સુશોભિત થએલે આ ઇન્દ્રનીલ નામને પ્રાસાદ દેવ, અસુર અને મનુષ્યને સિદ્ધિપ્રદ જાણ. ૮૨. ઈતિશ્રી ઇન્દ્રનીલ પ્રાસાદ, સુલ ભાગ ૧૬, ઠંડક પ૩, તિલક ૮, દશ પ્રાસાદ ૧૩. મહાનલ પ્રાસાદ ચતુર્દશ ચતુર્થ ભેદ. બાદ સંબવામિ મનસા રક્ષા , चतुरस्त्रीकृते क्षेत्रे कलासंख्याविभाजिते ॥८॥ હવે મહાનાલ પ્રાસાદનું લક્ષણ કહું છું. ચેરસ ક્ષેત્રમાં સેળ ભાગ કરવા. ૮૩. शाला भागद्वया कार्या भागेनैकेन नंदिका ॥ चानुगं तु द्विभागैश्च भागेन नंदिका शुभा ॥८४॥ कर्णद्विभागमित्युक्तं निर्गमं भद्रभागिकम् ॥ नंदिका प्रतिकर्णन्तु पूर्वविस्तरमानतः ॥४५॥ અધું ભદ્ર ભાગ છે, નંદિકા ભાગ એક, પઢો ભાગ છે, બીજી નદી ભાગ એક તથા કણ ભાગ બેન કરે. ભદ્ર નીકારે એક ભાગ અને નંદિકા તથા પ્રતિકર્ણ સમદલ કરવાં. ૮૪, ૮૫. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શિલ્પ રત્નાકર [ પ૪ રત્ન दिशायां विदिशायां तु स्थापयेच्च सदा बुधः ॥ शृङ्गं शृङ्गं तथा कार्य कर्णे च तृतीयं न्यसेत् ॥८६॥ द्विपदे तिलकं स्थाप्यं भद्रे च रथिका तथा ॥ शृङ्गत्रयं तु शालायामूचे शिवरविस्तरः ॥८७॥ દિશ-વિદિશામાં ઉપરોકત વ્યવસ્થા કરવી અને પૂર્વ પ્રમાણે પ્રથમ (ગ) પંકિત તથા દ્વિતીય પંકિતમાં શગ ચઢાવવાં અને કણે ત્રીજુ એકાએક વધારે શંગ ચઢાવવું. બીજી પંક્તિમાં નંદીએ તિલક કરવું તથા ભટ્ટે દોઢિયે અને ત્રણ ઉરૂગે ચઢાવવાં. ઉપરના ભાગે શિખરનો વિસ્તાર કરે. ૮૬, ૮૭. शतं युगाधिका षष्टिः कर्तव्या तु सदा बुधैः ॥ तिलकाष्टो महानीलः सप्तपञ्चाशदण्डकैः ॥८८॥ રેખાની નમણે એક ચોસઠ ભાગે કરવી. આઠ તિલક અને સત્તાવન કડકેથી સંયુક્ત આ મહાનલ નામના પ્રાસાદ જાણ. ૮૮. ઇતિશ્રી મહાનલ પ્રાસાદ, સુલ ભાગ ૧૬, ઈન્ડક પ૭, તિલક ૮, ચતુર્દશ પ્રાસાદ ૧૪. ભૂધર પ્રાસાદ પંચદશ-પંચમ ભેદ. भूधरश्च प्रवक्ष्यामि लभते यस्य भूफलम् ॥ चतुरस्रीकृते क्षेत्रे कलाभागविभाजिते ॥८॥ હવે ભૂધર પ્રાસાદ કહું છું કે જે કરવાથી પૃથ્વીને લાભ થાય છે. પ્રાસાદના ચોરસ ક્ષેત્રમાં સોળ ભાગ કરવા. ૮૯. भद्रं भागद्वयं कार्यं भागेन नंदिका शुभा ॥ प्रतिरथं द्विभागश्च नंदिका भागिकैव च ॥९॥ कर्ण द्विभागिकं ज्ञेयं निर्गम भद्रभागिकम् ॥ समदलं तु कर्तव्यं प्रतिकर्णश्च नंदिका ॥११॥ અડધું ભદ્ર ભાગ બે, નંદિકા ભાગ એક, પ્રતિરથ ભાગ છે, બીજી નદિક ભાગ એક, કર્ણ ભાગ છે, ભદ્ર નીકારે એક ભાગ તથા પ્રતિકર્ણ અને નંદિક નીકારે સમદલ કરવાં. ૯૦, ૯૧. Page #381 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. R (૧૩) ઇન્દ્રનીલ પ્રાસાદ, (૧૪) મહાનલ પ્રાસાદ, તૃતીય ભેદ, ચતુર્થ ભેદ. પડ હંડક. પ૭ ઇંડક. ( ૮ તિલક, ૮ તિલક - IITU -- TI = = - : -- - - -- -- - - ITY TILL तिलभाग Rઉમા | K L * Page #382 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શિલ્ય રત્નાકર [५४ २न याह्यपंक्तिः सदा स्थाप्या यतश्च शिखरं शृणु ॥ शिखरे प्रथमे पट्टे शृङ्गं शृङ्गं नियोजयेत् ॥१२॥ तथा द्वितीयपादेषु युपाङ्गं वामदक्षिणे ॥ भद्रे शृगनयं कार्य रथिकाच नियोजयेत् ॥१३॥ ઉપર પ્રમાણે બાહ્ય પક્તિ સ્થાપવી. હવે શિખરના ભાગે સાંભળ. શિખરની પ્રથમ પંક્તિ તથા દ્વિતીય પંક્તિ એકએક શૃંગની કરવી અને કર્ણ તેમજ પ્રતિકર્ણની વામદક્ષિણે અર્થાત્ બીજી નંદિકાએ ઉપાંગ-પ્રત્યંગ ચઢાવવું. ભદ્ર ત્રણ ઉરૂઈંગ અને એક દેઢિયે કરે. ૯૨, ૯૩. रेखाणाश्चैव विस्तारः कार्यो विस्तारमानतः ॥ अण्डकैरेकषष्टिभिः प्रासादो भूधरो मतः ॥१४॥ પ્રથમ કહેલા વિસ્તારમાને નમણની રેખાને વિસ્તાર કરે. એકસઠ ઇડ કેથી શોભાયમાન આ ભૂધર નામને પ્રાસાદ જાણ. ૪. ઇતિશ્રી ભૂધર પ્રાસાદ, તુલભાગ ૧૬, ઇંડક ૬૧, પંચદશ પ્રાસાદ ૧૫. રત્નકૂટ પ્રાસાદ છેડશ-૬ વિભક્તિ. अथातः संप्रवक्ष्यामि रत्नकूटस्य लक्षणम् ॥ चतुरस्त्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते ॥१५॥ હવે રત્નકૂટ પ્રાસાદનું લક્ષણ કહું છું તે સાંભળ. સમરસ ક્ષેત્રમાં અઢાર ભાગ ४२वा.८५. भद्रं भागद्वयं कार्य निर्गमे भागिकं तथा ॥ नंदिकाभागमेकेन विस्तरे निर्गमेऽपि वा ॥९॥ द्वितीया तत्समा प्रोक्ता प्रतिकर्ण द्विभागिकम् ॥ समदलं प्रकर्तव्यं नंदिकाभागमेव च ॥९७॥ विस्तरे निर्गमे कुर्यात् कोणं भागद्वयं तथा ॥ एतच्च स्थापयेत्प्राज्ञो दिशासु विदिशासु च ॥९८॥ ભદ્રાઈ ભાગ છે અને નકારે ભાગ એક, નજદિક ભાગ એક તથા નકારે પણ એક ભાગ, બીજી નદિકા સમદલ ભાગ એક, પ્રતિકર્ણ ભાગ એ સમદલ, ત્રીજી નદિકા Page #383 -------------------------------------------------------------------------- ________________ પણ રત્ન કેશરદ્ધિ પ્રાસ લક્ષણાધિકાર. २४७ સમદલ ભાગ એક અને કેણ ભાગ બેને સમદલ કરે. આ પ્રમાણે ચારે દિશાઓમાં स्थना ४२वी. ८६, ६७, ८८. तदूर्वे शिखरं कार्य सर्वलक्षणसंयुतम् ॥ तिलकं रथिका भद्रे चत्वारि शृङ्गकानि वै ॥१९॥ नंदिका शृङ्गिका कार्या स्थापयेत्पूर्वमानतः ॥ तृतीयपद्दतिलकं झुपाङ्गं वामदक्षिणे ॥१०॥ चानुगे शृङ्गकं स्थाप्यमूर्चे शिखरविस्तरः ॥ शतयुगाधिका षष्टी रेखायाश्च विधीयते ॥१०॥ તેના ઉપર સર્વ લક્ષણેથી સંયુક્ત શિખર કરવું. ભદ્રે ચાર ઉરગ, તિલક અને દોઢિયે કરે તથા નાદિકાએ પૂર્વ પ્રમાણે શો સ્થાપવાં. ત્રીજી પંક્તિએ તિલક કરવાં. વામદક્ષિણ ભાગે ઉપાંગ એટલે પ્રત્યંગ કરવાં. પઢરે પણ શૃંગ કરવા અને ત્યાર પછી એક ચોસઠ પદના ભેદે નમણની રેખાઓ ખેંચવી. ૯, ૧૦૦, ૧૦૧. चत्वारिंशचतुष्पष्टिकूटतिलकभूषितः ॥ रत्नकूटः सदा स्थाप्यश्चाण्डकैः पञ्चषष्टिभिः ॥१०२॥ ચુંવાળીસ તિલક, ચોસઠ ફૂટે અને પાંસઠ ઈડથી શોભાયમાન કરાયેલ આ રત્નકૂટ નામને પ્રાસાદ જાણે. ૧૦૨. धतिश्री रत्नपूट प्रासा, तुल भाग १८, ४-३४ ६५, तिस४ ४४, झूट ६४, षोडश प्रासाद १६. वर्य प्रसाद AHERA-द्वितीय मेह वैर्यश्च प्रवक्ष्यामि प्रासादं रत्नवल्लभम् ॥ चतुरस्त्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते ॥१०॥ હવે રત્નમાં પ્રિય એવા વૈર્ય પ્રાસાદનું સ્વરૂપ કહું છું. ચેરસ ક્ષેત્રમાં मा२ मा ४२१. १०3. भद्रं भागद्वयं कार्य भागेनैकेन निर्गतम् ॥ नंदिकाभागमेकेन विस्तरे निर्गमेऽपि च ॥१०४॥ द्वितीया तत्समा प्रोक्ता प्रतिकर्ण द्विभागिकम् ॥ समदलं तथा कार्य भागेनैकेन नंदिका ॥१०॥ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શિલ્પ રત્નાકર [ પ રત્ન IIIII cut (૧૫) ભૂધર પ્રાસાદ. પંચમ ભેદ, ૬૧ ઈંડક. (૧૬) રનટ પ્રાસાદ, ૬ વિભકિત. ૬પ ઈંડક. ૪૪ તિલક - - = = = - કJI: This - chi तरूभाग१८॥ तल भाग १६ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ વ8 રત્ન ] કેશરાદિ પ્રાસા લક્ષણાધિકાર निर्गमे च समा प्रोक्ता कोणश्चैव द्विभागिकम् ॥ समदलश्च कर्तव्यं चतुर्दिक्षु व्यवस्थितम् ॥१०६॥ ભદ્રાઈ ભાગ બે અને નકારે ભાગ એક, વિસ્તારમાં અને નકારે નાદિકા ભાગ એક, બીજી નંદિકા પણ ભાગ એક, પ્રતિકર્ણ સમદલ ભાગ બે, ત્રીજી નંદિકા સમદલ ભાગ એક, અને કેણુ સમદલ ભાગ બેને કર. ચારે દિશામાં આ પ્રમાણે વ્યવસ્થા કરવી. ૧૦૪, ૧૫, ૧૦૬. तदूर्वे शिखरं कार्य भद्रे च रथिका भवेत् ॥ तदूर्ध्वमुरुचत्वारि नंदिकाशृङ्गमेव च ॥१०७॥ द्वितीये द्वितिलकञ्च त्रीणि शृङ्गानि चानुगे॥ नंदिका तिलकयुग्मा कोणे च त्रयशृङ्गकम् ॥१०८॥ द्विपदे चैव कर्तव्यमुपाङ्गं वामदक्षिणे॥ शतं युगाधिका षष्टिः पदरेवाश्च विस्तरेत् ॥१०९।। તેના ઉપર શિખર કરવું. ભદ્ર દેઢિયે અને તેના ઉપર ચાર ઉરૂઈંગ કરવાં. નંદિકાએ એક ઈંગ કરવું. બીજી નદીએ બે તિલક કરવાં. પહેરે ત્રણ ઈંગ કરવાં. ત્રીજી નદીએ બબે તિલક કરવાં. કેણ ઉપર ત્રણ શગ ચઢાવવાં અને બીજા પદમાં વાસ દક્ષિણે નદી ઉપર પ્રત્યંગ ચઢાવવાં. એકસો ચોસઠ પદના ભાગે રેખાએ વિસ્તારવી. અર્થાત્ રેખાની નમણુ છોડવી. ૧૦૭, ૧૦૮, ૧૦૯. नवंषष्ट्यण्डकोपेतो वैडूर्यश्चैव कल्पयेत् ॥ चत्वारिंशत्तिलकैश्च घण्टाकूटैः समन्वितः ॥११०॥ અગણતેર ઇન્ડક, ચાલીસ તિલક અને ઘટાટોથી સંયુક્ત આ વૈર્ય પ્રસાદ જાણો. ૧૧૦ ईदृशं कुरुते यस्तु प्रासादं सर्वकामदम् ॥ तस्य सिध्यन्ति देवाश्च सुलभमक्षयं पदम् ॥१११॥ આવા પ્રકારને સર્વ કામનાઓને આપનારે વૈર્ય પ્રાસાદ જે કરે છે તેના ઉપર દેવ પ્રસન્ન થાય છે અને તેને અક્ષય પદ સુલભ થાય છે. ૧૧૧. ઇતિશ્રી વૈર્થે પ્રાસાદ, સુલ ભાગ ૧૮, ઇન્ડક ૬૯, તિલક ૪૦, સપ્તદશ પ્રાસાદ ૧૭. પઘરાગ પ્રાસાદ અષ્ટાદશ-તૃતીય ભેદ. पनरागं प्रवक्ष्यामि मासादं सर्वकामदम् ॥ चतुरस्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते ॥११२॥ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૪૬ * શિલ્પ રત્નાકર [ પ રત્ન હવે સર્વ કામનાઓને આપના પરાગ પ્રાસાદનું લક્ષણ કહું છું. ચેરસ ક્ષેત્રમાં અઢાર ભાગ કરવા. ૧૧૨.. शाला भागद्वया कार्या भागैकेन च निर्गता ॥ पल्लवीभागमेकेन विस्तरे निर्गमे तथा ॥११॥ द्वितीया च तथा प्रोक्ता चानुगं तु द्विभागिकम् ॥ निर्गमे च तथा कार्य नंदिकाभागमेव च ॥११४॥ निर्गमे च तथा स्थाप्या कोणश्चैव द्विभागिकम् ॥ समदलश्च कर्तव्यं स्थापयेच दिशाष्टसु ॥११५॥ અડધું ભદ્ર (શાલા) ભાગ છે અને નકારે ભાગ એક કરવું. નાદિકા ભાગ એક સમદલ તથા બીજી નંદિકે પણ તે પ્રમાણે એક ભાગની કરવી. પઢો ભાગ બે સમદલ કરે. ત્રીજી નદિકા ભાગ એક સમદલ કરવી અને કેણ ભાગ બે સમતલ કરે. આ પ્રમાણે આઠે દિશાઓમાં સ્થાપના કરવી. ૧૧૩, ૧૧૪, ૧૫. विचित्रा रथिका कार्या भद्रे गवाक्षनिर्गता ॥ तर्खे धुरुचत्वारः सार्धपादेन भूषिताः ॥११॥ नंदिकाया द्वयोर्वे तु शृङ्ग शृङ्गं नियोजयेत् ॥ शृङ्गोचे तिलकं स्थाप्यं प्रतिकणे त्रिशृङ्गकम् ॥११७॥ अग्रे पल्लविकायां तु द्वितीये तिलकद्वयम् ॥ कोणे शृङ्गद्वयं स्थाप्यमूर्खे तिलकमंजरी ॥११८॥ द्वितीयके पदे कार्यमुपाङ्गं वामदक्षिणे ॥ रेखानां पदविस्तारं समं चत्वारि संचयेत् ॥११९॥ ભદ્રે ગેખ (ઝરૂખે નીકળતે કરે તથા વિચિત્ર રથિકા કરવી અને તેના ઉપર ચાર ઉરૂશ કરવાં અને તે વિસ્તારથી દેઢાં ઉચાં કરવાં. ભદ્ર પાસેની બને નદિકાઓએ એકએક શંગ ચઢાવવું અને શગ ઉપર તિલક કરવું. પ્રતિકણે ત્રણ ગે કરવાં અને તેની આગળની નાદિકાએ બીજી પદમાં બે તિલક કરવાં. કેણ ઉપર બે ઇંગ ચઢાવવાં, અને ઉપરના ભાગે તિલક યુક્ત એક મંજરી કરવી. બીજી પંક્તિમાં નદીએ પ્રત્યંગ કરવા અને સમરસ ભાગે રેખા છેડવાને વિસ્તાર કરે. ૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૧૯. (ટીપ-રેખા છેડવાના કેટલા ભાગ કરવા તે બતાવ્યા નથી માટે ઉપર પ્રમાણે ભાગ સમજવા.) Page #387 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. 247 (27) વૈર્ય પ્રાસાદ. દ્વિતીય ભેદ. 69 ક. 40 તિલક (18) પરાગ પ્રાસાદ, તૃતીય ભેદ, 73 ઈંડક. 36 તિલક L NI * 01 Fir i SiT 0 TINA કરી જા જા . પાનાin तलभाग१८ तलभाग१८ Page #388 -------------------------------------------------------------------------- ________________ 248 त्रिशालकर શિલ્પ રત્નાકર [54 रन त्रिसप्तत्यण्डकैर्युक्तः पद्मरागो विधीयते // षत्रिंशत्तिलकैश्चैव सुरूपश्च सुशोभनः // 120 // તેતર ઈકો તથા છત્રીસ તિલકથી સંયુક્ત સુંદર અને શોભાયમાન पारा प्रासा६ ४२वो. 120. : ઇતિશ્રી પદ્મરાગ પ્રાસાદ, સુલ ભાગ 18, ઈડક 73, તિલક 36, અષ્ટાદશ પ્રાસાદ 18. વજક પ્રાસાદ એકેનવિંશતિતમ-ચતુર્થ ભેદ, वज्रकञ्च प्रवक्ष्यामि सर्वशोभासमन्वितम् / / चतुरस्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते // 121 // શેભાથી અલંકૃત કરાએલે વજક પ્રાસાદ કહું છું. ચેરસ ક્ષેત્રમાં मदार माग ४२वा. 121. शाला भागद्वया कार्या भागैकेन च निर्गता / / पल्लवीभागमेकेन निर्गमेऽपि तथैव च // 12 // द्वितीया च तथा कार्या चानुगश्च द्विभागिकम् // निर्गमे च समं प्रोक्तं नंदिकाभागमेव च // 12 // कोणं भागद्वयं कार्य स्थापयेच दिशासु वै // तदूर्वे शिखरं कार्य सर्वलक्षणसंयुतम् // 124 // શાલા ભાગ છે અને નકારે ભાગ એકની કરવી. નંદિક ભાગ એકની સમદલ, બીજી નંદી પણ ભાગ એકની સમદલ, પહેરે ભાગ બેને સમદલ, ત્રીજી નંદિકા ભાગ એકની સમદલ અને કેણુ ભાગ બેને સમદલ કરે તથા ચારે દિશામાં આ પ્રમાણે સ્થાપવા અને તેના ઉપર સર્વ લક્ષણ સંયુક્ત શિખર કરવું. 12, 13, 14. भद्रे च रथिका कार्या युरुचत्वारि कल्पयेत् // नंदिकाया द्वये चैव शृङ्गं शृङ्गं नियोजयेत् // 125 // / तदृर्वे तिलकं स्थाप्यं चानुगे त्रयशृङ्गकम् // तालद्वया च संस्थाप्या नंदिका तिलकांकिता // 126 // कोणे शृङ्गत्रयं कार्यमुपाङ्गं वामदक्षिणे / / रेखाविस्तारमूर्ध्वं च पदानां कारयेद् बुधः // 127 // / Page #389 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. 249 ભદ્રે દેઢિયે અને ચાર ઉરૂશગ કરવાં. ભદ્ર પાસેની બન્ને નંદિકાઓએ એકએક શિંગ અને તિલક સ્થાપવું. પહેરે ત્રણ શગ ચઢાવવાં. ત્રીજી નદીએ ત્રણ ત્રણ તિલક એટલે તાલય અર્થાત વીસ તિલક કરવાં. કેણ ઉપર ત્રણ ત્રણ ઇંગ ચઢાવવાં અને વામદક્ષિણે પ્રત્યંગ કરવું. તેના ઉપર બુદ્ધિમાન પુરૂષે ભાગ પ્રમાણે રેખા વિસ્તાર કરે. 125, 126, 127. शतश्च युगवेदानां रेखाविस्तारकल्पना // सप्तसप्तत्यधिकैश्च प्रासादो वज्रको मतः // 128 // द्वात्रिंशत्तिलकैर्युक्तो घण्टाकूटः समन्वितः॥ वज्रकं कारयेद्यस्तु वज्रं पतति शत्रुषु // 129 // રેખાને વિસ્તાર એક ચુંવાળીસ પદોએ કર. સીતેર ઈડ અને બત્રીસ તિલકે તથા ઘંટાકૂટ વડે યુક્ત આ વાક પ્રાસાદ જાણ. જે પુરૂષ આ પ્રાસાદ કરાવે છે તેના શત્રુઓ ઉપર વિજ પડી શત્રુને નાશ થાય છે. 128, 129. ઇતિશ્રી વાક પ્રાસાદ, તુલ ભાગ 18, ઈડક 7, તિલક 32, એકનવિશતમ પ્રાસાદ 19. મુકુટેજલ પ્રાસાદ વિશતિતમ-પંચમ ભેદ. मुकुटं सुन्दरं वक्ष्ये प्रासादं मुकुटोज्ज्वलम् // चतुरस्त्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते // 130 // મુકુટના સમાન સુંદર આકારવાળા મુકુટેજજવલ પ્રાસાદનું લક્ષણ કહું છું. ચેરસ ક્ષેત્રમાં અઢાર ભાગ કરવા. 130. સારા મારા પતિને મારા તથા II. विस्तरेत्पूर्वमानेन कोणं द्विभागसुन्दरम् // 13 // एतत्तु स्थापयेत्प्राज्ञो दिशासु विदिशासु च // तदूर्वे शिखरं कार्यं सर्वलक्षणसंयुतम् // 132 // શાલા ભાગ છે અને નકારે ભાગ એકન કરવી. તલનાં બીજાં નાદિકાદિ અંગો પૂર્વમાને વિસ્તારવા અને કોણ ભાગ બેને સમદલ કરે. એ પ્રમાણે બુદ્ધિમાને દિશાવિદિશામાં વ્યવસ્થા કરવી અને તેના ઉપર સર્વ લક્ષણ યુક્ત શિખર કરવું. 131, 132. प्रथमपल्लविकायां तु शृङ्गं शृङ्गं नियोजयेत् // भद्रे च रथिका कार्या शृङ्गचत्वारि कल्पयेत् // 133 // Page #390 -------------------------------------------------------------------------- ________________ 250 શિ૯૫ રત્નાકર [ પછ રત્ન (૧૯)વજક પ્રાસાદ, (૨૦)મુકુટેવલપ્રાસાદ, ચતુર્થ ભેદ, પંચમ ભેદ, e7 ક. 81 ક. ૩ર તિલક, 28 તિલક, -પાક્ષિIT तक भाग.८ तल भाग१८ Page #391 -------------------------------------------------------------------------- ________________ 251 પણ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર 251 द्विपदे चैव संस्थाप्यं तिलकं शृङ्गमन्तरे / / तिलकं पादतृतीये छुपाङ्गं वामदक्षिणे // 134 // रेखाविस्तारमूर्ध्वं च कुर्याद्वै पूर्वमानतः // एवं लक्षणसंयुक्तः प्रासादो मुकुटोज्ज्वलः // 135 // કર્ણ પાસેની પહેલી નદીએ એક શૃંગ ચઢાવવું. ભદ્ર દેઢિયે અને ચાર ઉશંગ કરવાં. બીજી પંક્તિએ નદીએ તિલક કરવું. બીજા અંગે ઉપર પૂર્વ પ્રમાણે જાણવું. ત્રીજી પંક્તિઓ એટલે કણે તિલક કરવા અને વામદક્ષિણ ભાગે પ્રત્યંગ કરવું તથા પૂર્વમાને રેખાઓને વિસ્તાર કરે. ઉપરોક્ત લક્ષણોથી યુક્ત મુકુટોજવલ नामनी प्रासातो . 133, 134, 134. एकाशीत्यण्डकैरष्टाविंशतितिलकैस्तथा // तस्य चोमापतिः सिध्येत् कूटमुकुटमंडितः॥१३६॥ એકાશી ઈડ તથા અઠ્ઠાવીસ તિલક વડે સુશોભિત અને કૂટરૂપી મુકુટને ધારણ કરેલે આ મુકુટેજલ પ્રાસાદ જે કરાવે છે તેના ઉપર ઉમાપતિ પ્રસન્ન થાય છે. 136. ઇતિશ્રી મુકુટેજજવલ પ્રાસાદ, સુલ ભાગ 18, ઈડક 81, તિલક 28, વિશતિતમ પ્રાસાદ. 20. ઐરાવત પ્રાસાદ એકવિંશતિતમ-વષ્ઠ ભેદ. ऐरावतं प्रवक्ष्यामि प्रासादं सर्वकामदम् // चतुरस्त्रीकृते क्षेत्र पूर्वमाने विभाजिते // 137 // સર્વ કામનાઓને આપનારા ઐરાવત પ્રાસાદનું સ્વરૂપ કહું છું. ચોરસ ક્ષેત્રમાં પૂર્વાનુસાર અઢાર ભાગ કરવા. 137. भद्रं भागद्वयं कार्य भागैकेन च निर्गतम् // पल्लवीभागमेकेन निर्गमेऽपि तथा भवेत् // 138 // द्वितीया तत्समा प्रोक्ता प्रतिकर्ण द्विभागिकम् // समदलं च कर्तव्यं भागैकेन च नंदिका // 139 / / निर्गमे च तथा कार्या कोणश्चैव द्विभागिकम् // निर्गमे तत्समं प्रोक्तं स्थापयेच्च दिशासु वै // 140 // Page #392 -------------------------------------------------------------------------- ________________ 252 શિલ્પ રત્નાકર [ 8 રત્ન ભદ્રાર્ધ ભાગ છે અને નકારે ભાગ એક કરવું. પલ્લવી (નંદિકા) ભાગ એક, બીજી નંદિક ભાગ એક, પ્રતિકર્ણ ભાગ બે, ત્રીજી નંદિક ભાગ એક અને કર્ણ ભાગ છે. એ બધાં અંગે સમદલ કરવા તથા ઉપર પ્રમાણે સર્વ દિશાઓમાં વ્યવસ્થા કરવી. 138, 139, 140. शिखरं कारयेत्तत्र सर्वशोभासमन्वितम् // शृङ्गन्तु प्रथमपंक्ती स्थापयेच्च सदा बुधः // 141 // द्वितीया पंक्तिका कार्या सुशृङ्गतिलकान्तरा // तृतीयपदशृङ्गन्तु ह्युपाङ्गं वामदक्षिणे // 142 // भद्रे च रथिका कार्या पुरुचत्वारि कल्पयेत् // ऊर्ध्व रेखाः प्रकर्तव्याः शतवेदयुगैः पदैः // 143 // સર્વ શભા સંયુક્ત શિખર કરવું. પ્રથમ પંક્તિમાં એકએક શગ, દ્વિતીય પંકિતમાં એટલે (કર્ણ અને પહેરે) શૃંગ તથા નંદિકાએ તિલક કરવું. તુતીય પંક્તિમાં એકએક ઈંગ ચઢાવવું તથા વામદક્ષિણ ભાગે પ્રત્યંગ કરવું. ભદ્રે દોઢિયે અને ચાર ઉરૂગ કરવા અને એક ચુંવાળીસ પદ ભેદ રેખાઓ ખેંચવી. 141, 143, 143. જજ્ઞાશાઈ રાણો જનરલ चतुर्विंशतितिलकैः कर्तव्यश्च सदा बुधैः // 144 // પચાસી ઈડકો અને વીસ તિલક થી યુક્ત એવો ઐરાવત પ્રાસાદા સર્વદા બુદ્ધિમાન પુરૂએ કર. 44. प्रासादं कारयेद्यस्त्वैरावतं सुरवल्लभम् // त्रैलोक्यं क्षुभ्यते तस्य यशस्वी वसुधातले // 14 // દેવતાઓને પ્રિય એવે આ એરાવત પ્રાસાદ જે કરાવે છે તેનાથી સમગ્ર ત્રિલેક્સ ક્ષોભ પામે છે અને તે પુરૂષ વસુધાતલ ઉપર યશસ્વી થાય છે. 145. ઇતિશ્રી રાવત પ્રાસાદ, તુલ ભાગ 18, ઈડક 85, તિલક 24, એકવિશતિતમ પ્રાસાદ 21. રાજહંસ પ્રાસાદ દ્વાવિંશતિતમ-છ વિભક્તિ. राजहंस प्रवक्ष्यामि राज्ञाश्च वृद्धिकारकम् // चतुरस्त्रीकृते क्षेत्रे द्वाविंशपदभाजिते // 146 // રાજાઓના રાજ્ય અને પરિવારની વૃદ્ધિ કરનારા રાજહંસ પ્રાસાદનું લક્ષણ કર્યું છું. ચરસ ક્ષેત્રને બાવીસે ભાગવું. 146. Page #393 -------------------------------------------------------------------------- ________________ 54 रन शE BAns arguधि:४२. 253 शाला भागद्वया कार्या भागैकेन च निर्गता // पल्लवी भागिका कार्या समदला सुशोभना // 14 // चानुगं तु द्विभागैश्च विस्तरे निर्गमेऽपि च // द्वितीयं तत्समं प्रोक्तं तृतीयश्च तथैव च // 148 // कोणं भागद्वयं कल्प्यं निर्गमेऽपि तथा भवेत् // एतद् वत्स प्रकर्तव्यं चतुर्दिक्षु व्यवस्थितम् // 149 // શાલા-અધું ભદ્ર બે ભાગ અને નકારે એક ભાગ કરવું. નંદિક ભાગ એક સમદલ કરવી. પહેલો પઢરે ભાગ બે, બીજો પહેરે ભાગ અને ત્રીજો પઢરે પણ ભાગ છે તથા કોણ ભાગ બે સમદલ કરે. હે વત્સ! ઉપર પ્રમાણે ચારે દિશાઓમાં व्यवस्था ४२वी. 147, 148, 146. तदूर्वे शिखरं कार्यं सर्वशोभासमन्वितम् // भद्रे च रथिका कार्या युरुचत्वारि कल्पयेत् // 150 // पल्लवी शृङ्गसंयुक्ता कर्तव्या लक्षणान्विता // कणे वै प्रतिकणे च शृङ्गं शृङ्गं नियोजयेत् // 151 // द्वितीयपंक्तिशृङ्गन्तु [पाङ्गं वामदक्षिणे॥ तृतीयपंक्तितिलकं कुर्याच्चैव सुशोभनम् // 12 // रेखाणाञ्चैव विस्तारं तदूर्वे कल्पयेत्सुधीः॥ षट्पञ्चद्विशतानां तु भागैः कुर्याच सर्वदा // 153 // તેના ઉપર સર્વ શેભાથી સંયુક્ત શિખર કરવું. ભદ્ર દેઢિયે અને ચાર ઉરૂઈંગ કરવાં. નાદિકાએ લક્ષણાન્વિત એકએક શૃંગ કરવું તથા કણે અને પ્રતિકણે એકએક શું કરવું. બીજી પંક્તિમાં પણ એકએક ઈંગ કરવું. તૃતીય પંક્તિમાં એટલે કણે સુશોભિત તિલક કરવું અને વામદક્ષિણે પ્રત્યંગ કરવું. તેના ઉપર બુદ્ધિમાન પુરૂષે બસે છપન ભાગે શિખરના નમણની રેખાઓને વિસ્તાર કરે. 150, 151, 152, 153. एकोननवतिसंख्यरण्डकै राजहंसकः॥ चतुर्भिस्तिलकैर्युक्तः सर्वदा सौख्यदायकः // 154 // નેવ્યાસી ઈડકે તથા ચાર તિલકથી સંયુક્ત આ રાજહંસ પ્રાસાદ જાણ અને તે સર્વદા સુખદાયી છે. 154. धतिश्री रास प्रासाद, तुब माग 22, 44 86, तित: 4, દ્રાવિંશતિતમ પ્રાસાદ 22. Page #394 -------------------------------------------------------------------------- ________________ 254 શિ૯૫ રત્નાકર [ ષષ્ટ રત્ન (21) ઐરાવત પ્રસાદ, ષષ્ઠ ભેદ. 85 ડિક. 24 તિલક (22) રાજહંસ પ્રાસાદ, 7 વિભક્તિ, 89 ડિક, 4 તિલક. THUP T TRA तल भाग 18 | तलभाग२२२ Page #395 -------------------------------------------------------------------------- ________________ 215 54 २न] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર 255 ગરૂડ પ્રાસાદ વિંશતિતમ-પ્રથમ ભેદ. गरुडस्य प्रवक्ष्यामि स्वरूपं लक्षणान्वितम् // चतुरस्त्रीकृते क्षेत्रे द्वाविंशपदभाजिते // 15 // ગરૂડ પ્રાસાદનું લક્ષણયુક્ત સ્વરૂપ કહું છું. રિસ ક્ષેત્રમાં બાવીસ ભાગ 21. 155. शाला भागद्वया कार्या भागैका च विनिर्गता // पल्लवी भागिका कार्या समदला सुशोभना // 156 // चानुगं तु द्विभागैश्च विस्तरे निर्गमेऽपि च // द्वितीयं तत्समं प्रोक्तं तृतीयन्तु तथैव च // 157 // कोणं भागद्वयं कल्प्यं निर्गमे च तथा भवेत् // एतद् वत्स प्रकर्तव्यं चतुर्दिक्षु व्यवस्थितम् // 158 / / શાલા ભાગ બે અને નકારે એક ભાગની કરવી. નાદિકા એક ભાગની સમદલ કરવી તથા પહેલે પઢર, બીજે પઢશે અને ત્રીજે પઢરે ભાગ બેને સમદલ તેમજ કોણ ભાગ બે સમદલ કરે. હે વત્સઆ પ્રમાણે ચારે દિશાઓમાં વ્યવસ્થા १२वी. 156, 157, 158. तवें शिखरं कार्य सर्वशोभासमन्वितम् // भद्रे च रथिका कार्या धुरुचत्वारि कल्पयेत् // 159 // पल्लवी तिलकारूढा सिंहव्यालसमन्विता // प्रतिकणे तथा कर्णे शृङ्गं शृङ्गं नियोजयेत् // 160 // द्वितीयपंक्तिशृङ्गश्च तृतीया च तथैव हि // उपाङ्गश्च प्रकर्तव्यं शोभनं वामदक्षिणे // 16 // તેના ઉપર શભા સંયુક્ત શિખર કરવું. ભટ્ટે દોઢિયે અને ચાર ઉરૂશ કરવાં. નંદિકાએ તિલક કરવું અને તે સિંહવ્યાલાદિથી યુક્ત કરવું. પ્રતિકણે અને કણે એકએક ઇંગ, બીજી તથા ત્રીજી પંક્તિએ પણ એકએક ઈંગ ચઢાવવું. વામદક્ષિણ ભાગે સુશોભિત પ્રત્યંગ કરવું. 159, 160, 161. रेखाविस्तारमानश्च षट्पञ्चद्विशतैः पदैः // त्रिनवत्यण्डकैर्युक्तो वसुतिलकसंयुतः // 12 // Page #396 -------------------------------------------------------------------------- ________________ 256 શિલ્ય રત્નાકર [ 14 રત્ન અને છપન પદના ભેદે કરી નમણની રેખાઓના વિસ્તારનું માન કરવું. ત્રાણું ઈડ અને આઠ તિલકથી સંયુક્ત ગરૂડ પ્રાસાદ જાણ. 162. दानवानां विघाताय गरुडश्च नियोजयेत् // सिद्विश्च सर्वकामानां प्रतिपक्षक्षयस्तथा // 16 // અસુરોના નાશ માટે રાજ્યમાં ગરૂડ પ્રાસાદ જવો. તે સર્વ કામનાઓની સિદ્ધિ કરનાર તથા શત્રુપક્ષને ક્ષય કરનાર છે. 163. ઈતિશ્રી ગરૂડ પ્રાસાદ, તુલા ભાગ ર૨, ઈડક 9, તિલક 8, ત્રવિતિતમ प्रासाद 23. વૃષભ પ્રાસાદ ચતુર્વિશતિતમ-તૃતીય ભેદ वृषभश्च प्रवक्ष्यामि प्रासाद लक्षणान्वितम् // चतुरस्त्रीकृते क्षेत्रे द्वाविंशपदभाजिते // 164 // લક્ષણયુક્ત વૃષભ નામના પ્રાસાદનું સ્વરૂપ કહું છું. ચિરસ ક્ષેત્રમાં બાવીસ विलास 425 // . 164. भद्रं भागद्वयञ्चैव भागैकेन च निर्गतम् // नंदिकाभागमेकेन निर्गमे तु तथापि च // 16 // चानुगं तु द्विभागैश्च विस्तरे निर्गमेऽपि च // द्वितीयं तु तथा कार्य तृतीयश्च तथैव च // 166 // कोणं भागद्वयं कार्य निर्गमेऽपि च तत्समम् // एवञ्च स्थापयेत्प्राज्ञो दिशासु विदिशासु वै // 167 // ભદ્રાઈ ભાગ છે અને નકારે ભાગ એક કરવું. નંદિકા ભાગ એકની સમદલ કરવી. પહલે, બીજે અને ત્રીજે પઢો ભાગ બેબે તથા કણ ભાગ બે સમદલ કરે. બુદ્ધિમાન પુરૂએ આ પ્રમાણે ચારે દિશાઓમાં વ્યવસ્થા કરવી. 165, 166, 197. अथातः शिखरं कार्य सर्वशोभासमन्वितम् / / भद्रे च रथिका कार्या चतुरुरुसमन्विता // 168 // नंदिका प्रतिकर्णेषु कोणे शृङ्गं नियोजयेत् / / द्वितीयपंक्तिशृङ्गन्तु शृङ्गश्चैव तृतीयके // 169 // Page #397 -------------------------------------------------------------------------- ________________ પણ રત્ન ]. કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. तिलकञ्च तृतीयायामुपाङ्गं वामदक्षिणे // रेग्वाविस्तारमानन्तु षट्पञ्चद्विशतैः पदैः // 170 / / ત્યારપછી સર્વ શેભાથી અલંકૃત શિખર કરવું. ભદ્ર દેઢિયે અને ચાર ઉરૂગ ચઢાવવાં. નંદિક, ત્રણે પ્રતિક અને કેણે એકએક શગ જવું. બીજી પંક્તિ તથા ત્રિીજી પંક્તિ પણ એકએક ઈંગ યુક્ત કરવી. અને ત્રીજી પંક્તિમાં કોણે તિલક કરવું તથા વામદક્ષિણ ભાગે પ્રત્યંગ કરવું. શિખરના નમણુની રેખાઓને વિસ્તાર બસે છપ્પન પદના ભેદે કર. 168, 169, 170. ऋषिग्रहसमायुक्तैरण्डकैर्वृषभः स्मृतः // चतुर्भिस्तिलकैश्चैव कर्तव्यस्तु सदा बुधैः // 171 // ઋષિ એટલે સાત અને ગ્રહ એટલે નવ અર્થાત્ સત્તાણું ઈડ તથા ચાર તિલકવાળે આ વૃષભ નામને પ્રાસાદ કહ્યો છે અને તે ડાહ્યા પુરૂષોએ સર્વદા કરવા ગ્ય છે. 171. प्रासादं कारयेद् वत्स सर्वाङ्गं लक्षणान्वितम् / / हरवाहनसंयुक्तं देवानामपि दुर्लभम् // 17 // હે વત્સ ! સર્વાગ અને સંપૂર્ણ લક્ષણેથી પરિપૂર્ણ આ વૃષભ નામને પ્રસાદ દેવતાઓને પણ દુર્લભ છે. 172. ઇતિશ્રી વૃષભ પ્રાસાદ, સુલ ભાગ 22, ઈડક 7, તિલક 4, ચતુર્વિશતિતમ મેરૂ પ્રાસાદ પંચવિંશતિતમ-ચતુર્થ ભેદ. કથાતર સંબવામિ મેચ રક્ષvi મમ | चतुरस्त्रीकृते क्षेत्रे द्वाविंशपदभाजिते // 173 // હવે મેરૂ પ્રાસાદનું શુભ લક્ષણ કહું છું. ચેરસ ક્ષેત્રમાં બાવીસ ભાગ કરવા. 173. भद्रं भागद्वयं कार्य भागैकेन विनिर्गतम् // पल्लवीभागमेकेन निर्गमेऽपि तथा भवेत् // 174 // चानुगं तु द्विभागैश्च विस्तरे निर्गमेऽपि च // द्वितीयं कोणभागन्तु तृतीयश्च तथैव हि // 17 // પ્રાસંદ 24, Page #398 -------------------------------------------------------------------------- ________________ 258 શિલ્પ રત્નાકર [ પણ રત્ન - EEP (23) ગરૂડ પ્રાસાદ. દ્વિતીય ભેદ, 93 ડક, 8 તિલક. (24) વૃષભ પ્રાસાદ, તૃતીય ભેદ. 97 ઈંડક. 4 તિલક, પત્રક ill -- TEAMWMMET s કન, THE तल भाग२२ ! તમારા Page #399 -------------------------------------------------------------------------- ________________ ५४ रन] २५ (२५) मे३ प्रासा. ચતુર્થ ભેદ, 1010 HP । %3 ल ETS કેશરાદિ પ્રસાદ લક્ષણાધિકાર. २५४ कोणं भागद्वयं कार्य, निर्गमे पूर्वमानतः॥ एवञ्च स्थापयेत्प्राज्ञश्चतुर्दिक्षु व्यवस्थितम् ॥१७६॥ ભદ્રાર્ધ ભાગ છે અને નકારે ભાગ એક કરવું. નંદિકા ભાગ એક સમદલ કરવી. પહેલે, બીજો અને ત્રીજે પઢશે તથા કેણ, એ બધાં અંગે બબ્બે ભાગ સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશાઓમાં અંગેની व्यवथा ३२वी. १७४, १७५, १७६. अथातः शिखरं कार्य, __ सर्वलक्षणलक्षितम् ॥ भद्रे च रथिका कार्या, हुरुचत्वारि कल्पयेत् ॥१७७॥ नंदिकाप्रतिकर्णेषु, कर्णे चैव तथैव च ॥ शृङ्गं शृङ्गं तथा कार्य, प्रथमपंक्तिभूषणम् ॥१७८॥ द्वितीयपादशृङ्गन्तु, __ तृतीयेषु तथैव च ॥ तृतीयपादके स्थाप्यतल भाग मुपाङ्गं वामदक्षिणे ॥१७९॥ रेखाणाश्चैव विस्तारः, कर्तव्यश्च सदा वुधैः॥ षट्पञ्चद्विशतानांतु, पदै रेखाश्च कल्पयेत् ॥१८०॥ સર્વ લક્ષણેથી લક્ષિત એવું શિખર ન કરવું. ભદ્રે દેઢિયે અને ચાર ઉગે नम्न DAANT Ta HEMithTHA Lui TENT-TODAISE Page #400 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ પછ રત્ન ચઢાવવાં. નદિકા, ત્રણ પ્રતિકણું અને કેણ ઉપર એટલે પ્રથમ પંક્તિ એકએક સંગથી વિભૂષિત કરવી. બીજી પંકિતએ એટલે ત્રણ પઢરા અને કોણ ઉપર તથા ત્રીજી પંકિતએ એટલે બીજે પઢરો અને કણ ઉપર એકએક ઇંગ ચઢાવવું. ત્રીજી પંકિતએ વામદક્ષિણ ભાગે પ્રત્યંગ કરવું અને બુદ્ધિમાન પુરૂએ રેખાઓને વિસ્તાર સર્વદા બસે છપ્પન પદના ભેદે રેખાએ ખેચી કરે. ૧૭૭, ૧૭૮, ૧૯, ૧૮૦. एकोत्तरशतैर्वत्स मेरुश्च कल्प्यतेऽण्डकैः ॥ प्रासादः सिध्यते यस्य लभते चाक्षयं पदम् ॥१८१॥ . इति श्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे केशरादिपञ्चविंशतिप्रासादलक्षणाधिकारे गुर्जरभाषायां ष रत्नं समाप्तम् ।। એકસ એક ઈડ વડે વિભૂષિત થયેલે આ મેરૂ પ્રાસાદ જાણ. જે આ પ્રાસાદ કરાવે છે તે અક્ષય પદને ભેકતા બને છે. ૧૮૧. ઈતિશ્રી મેરૂ પ્રાસાદ, સુલ ભાગ ૨, ઈડક ૧૦૧, પંચવિશતિતમ પ્રાસાદ ૨૫. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત નર્મદાશંકર મૂલજીભાઈ સેમપુરા રચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું કેશરાદિ પંચવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર નામનું છઠું રત્ન સંપૂર્ણ Page #401 -------------------------------------------------------------------------- ________________ सप्तमं रत्नम् । -*अथ तिलकसागरादिपञ्चविंशतिप्रासादलक्षणाधिकारः । विश्वकर्मा उवाच । शृणु वत्स प्रवक्ष्यामि प्रासादानां यथाक्रमम् ॥ सर्वेषां धामजातीनां सारसंबोधहेतुना ॥१॥ विभक्तिछंदतिलकैस्तिलकसागरोद्भवाः ॥ क्षीरार्णवे समुत्पन्ना नाना तिलकसागराः ॥२॥ શ્રી વિશ્વકર્મા કહે છે હે વત્સ! સાંભળ, હવે હું તને બધી જાતના પ્રાસાદને સાર સમજાય એવા હેતુથી યથાક્રમે વિભાગ. છંદ અને તિલકેના ભેદે થતા તિલકસાગરાદિ જાતિના પ્રાસાદે કહું છું. આ પ્રાસાદની ઉત્પત્તિ ક્ષીરાણુંવમાંથી થયેલી छ मने तिसरा नामे सुप्रसिद्ध छ. १, २. प्रशस्ताः शांतिदाः सर्वे प्रसादाय भवन्ति च ॥ विभक्तितलछंदेषु शिखरस्यो लक्षणम् ॥३॥ शृंगोरुशृङ्गप्रत्यंगा रथोपरथकर्णिकाः ॥ संक्षेपं कथयिष्यामि यादृशाः शांतिकारकाः ॥४॥ પ્રસિદ્ધ મહિમાવાળા અને શાંતિ આપનારા આ પ્રાસાદો દેને ઘણુ પ્રિય છે. વિભાગ, તલ અને છંદથી શિખર સુધી શિંગ, ઉરૂગ, પ્રત્યંગ, રથ, ઉપરથ અને કર્ણ એ બધાં અંગે વિભાગ પ્રમાણે કરવાં. હું આ બધાનાં લક્ષણ સંક્ષેપમાં કહીશ કે જેથી તેઓ શાંતિ આપનારા થાય. ૩, ૪. शिखरस्य प्रमाणेन चोच्छ्यो मण्डपस्य वै ॥ हीनांगे हीनछंदे च बहङ्गेऽर्धे च दीनता ॥५॥ एकस्कंधे बहुशाखे स्कंधहीनैकशाखयोः ॥ प्रशस्ताः शाखायुक्तास्तु छंदालङ्कारशोभिताः ॥६॥ શિખરના પ્રમાણુથી મંડપ ઉચા કરે. આ પ્રાસાદે ઓછા અંગવાળા, હીનદવાળા, અધિક અંગવાળા અને અર્ધગવાળા થાય તે દરિદ્રતા આપે છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શિલ્પ રત્નાકર [ સક્ષમ ન તેથી હીનસ્કધવાળા અગર એક શાખા (રેખા ) વાળા કરવા નિહ પરંતુ એક સ્ક ́ધવાળા તથા ઘણી રેખાઓવાળા કરવા. તલછંદના પ્રમાણે ઘણી રેખાઓ વડે અલ'કૃત થયેલા આ પ્રાસાદોની મહિમા ઘણી છે. ૫, ૬. તિલકસાગરાદિ પચીસ પ્રાસાદોનાં નામ. तिलकसागरश्वाद्यो गौरीतिकरुद्रकौ ॥ श्रीतिलको हरिश्चैव लक्ष्मीभूतिलकौ तथा ||७|| रंभातिलक इन्द्रश्च मंदिरो हेमवांस्तथा ॥ कैलासतिलकः पृथ्वीतिलकश्च त्रयोदशः ||८|| त्रिभुवनेन्द्रनीलौ च सर्वांगतिलकस्तथा ॥ सुरवल्लभनामा च सिंहश्च मकरध्वजः ॥९॥ मंगलस्तिलकाक्षश्च पद्मकः सोमकस्तथा ॥ विजयतिलकश्चैव त्रैलोक्यतिलकस्तथा ॥ १०॥ पञ्चविंश इमे प्रोक्ताः प्रासादास्तिलकाभिधाः ॥ तिलकसागरनाम्ना प्रसिद्धा भुवनोत्तमाः ॥११॥ ( ૧ ) તિલકસાગર, ( ૨ ) ગૌરીતિલક, ( ૩ ) દ્ધતિલક, ( ૪ ) શ્રીતિલક, (૫) રિતિલક, ( ૬ ) લક્ષ્મીતિલક, ( ૭ )ભૂતિલક, ( ૮ ) 'ભાતિલક, ( ૯ ) ઇન્દ્રતિલક, ( ૧૦ ) રિતિલક, ( ૧૧ ) હેમવાનતિલક, (૧૨) કૈલાસતિલક, ( ૧૩ ) પૃથ્વીતિલક, ( ૧૪ ) ત્રિભુવનતિલક, ( ૧૫) ઇન્દ્રનીલતિલક, ( ૧૬ ) સર્વાંગતિલક, (૧૭) સુરવલ્લભતિલક, ( ૧૮ ) સિ’હુતિલક, ( ૧૯ ) મકરધ્વજ તિલક, ( ૨૦ ) મગલતિલક, (૨૧) તિલકાક્ષ, ( ૨૨ ) પદ્મતિલક, ( ૨૩ ) સોમતિલક, ( ૨૪ ) વિજયતિલક, અને (૨૫) શૈલેાક્ય તિલક. આ તિલકસાગરાદિ નામના પચીસ પ્રાસાદોનાં નામ જાણવાં. આ પ્રાસાદે તિલકસાગરદ્ધિ નામે સુપ્રસિદ્ધ છે અને ભુવનેમાં ઉત્તમ છે. ૭, ૮, ૯, ૧૦, ૧૧. તિલકસાગર પ્રાસાદ–પ્રથમ, ૧ વિભકિત. छंदालङ्कारसंयुक्ताः कथ्यन्ते मुनिसत्तम ॥ वेदास्त्रञ्च चतुःस्तम्भैर्दिशांपतिसुरैर्धृतम् ॥१२॥ छायकूटसमायुक्तं घण्टासिंहसमुद्भवम् ॥ ईदृशं कुरुते यस्तु स लभेच्चाक्षयं पदम् ॥१३॥ Page #403 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ રત્ન) તિલકસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૨૬૩ હે મુનિશ્રેષ્ઠ નારદજી! હવે ઈદ અને અલંકારો વડે શેભાયમાન થયેલા તિલકસાગરાદિ પ્રાસાદે કહું છું. ચેરસ ક્ષેત્રમાં ચાર સ્તંભ કરવા અને તેમાં ચારે દિશાઓના દિગ્ધાળની મૂતિઓ કરવી. છાનું તથા કુટ કરવાં તેમજ આમલસારે તથા સિંહ કરવા. આ પ્રાસાદનું નામ તિલકસાગર છે અને કરનાર અક્ષયપદને ભોક્તા થાય છે. ૧૨, ૧૩. ઈતિશ્રી તિલકસાગર પ્રાસાદ, તલ ચતુરઅ, ઇંડક ૧, પ્રાસાદ ન લે. ગારીતિલક પ્રાસાદ દ્વિતીય-દ્વિતીય ભેદ. अष्टतिलकसंघातः कर्णे रेखासमायुतः ॥ .. अष्टतिलकसंयुक्तो गौरीतिलकसंज्ञकः ॥१४॥ ઉપર પ્રમાણે ચોરસ ક્ષેત્રે કરી પ્રાસાદની રચના કરવી. વિશેષમાં આઠ તિલકે કરવા અને કર્ણ ઉપર રેખાઓ ખેંચવી. આઠ તિલકેવાળે આ પ્રાસાદ ગૈરીતિલક નામને જાણ. ૧૪. ઇતિશ્રી ગોરીતિલક પ્રાસાદ, તલ ચતુરસ, ઈડક ૧, તિલક ૮, પ્રાસાદ રજે. રૂકતિલક પ્રાસાદ-તૃતીય. કુરીવૃત્તિ ક્ષેત્રે નામાંવિત્તેિ कर्णे भागद्वयं कार्य भद्रं भागद्यं तथा ॥१५॥ कर्णोधै तिलकं कुर्याच्चतुर्दिक्षु सुशोभनम् ॥ रुद्रतिलकनामोऽयं ह्येकाण्डी सर्वकामदः ॥१६॥ સમરસ ક્ષેત્ર કરી આઠ ભાગ કરવા. તેમાં કર્ણ બે ભાગ અને અધુ* ભદ્ર પણ બે ભાગનું કરવું. કર્ણ ઉપર તિલક કરવાં. આ પ્રમાણે ચારે દિશાએ સુરોભિત પ્રાસાદ કરે. આ પ્રાસાદનું નામ રૂદ્ધતિલક જાણવું. એક ઈકડવાળે આ પ્રાસાદ સર્વ કામનાઓને આપનાર છે. ૧૫, ૧૬. ઈતિશ્રી રૂદ્રતિલક પ્રાસાદ, સુલ ભાગ ૮, ઇંડક ૧, તિલક , પ્રાસાદ ૩ જે. Page #404 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર સિમમ ૨ ૧ તિલકસાગર પ્રાસાદ, ૨ ગોરીતિલક પ્રાસાદ, પ્રથમ વિભક્તિ, દ્વિતીય ભેદ, ૧ ઇંડક, ૮ તિલક - - - - - - - લા AS: LLCD To prep.CA ન तल चतुरस spક $5 Page #405 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ રત્ન] તિલકસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૨૬૫ RI ૩ રતિલક પ્રાસાદ, ૨ વિભકિત. ૧ ઈંડક. ૪ શ્રીતિલક પ્રાસાદ. દ્વિતીય ભેદ. ૫ ડક, ૪ તિલક, ૪ તિલક, ... - - - MIT તક માસ૮ ! तलभाग Page #406 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શિલ્પ રત્નાકર [ સંસેમ રત્ન શ્રી તિલક પ્રાસાદ ચતુર્થ-દ્વિતીય ભેદ. कर्णे शृङ्गं प्रदातव्यं तदूधै तिलकं न्यसेत् ॥ भद्रे सिंहस्तथा कार्यः पश्चाण्डकविभूषितः ॥ श्रीतिलकः समाख्यातः कर्तृशांतिश्रियावहः ॥१७॥ ઉપર પ્રમાણે તલમાન કરી વધારેમાં કણે શગ અને તિલક કરવા તથા ભદ્ર સિંહ કરવા. પાંચ ઇંડક વડે શેભાયમાન થયેલે શ્રીતિલક નામનો આ પ્રાસાદ કર્તાને શાંતિ અને લક્ષમી આપે છે. ૧૭. ઈતિશ્રી શ્રી તિલક પ્રાસાદ, ભાગ ૮, ઇડક પ, તિલક ૪, પ્રાસાદ ૪ થે. હરિતિલક પ્રાસાદ પંચમ-તૃતીય ભેદ. भद्रे शृङ्गं प्रदातव्यं चतुर्दिक्षु व्यवस्थितम् ॥ नवाण्डकसमायुक्तश्चतुर्भिस्तिलकैर्युतः ॥ हरितिलकसंज्ञो वै सिद्धकिन्नरसेवितः ॥१८॥ આઠ ભાગના ચેરસ ક્ષેત્રમાં પૂર્વ પ્રમાણે તલમાન કરવું. વિશેષમાં ભદ્ર એક ઉરૂગ ચઢાવવું. નવ દંડક તથા ચાર તિલકે વડે શોભિત આ હરિતિલક પ્રાસાદ સિદ્ધ તેમજ કિન્નરેથી લેવાયેલ છે. ૧૮. ઈતિશ્રી હરિતિલક પ્રાસાદ, ભાગ ૮, ઈડક ૯, તિલક ૪, પ્રાસાદ પ મે. લક્ષ્મીતિલક પ્રાસાદ ધષ્ઠ-ચતુર્થ ભેદ. भद्रे शृङ्गं द्वितीयश्च रथिकां स्थापयेत्तथा । चत्वारि तिलकान्येव ह्यण्डकानि त्रयोदश ॥ लक्ष्मीतिलकनामोऽयं श्रियः प्रीत्यर्थहेतवे ॥१९॥ ક્ષેત્રમાન ઉપર પ્રમાણે કરી ભદ્ર બીજું વધારે એક ઈંગ ચઢાવવું અને દોઢિયે કર. તેર ઇડકો અને ચાર તિલકે વાળ લહમીતિલક નામને આ પ્રાસાદ લક્ષ્મીની પ્રસન્નતાને વધારનારે જાણ. ૧૯. ઇતિશ્રી લમીતિલક પ્રાસાદ, ભાગ ૮, ઈડક ૧૩, તિલક ૪, પ્રાસાદ દો. Page #407 -------------------------------------------------------------------------- ________________ સમ રત્ન ] તિલકસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર ૨૬૭ પ હરતિલકપ્રાસાદ. ૬ લક્ષ્માતિલક પ્રાસાદ' તૃતીય ભેદ, ચતુર્થ ભેદ, ૯ ઈંડક. ૧૩ ઈડક. ૪ તિલક, ૪ તિલક, HIS तहभागद तरूभाग Page #408 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ શિલ્પ રત્નાકર ભૂતિલક પ્રાસાદ સપ્તમ-૩ વિભક્તિ. [ સક્ષમ રત્ન चतुरस्रीकृते क्षेत्रे दशधा भाजिते पुनः ॥ कोणं भागद्वयं कार्य सार्धभागेन चानुगम् ॥ शाला च सार्धभागेन निर्गमं च पदोनकम् ||२०|| ચોરસ ક્ષેત્રના દશ ભાગ કરવા અને તેમાં બે ભાગના કણ, દોઢ ભાગને પઢો અને દોઢ ભાગનુ અધુ ભદ્ર કરવુ.ભદ્ર નીકારે નીકળતુ પોણા ભાગનું કરવું, ૨૦. प्रथम पंक्तिकोणेषु शृङ्गं तत्र नियोजयेत् ॥ तोपरि तिलकं तु र्ध्वरेखाः प्रकीर्तिताः ॥२१॥ अनुगे च चतुर्दिक्षु शृङ्गमेकं नियोजयेत् ॥ तस्योर्ध्व तिलकं चैव प्रत्यंगं वामदक्षिणे ||२२|| भद्रे शृङ्गद्वयं प्रोक्तं दिशासु स्थापयेद्बुधः ॥ द्वादशतिकान्येव ह्यूनविंशाण्डकानि च ॥ भूतिलकः समाख्यातः सर्वकामार्थसाधनः ॥२३॥ કની પહેલી પ`ક્તિએ શૃંગ તથા તિલક કરવાં. પહેરે પણ શૃંગ તથા તિલક કરવાં અને ડાબે જમણે અંગે પ્રત્યગ કરવાં. ભદ્રે એ શૃંગ ચઢાવવાં. આ રીતે ચારે દિશામાં રચના કરવી. આર તિલક તથા એગણીસ ઇંડક વાળે! ભૂતિલક નામના આ પ્રાસાદ જાણવા અને તે સર્વ કામ તેમજ અર્થને સાધનારે છે. ૨૧, ૨૨, ૨૩. ઇતિશ્રી ભૂતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઈંડક ૨૯, તિલક ૧૨, પ્રાસાદ ૭ મા. રભાતિલક પ્રાસાદ અષ્ટમ-દ્વિતીય ભેદ. कर्णे शृङ्गद्वयं कार्यं तिलकञ्च तथानुगे । अष्टभिस्तिलकैर्युक्तत्रयस्त्रिंशद्भिरण्डकैः ॥ रंभातिलकनामा च कर्तव्यः शांतिमिच्छता ||२४|| ઉપર પ્રમાણેના તલમાં કણે એ શૃંગ કરવાં અને પઢરે તિલક ચઢાવવું. આઠ તિલક અને તેત્રીસ ઇંડકવાળા આ ભાતિલક નામના પ્રાસાદ જાણવા અને શાંતિની ઇચ્છાવાળા પુરૂષે આ પ્રાસાદ કરવે!. ૨૪. ઇતિશ્રી રભાતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઇડક ૩૩, તિલક ૮, પ્રાસાદ ૮ મે. Page #409 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ રન] તિલકસાગાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ર૬૯ ૮ રંભાતિલક પ્રાસાદ. દ્વિતીય ભેદ, ૩૩ ઈંડક. ૮ તિલક, ૭ તિલક પ્રાસાદ, તૃતીય વિભક્તિ. ર૯ અંડક. ૧૨ તિલક तल भाग७ Eસણ ? TI ૯ ઇન્દ્રતિલક પ્રાસાદ. - તૃતીય ભેદ. ૪૧ કંડક. ૪ તિલક. ITI III TRIL 1 तल भाग १० II ક7. - - - - - - Page #410 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શિલ્પ રત્નાકર [ સપ્તમ રન ઇતિલક પ્રાસાદ નવમ-તૃત ચ ભેદ. प्रतिरथेषु शृङ्गकं कर्णोचे तिलकं न्यसेत् ॥ अण्डान्येकचत्वारिंशचत्वारि तिलकानि च ॥ इंद्रतिलकसंज्ञश्च पूज्यः सुरनरेश्वरैः ॥२५॥ ઉપર પ્રમાણેના તલમાં પહેરે એકેક ઈંગ ચઢાવવું અને કણે તિલક કરવાં. એકતાલીસ ઈડક અને ચાર તિલકવાળા આ પ્રાસાદનું નામ ઈન્દ્રતિલક છે અને તે દેવતા તથા રાજાઓને પૂજવાય છે. ૨૫. ઇતિશ્રી ઈન્દ્રતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઈડક ૪૧, તિલક ૪, પ્રાસાદ૯ મો. મંદિર તિલક પ્રાસાદ દશમ-૪ વિભક્તિ. मंदिरतिलकं वक्ष्ये सूर्यभागं विभाजयेत् ॥ भद्रं भागद्वयं कार्य चानुगं द्वयभागिकम् ॥ कोणं भागद्वयं कृत्वा चतुर्दिक्षु नियोजयेत् ॥२६॥ હવે મંદિરતિલક પ્રાસાદ કહું છું. ચોરસ ક્ષેત્રના બાર ભાગ કરી તેમાં બે ભાગનું અર્ધ ભદ્ર, બે ભાગને પ્રતિરથ અને બે ભાગને કર્ણ કરે. આ પ્રમાણે ચારે દિશામાં રચના કરવી. ૨૬. कोणे शृङ्गाद्वयं स्थाप्यं चानुगे शृङ्गमेव च ॥ द्वितीयक्रमे तिलकं चतुर्दिक्षु व्यवस्थितम् ॥२७॥ भद्रे च रथिका कार्या पुरुशृङ्गत्रयं तथा । प्रत्यंगं यदि प्रत्यंगमुरोश्च वामदक्षिणे ॥२८॥ तदधो मंजरी कार्या पद्माकारा सुवर्तिता ॥ चतुर्विंशतिलकश्च ह्यण्डकमप्तत्रिंशतिः ॥ नानारूपधरो दिव्यो मंदिरो मंदिरोपमः ॥२९॥ કણે બે તથા પહેરે એક ઇંગ ચઢાવવું. બીજી પંક્તિએ તિલક કરવાં. ભદ્ર દેઢિયે તથા ત્રણ ઉરૂગ કરવાં. ઉરૂશંગને પડખે પ્રત્યંગ કરવા અને તેની નીચે કમળ પુષ્પના જેવી મંજરીઓ કરવી. સાડત્રીસ ઇંડક તથા વીસ તિલકવાળે આ પ્રાસાદ મંદિર તિલક જાણુ. ૨૭, ૨૮, ૨૯. ઇતિશ્રી મદિર તિલક પ્રાસાદ, તલ ભાગ ૧૨, ઈડક ૩૭, તિલક ૨૪, પ્રાસાદ ૧૦ મે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ સક્ષમ રન] તિલકસાગરાદિ પ્રસાદ લક્ષણાધિકાર. હેમવાનું તિલક પ્રાસાદ એકાદશ-દ્વિતીય ભેદ. प्रतिरथो शृङ्गाणि कर्णोर्चे तिलकं न्यसेत् ॥ विंशतितिलकैः पञ्चचत्वारिंशद्भिरण्डकैः ॥ हेमवांश्च तदा नाम कर्तव्यः सर्वशांतिदः ॥३०॥ ઉપર પ્રમાણેના તલમાં પ્રતિરથે શૃંગ ચઢાવવું અને કણે તિલક કરવાં. પીસતાળીસ ઈડક અને વીસ તિલકવાળે આ હેમવાન તિલક નામને પ્રાસાદ જાણ અને તે સર્વ પ્રકારે શાંતિ આપનાર છે. ૩૦. ઇતિશ્રી હેમવાનું તિલક પ્રાસાદ, ભાગ ૧૨, ઈડક ૪૫, તિલક ૨૦, પ્રાસાદ ૧૧ મે. કલાસતિલક પ્રાસાદ દ્વાદશ-તૃતીય ભેદप्रतिरथे च तिलकं स्थापयेच सुशोभनम् ॥ अण्डाकान्यूनपञ्चाशद् गायत्री तिलकानि च ॥ कर्णोघे तु यदा शृङ्गं नाम्ना कैलाससंभवः ॥३१॥ ઉપર પ્રમાણેના તલ ઉપર વધારેમાં પહેરે તિલક કરવા અને કણે શંગ ચઢાવવું. ઓગણપચાસ ઈડક અને ચોવીસ તિલકવાળે આ પ્રાસાદ કૈલાસતિલક જાણ. ૩૧. ઇતિશ્રી કૈલાસતિલક પ્રાસાદ, ભાગ ૧૨, ઈડક ૪૯, તિલક ૨૪, પ્રાસાદ ૧૨ મે. પૃથ્વીતિલક પ્રાસાદ ત્રયોદશચતુર્થ ભેદ. तिलकं यदि कोंचे शृङ्गप्रतिरथोर्ध्वके । अण्डानि सप्तपश्चाशद् विंशतितिलकानि च ॥ पृथ्वीतिलकसंज्ञश्च पृथ्वीभ्रमणपुण्यदः ॥३२॥ પૂર્વ પ્રમાણેના તલ ઉપર વધારેમાં કણે તિલક અને પઢરે શંગ ચઢાવવું. આ સત્તાવન ઈંડક અને વીસ તિલકવાળા પ્રાસાદનું નામ પૃથ્વીતિલક છે અને તે પૃથ્વીપ્રદક્ષિણાનું પુણ્ય આપનાર જાણ. ૩૨. ઇતિશ્રી પૃથ્વીતિલક પ્રાસાદ, ભાગ ૧૨, ઈડક પ૭, તિલક ૨૦, પ્રાસાદ ૧૩ મિ. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શિલ્પ રત્નાકર [ સપ્તમ રત્ન ૧૧ હેમવાનું તિલક પ્રાસાદ. ( દ્વિતીય ભેદ.. ૪૫ ડક, ૨૦ તિલક. ૧૦ મદિર તિલક પ્રાસાદ, ચતુર્થ વિભક્તિ ૩૭ ઈડક. ૨૪ તિલકા तरूभाग१२ (ks ૨૧. GIBIL L ૧૨ કૈલાસ તિલક પ્રાસાદ. તૃતીય ભેદ, ૪૯ ઇંડક. ૨૪ તિલક. છે & तल भाग१२ - - . - . (કાયાનો RTH | hub જ (૩૩૪૦. “ HUPP ન છે (૨વર છે , ૧૩ પૃથ્વી તિલક પ્રાસાદ, ચતુર્થ ભેદ પ૭ ઇંડક. ૨૦ તિલક t". TT TT TT TT तल भाग१२ तल भाग१२ Kક '. Page #413 -------------------------------------------------------------------------- ________________ २७3 सतभरन] તિલકસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર ત્રિભુવનતિલક પ્રાસાદ ચતુદર્શ-પ વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे चाष्टाविंशतिभाजिते ॥ शालार्धश्च चतुर्भागं द्विपदं निर्गम स्मृतम् ॥३३॥ नंदिका पदमात्रेण निर्गमे च तथा भवेत् ॥ अनुगं च चतुर्भागं विस्तरे निर्गमे तथा ॥३४॥ कोणिकाभागमेकेन निर्गमे पूर्वमानतः ॥ कोणश्चैव चतुर्भागं निर्गमे विस्तरे तथा ॥३५॥ ચિરસ ક્ષેત્રના અઠ્ઠાવીસ ભાગ કરવા અને તેમાં ચાર ભાગનું અધું ભદ્ર, કરવું અને નકારે ભાગ બે કરવા, નંદિક ભાગ એક સમદલ કરવી, પઢશે ચાર ભાગને સમદલ, કર્ણિક ભાગ એક સમચોરસ અને કર્ણ ચાર ભાગને સમદલ કર. ૩૩, ૩૪, ૩૫. श्रीवत्सश्च श्रीवत्सस्तिलकं च तृतीयकम् ॥ कर्णे च प्रतिकणे च कुर्याच्चैवं चतुर्दिशि ॥३६॥ श्रीवत्सतिलकञ्चैव नंदिकायां क्रमद्वयम् ॥ भद्रे वै रथिका कार्या स्वरूपा लक्षणान्विता ॥३७॥ तदूचे झुरुचत्वारि प्रत्यंगं वामदक्षिणे ॥ तदधो मंजरी ज्ञेया पद्माकारा सुवर्तिता ॥३८॥ षत्रिंशतितिलकानि कूटाकारसुशोभितम् ॥ पञ्चषष्टिस्तथाण्डानि त्रिभुवनसमायः ॥३९॥ કણે અને પઢરે બલ્બ શ્રીવત્સ શંગ અને તિલક કરવાં. નંદીએ શ્રીવત્સ અને તિલક તથા ભદ્ર દેઢિયા અને ચાર ઉરૂગો કરવાં. બેજમણે પ્રત્યંગ કરવાં તથા નીચે કમળ પુષ્યના આકારે મંજરીઓ કરવી. છત્રીસ તિલક અને પાંસઠ ઈંડકવાળા આ त्रिभुवनतिमा नामने। प्रासातो . 38, ३७, ३८, 3८. ઇતિશ્રી ત્રિભુવનતિલક પ્રાસાદ, ભાગ ૨૮, ઈડક ૬૫, તિલક ૩૬, પ્રાસાદ ૧૪ મે. ઇન્દ્રનીલતિલક પ્રાસાદ પંચદશ-દ્વિતીય ભેદ. तृतीयक्रमशृङ्गञ्च तिलकं प्रतिरथोर्ध्वके । ऊनसप्ततिरण्डानि षट्त्रिंशत्तिलकानि च ॥ इन्द्रतिलकनामोऽयं कर्तव्यः शांतिमिच्छता ॥४०॥ Page #414 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ સપ્તમ રત્ન ઉપર પ્રમાણે તલ માન કરી વધારેમાં કણે ત્રીજી પંક્તિએ તિલક છે તે ઉતારી શંગ ચઢાવવું અને પ્રતિરથે તિલક કરવું. અગણેસીત્તેર ઈડક અને બત્રીસ તિલાળે આ ઈન્દ્રનીલતિલક નામને પ્રાસાદ જાણે. ૪૦. ઈતિશ્રી ઇન્દ્રનીલતિલક પ્રાસાદ, ભાગ ૨૮, ઈડક ૬૯, તિલક ૩૨, પ્રાસાદ ૧૫ મ. સર્વાગતિલક પ્રાસાદ પડશ-દ વિભકિત. शृणु वत्स प्रवक्ष्यामि सर्वाङ्गतिलकं शुभम् ॥ चतुरस्रीकृते क्षेत्रे द्वात्रिंशपदभाजिते ॥४१॥ भद्रश्च षट्पदं वत्स चतुर्भागैश्च निर्गमः ॥ नंदिकाभागमेकेन विस्तरे निर्गमे तथा ॥ अग्रे च कोणिका कार्या पूर्वमानेन कल्पना ॥४२॥ હે વત્સ, હવે સર્વાગતિલક પ્રાસાદ કહું છું તે સાંભળ. ચેરસ ક્ષેત્રના બત્રીસ ભાગ કરવા અને તેમાં છ ભાગનું અધું ભદ્ર કરવું અને તે નીકળતું ચાર ભાગ રાખવું. નંદિકા એક ભાગની સમદલ કરવી અને આગળનો ભાગ ત્રિભુવનતિલક પ્રાસાદના પ્રમાણે કરે. એટલે પહેરે ચાર ભાગ સમદલ, કર્ણિકા ભાગ એકની સમરસ તથા કર્ણ ભાગ ચારને સમદલ કરવો. ૪૧, ૪ર. श्रीवत्सचतुस्तिलकं कर्तव्यञ्च चतुर्दिशि ॥ भद्रे च रथिका कार्या तवंगा हि विभूषिता ॥४॥ तर्वे चोरुचत्वारि प्रत्यंग वामदक्षिणे ॥ तदधो मंजरी कार्या स्वरूपा लक्षणान्विता ॥४४॥ आमलसारश्च कलशं पूर्वमानेन कारयेत् ॥ त्रिसप्तत्यण्डकैर्युक्तस्तिलकान्यष्टविंशतिः ॥ सर्वाङ्गतिलको नाम प्रासादः सर्वशांतिदः ॥४५॥ ત્રિભુવનતિલક પ્રમાણે કર્ણાદિનાં અંગે કરી કણે એક શ્રીવત્સ વધારી તિલક ચઢાવવું. ભદ્ર દેઢિયે કરી ચાર ઉરૂશંગ કરવા અને ડાબે જમણે અંગે પ્રત્યંગ કરવાં. નીચે મંજરી કરવી. આમલસા અને કળશ કરે. તેતેર ઈડક અને અઠ્ઠાવીસ તિલકનો આ સર્વ ગતિલક પ્રાસાદ જાણ. ૪૩, ૪૪, ૪૫. ઇતિશ્રી સર્વાગતિલક પ્રાસાદ, ભાગ ૩ર, ઈડક ૭૩, તિલક ૨૮, પ્રાસાદ ૧૬ એ. Page #415 -------------------------------------------------------------------------- ________________ સસમ રત્ન] ૨૭૫ તિલસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. (૧૫) ઇદ્રનીલ તિલક પ્રાસાદ. દ્વિતીય ભેદ, (૧૪) ત્રિભવન તિલક ૬૯ ઈંડક. ૩૬ તિલક પ્રાસાદ, પ વિભકિત, ૬પ ઈંડક. ૩૬ તિલક तरूभाग२८ કયો . (ા « M i tT | | - : સુરવલભતિલક પ્રાસાદ સંસદશ દ્વિતીય ભેદ, कोणेषु त्रीणि शृङ्गाणि, प्रतिरथे त्रयमेव च ॥ सप्तसप्ततिरण्डानि, गायत्रीतिलकानि च ॥ वल्लभश्च समाख्यातः, सर्वकामार्थसाधकः ॥४६॥ ઉપર પ્રમાણે તલ કરી કણે અને પહેરે ત્રણ ત્રણ ઇંગ ચઢાવવાં. સીત્તેર ઈડક અને વીસ તિલકવાળો, સર્વ કામનાઓ. તથા અર્થની સિદ્ધિ કરનાર આ સુરવલભતિલક પ્રાસાદ જાણ. ૪૬. ઇતિશ્રી સુરવલ્લભતિલક પ્રાસાદ, ભાગ ૩૨ ઈડક ૭૭, તિલક ૨૪, પ્રાસાદ ૧૭ મે. तलभाग२८ Page #416 -------------------------------------------------------------------------- ________________ २७४ શિપ રત્નાકર [ સપ્તમ રન (૧૬) સર્વાગ તિલક પ્રાસાદ. ૬ વિભકિત. ૭૩ ઠંડક. ૨૮ તિલક. (૧૮) સિંહ તિલક પ્રાસાદ, ૭ વિભકિત. ETTITUી तलभाग३३ ૨૫ ઈંડક. ૪ તિલક. 5 1 'ય.13 : કાયમ (૧૭) સુરવઠલભ તિલક પ્રાસાદ. દ્વિતીય ભેદ. ૭૭ ઇંડક રહે તિલક, तल भाग३२ तल भाग८ Page #417 -------------------------------------------------------------------------- ________________ २७७ સપ્તમ રત્ન ] તિલસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. २७७ સિંહતિલક પ્રાસાદ અષ્ટાદશ-૭ વિભક્તિ चतुरस्रीकृते क्षेत्रे चाष्टभागविभाजिते । शालार्धं तु द्विभागश्च भागैकेन च निर्गमम् ॥४७॥ कोणं द्विभागमित्युक्तं चतुर्दिक्षु व्यवस्थितम् ॥ तदूचे शिखरं कार्य सर्वलक्षणसंयुतम् ॥४८॥ ચોરસ ક્ષેત્રના આઠ ભાગ કરવા અને તેમાં અધુભદ્ર બે ભાગનું કરવું અને એક ભાગ નીકળતું રાખવું. કર્ણ બે ભાગને કરે. આ પ્રમાણે ચારે દિશામાં રચના કરી તેના ઉપર સર્વ લક્ષણ સંયુક્ત શિખર કરવું. ૪૭. ૪૮. केशरी तिलकञ्चैव क्रमाद् द्वयश्च कोणके ॥ भद्रे च रथिका कार्या तवंगा वामदक्षिणे ॥४९॥ तदूर्ध्वं शृङ्गमेकञ्च स्थापयेच चतुर्दिशि ॥ तघे शिखरं कृत्वा पद्माकारं सुवर्तितम् ॥५०॥ अण्डानि पञ्चविंशश्च चत्वारि तिलकानि च ॥ सिंहतिलकनामोऽयं सर्वकार्यार्थसाधकः ॥५१॥ કણે પાંચ ઈડકવાળું કેશરી શગ કરવું અને તેના ઉપર એક તિલક કરવું. ભટ્ટે દોઢિયે કરી એક ઉરૂશંગ ચઢાવવું અને તેના ઉપર સુંદર કમળકેશના આકારે શિખર કરવું. પચીસ ઈડક અને ચાર તિલકવાળે આ સિંહુતિલક પ્રાસાદ જાણ અને તે સર્વ કાર્ય અને અર્થને આપનારે છે. ૪૯, ૫૦, ૫૧. धतिश्री सितिस प्रासाद, मा ८, ४४४ २५, तिa४४, प्रासाद १८ भो. મકરધ્વજ પ્રાસાદ એકે નવિંશતિ-૮ વિભક્તિ चतुरस्रीकृते क्षेत्रे दशधा प्रविभाजिते । कोणं भागद्वयं कार्य सार्धभागेन चानुगम् ॥ शाला च सार्धभागेन निर्गमश्च पदोनकम् ॥५२॥ ચોરસ ક્ષેત્રના દશ ભાગ કરવા અને તેમાં બે ભાગને કર્ણ, દોઢ ભાગને પઢો तथा होट भानु ४२ मने ते नातु पाणी मा २।'. ५२. केशरी तिलकश्चैव क्रमद्वयव्यवस्थितम् ॥ कोणमानं प्रतिरथे कर्तव्यं शास्त्रपारगैः ॥५३॥ Page #418 -------------------------------------------------------------------------- ________________ २७८ શિપ રત્નાકર [સમ રન भद्रे वै रथिका कार्या सर्वशोभासमन्विता ॥ द्विशृङ्ग स्थापयेदूर्ध्व प्रत्यंगं वामदक्षिणे ॥२४॥ तस्याधो मंजरी कार्या सर्वशोभासमन्विता ॥ सप्तसप्ततिरण्डानि प्रासादः मकरध्वजः ॥५॥ द्वादशतिलकान्येव घण्टाकूटसमन्वितः ॥ यादृशो छंदप्रासादो मण्डपश्च तथैव हि ॥ ईदृशं कुरुते यस्तु स लभेचाक्षयं पदम् ॥५६॥ કર્ણ કેશરી શિંગ અને તિલક કરવું તથા પઢરે પણ તેજ પ્રમાણે કેશરી જંગ અને તિલક કરવું. ભદ્રે દેઢિયે કરી બે ઉરૂગ ચઢાવવા અને ડાબે જમણે પ્રત્યંગ કરવાં. નીચે મંજરીઓ કરવી. સીત્તોતેર ઈડક અને બાર તિલકવાળો આ મકરધ્વજ પ્રસાદ જાણ. જેવા છંદને પ્રાસાદ હોય તે જ મંડપ કરે. આ રીતે જે પ્રાસાદ કરે છે ते सक्षय पहनी सोता भने छे. ५3, ५४, ५५, ५६. ઈતિશ્રી મકરધ્વજ પ્રાસાદ, ભાગ ૧૦, ઈડક ૭૭, તિલક ૧૨, પ્રાસાદ ૧૯ મે. મંગલતિલક પ્રાસાદ વિંશતિ-દ્વિતીય ભે. मकरध्वजे तु प्रासादे कर्तव्यास्तु नवाण्डकाः ॥ कोणे द्वितीयशृङ्गं तु प्रत्यंग वामदक्षिणे ॥२७॥ तस्याधो मंजरी कार्या सर्वशोभासमन्विता ॥ प्रतिरथे च तिलकं घण्टाकूरैश्च संस्थितम् ॥२८॥ तिलकान्यष्ट ह्यण्डानि पञ्चचत्वारिंशद् शतम् ।। मंगलतिलको नाम कर्तव्यः शांतिमिच्छता ॥५९॥ મકરધ્વજ પ્રાસાદના તલમાન ઉપર શું નવાંડક કરવા અને કણે બીજું વધારેનું એક નવાંડક શૃંગ ચઢાવવું. ડાબે જમણે પ્રત્યંગ કરવાં અને નીચે મંજરીઓ કરવી. પઢરે તિલક કરવાં. એક પિસતાલીસ ઈડક અને આઠ તિલકવાળા આ મંગલ તિલક નામને પ્રાસાદ જાણવા અને શાંતિની ઈચ્છા રાખનારે કરે. ૫૭, ૫૮, ૫૯. ઈતિશ્રી મંગલતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઈડક ૧૪૫, તિલક ૮, પ્રસાદ ૨૦ મે. તિલકાક્ષતિલક પ્રાસાદ એક વિંશતિ-તૃતીય ભેદ. चतुरस्त्रीकृते क्षेत्रे दशमागविभाजिते ।। कोणं भागद्वयं कार्य सार्धभागेन चानुगम् ॥६॥ Page #419 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ રન ) તિલકસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર ૨૭૭ રાજા રામન નિ = નરમ્ | तलमानं समाख्यातमूवमानं च कथ्यते ॥६॥ ચોરસ ક્ષેત્રના દશ ભાગ કરવા અને તેમાં બે ભાગને કર્ણ, દેઢ ભાગને પહેરે તથા દેઢ ભાગનું અધું ભદ્ર કરવું અને નીકળતું પિણે ભાગ રાખવું. આ તલમાન કહ્યું. હવે ઉપરનું માન કહું છું. ૬૦, ૬૧. केशरी सर्वतोभद्रस्तिलकं कोणके तथा ।। अनुगे केशरी दाप्यश्चतुर्दिक्षु नियोजयेत् ॥६॥ भद्रे च रथिका कार्या तवंगा वामदक्षिणे ॥ तदूर्वे त्रीणि शृङ्गाणि प्रत्यंगं वामदक्षिणे ॥३३॥ तस्याधो मंजरी कार्या स्वरूपा लक्षणान्विता ॥ सप्तदशाधिकशतैश्चाण्डकैस्तु विभूषितः ॥६४॥ चत्वारि तिलकान्येव घण्टाकूटसमन्वितः ॥ પાદરાઃ છંઘનવો પાચ સૌર દિશા ईदशं कुरुते यस्तु प्रासादं सुरवल्लभम् ॥ स याति परमं स्थानं यत्र देवो सदाशिवः ॥६६॥ કાણે સર્વતોભદ્ર, કેશરી અને તિલક કરવું તથા પઢરે કેશરી ઈંગ ચઢાવવું. ભદ્રે દેઢિયે કરી ત્રણ ઉરૂશંગ ચઢાવવાં અને મંજરીઓ કથ્વી. એક સત્તર ઈક અને ચાર તિલકવાળા આ તિલકાક્ષતિલક પ્રાસાદ જાણ. જેવા છંદને પ્રાસાદ હોય તે મંડપ કરે. આવી રીતે દેવતાઓને પ્રિય એવા આ પ્રાસાદ જે કરે છે તે સદાશિવના પરમ સ્થાનને પામે છે. દ૨, ૩, ૬૪, ૫, ૬૬. ઇતિશ્રી તિલકાક્ષતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઈડક ૧૧૭, તિલક , પ્રાસાદ ૨૧ મે. પદ્ઘતિલક પ્રાસાદ દ્વાર્વિશતિ-ચતુર્થ ભેદ. તથા જુ ક્યા સમનવા ! शताधिकोन पञ्चाशद् ह्यण्डानि तिलकं युगम् । पद्मकश्च तदा नाम कर्तृशांतिश्रियावहः ॥६७॥ ઉપર પ્રમાણે તલમાન કરી બધાં ગે નવાડી સર્વભદ્રનાં કરવાં. એક ઓગણપચાસ ઈડક અને ચાર તિલકવાળે આ પ્રાસાદ પદ્ધતિલક જાણ અને તે કર્તાને શાંતિ તથા લક્ષ્મી આપનાર છે. ૬૭. ઈતિશ્રી પદ્વતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઈડક ૧૪૯, તિલક , પ્રાસાદ ૨૨ . Page #420 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શિ૯૫ રત્નાકર [સપ્તમ રન . • (૨૦) : (ર૦) મંગલ તિલક પ્રાસાદ. દ્વિતીય ભેદ, ૧૪૫ ઈડ. ૮ તિલક. तल भाग (૧૯) મકરધ્વજ તિલક પ્રાસાદ, ૮ વિભક્તિ, S૭ દંડક ૧ર તિલક, (ર૧) તિલકાક્ષ તિલક પ્રાસાદ. તૃતીય ભેદ. ૧૧૭ ક. ૪ તિલક, i કેક - तल भाग१० આ (૨૨) પદ્ય તિલક પ્રાસાદ. - ચતુર્થ ભેદ, ૧૪૯ ઈડ ૪ તિલક, तल भाग तिलभाग Page #421 -------------------------------------------------------------------------- ________________ સક્ષમ રત્ન ] તિલકસાગરદિ પ્રાસાદ લક્ષણાધિકાર સામતિલક પ્રાસાદ ત્રયાવિશતિન્દ્ર વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे सूर्यभागविभाजिते ॥ शालार्थं द्वयभागश्च चानुगञ्च द्विभागिकम् ||६८|| कोणं द्विभागमित्युक्तं स्थापयेद्विदिशादिशि ॥ तलमानं समाख्यातमूर्ध्वमानञ्च कथ्यते ॥ ६९ ॥ ચારસ ક્ષેત્રના બાર ભાગ કરવા અને તેમાં અભદ્ર બે ભાગનું,પઢરા બે ભાગના તથા अणु से लागनो रव. मा प्रमाणे तद्यमान उ. डुवे उपरनु भान हुंछु. १८, १८. कोणे क्रमद्वयं कार्य सर्वतोभद्रमेव च ॥ सर्वतोभद्रतिलकं प्रतिरथे नियोजयेत् ॥ ७० ॥ कोणिका भद्रकोणेषु तिलकैकं नियोजयेत् ॥ भद्रे च रथिका चित्रा तवंगा वामदक्षिणे ॥ ७१ ॥ तो मंजरी कार्या पद्माकारा सुवर्त्तिका || पञ्चषष्टिशताग्रैश्च चण्डकैश्च विभूषितः ॥ ७२ ॥ चतुर्विंशतितिलकैर्घण्टाकूटश्च संयुतः ॥ तस्याग्रे मण्डपः कार्यः प्रासादस्यानुरूपतः ॥ ७३ ॥ तथा संवर्णका कार्या घण्टातिलकशोभिता || ईदृशं कुरुते यस्तु प्रासादं सोमतिलकम् ॥ स याति परमं स्थानं यत्र देवो सदाशिवः ॥७४॥ = ૧ કર્ણે સર્વાભદ્રનાં એ શૃંગો કરવાં. પઢરે સતાભદ્ર અને તિલક કરવું. ભદ્રની અને પ્રતિરથમાંથી નિકળેલી કાણીએ એકેક તિલક કરવું. ભદ્રે દેઢિયા કરી ત્રણ ઉશ્’ગ ચઢાવવાં અને ડાબેજમણે અંગે પ્રત્યગ કરવાં. નીચે મજરીએ કરવી. એકસો પાંસઠ ઇંડક તથા ચોવીસ તિલક્વાળા આ સામતિલક પ્રાસાદ જાણવા. તેના આગળ પ્રાસાદને અનુરૂપ મડપ કરવો અને તે ઘટા અને ફૂટથી સ’યુક્ત કરવા. તેના ઉપર ઘટા અને તિલકાથી સુશોભિત સાંમરણ કરવું. આવી રીતના સામતિલક પ્રાસાદ જે કરે છે તે महाशिवना श्रेष्ठ स्थानने पामे छे. ७०, ७१, ७२, ७३, ७४. ઇતિશ્રી સામતિલક પ્રાસાદ, ભાગ ૧૨, ઇડક ૧૬૫, તિલક ૨૪, પ્રાસાદ ૨૩ મે, વિજયતિલક પ્રાસાદ ચતુર્વિશતિ-દ્વિતીય ભેદ. शृणु वत्स प्रवक्ष्यामि विजयतिलकं शुभम् ॥ कर्णान्तं गर्भपर्यन्तं विभक्तौ भागयोजना ॥ ७५ ॥ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શિલ્પ રત્નાકર [ससमन चतुरस्त्रीकृते क्षेत्रे दिवाकरविभाजिते ॥ भागद्वयश्च शालार्धं भागैकेन च निर्गमम् ॥७६॥ द्विभागमनुगं ज्ञेयं विस्तरे निर्गमे तथा ॥ कोणं द्विभागमित्युक्तं स्थापयेच्च चतुर्दिशि ॥७७॥ વિશ્વકર્મા કહે છે હે વત્સ! સાંભળ, હવે હું તને વિજયતિલક પ્રાસાદનું લક્ષણ અને તેની કર્ણથી ગર્ભ પર્વતની ભાગયેજના પણ કહું છું. ચેરસ ક્ષેત્રના બાર ભાગ કરી તેમાં બે ભાગનું અધું ભદ્ર કહ્યું અને એક ભાગ નિકારે કરવું. પઢરે સમદલ કરે તથા કર્ણ પણ સમદલ રાખવો. ચારે मान्या प्रमाणे श्यना ४२वी, ७५, ७६, ७७. तलमानं समाख्यातमूर्ध्वमानश्च कथ्यते ॥ सर्वतोभद्रतिलकं कोणे च क्रमद्वयम् ॥७८॥ क्रमद्वयं प्रतिरथे सर्वतोभद्रकं तथा ।। केशरी च समाख्यातः शृङ्गश्च भद्रकोणगम् ॥७९॥ अनेनैव तु भागेन भद्रं गवाक्षभूषितम् ॥ मत्तवारणसंयुक्तमीलिकातोरणैर्युतम् ॥८॥ तस्योर्ध्वं रथिका कार्या चित्रा गवाक्षभूषिता । संवरणेन संयुक्ता घण्टाकूटसमन्विता ॥८१॥ तस्योर्वे च झुरुत्रीणि स्वरूपं लक्षणान्वितम् ॥ प्रत्यंगं यदि प्रत्यंगमुरोश्च वामदक्षिणे ॥८॥ तदधो मंजरी कार्या तवंगानेकभूषिता ॥ यादृशः छन्दप्रासादो मण्डपश्च तथैव हि ॥८॥ तदूधै संवरणा कार्या घण्टातिलकसंयुता ॥ गजसिंहसमाकीर्णा नानाभरणभूषिता ॥८४॥ नवाष्टाधिशतैरण्डैर्विजयतिलकः स्मृतः ॥ विंशतिस्तिलकान्येव घण्टाकूटयुतानि च ॥८६॥ ईदृशं कुरुते यस्तु प्रासादं विजयं शुभम् ।। विजयं सर्वकालेषु शिवपुर्यां स गच्छति ॥८६॥ Page #423 -------------------------------------------------------------------------- ________________ સમમ રત્ન] તિલકસાગાદિ પ્રસાદ લક્ષણાધિકાર, ર૮૩ ઉપર પ્રમાણે તલમાન કહી હવે ઉપરનું માન કહું છું. કણે બે કમ એટલે (ર૩) સોમ તિલક કેશરી અને સર્વતભદ્રનાં ઈંગ કરવાં અને પ્રાસાદ, તિલક ચઢાવવાં. પઢરે સર્વતોભદ્ર અને કેશરી શિંગ કરવું. ભદ્રે ગવાક્ષ કરવું અને ૯ વિભક્તિ. તેને મરવારણ એટલે કઠેડે પણ કરે ૧૬પ ઈંડક. અને તે ઇલિકાતારણો વડે સુશોભિત કરે. તેના ઉપર સુભિત દેઢિયે કરે. ૨૪ તિલક અગર તેને સાંભરણુવાળ તથા ઘંટા અને કૂટથી યુક્ત કરવું. તેના ઉપર ભદ્ર ત્રણ ઉરૂશ કરવાં અને ડાબે જમણે અંગે પ્રત્યંગ કરવાં. નીચે મંજરીઓ કરવી. જેવા છંદને પ્રાસાદ હોય તે મંડપ કરે અને તેના ઉપર સાંમરણ કરવું અને તેને ઘંટા તથા કૂટથી સુશોભિત કરવું. તેમાં હાથી અને સિંહ પણ કરવા અને નાના આભરણેથી વિભૂષિત કૃતિઓ કરવી. એક નેવાસી ઈડક તથા વીસ તિલકવાળે આ વિજયતિલક પ્રાસાદ જે કરે છે તેને સર્વ કાળમાં વિજય થાય છે (૨૪) વિજ્ય તિલક પ્રાસાદ. દ્વિતીય ભેદ ૧૮૯ ઈંડક. ૨૦ તિલક, W In ——— III III ક.COM રા तलभाग १२ तलभाग २ (ા Page #424 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શિલ્પ રત્નાકર સિમમ રન અને મરણ બાદ શિવપુરીમાં જાય છે. ૭૮, ૭૦, ૮૦, ૮૧, ૮૨, ૮૩, ૮૪, ૮૫, ૮૬. ઈતિશ્રી વિજયતિલક પ્રાસાદ, ભાગ ૧૨, ઈડક ૧૮૯, તિલક ૨૦, પ્રાસાદ ૨૪ મે. રોલેક્યતિલક પ્રાસાદ પચવિંશતિ-૧૦ વિભકિત. शृणु वत्स प्रवक्ष्यामि त्रैलोक्यतिलकं वरम् ॥ चतुरस्रीकृते क्षेत्रे द्वात्रिंशपदभाजिते ॥८७॥ कर्णान्तं गर्भपर्यन्तं विभागानां सुनिश्चयम् ॥ भद्रन्तु रसभागश्च युगभागश्च निर्गमः ॥८॥ नंदिका चन्द्रभागा च विस्तरे निर्गमे समा ॥ प्रतिरथं वेदभागं निर्गमे च तथैव हि ॥८९॥ कोणिकेन्दुभागा च निर्गमे चेन्दुभागिका ॥ कोणं तु युगभागञ्च स्थापयेच्च चतुर्दिशि ॥१०॥ पीठोपरि च संस्थाप्यं भद्रं गवाक्षभूषितम् ॥ मत्तवारणसंयुक्तमीलिकावलणैर्युतम् ॥११॥ ईदृशं कारयेद्यस्य भद्रं प्रासादभूषणम् ॥ तलमानं समाख्यातमूर्ध्वमानश्च कथ्यते ॥९॥ શ્રી વિશ્વકર્મા કહે છે હે વત્સ ! સાંભળ, હવે હું શ્રેષ્ઠ કૈલેયતિલકનું લક્ષણ કહું છું. ચિરસ ક્ષેત્રમાં બત્રીસ ભાગ કરવા અને તેમાં કર્ણથી ગર્ભ સુધીના ભાગેને જે નિશ્ચય થયેલ છે તે સાંભળ. અધું ભદ્ર છ ભાગનું કરવું અને નીકારે ચાર ભાગ રાખવું. એક ભાગની નદી સમદલ કરવી. ચાર ભાગને પરે સમદલ કરે અર્થાતુ પહોળો તેમજ નીકળતે સરખે રાખવે. કણિકા એક ભાગની સરખી કરવી તથા કર્ણ ચાર ભાગને સર કરે. આ બધું પીઠ ઉપર રચી ભદ્ર કરવું તે ગેબથી યુક્ત કરવું અને તેને મત્તવારણ એટલે કઠેડે કરો. તેને ઇલિકાના વલણેથી યુક્ત કરે અર્થાત્ તેરણયુક્ત બે ખંભે કરવા. પ્રાસાદના ભૂષણ રૂપ ભદ્રને આવી રીતે સુશોભિત બનાવવું. આ પ્રમાણે તલમાન કહી હવે ઉપરનું માન કહું છું. ૮૭, ૮૮, ૮૯ ૯૦, ૯૧, ૯૨. केशरी सर्वतोभद्रो नंदनश्च तृतीयकः ॥ अनुक्रमेण संस्थाप्यः कोणमध्ये व्यवस्थितः ॥१३॥ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ સપ્તમ રત્ન) તિલકસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. नंदिकाकोणिकायां तु, केशरीञ्च नियोजयेत् ।। तवंगडैश्च संयुक्तं, (રપ)લેક્ય તિલક तिलकञ्चैव दापयेत् ॥१४॥ પ્રસાદ केशरी सर्वतोभद्रो, ૧૦ વિભકિત, नंदनश्च तृतीयकः ॥ प्रतिरथे च संस्थाप्य ૪૨૫ કડક. ___ श्चतुर्दिक्षु व्यवस्थितम् ॥१५॥ २४ तिay. भद्रोचे रथिका कार्या, भद्रं गवाक्षभूषितम् ॥ तदूर्वे संवर्ण कार्य, घण्टातिलकसंयुतम् ॥१६॥ ईलिकावलणैर्युक्तं, __गजसिंहसमन्वितम् ॥ तदूर्ध्वं च बुरुत्रीणि, खरूपं लक्षणान्वितम् ॥१७॥ प्रत्यंगं यदि प्रत्यंग मुरोश्च वामदक्षिणे ॥ तदधो मंजरी कार्या, PHATE पद्माकारसमन्विता ॥१८॥ - - EDIATELLAnt जाता FIL तल भाग ३२ ४ अनुभथी शरी, सर्वतो. ભદ્ર અને નંદનનાં શું કરવાં. નદીએ તથા કોણીએ કેશરી શગ ચઢાવવું. ભદ્ર દેઢિયે અને તિલક કરવું તથા પઢરે કેશરી, સંવતોભદ્ર અને નંદનનાં શૃંગ કરવાં. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ભટ્ટ દેઢિયે કર અગર ગવાક્ષ પણ કરે. તેના ઉપર સાંમરણ કરવું અને તે ઘંટા અને તિલકથી યુક્ત કરવું. તેમાં Page #426 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [સપ્તમ રત્ન ઈલિકાનાં વલણ તથા ગજ અને સિંહ કરવા. તેના ઉપર ત્રણ ઉરૂગે કરવાં. ડાબે જમણે પ્રત્યંગ કરવાં. નીચે મંજરીઓ પાકેશાકારે કરવી. ૩, ૯૪, ૯૫, ८६,८७,८८. द्वात्रिंशपदमध्याच विंशतिपदभाजिते ॥ एते भागाः समाख्याता रेग्वाविस्तारमादिशेत् ॥१९॥ रेखाविस्तारमानेन सपादेन तथोच्छ्रयः ॥ तवंगडैश्च संयुक्तमुद्गमैश्च समाकुलम् ॥९७०।। बाणाक्षिवेदसंख्यानि ह्यण्डकानि च दृश्यते ॥ तिलकानि चतुर्विशं तवंगोद्गमसंयुतः ॥१०१॥ आमलसारञ्च कलशः कर्तव्यस्तु सुशोभनः ॥ पताकामर्कटीदण्डं पूर्वमानेन कारयेत् ॥१०॥ यादृशः छंदप्रासादो मण्डपश्च तथैव हि ॥ तदू संवर्ण कार्य घण्टाकूटैश्च संयुतम् ॥१०॥ गजसिंहविरालैस्तु मुनिविद्याधरैर्युतम् ॥ दृश्यश्चैव तथा सांध्यं प्रासादो भुवनोपमः ॥१०४॥ अथर्वदेवलोकेन कर्ता कारापकैः समः ॥ अतिसाकाम्यमामोति स्वर्गोत्पत्तिश्च देवता ॥१०५॥ अन्यथा कुरुते यस्तु शिल्पी चैवाल्पबुद्धिमान् ॥ शिल्पिनो निष्कुलं यान्ति कर्तृकारापकावुभौ ॥१०६॥ अतः सर्वप्रयत्नेन शास्त्रदृष्टेन कारयेत् ॥ आयुरारोग्यसौभाग्यं कर्तृकारापकस्य च ॥१०७॥ इति श्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे तिलकसागरादिपश्चविंशतिप्रासादलक्षणाधिकारे गुर्जरभाषायां सप्तमं रत्नं समाप्तम् ॥ બત્રીસ ભાગના તળમાં રેખાવિસ્તારને પાયા વીસ ભાગને કર અને રેખાવિસ્તારના માનથી સવા ઉચા કરે તથા તવંગડ એટલે ગોખ અને દેઢિયાથી સુશોભિત કરે. ચારસો પચીસ ઇંડક, વીસ તિલક અને ગોખ તથા દેઢિયા Page #427 -------------------------------------------------------------------------- ________________ શેઠ હઠીસીગનું જૈન દેરાસર, અમદાવાદ, Page #428 --------------------------------------------------------------------------  Page #429 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ રત્ન] તિલસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૨૮૭ વડે તેમજ આમલસારો અને કળશ વિગેરેથી સુશોભિત પ્રાસાદ કરે. પતાકા, મર્કટી અને ધ્વજાદંડ પૂર્વમાન પ્રમાણે કરવાં. જેવા છંદને પ્રાસાદ હોય તેવો મંડપ કરે અને તેના ઉપર સાંમરણ કરવું. તે ઘંટા અને કટ સહિત કરવું તેમજ ગજ, સિંહ, વિરાલ, વિદ્યાધર, મુનિ વિગેરેની આકૃતિઓ વડે તેમજ સંધ્યા કરતા મુનિઓની મૂર્તિઓ વડે અલંકૃત કરવું. ભુવનેપમ આ પ્રાસાદને કર્યા કરનારાઓની સાથે અથર્વ નામના દેવકને પામે છે અને સ્વપ્રાપ્તિ થઈ દેવત્વ મેળવે છે. જે વિધિ છોડી બીજી રીતે પ્રાસાદ રચે છે એ અલ્પબુદ્ધિ શિલ્પી પિતે તથા કર્તા બન્નેના કુળને નિર્વશ બનાવે છે, માટે સર્વ પ્રયત્નથી શાસ્ત્રષ્ટિયુક્ત પ્રાસાદે કરાવવા. શાસ્ત્રષ્ટિથી થયેલા પ્રાસાદે કર્તા તેમજ કરનારાઓનાં આયુષ્ય, આરોગ્ય અને સૈભાગ્યની વૃદ્ધિ કરે છે. ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૫, ૧૦૬, ૧૦૭. ઇતિશ્રી શૈલેજ્યતિલક પ્રાસાદ, ભાગ ૩૨, ઈડક કરપ, તિલક ૨૪, પ્રાસાદ ૨૫ મિ. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત નર્મદાશંકર મૂલજીભાઈ સોમપુરા રચિત શિલપરત્નાકર નામના ગ્રંથનું તિલકસાગરાદિ. પંચવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર નામનું સાતમું રત્ન સંપૂર્ણ Page #430 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર [समन - E गाय मे शारिया श्री मिश्वकर्माना रेयालयको नाशो ~ निलकमामादि प्रामाद नुम भाग नाम रंभानिलक प्रा: 6 DIAS EEN r %- - - - -प्रमाण मान Page #431 -------------------------------------------------------------------------- ________________ // સી. જાડી શ્રી અજિતનાથ વેતાંબર જૈન પ્રાસાદ. શ્રી તારંગાજી. Page #432 -------------------------------------------------------------------------- ________________ PLAZ રી શ્રી અજિતનાથ વેતાંબર જૈન પ્રાસાદ, શ્રી તારંગાજી. Page #433 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર, અષ્ટમ રત્ન -श्री शेरीसा पार्श्वनाथ भमयानना प्रासादना गुटमंडपजधान - सणधार चोकीनासामरणनीनकशी - અમને ATT VADO) છે )) 99749 “તે વન (COMy / KéoધદA Gઉંઉં(OPEટે = == = - - - - શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરના ગઢ મંડપનો નકશે. શેરીસા. (ઉત્તર ગુજરાત). Page #434 --------------------------------------------------------------------------  Page #435 -------------------------------------------------------------------------- ________________ अष्टमं रत्नम् । ॥ अथ ऋषभादिद्विसप्ततिप्रासादलक्षणाधिकारः ॥ क्षीरार्णवे ऋषभादिप्रासादानां विषये जयविश्वकर्मणोः संवादः । मेरुपृष्ठे समासीनं विश्वकर्ममहाप्रभुम् ॥ वेदवेदाङ्गसंपन्नमप्सरोगणसेवितम् ॥१॥ देवदानवगंधर्वसिद्धविद्याधरैर्नरैः ॥ ऋषिसंघसमाकीर्ण सेवितं विविधैर्गणैः ॥२॥ विश्वकर्मणि संयुक्तं समागम्य जयोऽब्रवीत् ॥ प्रणमामि प्रभो त्वाञ्च सर्वज्ञ विश्वकारक ॥३॥ મેરૂના શિખર ઉપર બીરાજેલા, વેદવેદાંગને જાણનારા, અપ્સરાઓના ગણાથી सेवायेक्षा, द्वेव, दानव, गंधर्व, सिद्धू भने विद्याधरोधी यूटित थयेला, ऋषियोना સમુદાયથી ઘેરાયેલા તથા બીજા નાના પ્રકારના દેવાના ગણાથી સેવાતા અને વિશ્વનાં કાર્યો કરવામાં ચેોજાયેલા એવા મહાપ્રભુ શ્રીવિશ્વકર્મા પાસે આવી તેમના પુત્ર જય કહેવા લાગ્યું કેઃ “ હે સમગ્ર વિશ્વની રચના કરનાર સર્વજ્ઞ પ્રભો ! આપને હું પ્રણામ કરૂ છું, १, २, ३. " जय उवाच प्रासादास्तु त्वया प्रोक्ता वैराज्यकुलसंभवाः ॥ विभक्तितलमेतेषां त्वया प्रोक्तं सुविस्तरम् ||४|| જયે કહ્યું: “ હે પ્રભો ! આપે વૈરાજ્ય કુલમાં ઉત્પન્ન થયેલા પ્રાસાદોનો વિધિ કહ્યો છે તેમજ તેમના વિભાગે અને તલેાનાં લક્ષણા પણ ઘણા વિસ્તારપૂર્ણાંક छे." ४. ૩૭ जिनेन्द्रा वीतरागाश्च केवलिज्ञानसंभवाः ॥ त्रिलोकेशाश्च सर्वज्ञाः सर्वदेवेषु पूजिताः ॥५॥ प्रासादा जिननामानो विभक्त्या ऋषभादयः ॥ रचनाविधिमेतेषां कथयस्व मम प्रभो ॥६॥ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શિ૫ રત્નાકર [અષ્ટમ રત્ન હે પ્રભે ! હવે કૃપા કરી મને મેહ વિગેરેથી રહિત, કેવલ જ્ઞાનની પ્રાપ્તિવાળા, ત્રિલેકના ઈશ તથા સર્વજ્ઞ અને સર્વ દેવતાઓમાં પૂજાયેલા એવા શ્રીજિનેન્દ્ર પ્રભુ અવભાદિ તીર્થકરેના પિતાપિતાના નામવાળા પ્રાસાની રચનાવિધિ કહે” પ, ૬. जगत्याः पीठमाकारं मण्डोरं शिखरोत्तमम् ॥ द्वारमानं जगत्यङ्गं मंडपं परमोत्तमम् ॥७॥ कलशमामलसारं पताकां दण्डमर्कटीम् ॥ रूपं वै लक्षणं तात कथयस्व मम प्रभो ॥८॥ “હે પ્રભો ! જગતી તથા તેની પીઠનાં સ્વરૂપ, મારા, તેના ઉપર રચવાનાં ઉત્તમ પ્રકારના શિખરે, દ્વારમાન, જગતીનાં અંગે, શ્રેષ્ઠ મંડપ, કલશ અને આમલસાર, પતાકા, ધ્વજદંડ અને મર્કટી (પાટલી); એમનાં સ્વરૂપ તથા લક્ષણે કૃપા કરી મને કહે.” ૭, ૮. विश्वकर्मा उवाच। शृणु वत्स महाप्राज्ञ यच त्वं परिपृच्छसि ॥ प्रासादांश्च जिनेन्द्राणां कथयामि समासतः॥९॥ વિશ્વકર્માએ કહ્યું “હે પુત્ર! તું જે પૂછે છે તે શ્રીજિનેન્દ્ર મહાપ્રભુએના પ્રાસાદની જે વિધિ છે તે સર્વ સંક્ષેપથી હું તને કહું છું તે તું સાંભળ.” ૯. मध्यप्रासादमेरुश्च भद्रप्रासादनागरः॥ अंतको द्राविडश्चैव लतिनश्च महीधरः ॥१०॥ एवमादिविचारेण ऋषभादिः प्रजायते ॥ जिनेन्द्राणां प्रियाश्चैव धर्मार्थकाममोक्षदाः ॥११॥ મધ્ય મેરૂ, કલ્યાણકારી નાગરાદિ, અંતકાદિ, દ્રાવિદિ, લતિનાદિ અને મહીધરાદિ વિગેરે જાતિના પ્રાસાદોમાંથી ભાદિ પ્રાસાદે ઉત્પન્ન થાય છે અર્થાત્ ઉપર્યુક્ત પ્રાસાદેનાં અંગ, તલ અને શિખરદિને વિચાર કરી ભાદિ પ્રાસાદે કરવામાં આવે છે. આ પ્રાસાદે શ્રીજિનેન્દ્ર પ્રભુએને વિશેષ કરીને પ્રિય છે અને તે ધર્મ, અર્થ, કામ તથા મેક્ષ એ ચારે પુરૂષાર્થોને આપનારા છે. ૧૦, ૧૧. સપભાદિ ૭૨ પ્રાસાદનાં નામ. ऋषभश्चैव कैलासः सुरेन्द्रो ह्यजितस्तथा ॥ गजेन्द्रोऽथ विशालश्च स्वयंभूश्चैव सप्तमः ॥१२॥ Page #437 -------------------------------------------------------------------------- ________________ २८१ અષ્ટમ રત્ન ] વભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. क्षीराक्षश्चैव संतोषो ह्यभिनन्दनसंज्ञकः ॥ अविनश्च प्रमोदश्च सुरवल्लभनामकः ॥१३॥ सुमतिश्च सुवुद्धिश्च सुप्रियश्चैव षोडशः ॥ पद्मप्रभुश्च विज्ञेयः पद्मरागोऽथ पुष्टिदः ॥१४॥ सुपार्श्वश्चैव विज्ञेयः प्रासादस्तु सुनंदनः ॥ श्रीवल्लभस्तथा प्रोक्तश्चन्द्रप्रभसुनामकः ॥१५॥ चन्द्रशेखरसंज्ञश्च विमानो सुविधिस्तथा ॥ सुश्रियो वसुपुष्पश्च शीतलोऽथ श्रियेन्दुकः ॥१६॥ दनुराजश्रियांशी च श्रीवत्सः पुत्रदस्तथा ॥ शीतलो नाम विज्ञेयः प्रासादः कीर्तिदायकः ॥१७॥ मनोहरस्तथा प्रोक्तः स्वकुलः कुलनन्दनः ॥ वासुपूज्योऽथ संख्यातो रत्नसंभवसंज्ञकः ॥१८॥ विमलो मुक्तिसंघहो ह्यनन्तश्च सुरेन्द्रकः ॥ वृक्षराजश्च विज्ञेयो धर्मदो धर्मवृक्षकः ॥१९॥ शान्तश्चैव प्रसंख्यातः कामदायककुन्थुदौ ॥ शक्तिदो हर्षणश्चैव नाना कमलकन्दकः ॥२०॥ केवली च तथार्हन्तो महेन्द्रः पापनाशनः ॥ मानसंतुष्टिसंज्ञश्च गौरवश्च सुनामकः ॥२१॥ सुमतिकीर्तिनामश्च जिनेन्द्रायतनस्तथा ॥ राजेन्द्रश्चैव नेमीन्द्रो यतिभूषणनामकः ॥२२॥ सुपुष्पश्चैव विज्ञेयः पार्श्ववल्लभसंज्ञकः ॥ पद्मावृतो यरूपश्च वीरविक्रमनामकः ॥२३॥ मष्टादयश्च विज्ञेयः तुष्टिपुष्टिर्जिनप्रियः ॥ नाम्नैवं कथितं सर्व द्वासप्ततिजिनालयम् ॥ अत ऊर्ध्वं प्रवक्ष्यामि स्वरूपं लक्षणान्वितम् ॥२४॥ १ ऋ५म, २ तास, 3 सुरेन्द्र, ४ अdि, ५ अरेन्द्र, ६ विud, ७ स्वय'भू, ૮ શ્રીરાક્ષ, ૯ સંતોષ, ૧૦ અભિનંદન, ૧૧ અવિશ, ૧૨ પ્રદ, ૧૩ સુરવલ્લભ, ૧૪ સુમતિ, ૧૫ બુદ્ધિ, ૧૬ સુપ્રિય, ૧૭ પદ્મપ્રભુ, ૧૮ પધરાગ, ૧૯ પુષ્ટિદ, ૨૦ સુપા, ર૧ સુનંદન, રર શ્રીવલ્લભ, ૨૩ ચન્દ્રપ્રભ, ૨૪ ચન્દ્રશેખર, ૨૫ વિમાન, Page #438 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ * શિલ્પ રત્નાકર [ અષ્ટમ રત્ન ૨૬ સુવિધિ, ર૭ સુશ્રિય, ૨૮ વસુપુષ્પ, ૨૯ શીતલ, ૩૦ પ્રિયેન્દુ, ૩૧ દનુરાજ, ૩ર શ્રિયાંશ, ૩૩ શ્રીવત્સ, ૩૪ પુત્રદ, કેપ શીતલ, ૩૬ કીર્તિદાયક, ૩૭ મહર, ૩૮ સ્વકુલ, ૩૯ કુલનંદન, ૪. વાસુપૂજ્ય, ૪૧ રત્નસંભવ, ૪ર વિમલ, ૪૩ મુક્તિ સંઘઠ્ઠ, ૪૪ અનન્ત, ૪૫ સુરેન્દ્ર, ૪૬ વૃક્ષરાજ, ૪૭ ધર્મદ, ૪૮ ધર્મવૃક્ષ, ૪૯ શાન્ત, ૫૦ કામદાયક, પ૧ કુન્યુદ, પર શક્તિદ, પ૩ હર્ષણ, ૫૪ કમલકન્દ, પપ કેવલી, પદ અહંન્ત, ૫૭ મહેન્દ્ર, ૫૮ પાપનાશન, ૫૯ માનસંતુષ્ટિ, ૨૦ ગૌરવ, ૬૧ સુમતિકીતિ, દ૨ જિનેન્દ્રાયતન, ૬૩ રાજેન્દ્ર, ૬૪ નેમીન્દ્ર, ૬પ યતિભૂષણ, ૬૬ સુપુષ્પ, ૬૭ પાર્થ વલ્લભ, ૬૮ પદ્માવૃત, દ૯ યરૂપ, ૭૦ વીરવિકમ, ૭૧ મછાદય અને ૭૨ મે તુષ્ટિપુષ્ટિ પ્રાસાદ જાણ. આ પ્રમાણે બેતર પ્રાસાદ જે જિનદેને પ્રિય છે તે સર્વ જિનાલયનાં નામે કહ્યાં. હવે તેમનું લક્ષણ સહિત સ્વરૂપ કહું છું. ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪. (૧) શ્રીપભપ્રાસાદ–૧ લી વિભક્તિ. चतुरस्रीकृते क्षेत्रे द्वात्रिंशत्पदभाजिते । कर्णभागत्रयं कार्य प्रतिकण तथैव च ॥२५॥ उपरथं निभागञ्च भद्रार्धं वेदभागिकम् ॥ नंदिका कर्णिका चैव ह्येकभागा व्यवस्थिता ॥२६॥ ચિરસ ક્ષેત્ર કરી તેના બત્રીસ (૩૨) ભાગ કરવા. તેમાંના ત્રણ (૩) ભાગને કર્ણ કરે તેમજ પ્રતિકણું પણ ત્રણ (૩) ભાગને કરે. ઉપરથ ભાગ ત્રણ (૩) અને અર્ધ ભદ્ર ભાગ ચાર (૪) નું કરવું તથા કર્ણ અને પ્રતિકર્ણ તેમજ ઉપરથ અને ભદ્રની વચ્ચે એક એક ભાગની નંદિકા અને કર્ણિકા કરવી. ર૫, ૨૬. कर्णे च कर्मचत्वारि प्रतिकणे क्रमत्रयम् ॥ उपरथे द्वयं ज्ञेयं कर्णिकाद्वयमेव च ॥२७॥ विंशतिर्युरशृङ्गाणि प्रत्यङ्गं षोडशं भवेत् ॥ कर्णे च केशरी दद्यान्नंदनो नंदशालिकः ॥२८॥ नंदीशः प्रथमं कर्म चूर्वे तिलकशोभनम् ॥ आदिजिनाय कर्त्तव्यः प्रासादो नाम चर्षभः ॥२९॥ કર્ણ ઉપર ચાર કર્મ, પ્રતિકણ ઉપર ત્રણ કર્મ, ઉપરથ ઉપર બે તથા કર્ણિકાઓ ઉપર બે બે કર્મ કરવાં. ચારે દિશાઓનાં મળી ઉરૂશંગ વિસ (૨૦) અને પ્રત્યે સાળ (૧૬) કરવાં. કર્ણના ઉપરનાં ચાર કર્મોમાં પહેલું કર્મ નંદીશ, બીજું નંદશાલિક, ત્રીજુ Page #439 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ રત્ન] અષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. નંદન અને ચોથું કેશરી ચઢાવવું તથા ઉપર સુશોભિત તિલક કરવું. આ પ્રાસાદનું નામ ત્રષભ પ્રાસાદ છે અને તે પહેલા તીર્થકર શ્રીષભદેવને માટે કરવે. ૨૭, ૨૮, ૨૯. (૧) ઋષભપ્રાસાદ ઈતિશ્રી કષભપ્રાસાદ પ્રથમ, તુલ ભાગ ૧લી વિભક્તિ. ૩૨, ઇંક ૭૩૩, તિલક ૪. ૭૩૩ ઇક (૨) કલાસપાસદ દ્વિતીય ભેદ, ૪ તિલક. તદઉં તory, रथोचे तिलकं न्यसेत् ॥ कैलासो नाम विज्ञेया, स्वरूपो लक्षणान्वितः ॥३०॥ ઉપર પ્રમાણે સ્વરૂપ અને પ્રમાણ કરવું અને વધારેમાં ઉપરથે તિલક ચઢાવવું. આ કૈલાસ નામને પ્રાસાદ જાણ. ૩૦. ઈતિશ્રી કૈલાસપ્રાસાદ દ્વિતીય, ઈંડક ૭૩૩, તિલક ૧૨. (૩) સુરેન્દ્રપ્રસાદ તૃતીય ભેદ. कैलासस्य तु संस्थाने, छुपरथोर्वे मंजरी ॥ सुरेन्द्रश्च तदा नाम, पुरे वै धर्मवर्धनः ॥३॥ કૈલાસ પ્રાસાદના તલ તથા સ્વરૂપ ઉપર વધારેમાં ઉપરથે એક મંજરી કરવી. આ સુરેન્દ્ર નામને પ્રાસાદ જાણ અને તે નગરમાં ધર્મની વૃદ્ધિ કરનાર છે. ૩૧. ઇતિશ્રી સુરેન્દ્રપ્રસાદ તૃતીય, ઈડક ૭૩૩, તિલક ૧૨, મંજરી ૮. III * ના 1 : Tદા | IMEI FE :: જી . ? , કામ કરવા તtrNING तल भाग३२ Page #440 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ નાકર [मटभरल - (४) मतिप्रासादयतुर्थ २७ विमति. चतुरस्रीकृते क्षेत्रे, द्वादशपदभाजिते ।। (४) तिसा कर्णभागद्वयं कार्य, प्रतिकर्ण तथैव च ॥३२॥ २७ रिलात. भद्रार्धं सार्धभागेन, २६. . ___ नंदी तु चार्धभागतः ॥ कर्षे कर्मत्रयं कार्य, प्रतिकर्णे क्रमद्वयम् ॥३३॥ अष्टौ चैवोरुशृंगाणि, प्रत्यंगमष्टकं भवेत् ॥ कर्णे च केशरी दाप्यः, - सर्वतोभद्रमेव च ॥३४॥ नंदनश्च प्रदातव्य श्चतुष्कर्णेषु शोभितः ॥ अजितो नाम प्रासादो, विज्ञेयः सुरवल्लभः ॥३॥ સમચોરસ ક્ષેત્રના બાર (૧૨) ભાગ ४२पा. तेमां भाजणे (२), प्रति मामे (२), नहीला म (ou) मने અધુ“ ભદ્ર ભાગ દેઢ (૧) નું કરવું. આ પ્રમાણે ચારે દિશાઓમાં વ્યવસ્થા કરવી. કણે ત્રણ કર્મ અને પ્રતિકણે બે કમ કરવા. ચારે દિએ મળી આઠ ઉરૂગ અને આઠ પ્રત્યંગ કરવાં. કણે પહેલું કર્મ નંદન, બીજું સર્વતેभद्र भने त्रीशरी चढावयु. (प्रति પહેલું નંદન અને બીજું કેશરી ચઢાવવું). આ પ્રાસાદનું અજિત નામ છે અને તે દેને A PORA तलभाग१२ Page #441 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ રત્ન] વભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૨૯૫ ઘણે પ્રિય છે. આ પ્રાસાદ બીજા તીર્થકર શ્રીઅજિતનાથ પ્રભુને કર. ૩૨, ૩૩, ૩૪, ૩૫. ઈતિશ્રી અજિતનાથપ્રાસાદ ચતુર્થ, તુલ ભાગ ૧૨, ઈડક રદ૯. (૫) ગજેન્દ્રપ્રસાદ દ્વિતીય ભેદ. अजितस्य च संस्थाने भद्रे त्रयोरुशृङ्गकम् ॥ गजेन्द्रो नाम विख्यातः सर्वदेवेषु वल्लभः ॥३६॥ અજિત પ્રાસાદના તળ અને સ્વરૂપમાં ભદ્ર ત્રણ ઉરૂશંગ ચઢાવવાં. આ ગજેન્દ્ર નામને પ્રાસાદ જાણો અને તે સર્વ દેવને પ્રિય છે. ૩૬. ઇતિશ્રી ગજેન્દ્રપ્રસાદ પંચમ, દંડક ર૭૩. (૬) વિશાલપ્રાસાદ તૃતીય ભેદ. तिलकं नंदिकाचाच विशालो नाम नामतः ॥ सर्वदेवेषु कर्तव्यः प्रासादो जिनवल्लभः ॥३७॥ ગજેન્દ્રપ્રસાદના તળ અને સ્વરૂપ ઉપર વધારેમાં નંદિકાએ એક તિલક ચઢાવવું. આ વિશાલ નામને પ્રાસાદ જાણ અને તે સર્વ દેવને કરે. આ પ્રાસાદ સર્વ તીર્થકરેને ઘણે પ્રિય છે. ૩૭. ઈતિશ્રી વિશાલપ્રાસાદ , ઈ રે૭૩, તિલક ૧૬. (૭) સ્વયભપ્રાસાદ– છ વિભક્તિ. चतुरस्त्रीकृते क्षेत्रे त्वष्टादशविभाजिते ॥ कर्णभागद्वयं कार्य कर्णिका भागिका तथा ॥३८॥ प्रतिरथं कर्णमानेन नंदिका पदविश्रुता ॥ भद्गार्द्ध त्रयभागेन चतुर्दिक्षु व्यवस्थितम् ॥३१॥ ચોરસ ક્ષેત્રના અઢાર (૧૮) ભાગ કરવા. બે ભાગને કર્ણ, એક ભાગની કર્ણિકા, બે ભાગને પ્રતિરથ, એક ભાગની નંદિક અને અડધું ભદ્ર ત્રણ ભાગનું કરવું. આ પ્રમાણે ચારે બાજુ રચના કરવી. ૩૮, ૩૯. कर्णे कर्मद्वयं कार्य केशरी च श्रीवत्सकम् । प्रतिकणे कर्णमानेन कर्णिनंद्योश्च शृङ्गकम् ॥४०॥ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ૨ માળ૧૮ શિલ્પ રત્નાકર (૭) સ્વયંભુપ્રાસાદ. ૐ વિભકિત. ૧૧૩ ક. [અમન भद्रे चैवोरुचत्वारि, प्रत्यङ्गमष्टकं भवेत् ॥ स्वयंभूश्चैव नामोऽयं, जिनेन्द्री संभवप्रियः ॥४१॥ કહ્યું એ ક કેશરી અને શ્રીવત્સનાં કરવાં. પ્રતિકણે પણ કેશરી અને શ્રીવત્સનાં બે કર્મ કરવાં. કર્ણિકા અને નદીએ શૃંગ ચઢાવવું. ભદ્રે ચાર ઉરૂગે કરવાં અને આઠ પ્રત્યગો ચઢાવવાં. સ્વયંભૂ નામના આ પ્રાસાદ શ્રીસ’ભવનાથ તીર્થંકરને પ્રિય છે. ૪૦, ૪૧. ઇતિશ્રી સ્વયંભૂપ્રાસાદ સપ્તમ, તુલ ભાગ ૧૮, ઇંડક ૧૧૩. (૮) શ્રીરાક્ષપ્રાસાદ દ્વિતીય ભેદ. तद्रूपं तत्प्रमाणञ्च, कणोर्ध्वे तिलकं न्यसेत् ॥ क्षीराक्षश्चैव नामोऽयं, प्रासादस्तु मनोहरः || ४२|| સ્વયંભૂપ્રાસાદના તળ અને સ્વરૂપમાં વધારેમાં કણ ઉપર તિલક કરવુ. આ ક્ષીરાક્ષ નામને પ્રાસાદ જાણવા. ૪ર. ઇતિશ્રી ક્ષીરાક્ષપ્રાસાદ અષ્ટમ, ઇંડક ૧૧૩, તિલક ૪, (૯) સ ંતાષપ્રાસાદ તૃતીય ભેદ. तत्तुल्यश्च तदूर्ध्वन, कर्णी नंदी च शृंगिका ॥ संतोषश्चैव प्रासादः, कर्तव्यश्च सुखावहः ||४३|| Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨૭ E અષ્ટમ રત્ન) ઋષિભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ઉપર પ્રમાણેના તલ અને સ્વરૂપમાં કણીએ તેમજ નંદિકાએ શંગ ચઢાવવું. આ સંતોષ (૧૦) આ તે (૧૦) અભિનંદન પ્રાસાદ. નામને પ્રાસાદ જાણે. ઇતિશ્રી સંતોષપ્રાસાદ નવમ ઈડક ૧૨૯ તિલક ક. ૪થી વિભકિત. (૧૦) અભિનંદન પ્રાસાદ– ૧૭૭ ક. વિભક્તિ. ૧૨ તિલક. चतुरस्रीकृते क्षेत्रे, त्वष्टादशविभाजिते ॥ ત્ર પત્રિપુ સ્થાને, हस्तांगुलनिर्गमम् ॥४४॥ कर्णे कर्मद्वयं कार्य, प्रतिकणे क्रमद्वयम् ॥ भद्रं वै झुरुबाहुभ्यां, कर्तव्यं च चतुर्दिशम् ॥४५॥ अभिनंदननामोऽयं, तिलकैश्च सुखावहः ॥ प्रासादं कुरुते यस्तु, स्वर्गलोके स मोदते ॥४६॥ ચિરસ ક્ષેત્રના અઢાર (૧૮) ભાગ કરવા. પણ છે અડધું ભદ્ર, કર્ણ અને પ્રતિકર્ણ એ ત્રણેય ત્રણ ત્રણ ભાગના કરવા અને નકારે હસ્તાંગુલ એટલે પ્રાસાદ પડી જાય છે કણે જેટલા ગજ પહેળો હોય તેટલા આગળ ને પી . . . કáા. કણે કેશરી અને સર્વતભદ્રનાં બે કર્મ | કરવાં. પ્રતિકણે પણ બે કર્મ કરવાં. ભદ્ર બે ઉરૂ. ૨ तरूभाग१८ શંગ ચઢાવવાં. કર્ણ, પ્રતિકણું અને ભદ્ર ઉપર તિલક કરવાં. આ અભિનંદન નામને પ્રાસાદ જાણે અને તે સુખ આપનારે છે. આ પ્રાસાદ જે કરે છે તે સ્વર્ગલેકમાં સુખ પામે છે. ૪૪,૪૫,૪૬. ઇતિશ્રી અભિનંદનપ્રાસાદ દશમ, તુલ ભાગ ૧૮, ઈડક ૧૭૭, તિલક ૧૨. r 'I ૩૮ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શિલ્પ રત્નાકર [ અષ્ટમ રત્ન (૧૧) અવિન્નપ્રાસાદ દ્વિતીય ભેદ. तदुरूपञ्च प्रकर्तव्यं रथो तिलकं न्यसेत् ॥ अविघ्नो नाम विज्ञेयः प्रासादो विपुलः श्रिया ॥४७॥ અભિનંદન પ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારેમાં રથે તિલક કરવું. આ અવિઘ નામને પ્રાસાદ જાણે અને તે પુષ્કળ લમી આપનાર છે. ૭. ઇતિશ્રી અવિન્નપ્રાસાદ એકાદશ, ઈડક ૧૭૭, તિલક ૨૦. (૧૨) અમદપ્રાસાદ તૃતીય ભેદ. अविघ्नस्य च संस्थाने हरुशृङ्गं तृतीयकम् ॥ प्रमोदो नाम प्रासादो विज्ञेयः सुरभूषणः ॥४८॥ અવિઘપ્રાસાદના તળ અને સ્વરૂપ ઉપર ભદ્દે વધારેમાં ત્રીજું ઉશંગ ચઢાવવું. આ દેવતાઓને ભૂષણરૂપ પ્રમોદ નામને પ્રાસાદ જાણ. ૪૮. ઈતિશ્રી પ્રદિપ્રાસાદ દ્વાદશ, ઈડક ૧૮૧, તિલક ૨૦. (૧૩) સુરવલ્લભપ્રાસાદ ચતુર્થ ભેદ. कर्णे श्रीवत्सकं कार्य प्रासादः सुरवल्लभः ॥ सर्वदेवेषु कर्तव्यो देवानाञ्च सदा प्रियः ॥४९॥ અવિધ્યપ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારેમાં કણે એક શ્રીવન્સ ઈંગ કરવું. આ સુરવલ્લભ નામનો પ્રાસાદ જાણો અને તે સર્વ દેવેને હંમેશાં પ્રિય છે. ૪૯. ઇતિશ્રી સુરવલભપ્રાસાદ ત્રદશ, ઈડક ૧૮૫, તિલક ૨૦. (૧૪) સુમતિના પ્રાસાદ–૫મી વિભાત चतुरस्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते ॥ कर्णो द्विभागविस्तीर्णो प्रतिकर्णस्तथैव च ॥५०॥ निर्गमस्तत्समो ज्ञेयो नंदिका भागविश्रुता ॥ भद्रार्धश्च द्विभागेन कर्तव्यञ्च चतुर्दिशम् ॥५१॥ ચોરસ ક્ષેત્રના ચૌદ (૧૪) ભાગ કરવા. બે ભાગને કર્ણ તથા બે ભાગને પ્રતિકર્ણ કરે. નકારે સમદલ કરવા અને એક ભાગની નંદિક કરવી. બે ભાગનું અધું ભદ્ર કરવું. આ પ્રમાણે ચારે દિશામાં ભેજના કરવી. પ૦, ૫૧. कर्णे शृंगद्वयं कार्य प्रतिकणे तथैव च ॥ भद्रे चैवोरुचत्वारि प्रत्यङ्गश्च ततोऽष्टभिः ॥५२॥ Page #445 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ રત્ન] ગષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. રસ્ટ नंदिकायां शृङ्गकूट, सुमति म नामतः ॥ तस्य संदर्शनादेव, મુ7િ નાત્ર સંશય વરસા (૧૪) સુમતિપ્રાસાદ. કર્ણ ઉપર બે શંગ કરવાં અને પ્રતિકણે ૫ મી વિભકિત. પણ બે શંગ કરવાં. ભદ્રે ચાર ઉરૂગે પ૭ અંડક, કરવાં અને આઠ પ્રત્યંગ કરવાં. નંદીએ એક શંગ અને કૂટ કરવું. આ સુમતિ નામનો પ્રાસાદ જાણવો અને તે દર્શન માત્રથી મુક્તિ આપનારે છે. પર, ૫૩. ઇતિશ્રી સુમતિપ્રાસાદ ચતુર્દશ, તુલ ભાગ ૧૪, ઈડક ૫૭. (૧૫) સુબુદ્ધિપ્રાસાદ દ્વિતીય ભેદ. सुमतेश्चैव संस्थाने, कर्णे पञ्चाण्डकं तथा ॥ सुबुद्धिश्च तदा नाम, कर्तव्यो वुद्धिवर्धनः ॥५४॥ ર ક तल भाग४ સુમતિપ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારેમાં કર્ણ ઉપર પંચાંડી કેશરી કર્મ કરવું. આ સુબુદ્ધિનામને પ્રાસાદ જાણ અને તે બુદ્ધિને વધારનારે છે. ૫૪. ઇતિશ્રી સુબુદ્ધિપ્રાસાદ પંચદશ, ઈડક ૭૩. (૧૬) સુપ્રિયપ્રાસાદ તૃતીય ભેદ. तद्रूपश्च प्रकर्तव्यं, रथोघे तिलकं न्यसेत् ॥ सुप्रियो नाम विज्ञेयः पुरे वै प्रीतिवर्धनः ॥५॥ Page #446 -------------------------------------------------------------------------- ________________ 300 શિલ્પ રત્નાકર સુબુદ્ધિ પ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારેમાં રથે એક તિલક કરવું. આ સુપ્રિય નામને પ્રાસાદ જાણવા અને તે નગરમાં પ્રીતિ વધારનારો છે. ૫૫. ઇતિશ્રી સુપ્રિયપ્રાસાદ પાડશ, ઇ"ડક ૭૩, તિલક ૮. (૧૭) પદ્મવલ્લભપ્રાસાદ-૬ઠ્ઠી વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे, विशधा प्रतिभाजिते ॥ कर्णं द्विभागिकं ज्ञेयं, कर्णिका भागविश्रुता ॥ ५६ ॥ प्रतिकर्ण द्विभागेन, नंदिका पदविश्रुता ॥ भद्रार्द्धश्च चतुर्भागं, स्थापयेच चतुर्दिशम् ॥५७॥ ચારસ ક્ષેત્રના વીસ (૨૦) ભાગ કરવા. કણું એ ભાગના અને કણિકા એક ભાગની કરવી. પ્રતિકણ બે ભાગને અને નદ્રિકા એક ભાગની તથા અડધું ભદ્ર ચાર ભાગનું કરવું. આ પ્રમાણે ચારે દિશામાં રચના કરવી. ૫૬, ૫૭. केसरी सर्वतोभद्रं, रथे कर्णे च दापयेत् ॥ कर्णिकायां शृङ्गकूटं, नंदिकायां तथैव च ॥ ५८॥ भद्रे चैवोरुचत्वारि, प्रत्यङ्गञ्च ततोऽष्टभिः ॥ पद्मवल्लभनामोऽयं, जिनेन्द्री पद्मवल्लभः ॥५९॥ (૧૭) પદ્મવલભપ્રાસાદ. ૬ઠ્ઠી વિભક્તિ. ૨૦૯ ક. [ અષ્ટમ રત્ન तल भाग २० Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ અષ્ટમ રન ] ઋષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. રથ અને કર્ણ ઉપર કેશરી અને સર્વતોભદ્રનાં કર્મ કરવાં. કણિકાએ ઈંગ અને કૂટ કરવાં અને નંદિકાએ પણ રંગ અને કૂટ ચઢાવવાં. ભદ્દે ચાર () ઉરૂગ અને આઠ ( ૮) પ્રત્યંગ કરવાં. આ પદ્મવલ્લુભ નામને પ્રાસાદ જાણ અને તે શ્રીપદ્મપ્રભુને પ્રિય છે. પ૮, ૫૯. ઈતિશ્રી પધવલૂભપ્રાસાદ સમદશ, તુલા ભાગ ર૦, ઈડક ર૯. (૧૮) પારાગપ્રાસાદ દ્વિતીય ભેદ. पद्मवल्लभसंस्थाने कर्त्तव्यः पद्मरागकः ॥ कर्वे तिलकं दद्यात् स्वरूपो लक्षणान्वितः ॥६०॥ પધવલભપ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારેમાં કણે તિલક કરવું. આ સ્વરૂપ અને લક્ષણયુક્ત પરાગ નામને પ્રાસાદ જાણ. ૬૦. ઇતિશ્રી પદ્મરાપ્રાસાદ અષ્ટાદશ, ઈડક ૨૦૯, તિલક ક. (૧૯) પુષ્ટિવિવર્ધન પ્રાસાદ તૃતીય ભેદ. तद्पञ्च प्रकर्त्तव्यं रथोर्चे तिलकं न्यसेत् ॥ पुष्टिविवर्धनो नाम तुष्टिपुष्टयोश्च वर्धनः ॥३१॥ પધરાગપ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારે રથ ઉપર તિલક કરવું. આ પુષ્ટિવિન નામને પ્રાસાદ જાણવે અને તે તુષ્ટિપુષ્ટિને વધારનાર છે. ૬૧. ઇતિશ્રી પુષ્ટિવિવાદ્ધનપ્રાસાદ એકનવિંશતિ, ઈડક ૨૦૯, તિલક ૧૨. (૨૦) સુપાર્શ્વનામ પ્રાસાદ-૭મી વિભકિત. दिग्भागे च कृते क्षेत्रे कर्णं चैव द्विभागिकम् ॥ प्रतिरथं सार्धभागं निर्गमे तत्समं भवेत् ॥१२॥ भद्रं चैव त्रिभागेन कपिलाभद्रमानयोः ॥ निर्गमं पदमानेन चतुर्दिक्षु नियोजयेत् ॥६॥ कर्णे कर्मद्वयं कार्य रथे भद्रे तथोद्गमः ॥ सुपार्थो नाम विज्ञेयो गृहराजः सुखावहः ॥६४॥ ચોરસ ક્ષેત્રના દશ (૧૦) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ બે (૨) અને પ્રતિક ભાગ દઢ (૧) ને કરે. નકારે સમરસ કરે અને આખું ભદ્ર ભાગ ત્રણ (૩)નું કરવું તેમજ ભદ્રના માનમાં કપિલાભદ્ર કરવું અને તે એક ભાગ નિકળતું રાખવું. આ પ્રમાણે ચારે દિશાએ યેજના કરવી. દ૨, ૬૩. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૦ NIZAી. -- શિલ્પ રત્નાકર [અષ્ટમ રત્ન કર્ણ ઉપર બે (૨) કર્મ ચઢાવવાં અને પ્રતિરથ તથા ભદ્દે ડેઢિયે કરે. આ પ્રાસાદનું નામ સુપાર્શ્વપ્રાસાદ છે અને તે સાતમા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને માટે કરે. આ પ્રાસાદ પ્રાસાદને રાજા છે અને તે સુખ આપનારે છે. ૬૪. (૨૦) સુપાવલ્લભપ્રાસાદ. ઈતિશ્રી સુપાર્શ્વવલ્લભપ્રાસાદ વિશતિ, ૭મી વિભકિત. તુલ ભાગ ૧૦, ઈડક ૫૭. પ૭ ઈંડક. (૨૧) સુનંદનપ્રાસાદ દ્વિતીય ભેદ. प्रासादा बहवः सन्ति, તુવંતિમૂર્તિપુ જ तन्न प्राज्ञेन संदेहः, __ कर्तव्यः पुनरागते ॥६॥ रथे वै शृङ्गमेकं स्याद्, મ વૈવ ચતુર્વિશમ્ II सुनंदनः स विज्ञेयः, कृते च विपुलां श्रियम् ॥६६॥ વીસ તીર્થકરને બહુ પ્રકારના પ્રાસાદે કરવામાં આવે છે. તેથી ફરીથી પણ એજ તીર્થકરને બીજા પ્રાસાદ કરવાનું કહેવામાં આવે તે બુદ્ધિમાન પુરૂષોએ તેમાં શંકા કરવી નહિ. ૬૫. સુપાર્શ્વપ્રાસાદ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને પ્રતિરથે એક શૃંગ ચઢાવવું તથા ભદ્દે પણ એક ઉરૂગ કરવું. આ પ્રમાણે ચારે દિશાએ યેજના કરવી. આ પ્રાસાદનું નામ સુનંદનપ્રાસાદ છે. આ પ્રાસાદ કરવાથી પુષ્કળ લદ્દમી પ્રાપ્ત થાય છે. ૬૬. ઈતિશ્રી સુદનપ્રાસાદએકવિશતિ, ઈડક ૬૯ આપILLI तल भाग १० TI Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ અષ્ટમ ર ] અપભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. (રર) શ્રીવલ્લભપ્રાસાદ તૃતીય ભેદ. रथोर्वे तिलकं दद्यात् भद्रे चैव चतुर्दिशम् ॥ श्रीवल्लभस्तदा नाम प्रासादो जिनवल्लभः ॥६॥ પ્રતિરથ ઉપર તિલક ચઢાવવું અને ભદ્ર પણ ચારે દિશાએ ભદ્રના ખુણા ઉપર તિલક કરવાં. આ શ્રીવલ્લભનામને પ્રાસાદ જાણવે અને તે સર્વ તીર્થકરોને પ્રિય છે. ૬૭. ઇતિશ્રી શ્રીવલભપ્રાસાદ દ્રાવિંશતિ, ઈડક દ૯, તિલક ૧૬. (૨૩) ચંદ્રપ્રભપ્રાસાદ ચતુર્થ ભેદ. उरुशृङ्गं पुनर्दद्यात् चंद्रप्रभश्च नामतः ॥ सर्वदेवेषु कर्तव्यो जिनानां तु विशेषतः ॥१८॥ શ્રીવલ્લભપ્રાસાદના તલ અને સ્વરૂપમાં ભદ્દે ફરી એક ઉરૂશંગ ચઢાવવું. આ ચંદ્રપ્રભ નામને પ્રાસાદ જાણુ. તે બધા દેને માટે કરવા. વિશેષ કરીને તીર્થકરોને માટે કર. ૬૮. ઈતિશ્રી ચંદ્રપ્રભપ્રાસાદ ત્રવિશતિ, ઈડક ૭૩, તિલક ૧૬. (૨૪) ચંદ્રશેખરપ્રાસાદ પંચમ ભેદ. रथोर्चे केशरी कर्म तस्य शृङ्गं विवर्जयेत् ॥ चंद्रशेखरनामोऽयं प्रासादो वीतरागकः ॥६९॥ પ્રતિરથ ઉપરનું અંગ કાઢીને તે સ્થળે કેશરી કર્મ (પાંચ ઈડકનું ) કરવું. આ પ્રાસાદનું નામ ચંદ્રશેખરપ્રાસાદ છે અને તે વીતરાગને માટે કર. ૬૯. ઈતિશ્રી ચંદ્રશેખરપ્રસાદ ચતુર્વિશતિ, ઈડક ૧૦૫, તિલક ૧૬. (૨૫) વિમાનપ્રાસાદ પડ્ઝ ભેદ. कर्णे च तिलकं दद्यात् प्रासादश्च विमानकः ॥ सर्वदेवेषु कर्तव्यः स्वरूपो लक्षणान्वितः ॥७॥ ઉપર પ્રમાણે તલ અને સ્વરૂપ કરી કણે તિલક કરવું. આ સ્વરૂપ અને લક્ષણાન્વિત વિમાન નામને પ્રાસાદ જાણ. ૭૦. ઇતિશ્રી વિમાનપ્રાસાદ પચવિશતિ, દંડક ૧૦૫, તિલક ર૦. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શિલ્પ રત્નાકર [અષ્ટમ રત્ન (૨૬) સુવિધિપ્રાસાદ સપ્તમ ભેદ. प्रतिरथे द्वयं कर्म सुविधिर्नाम नामतः ॥ सर्वदेवेषु कर्तव्यः स्वरूपो लक्षणान्वितः ॥७१॥ ઉપર પ્રમાણે તલ અને સ્વરૂપ કરવું અને પ્રતિરથ ઉપર બે કર્મ સવંતભદ્ર અને કેશરી કરવાં. આ સ્વરૂપ અને લક્ષણાન્વિત સુવિધિ નામને પ્રાસાદ જાણ. ૭૧. ઈતિશ્રી સુવિધિપ્રાસાદ દ્વિશતિ, ઈડક ૧૭૭, તિલક ૧૨. (૨૭) મુશ્ચિયપ્રાસાદ અષ્ટમ ભેદ. तद्रूपे तत्प्रमाणे च रथे तिलकञ्च दापयेत् ॥ सुश्रियो नाम विज्ञेयः प्रासादः सुरभूषणः ॥७२॥ ઉપર પ્રમાણે કહેલા સ્વરૂપમાં પ્રતિરથે એક તિલક ચઢાવવાથી દેવને ભૂષણરૂપ સુપ્રિય નામને પ્રાસાદ જાણ. ૭૨. ઇતિશ્રી સુપ્રિય પ્રાસાદ સવિશતિ, ઈડક ૧૭૭, તિલક ૨૦. (૨૮) વસુપુષ્પકપ્રાસાદ નવમ ભેદ. सुश्रियस्य च संस्थाने भद्रे शृङ्गविवर्धनम् ॥ वसुपुष्पकनामोऽयं प्रासादो जिनवल्लभः ॥७३॥ સુઝિયપ્રાસાદના તલ અને સ્વરૂપમાં ભદ્ર એક ઉરૂગ વધારવાથી જિન તીર્થ કરેને વલ્લભ એવે વસુપુષ્પક નામને પ્રાસાદ જાણવો. ૭૩. ઇતિશ્રી વસુપુષ્પકપ્રાસાદ અષ્ટવિસતિ, ઈડક ૧૮૧, તિલક ૨૦. (૨૯) શીતલ પ્રાસાદ-૮ મી વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे द्वात्रिंशत्पदभाजिते । पञ्चभागो भवेत्कर्णः प्रतिकर्णस्तथैव च ॥७४॥ कर्णप्रतिकर्णयोर्मध्ये कोणिका भागविश्रुता ॥ भद्रं चैव चतुर्भागं नंदिका पदविश्रुता ॥७॥ समदलश्च कर्त्तव्यं चतुर्दिक्षु व्यवस्थितम् ॥ प्रासादस्य स्वरूपश्च कर्तव्यं विधिमानतः ॥७॥ ચેરસ ક્ષેત્રના બત્રીસ (૩૨) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ પાંચ (૫) તેમજ પ્રતિકણ પણ ભાગ પાંચ (૫) ને કરે. કર્ણ અને પ્રતિકર્ણની વચમાં કેણી ભાગ એક Page #451 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ રત્ન]. sષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. (૧) ની કરવી. અર્ધ ભદ્ર ભાગ ચાર (૪) અને નંદિકા ભાગ એક (૧) ની કરવી. નકારે સમદલ કરવું. આ પ્રમાણે ચારે દિશાએ વ્યવસ્થા કરવી. ૭૪, ૭૫, ૭૬. (ર૯) શીતલश्रीवत्सः केशरी चैव, પ્રાસાદ सर्वतोभद्रमेव च ॥ ૮મી વિભકિત. कर्णे चैव प्रदातव्यं, ૨૨૯ ઇંડક. रथे चैव तु तत्समम् ॥७७॥ ૮ તિલક, नंदिकाकर्णिकायाञ्च, द्विशृंगतिलकं न्यसेत् ॥ भद्रे चैवोरुचत्वारि, शीतलो नाम विश्रुतः ॥७८।। प्रत्यक्षजिनरूपश्च, सुश्रियस्य विवर्द्धनः ॥ सुखदोऽयं प्रकर्तव्य श्चन्द्रप्रभुजिनाय च ॥७९॥ FILM વા I ત માગ કર્ણ ઉપર પહેલું કર્મ સર્વતોભદ્ર, બીજું કેશરી અને ત્રીજુ શ્રીવત્સ નામનું ચઢાવવું તેમજ પ્રતિરથે પણ તેજ પ્રમાણે સર્વતોભદ્ર, કેશરી અને શ્રીવત્સ કર્મ ચઢાવવાં. નંદિકાએ તથા કણિકાએ બે બે શૃંગ અને એક તિલક ચઢાવવું. ભદ્ર ચાર શિંગો કરવાં. આ પ્રાસાદનું નામ શીતલ પ્રાસાદ જાણવું અને તે લક્ષ્મીની વૃદ્ધિ કરનાર તથા સર્વ સુખને આપનાર છે. પ્રત્યક્ષ જિન સ્વરૂપ એ આ પ્રાસાદ શ્રીચંદ્રપ્રભુ ભગવાનને માટે કરે. ૭૭, ૭૮, ૭૯. ઇતિશ્રી શીતલપ્રાસાદ એકે નત્રિશત, તુલભાગ ૩૨, ઇંડક રર૯, તિલક ૮. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શિ૯૫ રત્નાકર [ અષ્ટમ રત્ન (૩૦) શ્રિયેન્દુગાસાદ દ્વિતીય ભેદ. तद्रूपश्च प्रकर्तव्यं रथोचे तिलकं न्यसेत् ॥ श्रियेन्दु म विज्ञेयः सुरराजश्रियावहः ॥८॥ શીતલ પ્રાસાદ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરી રથે એક તિલક ચઢાવવું. આ શ્રિયેન્દુ નામને પ્રસાદ જાણો અને તે ઈદ્રના વૈભવને આપનાર છે. ૮૦. ઈતિશ્રી શ્રિયેન્દ્રપ્રસાદ ત્રિશત, ઈડક ર૨૯, તિલક ૧૬. (૩૧) નુરાજ પ્રાસાદ તૃતીય ભેદ, नंदिकाकर्णिकायाश्च तिलकं तु सुशोभनम् ॥ दनुराजस्तदा नाम कर्तव्यश्च गृहोत्तमः ॥८॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરી નંદિકા અને કેણિકાઓ ઉપર એક એક સુશોભિત તિલક ચઢાવવું. આ પ્રાસાદનું નામ દનુરાજ છે અને તે પ્રાસાદમાં ઉત્તમ જાણવે. ૮૧. ઈતિશ્રી દનુરાજપ્રસાદ એકત્રિશત, ઈડક ર૨૯ તિલક ૩૨. (૩ર) શ્રિયાંશપ્રાસાદ-૯ મી વિભક્તિ. चतुरस्रीकृते क्षेत्रे चतुर्विंशतिभाजिते । भद्रार्धं त्रिपदं वत्स द्वौ रथी कर्णतत्समः ॥८॥ निर्गतं तत्प्रमाणेन सर्वशोभासमन्वितम् ॥ कर्णे रथे तथा भद्रे द्वे शृङ्गे तिलकं न्यसेत् ॥८॥ श्रियांशो नाम विज्ञातो विपुलश्रीविवर्धनः ॥ कार्यः सुविधिनाथाय धर्मार्थमोक्षसाधनः ॥८४॥ સમરસ ક્ષેત્રના ચોવીસ (૨૪) ભાગ કરવા. તેમાં કર્ણ, પ્રતિરથ, ઉપરથ અને ભદ્રાઈ એ સર્વે અને ત્રણ ત્રણ ભાગમાં કરવાં તથા નકારે પણ સમદલ તલ પ્રમાણે શોભાયમાન કરવાં. કર્ણ અને પ્રતિરથે બે બે શગ અને તિલક ચઢાવવા તથા ભદ્ર બે ઉરૂશંગ કરવાં. પુષ્કળ લદ્દમીની વૃદ્ધિ કરનાર તથા ધર્મ, અર્થ, મોક્ષને આપનારે આ શ્રિયાંશ નામને પ્રાસાદ જાણવો અને તે શ્રીસુવિધિનાથ પ્રભુને માટે કરે. ૮૨, ૮૩, ૮૪. ઇતિશ્રી શ્રિયાંશપ્રાસાદ દ્વાત્રિશત, તુલભાગ ૨૪, ઈડક ૯, તિલક ૧ર. Page #453 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ રત્ન ] ભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૩૦૭ (૩૩) શ્રીવત્સ પ્રાસાદ દ્વિતીય ભેદ. (૩ર) શ્રિયાંશ तद्रूपश्च प्रकर्तव्यं, પ્રાસાદ तिलकं चोपरथके ॥ ૯ મી વિભક્તિ. श्रीवत्सो नाम विज्ञेयः, ૪૯ ઇંડિક. श्रीपतेश्च सुखावहः ॥८५॥ ૧૨ તિલક. ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને વિશેષમાં ઉપરથે તિલક ચઢાવવું. આ પ્રાસાદનું નામ શ્રીવત્સ પ્રાસાદ છે અને તે લક્ષમીપતિના સુખને આપનારે છે. ૮૫. ઈતિશ્રી શ્રીવત્સ પ્રાસાદ ત્રયસ્વિંશ, ઈડક ૪૯, તિલક ૨૦. (૩૪) પુત્રપ્રાસાદ તૃતીય ભેદ. तत्र स्थाने च कर्तव्यः, कर्णो तिलकं न्यसेत् ॥ पुत्रदो नाम विज्ञेयः, पुत्रपौत्रादिवर्धनः ॥८६॥ શ્રીવત્સ પ્રાસાદના તલ અને સ્વરૂપમાં વધારે કર્ણ ઉપર તિલક ચઢાવવું. આ પુત્રદ નામને પ્રાસાદ જાણ અને તે પુત્રપૌત્રાદિ પરિવારની વૃદ્ધિ કરનાર છે. ૮૬. ઇતિશ્રી પુત્રપ્રાસાદ ચતુસ્વિંશ, ઈડક ૯, તિલક ૨૪. (૩૫) શીતલપ્રાસાદ-૧૦ મી વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे, चतुर्विंशतिभाजिते ॥ कर्णश्चैव समाख्यातं, चतुर्भागं च विश्रुतम् ॥८॥ HTTP 'Ra Page #454 -------------------------------------------------------------------------- ________________ [અષ્ટમ રત્ન ( ? પ્રાસાદ, ૩૦૮ શિલ્ય રત્નાકર प्रतिरथं त्रयं ज्ञेयं, भद्रार्धं भूतभागिकम् ॥ रथे कर्णे च शृङ्गैकं, (૩૫) શીતલतदूर्वे तिलकद्वयम् ॥८८॥ દ્રૌવશ્વનિ, ૧૦ વિભક્તિ, प्रत्यंगानि ततोऽष्टभिः ॥ ૩૩ ઈડક, शीतलश्च तदा नाम, प्रासादो जिनवल्लभः ॥८९॥ ૨૪ તિલક, ચોરસ ક્ષેત્રના વિસ (૨૪) ભાગ કરવા. કર્ણ ભાગ ચાર (૪), પ્રતિરથ ભાગ ત્રણ (૩) અને અધું ભદ્ર ભાગ પાંચ (૫) નું કરવું. કર્ણ તથા પ્રતિરથ ઉપર એકેક ઈંગ કરવું અને તેના ઉપર બે બે (૨) તિલક ચઢાવવાં. ભદ્રે બાર (૧૨) ઉરૂઇંગે ચઢાવવાં અને આઠ (૮) પ્રત્યંગે કરવાં. આ પ્રાસાદનું નામ શીતલપ્રાસાદ છે અને દશમાં તીર્થકર શ્રી શીતલનાથ પ્રભુને માટે કરો. ૮૭, ૮૮, ૮૯. ઈતિશ્રી શીતલપ્રાસાદ પંચત્રિશતું, તલ ભાગ ૨૪, ઈડક ૩૩, તિલક ૨૪. (૩૬) કીર્તિદાયક પ્રાસાદ દ્વિતીય ભેદ. तदरूपं तत्प्रमाणश्च, कर्तव्यं पूर्वमानतः ॥ कर्णोधं च द्वयं शृङ्गं, प्रासादः कीर्तिदायकः ।।९०॥ ઉપર પ્રમાણે તલ અને સ્વરૂપ જાણવું. વિશેષમાં કણે બે શુગે કરવાં. આ પ્રાસાદ કીર્તિદાયક નામને જાણ. ૯૦. ઈતિશ્રી કીર્તિદાયક પ્રાસાદ ષડત્રિશત્, ઈડક ૩૭, તિલક ૨૦. 16 || BEST ST તહાગરજ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ અષ્ટમ રત્ન ]. ભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. (૩૭) મનહરપ્રસાદ તૃતીય ભેદ. कर्णेन सदृशं कार्य प्रतिकणे तथैव च ॥ तदरूपं तत्प्रमाणञ्च भद्रोर्चे तत्समं तथा ॥९॥ मनोहरश्च विज्ञेयः प्रासादो जिनमार्गतः ॥ धर्मलाभश्च वृद्धिश्च संगतिर्महतां भवेत् ॥९२॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને કર્ણ સમાન પ્રતિરથે બે ઈંગ ચઢાવવાં તથા ભદ્ર ઉરૂગ છે તેજ પ્રમાણે કરવાં. આ મનહર નામનો પ્રાસાદ જાણ અને તે ધર્મને લાભ, વૃદ્ધિ અને મહાત્માઓની સંગતિ આપનારે થાય છે. ૯૧, ૨. ઇતિશ્રી મહાપ્રાસાદ સપ્તત્રિશત, ઈડક ૪૫, તિલક ૧૨. (૩૮) સ્વમુલાસાદ-૧૧ મી વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते ॥ कर्णभागत्रयं कार्य रथभागत्रयं तथा ॥१३॥ भद्रार्द्ध त्रिपदं वत्स चतुर्दिक्षु नियोजयेत् ॥ निर्गमं पदमानेन हस्ताङ्गलप्रमाणतः ॥९॥ शृङ्गश्च तिलकं कर्णे रथे भद्रे तु शृङ्गकम् ॥ खकुलो नाम विज्ञेयः श्रेयांशजिनवल्लभः ॥१५॥ સમર્સ ક્ષેત્રના અઢાર (૧૮) ભાગ કરવા. હે પુત્ર! તેમાં કર્ણ પ્રતિરથ અને અર્ધ ભદ્ર ત્રણ ત્રણ ભાગનું કરવું. આ પ્રમાણે ચારે દિશાએ ચેજના કરવી. નકારે પદમાને અથવા હસ્તાંગુલ પ્રમાણે એટલે જેટલા ગજને કણે પ્રાસાદ હેય તેટલા આગળ નીકારે રાખવે. કર્ણ અને રથ ઉપર એક એક ઈંગ અને તેના ઉપર એક એક તિલક ચઢાવવું. ભદ્ર એક ઉરૂગ કરવું. સ્વકુલ નામને આ પ્રાસાદ ૧૧ મા શ્રેયાંશનાથ પ્રભુને માટે કર. ૯૩, ૯૪, ૯૫. ઇતિશ્રી સ્વકુલપ્રાસાદ અષ્ટાત્રિશત્ , તુલા ભાગ ૧૮, ઈક ૧૭, તિલક ૧૨. (૩૯) કુલનંદનપ્રાસાદ દ્વિતીય ભેદ. तदरूपं तत्प्रमाणश्च कर्तव्यं पूर्वमानतः ॥ उरुशृङ्गाष्टकं कुर्यात्मासादे कुलनंदने ॥१६॥ Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શિલ્પ રત્નાકર [ અષ્ટમ રત્ન प्रासाद १७ ४. ઉપર પ્રમાણે તલ અને સ્વરૂપ કરી ભટ્ટ ચારે દિશાએ મળી આઠ ઉરૂગ કરવાં. આ (3८) सदस प्रासाद सनन नाभनो पो. ८६. ઈતિશ્રી કુલદનપ્રાસાદ એકનચસ્વારિત, ૧૧મી વિભક્તિ. ઈડક ૨૧, તિલક ૧૨. (४०) वासुपूज्य प्रासाह-१२ मा विति . ૧૨ તિલક, चतुरस्त्रीकृते क्षेत्रे, द्वाविंशपदभाजिते ।। पदानां तु चतुर्भाग, __ कर्णे चैव तु कारयेत् ॥१७॥ कोणिका पदमानेन, । प्रतिरथं त्रिभागकम् ॥ नंदिकाभागमेकेन, भद्रार्धञ्च द्विभागिकम् ॥१८॥ कर्णे कर्मत्रयं कार्य, प्रतिकणे क्रमद्वयम् ॥ नंदिकयोः शृङ्गकूट__ मूर्चे तिलकशोभनम् ॥१९॥ भद्रे चोरुनयं कार्य, प्रत्यंगाष्टकलक्षितम् ॥ वासुपूज्यस्तदा नाम, वासुपूज्यसुवल्लभः ॥१०॥ ચેરસ ક્ષેત્રના બાવીસ (૨૨) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ ચાર (૪) ને તથા કેણિકા ભાગ । (१) नी ४२वी. अतिरथ मात्र (3) तथा નંદિક ભાગ એક (૧)ની અને અર્ધ ભદ્ર ભાગ मे (२)नु ४२९. Iri MSRAJhar तलभाग १८ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ -- - - -- અષ્ટમ રત્ન ] વભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. કણે ત્રણ કર્મ કરવા અને પ્રતિરથે બે કમ કરવા. નંદિક અને કેણિકાએ એક એક રંગકૂટ કરવું અને તેના ઉપર શેભાયમાન તિલક ચઢાવવું. ભદ્ર ત્રણ ઉરૂગે અને આઠ પ્રત્યંગે કરવાં. (૪૦) વાસુપૂજ્ય પ્રાસાદ, પ્રાસાદ બારમાં શ્રીવાસુપૂજ્ય પ્રભુને પ્રિય છે. આ પ્રાસાદ ૧૨ મી વિભક્તિ તેમને માટે કર. ૯૭, ૯૮, ૯, ૧૦૦. ૨૭ ઇંડક. ઇતિશ્રી વાસુપૂજ્યપ્રાસાદ ચત્વારિંશતુ, તુલા તુલ ૧૬ તિલક. , ભાગ ૨૨, ઈડક ૨૫૭, તિલક ૧૬. (૪૧) રત્નસંભવપ્રાસાદ દ્વિતીય ભેદ. तदुरूपञ्च प्रकर्तव्यं, कोचे तिलकं न्यसेत् ॥ रत्नसंभवनामोऽयं, गृहराजः सुखावहः ॥१०१॥ धर्मदः कीर्तिदश्चैव, पुरे धर्मविवर्धनः ॥ धर्मरूपाश्च कर्तारः, कारोऽपि धर्मनायकः ॥१०२॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને વધારામાં કર્ણ ઉપર એક (૧) તિલક ચઢાવું. આ પ્રાસાદનું નામ “રત્નસંભવ છે. આ બધા પ્રાસાદમાં સર્વોત્તમ છે તથા સર્વ પ્રકારનું સુખ, ધર્મ અને કીર્તિને આપનારે તથા નગરમાં ધર્મની વૃદ્ધિ કરનારે છે. આ પ્રાસાદના કરનાર ધાર્મિક અને કરાવનાર ઉત્તમ ધાર્મિક જાણવા. ૧૦૧, ૧૦૨ ઈતિશ્રી રત્નસંભવપ્રાસાદ એકચત્વારિંશત્, ઈડક ૨૫૭, તિલક ૨૦. तलभाग२२ Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શિલ્ય રત્નાકર [અષ્ટમ રત્ન (४२) विभासासा-१3 भी विमति. चतुरस्त्रीकृते क्षेत्रे चतुर्विंशतिभाजिते ॥ पादोनपश्चभागेन कर्णस्तत्र विधीयते ॥१०३॥ तत्समः प्रतिकर्णश्च पादैका कोणिनंदिका ॥ भद्रार्ध सार्धपंचाध निर्गम भागमेव च ॥१०४॥ समानश्च रथं ज्ञेयं कर्तव्यश्च चतुर्दिशम् ॥ प्रासादस्य स्वरूपश्च कर्तव्यं लक्षणान्वितम् ॥१०॥ ચેરસ ક્ષેત્રના ચોવિસ (૨) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ ત્રણ (૩) અને પ્રતિરથ પણ તેજ પ્રમાણે ત્રણ (૩) ભાગને કર તથા કોણે અને નાદિકા એક એક ભાગની કરવી. અભદ્ર ભાગ ચાર (ઈનું કરવું અને નીકારે એક ભાગ રાખવું. પ્રતિરથ નકારે સમરસ કરો. આ પ્રમાણે ચારે દિશાએ યેજના કરવી. ૧૦૩, ૧૦૪, ૧૫. कणे शृङ्गत्रयं कार्य प्रतिकणे तथैव च ॥ नंदिकाकोणिकायाश्च शृङ्गकूटं सुशोभनम् ॥१०६॥ भद्रे चैवोरुचत्वारि प्रत्यंगानि ततोऽष्टभिः ॥ विमलबल्लभनामोऽयं प्रासादो विमलप्रियः ॥१०७॥ प्रासादेऽस्मिन्कृते चैव धर्म मोक्षं च विंदति ॥ इह लोके लभेत्कीर्ति स्वर्गे चैव महीयते ॥१०८॥ કણે અને પ્રતિરથે ત્રણ ત્રણ (૩) શૃંગ કરવાં. નંદિકા અને કણિકાઓ સુભિત એક એક ઈંગ તથા કૂટ કરવાં. ભદ્દે ચાર (૪) ઉરૂગે ચઢાવવાં અને આઠ (૮) પ્રત્યંગે કરવાં. આ પ્રાસાદનું નામ “વિમલવલ્લભ અને તે ૧૩ મા શ્રીવિમલનાથ પ્રભુને પ્રિય છે. આ પ્રાસાદ કરવાથી ધર્મ અને મોક્ષ મળે છે તથા કરાવનાર આ લેકમાં કીતિ भने स्वर्गमा प्रतिष्ठा पामे छ. १०६, १०७, १०८. ઇતિશ્રી વિમલવલ્લભપ્રાસાદ દ્વિજત્વારિશત, તુલ ભાગ ૨૪, ઈડક ૭. (४3) मुतिस प्रासाद द्वितीय मेह. तदुरूपश्च प्रकर्तव्यं दापयेत्तिलकं रथे ॥ कर्णिकायां द्विशृङ्गं हि प्रासादो जिनवल्लभः ॥१०॥ Page #459 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ રત્ન] 313 THANI ઋષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. मुक्तिसंघटनामोऽयं, - भुक्तिमुक्तिप्रदायकः ॥ सर्वजिनेषु कर्तव्यो, यथेच्छ कामदायकः ॥११०॥ (४२)विभास ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું. પ્રાસાદ વિશેષમાં રથે એક તિલક ચઢાવવું અને કણિકાએ બે બે ઈંગ કરવાં; આ પ્રાસાદ ૧૩મી વિભક્તિ. किरनपाने घणे प्रिय छे. "मुस्तिसघट्ट" ७७४७४. નામને આ પ્રાસાદ વૈભવ અને મોક્ષને આપનાર તથા ઇછિત સર્વ કામનાઓની સિદ્ધિ કરનાર છે. તે સર્વ જિનદેવતાઓને भाटे शुल छे. १०६, ११०. ઈતિશ્રી મુક્તિસંઘપ્રાસાદ ત્રિચવારિશત, ४७४ ८५, ति ८. (४४) मनतासा-१४ मा विति. चतुरस्रीकृते क्षेत्रे, चिंशतिपदभाजिते ॥ त्रीणि त्रीणि पदं नंद्यां, पुनस्त्रीणि च भद्रके ॥१११॥ निर्गमं पदमानेन, त्रिषु स्थानेषु भद्रके । कर्णे कर्मत्रयं कार्य, रथोर्ध्वं चैव तत्समम् ॥१२॥ भद्रे चैवोरचत्वारि, नंदिकायां क्रमद्वयम् ॥ अनंतो नाम विज्ञेयश्वानन्तश्रियमालभेत् ॥११३॥ तल भाग२४ Page #460 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શિલ્પ રત્નાકર [ અષ્ટમ રેન (૪૪) અનંત પ્રાસાદ, ૧૪ વિભકિત. ૪પ૩ ઈંડક, સમરસ ક્ષેત્રના વીસ (૨૦) ભાગ કરવા. તેમાં કર્ણ, પ્રતિરથ અને અર્ધ ભદ્ર ત્રણ ત્રણ (૩) ભાગનું કરવું તેમજ નંદિક ભાગ એક (૧) ની ભદ્રની પાસે કરવી. નીકારે સર્વ અંગે એક એક ભાગનાં રાખવાં. કર્ણ અને રથ ઉપર ત્રણ ત્રણ કર્મ ચઢાવવાં. ઉરૂગ ચાર (૪) કરવાં અને નંદિકોએ શું બે (૨) કરવાં. આ “અનંત નામને પ્રાસાદ જાણ અને તે ચૌદમા શ્રી અનંતનાથ પ્રભુને માટે કરે. આ પ્રાસાદ કરવાથી અનંત લકમી મળે છે. ૧૧૧, ૧૧૨, ૧૧૩. ઈતિશ્રી અનંતપ્રાસાદ ચતુત્વારિશત્, તુલ ભાગ ૨૦, ઈડક ૪૫૩. (૪૫) સુરેન્દ્રપ્રસાદ દ્વિતીય ભેદ. अनंतस्यैव संस्थाने, रथोचे तिलकं न्यसेत् ॥ सुरेन्द्रो नाम विज्ञेयः, सर्वदेवेषु वल्लभः ॥११४॥ અનંત પ્રસાદ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને વિશેષમાં રથ ઉપર એક તિલક ચઢાવવું. આ પ્રાસાદનું નામ “સુરેન્દ્ર પ્રસાદ છે અને તે સર્વ દેવેને પ્રિય છે. ૧૧૪. ઈતિશ્રી સુરેન્દ્રપ્રસાદ પચચત્વારિશતું, ઇંડક ૪૫૩, તિલક ૮. (૪૬) વૃક્ષરાજપ્રાસાદ તૃતીય ભેદ. नंदिकायां प्रदातव्यं, वृक्षराजेति नामतः ॥ कृतेनानेन देवानां, सुखं भवति शाश्वतम् ॥११५।। 1 કપ માં ' મામ ' तलभाग२० Page #461 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ રત્ન ] કષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૩૧૫ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ સમજવું અને નંદિકાએ એક તિલક વધારવું. આ પ્રાસાદ “વૃક્ષરાજ” નામને જાણ અને આ પ્રાસાદ કરવાથી દેને નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. ૧૧૫. ઇતિશ્રી વૃક્ષરાજપ્રાસાદ વ ચત્વારિશત્, ઇંડક ૪૫૩, તિલક ૧૬. (૪૭) ધર્મદપ્રાસાદ-૧૫મી વિભકિત. चतुरस्त्रीकृते क्षेत्रे त्वष्टाविंशतिभाजिते ॥ कर्ण रथं च भद्रार्ध युगभागं विधीयते ॥११६॥ निर्गमं तत्प्रमाणेन नंदिकोणी द्विभागिका ॥ केशरी सर्वतोभद्रं रथे कर्णे च दापयेत् ॥११७॥ तदूर्ध्वं तिलकं ज्ञेयं सर्वशोभासमन्वितम् ॥ नंदिकाकोणिकायाश्च शृंगो शृंगमुत्तमम् ॥११८॥ भद्रे चैवोरुत्वारि प्रत्यङ्गानि चतुर्दिशम् ॥ धर्मदो नाम विख्यातः पुरे धर्मविवर्धनः ॥११९॥ ચોરસ ક્ષેત્રના અઠ્ઠાવીસ (૨૮) ભાગ કરવા. તેમાં કર્ણ, પ્રતિરથ અને અર્ધ ભદ્ર ચાર ચાર ( ભાગનું કરવું. નકારે પણ તેજ પ્રમાણે કરવું. નદિક અને કેણિક એક એક ભાગની સમદલ કરવી. કણે અને રથે પહેલું ઈંગ સર્વતોભદ્ર અને બીજું શગ કેશરી કરવું તથા તેમના ઉપર શેભાયમાન એક એક તિલક ચઢાવવું. નદિક અને કણિકાએ બે બે ઈંગ કરવાં. ભદ્ર ચાર ઉગે અને ચારે દિશાએ મળી આઠ પ્રત્યંગ કરવાં. આ પ્રાસાદનું નામ ધર્મદ પ્રાસાદ છે અને તેના કરવાથી નગરમાં લક્ષમીની વૃદ્ધિ થાય છે અને ૧પ માં શ્રીધર્મનાથ પ્રભુને માટે કર. ૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૧૯ ઇતિશ્રી ધર્મદપ્રાસાદ સચવારિશતુ, તુલ ભાગ ૨૮, ઈડક ર૨પતિલક ૧૨. (૪) ધર્મવૃક્ષપ્રાસાદ દ્વિતીય ભેદ. रथोर्चे च कृते शृङ्गे धर्मवृक्षश्च नामतः ॥ ધર્મવૃદ્ધિ જિગ્ન વિનાનાં તુ વિરેષતા રબા. ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ જાણવું અને રથ ઉપર તિલકના બદલે એક શંગ ચઢાવવું. આ ધર્મવૃક્ષ નામને પ્રાસાદ જાણવે અને તે ધર્મની Page #462 -------------------------------------------------------------------------- ________________ સહ માગ૨૮ શિલ્પ રત્નાકર (૪૭) ધર્મઃપ્રાસાદ ૧પમી વિભક્તિ. ર૫ ક. ૧૨ તિલક. [ અમરત્ન વૃદ્ધિ કરનાર, રિદ્ધિને આપનારી અને જિનેદ્રોને વિશેષ પ્રિય છે. ૧૨૦. ઇતિશ્રી ધર્મવૃક્ષપ્રાસાદ અષ્ટચત્વારિશત્, ઇંડક ૨૩૩, તિલક ૪, (૪૯) શાંતપ્રાસાદ–૧૬ મી વેભકિત. चतुरस्रीकृते क्षेत्रे, द्वादशांश विभाजिते ॥ कर्ण भागद्वयं कार्यं, प्रतिकर्णं तथैव च ॥ १२१ ॥ भद्रार्ध सार्वभागेन, नंदिका चार्श्वभागतः ॥ कर्णे कर्मद्वयं कार्य, प्रतिकर्णे तथैव च ॥१२२॥ नंदिकायां शृङ्गकूटे, रुशृङ्गाणि द्वादश ॥ शांतो नाम च विज्ञेयः, તેષ્યઃ સર્વદ્યુતાઃ ॥૨૨॥ ચારસ ક્ષેત્રના માર (૧૨) ભાગ કરવા. કહ્યું અને પ્રતિકણું એ એ ભાગના કરવા. અ" ભદ્ર ઢઢ ભાગ તથા નંદ્રિકા અર્થા ભાગની કરવી. કણે અને પ્રતિકણે બે બે ક કરવાં. નાદિકાએ એક શૃંગ અને તેના ઉપર ફૂટ કરવું તથા ભદ્રે ચારે દિશાએ મળી ખાર (૧૨) ઉશૃગા કરવાં, શાંત નામના આ પ્રાસાદ સ જિન દેવેને માટે કરવા. (વિશેષે કરી ૧૬ મા શ્રી શાંતિનાથ પ્રભુને માટે કરવામાં આવે છે. આ પ્રાસાદને શ્રીલિંગપ્રાસાદ પણ કહે છે). ૧૨૧, ૧૨૨, ૧૨૩. ઇતિશ્રી શાંતપ્રાસાદ એકેનપચાશત્, તુલ ભાગ ૧૨, ઈંડક ૧૮૯. Page #463 -------------------------------------------------------------------------- ________________ urn અષ્ટમ રત્ન ] ઋષભાઇ પ્રાસાદ લક્ષણાધિકાર. १७ (५०) महायप्रासाद द्वितीय ह. तद्रूपं तत्प्रमाणश्च, कर्तव्यं पूर्वमानतः ॥ उरुशृङ्गं पुनर्दद्यात्, ... (४८)शांतासा. प्रासादः कामदायकः ॥१२४॥ ૧૬ મી વિભકિત. માન પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવ અને ભદ્રે ફરી એક ઉશંગ વધારવું. આ ૧૮૯ ઈંડક. પ્રાસાદનું નામ કામદાયક પ્રાસાદ છે. ૧૨૪. ઇતિશ્રી કામદાયકપ્રાસાદ, પંચાશત , ઈડક ૧૯૩. (५१) श्री थुनाथासाह-१७भी विहित. चतुरस्रीकृते क्षेत्रे, चाष्टभागविभाजिते ॥ कर्णः स्यादेकभागश्च, प्रतिकर्णस्तथैव च ॥१२॥ नंदिका चैव भागार्धा, त्रिपदं भद्रबिस्तरम् ॥ निर्गमं पदमानेन, __ स्थापयेच दिशासु वै ॥१२६॥ कर्णे च केशरी दद्यात्, तदूर्वे तिलकं न्यसेत् ॥ प्रतिकणे च तद्रूपं, नंयां तु तिलकं न्यसेत् ॥१२७॥ तिल भाग १२ भद्रे शृङ्गद्वयं कार्य, कुंथुर्नामेति नामतः॥ देवानां वल्लभः श्रेष्ठो, .. जिनेन्द्रः कुंथुवल्लभः ॥१२८॥ ચેરસ ક્ષેત્રના આઠ (૮) ભાગ કરવા. કર્ણ અને પ્રતિકણું એકેક (૧) ભાગના કરવા. ભદ્રની E --jA Page #464 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શિલ્ય રત્નાકર [ અષ્ટમ રત્ન પડખે અર્ધા ભાગની નંદિકા કરવી અને આખું ભદ્ર ત્રણ ભાગનું કરવું તથા નકારે એક ભાગ રાખવું. આ પ્રમાણે ચારે દિશાએ સ્થાપના કરવી. (૫૧)કુંથુનાથ- કણે કેશરીશગ કરવું અને તેના ઉપર એક પ્રાસાદિ. તિલક ચઢાવવું. પ્રતિકણે પણ કર્ણ સમાન એક ૧૭મીવિભક્તિ કેશરી ઈંગ અને તિલક કરવું. નંદિકાએ એક તિલક કરવું. ભદ્ર બે ઉરૂશગ કરવાં. આ કુંથુ૬૯ ઠંડક. નાથપ્રાસાદ જાણે અને તે સર્વદેવને પ્રિય ૨૦ તિલક, એવા સર્વ શ્રેષ્ઠ જિનેન્દ્ર ૧૭ મા શ્રીકુંથુનાથ પ્રભુને માટે કરે. ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૮. ઇતિશ્રી કુંથુનાથપ્રાસાદ એકપચાશત્ , તુલ ભાગ ૮, ઈક ૬૯, તિલક ૨૦. (૫૨) શક્તિદપ્રાસાદ દ્વિતીય ભેદ. तद्रूपश्च प्रकर्तव्यं, रथो तिलकं न्यसेत् ॥ शक्तिदो नाम विज्ञेयः, श्रीदश्चैव सुखावहः ॥१२९॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને રથ ઉપર એક તિલક છે તેની ઉપર બીજું એક તિલક કરવું. આ શક્તિદ નામને પ્રાસાદ ન જાણુ અને તે લદ્દમી તથા સુખને આપનારે છે. ૧ર૯. ઈતિશ્રી શક્તિપ્રાસાદ પિચાશ, ઈડક દ૯, તિલક ૨૮. (૫૩) હર્ષણપ્રાસાદ તૃતીય ભેદ, कर्णीचे तु प्रदातव्यं, હું શુદ્ધ તવ જ છે प्रासादो हर्षणो नाम, जिनानां हर्षदायकः ॥१३०॥ DEEP દર तल भाग Page #465 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ રત્ન ] (૫૪) કમલકંદ પ્રાસદ. ૧૮ મી વિભક્તિ. ર૧ ઈડ, - - - - - ભાદિ પ્રસાદ લક્ષણાધિકાર. ૩૧૯ પૂર્વ પ્રમાણે તલ તથા સ્વરૂપ સમજવું અને લ કર્ણ ઉપર એકેક ઈંગ ચારે દિશાએ વધારે ચઢા એ વવું. આ પ્રાસાદનું નામ હર્ષણપ્રાસાદ જાણવું અને ccc, તે જિનેન્દ્રોને હર્ષ આપનાર છે. ૧૩૦. ઈતિશ્રી હર્ષણપ્રાસાદ ત્રિપચારાત્, - ઈડક ૭૧, તિલક ૨૮, (૫૪) કમલકંદ શ્રીઅરનાથવલ્લભ પ્રાસાદ-૧૮ મી વિભકિત. चतुरस्त्रीकृते क्षेत्रे, चाष्टभागविभाजिते ॥ कर्ण द्विभागिकं ज्ञेयं, भद्रार्धश्च द्विभागिकम् ॥१३॥ कणे च शृङ्गमेकं तु, केशरी च विधीयते ॥ જે વિદ્રઃ જો, जिनेन्द्रश्वारनाथकः ॥१३२॥ इति त्वं विद्धि भो वत्स, प्रासादो जिनवल्लभः ॥ कमलकंदनामोऽयं, जिनशासनमार्गतः ॥१३॥ ચિરસ ક્ષેત્રના આઠ (૮) ભાગ કરી કર્ણ બે (૨) ભાગને કરવું અને અધુર ભદ્ર પણ બે (૨) ભાગનું કરવું. કર્ણ ઉપર કેશરી નામનું એક ઈંગ ચઢાવવું અને ભદ્રે દેઢિઓ કરે. હે વત્સ ! तलभाग८ આ પ્રાસાદની રચનાવિધિ આ પ્રમાણે છે અને તે ૧૮ મા શ્રીઅરનાથ પ્રભુને માટે કરવામાં આવે છે. આ પ્રાસાદનું નામ જિનશાસનાનુસાર “કમલકંદ જાણવું. ૧૩૧, ૧૩ર, ૧૩૩. ઇતિશ્રી કમલકંદ શ્રીઅરનાથવલ્લભપ્રાસાદ ચતુ પંચાત્ , તુલા ભાગ ૮, ઈડક ૨૧. JIT TIT Page #466 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શિલ્ય રત્નાકર [ અષ્ટમ રત્ન (૫૫) કેવલીનામપ્રસાદ દ્વિતીય ભેદ. कर्णे च तिलकं ज्ञेयं श्रीशैलेश्वरवल्लभः ॥ केवली नाम प्रासादः सर्वजिनेषु पूजितः ॥१३४॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ જાણવું અને કણે એક તિલક વધારવું. શ્રીશલેશ્વરને વલ્લભ એવે આ “કેવલી” નામનો પ્રસાદ જાણ અને તે સર્વજિનોમાં પૂજાયેલે છે. ૧૩૪. ઈતિશ્રી કેવલી પ્રાસાદ પચપચાશત, ઈડક ૨૧, તિલક ૪. (૫૬) અહંન્નપ્રાસાદ તૃતીય ભેદ. भद्रे चैवोरुचत्वारि प्रासादे त्वरिनाशने ॥ दापितोऽसौ जिनेन्द्रेण चार्हन्तेन महात्मना ॥१३५॥ પૂર્વ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને ભદ્ર ચાર ઉરૂગ ચારે દિશાએ મળી ચઢાવવાં. આ પ્રાસાદનું નામ “અહંન્ત” છે અને તે મહાત્માશ્રી જિનેન્દ્ર અહંત પ્રભુએ આપેલ છે. ૧૩પ. ઈતિશ્રી અન્તપ્રસાદ પંચાત્, ઈડક રપ, તિલક ક. (૫૭) મહેન્દ્રનામ શ્રીમલ્લિનાથવલ્લભપ્રાસાદ-૧૯ મી વિભક્તિ चतुरस्रीकृते क्षेत्रे द्वादशपदभाजिते ॥ कर्णं भागद्वयं कार्य प्रतिरथञ्च सार्धकम् ॥१३६॥ भद्रार्धश्च द्विसार्धन्तु चतुर्दिक्षु व्यवस्थितम् ॥ कर्णे कर्मद्वयं कार्य प्रतिरथे तथैव च ॥१३७॥ द्वादशवोरुशृङ्गाणि स्थापयेच्च चतुर्दिशम् ॥ महेन्द्रश्चेति नामोऽयं जिनेन्द्रो मल्लिवल्लभः ॥१३८॥ ચોરસ ક્ષેત્રના બાર ( ૧૨ ) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ બે (૨), પ્રતિરથ ભાગ દેઢ (૧) અને અધું ભદ્ર ભાગ અઢી (રા) નું કરવું. આ પ્રમાણે ચારે દિશાએ વ્યવસ્થા કરવી. કર્ણ અને પ્રતિરથ ઉપર બે બે કર્મ કરવાં. ભટ્ટે ચારે દિશાએ મળી બાર ઉરૂગે ચઢાવવાં. આ પ્રાસાદનું નામ મહેન્દ્ર પ્રસાદ છે અને તે ઓગણીસમા જિનેન્દ્ર શ્રીમલ્લિનાથ પ્રભુને માટે કરવામાં આવે છે. ૧૩૬, ૧૩૭, ૧૩૮. ઈતિશ્રી શ્રી મહેન્દ્રપ્રસાદ સમપંચાશત્, તુલ ભાગ ૧૨, ઈડક ૧૮૧, તિલક ૮. Page #467 -------------------------------------------------------------------------- ________________ અમ રત્ન ] } तल भाग १२ 24 ॥ ઋષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર (૫૭) મહેન્દ્ર પ્રાસાદ. ૧૯મી વિભક્તિ. ૧૮૧ ઠંડક. ૮ તિલક. ૩૧ (૫૮) પાપનાશનપ્રાસાદ દ્વિતીય ભેદ. रथो तिलकं दद्यात्, प्रासादो पापनाशनः ॥ ज्ञानमोक्षप्रदाता वै जिनेन्द्रानाश्च विश्रुत: ॥१३९॥ મહેન્દ્ર પ્રાસાદ પ્રમાણે તલ તથા સ્વરૂપ જાણવુ' અને વિશેષમાં રથ ઉપર એક તિલક ચઢાવવું. આ પ્રાસાદનું નામ “પાપનાશન” છે અને તે સવ જિનામાં પ્રસિદ્ધિ પામેલા તથા જ્ઞાન અને મોક્ષના દાતા છે. ૧૩૯. ઇતિશ્રી પાપનાશનપ્રાસાદ અષ્ટપ’ચાશત્, ઇડક ૧૮૧, તિલક ૧૬. (૫૯) માનસંતુષ્ટિપ્રાસાદૃ મુનિસુવ્રત વલ્લભ-ર૦ મી વિભક્તિ. चतुरस्रीकृते क्षेत्रे, चतुर्दशविभाजिते ॥ बाहुद्वयं रथं कर्णं, भद्रार्धञ्च विभागिकम् ॥१४०॥ श्रीवत्सः केशरी चैव, कर्णे रथे कमद्वयम् ॥ द्वादशैवोरुशृङ्गाणि स्थापयेच चतुर्दिशम् ॥ १४१ ॥ मानसंतुष्टिनामोऽयं, जिनेन्द्रो मुनिसुव्रतः ॥ व्रतादि नियमं पूर्ण, दर्शनादेव सिध्यति ॥१४२॥ ચારસ ક્ષેત્રના ચૌદ (૧૪) ભાગ કરવા. તેમાં કણું અને પ્રતિરથ બેએ ભાગના કરવા. ૪૧ Page #468 -------------------------------------------------------------------------- ________________ છે. ૩૨૨ શિલ્પ રત્નાકર [ અષ્ટમ રત્ન ભદ્ર ભાગ ત્રણનું કરવું. કર્ણ અને પ્રતિરથ ઉપર બે બે કમ કરવાં. તેમાં પહેલું કેસરી અને બીજું શ્રીવત્સ ચઢાવવું. ચારે દિશાએ (૫૯) માનસંતુષ્ટ પ્રાસાદ, મળી ભદ્રે બાર (૧૨) ઉશંગો કરવાં. આ પ્રાસાદનું નામ “માનસંતુષ્ટિ છે ૨૦મી વિભક્તિ. અને તે વીસમા જિનેન્દ્ર શ્રી મુનિસુવ્રત ૮૫ ઈંડક, સ્વામીને માટે કરવામાં આવે છે. તેમજ આ ૮ તિલક. પ્રાસાદના દર્શન કરવા માત્રથી જ સર્વ પ્રકારના વ્રતનિયમાદિક પૂર્ણ થાય છે. ૧૪૦, ૧૪૧, ૧૪૨. ઇતિશ્રી માનસંતુષ્ટિપ્રાસાદ એકેનષકિ, તુલ ભાગ ૧૪, ઈડક ૮૫, તિલક ૮. (૬૦) ગૌરવપ્રાસાદ દ્વિતીય ભેદ, मानसंतुष्टिसंस्थाने, कर्णे द्विकेशरी न्यसेत् ॥ गौरवो नाम विज्ञेयः, कर्तव्यः त्रिषु मूर्तिषु ॥१४३॥ માનસંતુષ્ટિપ્રાસાદ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને કર્ણ ઉપર બે કેશરી કર્મ ચઢાવવાં. આ પ્રાસાદનું નામ ગૌરવ છે અને તે ત્રિમૂતિના માટે કરે. ૧૪૩. ઈતિશ્રી શૈરવપ્રાસાદ વહિ. છેક 2 IDIO ITI | ૧૦૧, તિલક ૮. (૧) સુમતિકીર્તિનામ શ્રીનમિ तल भाग १४ નાથવલભપ્રાસાદ-૨૧મી વિભક્તિ, चतुरस्त्रीकृते क्षेत्रे, षड्विंशपदभाजिते॥ कर्णे भागास्तु चत्वारः, प्रतिकणे तथैव च ॥१४४॥ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ અષ્ટમ રત્ન ]. યાદ પ્રાસાદ લક્ષણાધિકાર. भद्रं दिग्भागिकं कुर्या(૧) સુમતિકીતિ તુફુ યવસ્થિતમૂ | પ્રાસાદ, कर्णे कर्मत्रयं कार्य, ૨૧ મી વિભકિત. प्रतिकणे क्रमद्वयम् ॥१४५॥ ૭૩ ઇંડક. द्वादशैवोरुशृंगाणि, ૧૬ તિલક, प्रत्यंगानि द्वात्रिंशतिः ॥ मंदिरं प्रथमे कमें, सर्वतोभद्रमेव च ॥१४६।। केशरी तृतीये कमें, मंजरीतिलकैर्युतम् ॥ सुमतिकीर्तिनामोऽयं, नमिनाथस्य वल्लभः ॥१४७॥ IT [, --- - oil - - - કરી મJ GR એન!! ચેરસ ક્ષેત્રના છવ્વીસ (૨૬) ભાગ કરવા. કર્ણ અને પ્રતિકર્ણ અને ચાર ચાર ભાગના કરવા. આખું ભદ્ર દશ ભાગનું કરવું. આ પ્રમાણે ચારે તરફ વ્યવસ્થા કરવી. કણે મંદિર, સર્વતોભદ્ર અને કેશરી નામે ત્રણ કર્મ અને પ્રતિકણે મંદિર અને સર્વભદ્ર નામે બે કર્મ કરવાં તથા તેમના ઉપર સુશોભિત મંજરીઓ કરવી. બાર ઉરૂગે તથા બત્રીસ (૩૨) પ્રત્યંગે કરવાં. આ પ્રાસાદનું નામ સુમતિકીતિ ” છે અને એકવીસમા શ્રી નમિનાથ પ્રભુને માટે કરવામાં આવે છે. ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭. ઈતિશ્રી સુમતિકીર્તાિનામ શ્રી નમિનાથવલ્લભ પ્રાસાદ એકષષ્ટિ, તુલ ભાગ ૨૬, ઈડક ૪૭૩, તિલક ૧૬. તમારા Page #470 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શિલ્પ રત્નાકર (૬૨) જિનેન્દ્રાયતનપ્રાસાદ દ્વિતીય ભેદ. तद्रूपञ्च प्रकर्तव्यं रथे शृङ्गं च दापयेत् ॥ जिनेन्द्रायतनो नाम प्रासादः सुरसुप्रियः ॥१४८॥ [અમરત્વ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને વિશેષમાં રથે એક શૃંગ વધારવું. આ પ્રાસાદનુ નામ જિનેન્દ્રાયતન છે અને તે દેવોને ઘણા પ્રિય છે. ૧૪૮. ઇતિશ્રી જિનેન્દ્રાયતનપ્રાસાદ દ્વિષષ્ટિ, ઠંડક ૪૮૧, તિલક ૮. (૬૩) રાજેન્દ્રપ્રાસાદ તૃતીય ભેદ. तद्रूपञ्च प्रकर्तव्यमुरुशृंगाणि षोडश ॥ पूजिते लभते राज्यं स्वर्गे च पृथिवीतले ॥१४९॥ પૂર્વ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરી ભદ્રે સેળ ( ૧૬ ) ઉરૂશૃગા કરવાં. આ રાજેન્દ્ર નામને પ્રાસાદ જાણવે. આ પ્રાસાદ કરી પૂજવાથી પૂજનાર વ તેમજ પૃથ્વીનું રાજ્ય મેળવે છે. ૧૪૯, ઇતિશ્રી રાજેન્દ્રપ્રાસાદ ત્રિષષ્ઠિ, ઇડક ૪૮૫, તિલક ૮. (૬૪) નેમીન્દ્રનામ શ્રીનેમિનાથવલ્લભપ્રાસાદ-૨૨ મી વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे द्वाविंशपदभाजिते ॥ बाह्नेन्दुयुग्मरूपेन्दु-द्वयेन्दुभिः क्रमेण वै ॥ १५०॥ भद्रार्धश्च द्वयं कार्यं स्थापयेत्तु चतुर्दिशम् ॥ केशरी सर्वतोभद्रं कर्णे चैव क्रमद्वयम् ॥ १५१॥ केशरी तिलकञ्चैव रथोर्ध्वे तु प्रकीर्तितम् ॥ कर्णिका नंदिका चैव शृङ्गतिलकभूषिता ॥ १५२॥ भद्रे चैवोरुचत्वारि प्रत्यङ्कं षोडशं भवेत् ॥ नेमीन्द्रसमनामोऽयं प्रासादो नेमिवल्लभः ॥१५३॥ સમચારસ ક્ષેત્રના આવીસ (૨૨) ભાગ કરવા. તેમાં ક ભાગ બે (૨), કર્ણિકા ભાગ એક ( ૧ ), પ્રતિક ભાગ એ ( ૨ ), કેાણિકા ભાગ એક ( ૧ ), ઉપરથ ભાગ એ ( ૨ ), નદિકા ભાગ એક ( ૧ ) અને ભદ્રા ભાગ છે ( ૨ ) નું કરવું. આ પ્રમાણે ચારે દિશાએ ચેાજના કરવી. Page #471 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ રત્ન ] ભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૩૨૫ N (૬૪) નેમી પ્રાસાદ, રમી વિભકિત. ૧૯૩ અંડક. ૪૦ તિલક. કર્ણ ઉપર પહેલું ઈંગ સર્વતોભદ્ર અને બીજુ કેશરી ઈંગ મળી બે કર્મો કરવાં અને પ્રતિરથ અને ઉપરથ ઉપર કેશરી શંગ અને એક તિલક ચઢાવવું. કેણિકાઓ અને નાદિકાએ એકએક ઈંગ તથા એકેક તિલકથી વિભૂષિત કરવી. ભટ્ટે ચાર ઉરૂગો ચઢાવવાં અને સેળ પ્રત્યંગ કરવાં. આ અતિ સુંદર પ્રાસાદનું નામ નેમીન્દ્ર પ્રસાદ છે અને તે બાવીસમા શ્રી નેમિનાથ પ્રભુને પ્રિય છે. ૧૫૦, ૧૫૧, ૧૫ર, ૧૫૩. ઈતિશ્રી નેમીન્દ્રનામ શ્રીનેમિનાથવલ્લભપ્રાસાદ ચતુષષ્ઠિ તુલ ભાગ ૨૨, ઈડક ૧૯૩, તિલક ૪૦. (૬૫) યતિભૂષણપ્રાસાદ દ્વિતીય ભેદ. तत्तुल्यं तत्प्रमाणश्च, रथे शृङ्गाश्च दापयेत् ॥ वल्लभः सर्वदेवानां, कर्तव्यः सुरवल्लभः ॥१५४॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ સમજવું અને રથ ઉપર તિલક કાઢી એક ઈંગ ચઢાવવું. આ પ્રાસાદને “યતિભૂષણ પ્રાસાદ કહે છે અને તે દેવતાઓને પ્રિય છે તથા સર્વ દેવતાઓને માટે કરવામાં આવે છે. ૧૫૪. ઇતિશ્રી યતિભૂષણ સુરવલભપ્રાસાદ પંચષણિ, ઈડક ર૦૧, તિલક ૩૨. (૬) સુપુષ્પપ્રાસાદ તૃતીય ભેદ, तद्रूपं तत्प्रमाणञ्च, रथे दद्याच्च केशरी ॥ सुपुष्पो नाम विज्ञेयः, प्रासादः सुरवल्लभः ॥१५॥ | | નિક કરો TITL FI FRIRI IT ITT III II तलभाग२२ Page #472 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શિલ્પ રત્નાકર [અષ્ટમ રત્ન પૂર્વ પ્રમાણે પ્રાસાદનું તલ તથા સ્વરૂપ કરવું અને વિશેષમાં રથે શગને બદલે એક (૬૭) પાર્થ વલ્લભ કેશરી ઈંગ ચઢાવવું. આ પ્રાસાદનું નામ પ્રાસાદ, “ સુપુષ” છે અને તે દેને ઘણે ર૩મી વિભકિત. પ્રિય છે. ૧૫૫. ૧૧૩ અંડક. ઇતિશ્રી સુપુષ્પપ્રાસાદ ષષ્ટિ, ૮ તિલક ઈડક ૨૩૩, તિલક ૩૨. (૬૭) પાશ્વવલ્લભપ્રાસાદ ૨૩ મી વિભક્તિ.. चतुरस्त्रीकृते क्षेत्रे षड्विंशतिविभाजिते । कर्णादिगर्भपर्यन्तं, _ विभागानां तु लक्षणम् ॥१५६॥ वेदरूपगुणेन्दुभि भद्रार्धन्तु चतुष्पदम् ।। श्रीवत्सः केशरी चैव, रथे कर्णे च दापयेत् ॥१५७॥ कर्णिकायां ततः शृङ्ग, प्रत्यंगानि ततोऽष्टभिः॥ भद्रे चैवोरुचत्वारि, प्रासादः पार्श्ववल्लभः॥१५८॥ तलभाग ચેરસ ક્ષેત્રના છવ્વીસ (૨૬) ભાગ કરવા. કર્ણથી તે ગર્ભ સુધી કરવાના વિભાગોનું લક્ષણ આ પ્રમાણે જાણવું. કર્ણ ભાગ વેદ એટલે ચાર (), કેણિકા ભાગ રૂપ એટલે એક (૧), પ્રતિકર્ણ ભાગ ગુણ એટલે ત્રણ (૩) અને નંદિક ભાગ ઈન્દુ એટલે એક તથા દ્રાર્ધ ભાગ ચાર (8) નું કરવું. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ અષ્ટમ રત્ન ] ગાભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર કર્ણ અને રથ ઉપર પહેલું ઈંગ કેશરી અને બીજું શ્રીવત્સ ચઢાવવું. કણિકાઓએ એકએક શગ કરવું અને આઠ (૮) પ્રત્યગ કરવાં તથા ભટ્ટે ચાર (8) ઉરશંગો ચઢાવવાં. આ પ્રાસાદનું નામ “પાર્ધવલભ” છે અને તેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુને માટે કરવામાં આવે છે. ૧૫૬, ૧૫૭, ૧૫૮. ઇતિશ્રી પાર્શ્વવલ્લભપ્રાસાદ સપ્તષષ્ટિ. તુલ ભાગ ૨૬, ઈડક ૧૧૩, તિલક ૮. (૮) પદ્યાવૃતપ્રાસાદ દ્વિતીય ભેદ, तद्रूपं तत्प्रमाणश्च कर्णोचे तिलकं न्यसेत् ॥ पद्मावृतश्च विज्ञेयः कर्तव्यः सर्वदेवताः ॥१५९॥ પૂર્વ પ્રાસાદના માને તલ અને સ્વરૂપ કરવું અને વિશેષમાં કર્ણ ઉપર એક તિલક ચઢાવવું. આ પ્રાસાદનું નામ “પદ્માવૃત” છે અને તે સર્વ દેવોને માટે કરે. ૧૫૯. ઈતિશ્રી પદ્માવૃતપ્રાસાદ અષ્ટષણિ, ઈડક ૧૧૩, તિલક ૧૨. (૯) યરૂપ પ્રાસાદ તૃતીય ભેદ. तदुरूपश्च प्रकर्तव्यं प्रतिकणे तथैव च ॥ यरूपो नाम विज्ञेयः प्रासादः सुरवल्लभः ॥१०॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરી પ્રતિકણે કર્ણ સમાન તથા તિલક ચઢાવવાં. દેવતાઓને પ્રિય એવા આ પ્રાસાદનું નામ યરૂપ છે. ૧૬૦. ઇતિશ્રી યરૂપપ્રાસાદ એકેનિસપ્તતિ, ઈડક ૧૧૩, તિલક ૨૦. (૭૦) વીરવિકમનામ શ્રી મહાવીરસ્વામીવલ્લભપ્રાસાદ ૨૪ મી વિભકિત. चतुरस्त्रीकृते क्षेत्रे चतुर्विशतिभाजिते । कर्ण त्रिभागिकं ज्ञेयं प्रतिकर्णश्च तत्समम् ॥१६॥ कर्णिका नंदिका भागा भद्रार्धञ्च चतुष्पदम् ॥ श्रीवत्सः केशरी चैव सर्वतोभद्रमेव च ॥१६२॥ रथे कर्णे प्रदातव्यं प्रत्यङ्गानि ततोऽष्टभिः॥ भद्रे चैवोरुचत्वारि कर्णिकाशृङ्गमुत्तमम् ॥१६३॥ वीरविक्रमनामोऽयं प्रासादो जिनवल्लभः।। कथितो हि मया तुभ्यं जिनार्थ लोकविश्रुतः ॥१६४॥ Page #474 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શિલ્ય રત્નાકર [અષ્ટમ રત્ન સમરસ ક્ષેત્ર કરી તેના જેવીસ (૨૪) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ ત્રણને કરે તેમજ પ્રતિકર્ણ પણે ત્રણ ભાગને કરે અને કણિકા તથા નંદિકા એકએક ભાગની કરવી. અર્ધ ભદ્ર ચાર () ભાગનું કરવું. કર્ણ અને રથ પહેલું (sa) વીરવિકમ શૃંગ સર્વતોભદ્ર, બીજું કેશરી અને ત્રીજા (૭૦) વીરવિક્રમ પ્રાસાદ. શ્રીવત્સ ચઢાવવું. આઠ (૮) પ્રત્યગો કરવાં. ભદ્ર ચાર (૪) ઉરૂશંગો ચઢાવવાં અને નંદિકાએ ૨૪મી વિભક્તિ. તેમજ કેણિકાએ ઉત્તમ એક એક ગે ચઢાવવાં. ફરી ઠંડક, શ્રી વિશ્વકર્મા પિતાના પુત્ર જયને સંબોધી કહે છે કે, હે પુત્ર, મેં તને જિનેન્દ્રોને અત્યંત પ્રિય વીરવિકમ નામને ચોવીસમી વિભકિતને સીત્તેરમે પ્રાસાદ કહ્યો કે જે ત્રિલેકમાં પ્રખ્યાત છે અને તે ચાવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીને માટે કરવામાં આવે છે. ૧૬૧, ૧૬૨, ૧૬૩, ૧૬૪. ઈતિશ્રી વીરવિકમનામ શ્રી મહાવીર સ્વામીવલ્લભ પ્રાસાદ સમિતિ, તુલ ભાગ ૨૪, ઈડક ર૨૧. (૭૧) માદય પ્રાસાદ દ્વિતીય ભેદ. तद्रूपश्च प्रकर्तव्यं, को तिलकं न्यसेत् ॥ મષ્ટાશ્ચ વિચ, प्रासादो जिनवल्लभः ॥१६॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને વિશેષમાં કણે એક તિલક ચઢાવવું. આનું નામ “મષ્ટાદયપ્રાસાદ” છે અને તે જિનેન્દ્રોને અતિ પ્રિય છે. ૧૬૫. ઈતિશ્રી મષ્ટાદય નામ જિનવલ્લભપ્રાસાદ એકસપ્તતિ, ઈડક ર૨૧, તિલક ક. એ તો મારી Page #475 -------------------------------------------------------------------------- ________________ सष्टम २.] ભાદિ પ્રાસાદ લક્ષણાધિકારી ૩૨૯ (७२) तुष्टिपुटि नाम प्रसाद तृतीय ले. तद्रूपञ्च प्रकर्तव्यमुरुशृङ्गाणि पञ्च वै ॥ तुष्टिपुष्टिश्च नामा वै प्रासादो जिनवल्लभः ॥१६६॥ પૂર્વ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને ભદ્ર પાંચ ઉરૂગ ચઢાવવાં. આનું नाम "तुष्टिपुष्टिप्रासा" छे भने ते सर्व तीर्थ शेने घणे प्रिय छे. १६६. ઇતિશ્રી તુષ્ટિ પુષ્ટિ નામ જિનવલભપ્રાસાદ, દ્વિસતિ, ઈડક રરપ, તિલક ૪. જિનેન્દ્રપ્રસાદને મહિમા. चतुर्विशविभक्तानि जिनेन्द्राणां विशेषतः ॥ चतुर्दिशं चतुरं पुरमध्ये सुखावहम् ॥१६७॥ વિશેષ કરીને જિનેન્દ્રોના પ્રાસાદનાં તો વીસ પ્રકારનાં છે. આ તલેમાંનું કઈયણ દેવાલય નગરના મયે ચારે દિશાએ ચતુર્મુખ કરવામાં આવે તે તે સુખ मापनाई छ. १९७. शान्तिदाः पुष्टिदाश्चैव प्रजाराज्यसुखावहाः॥ अश्वगजबलीवर्दैर्महीषैनंदिकैस्तथा ॥१६८॥ सर्वां श्रियमवामोति स्थापिते च महीतले ॥ नगरे ग्रामे पुरमध्ये प्रासादा ऋषभादयः ॥१६९॥ जगत्या मण्डपैर्युक्ताः क्रियन्ते वसुधातले ॥ शिल्पायत्तश्च राज्यं वै स्वर्गे चैव महीतले ॥१७॥ दक्षिणोत्तरमुखाश्च प्राचीपश्चिमदिङ्मुखाः ॥ वीतरागस्य प्रासादाः पुरमध्ये सुखावहाः ॥१७॥ इतिश्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे ऋषभादिप्रासादलक्षणाधिकारे गुर्जरभाषायामष्टमं रत्नं समाप्तम् ।। આ પ્રાસાદે શાંતિ અને પુષ્ટિને આપનારા તથા રાજા, પ્રજા અને રાજ્યને સુખ આપનારા છે. આ પ્રાસાદે પૃવીતલમાં સ્થાપન કરવાથી ઘડા, હાથી, બળદ, અને મહીષાદિ પશુ, ધન તથા માંગલિક વસ્તુથી સંપન્ન સર્વ પ્રકારની લક્ષમી પ્રાપ્ત થાય છે. ४२ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૩૦. - - શિલ્પ રત્નાકર [ અષ્ટમ રત્ન નગરમાં, ગ્રામમાં અથવા પુરના મધ્યભાગમાં જગતી અને મંડપે સંયુક્ત અષભાદિ પ્રાસાદે પૃથ્વીલમાં કરવામાં આવે છે. કારણ કે રાજલક્ષ્મી સ્વર્ગમાં તેમજ પૃથ્વીમાં શિલ્પને આધીન છે. પુરના મધ્યભાગે, દક્ષિણેત્તર મુખ અથવા પૂર્વ પશ્ચિમ મુખના વિતરાગ જિનેન્દ્રોના પ્રાસાદે કરવા સુખાવહ છે. ૧૬૮, ૧૯, ૧૭૦, ૧૭૧. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મૂલજીભાઈ સમપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું ઋષભાદિ દ્વિસતિ પ્રાસાદ લક્ષણધિકાર નામનું આઠમું રત્ન સંપૂર્ણ Page #477 -------------------------------------------------------------------------- ________________ नवमं रत्नम् । LUXE अथ वैराज्यादिपञ्चविंशतिप्रासादलक्षणाधिकारः । શ્રી નાગરાદિ જાતિ વૈરાજ્યાર્ત્તિ-૫ચવિશતિ પ્રાસાદ. राज्यदीast वक्ष्ये प्रासादान् पञ्चविंशतिम् ॥ चतुरस्रो भवेदेकः न्रयाङ्गास्त्रय एव च ॥ १ ॥ पञ्चाङ्गाश्च तथा पञ्च सप्ताङ्गाः सप्त कारयेत् ॥ નવાન નવ વિદ્યાતા: પ્રભાવઃ પશ્ચવિસતિઃ રા હવે વૈરાજ્યાદિ પચીસ પ્રાસાદોનુ સ્વરૂપ લક્ષણ કહું છું. તેમાં એકાંગને એક પ્રાસાદ ચતુસ જાણવા અને યાંગના ત્રણ પ્રાસાદો જાણવા. પંચાંગના પાંચ પ્રાસાદો, સમાંગના સાત પ્રાસાદો તથા નવાંગના નવ પ્રાસાદો જાણવા. આ પ્રમાણે વૈરાજ્યાદિ પ્રાસાદોની કુલ સંખ્યા પચીસ જાણવી. ૧, ર. એકાંગ એક પ્રાસાદ. वैराज्यश्चतुरस्रश्च कर्तव्यो विधिपूर्वकम् ॥ વૈરાજ્ય નામનો એકાંગી એક (૧) પ્રાસાદ વિધિપૂર્વક સમચારસ કરવા. ત્રયાંગ ત્રણ પ્રાસાદ. अतस्तु नंदनचैव सिंहः श्रीनंदनस्तथा ॥३॥ याङ्गा वै त्रयश्चैते कर्तव्याश्च सदा बुधैः ॥ (૧) નંદન, (૨) સિંહ ( સિંહુકણું ) તથા (૩) શ્રીન'દન; આ ત્રણ પ્રાસાદે ત્રયાંગી જાણવા અને તે ત્રયાંગ તલ ઉપર સદા બુદ્ધિમાનોએ કરવા. ૩. પંચાંગ પોંચ પ્રાસાદ. मन्दिरो मलयश्चैव विमानः सुविशालकः ||४|| त्रैलोक्यभूषणश्चैव पञ्चाङ्गाश्च प्रकीर्तिताः ॥ (૧) મદિર, (૨) મલય, (૩) વિમાન, (૪) સુવિશાલ અને (૫) ત્રૈલેાકયભૂષણ, આ પાંચ પ્રાસાદે પચાંગી જાણવા. ૪. Page #478 -------------------------------------------------------------------------- ________________ ३३२ શિલ્પ રત્નાકર સપ્તાંગ સપ્ત પ્રાસાદ. सप्ताङ्गान् कथयिष्यामि प्रासादान् सर्वकामदान् ||५|| शान्तिदा विघ्नहर्तारः शुद्धवंशे समुद्भवाः ॥ महेन्द्रो रत्नशीर्षश्च सितशृङ्गोऽध भूधरः ॥६३॥ भुवनमण्डलाक्षश्च त्रैलोक्यविजयस्तथा ॥ क्षितिवल्लभनामा च सप्ताङ्गाश्च प्रकीर्तिताः ||७|| [ नवभ रत्न હવે સ કામનાને આપનારા સપ્તાંગ પ્રાસાદોનાં નામ કહું છું. જે શાંતિપ્રદાતા, વિદ્મહરનારા અને શુદ્ધવશમાં ઉત્પન્ન થએલા છે. (१) महेन्द्र, (२) रत्नशीर्ष, (3) सितञ, (४) (भूधर, (4) भुवनभ उप, (१) त्रैलेास्यविनय भने (७) क्षितिवडाल; या सात प्रासा होने सप्तांगी प्रसाह उडेला छे. ५,६,७. નવાંગ નવ પ્રાસાદું महीधरश्च कैलासो नवमात्यस्तृतीयकः ॥ गंधमादननामा च सर्वाङ्गसुन्दरस्तथा ||८|| विजयानन्दनामा च सर्वाङ्गतिलकस्तथा ॥ महाभोगश्च विज्ञेयो मेरुश्च नवमः स्मृतः ||९॥ प्रासादा नवसंख्याश्च नवाङ्गाः परिकीर्तिताः ॥ वैराज्याद्याः समाख्याताः प्रासादाः पञ्चविंशतिः ॥ १०॥ (1) भाडीधर, (२) कैद्यास, ( 3 ) नवभास्य, (४) अधभाहन (4) सर्वांगसुहर, (६) विभ्यान, (७) सर्वागतिवड, (८) महायोग ने (ङ) नवभो भे३; या नव પ્રાસાદે નવાંગી જાણવા. આ પ્રમાણે ભેદો સહિત વૈરાજ્યાદિ પચીસ પ્રાસાદોનાં નામ કહ્યાં. ૮, ૯, ૧૦. एतेषां रूपनिर्वाणं कथयामि यथाविधि ॥ शृणु वत्स महाप्राज्ञ तलछंदनिरूपकम् ॥ ११॥ હે મહાબુદ્ધિશાળી વત્સ ! હવે આ પ્રાસાદોનુ સ્વરૂપનિર્વાણુ યથાવિધિ કહુ હ્યુ કે જે તલ અને છંદનુ નિરૂપણ કરનારૂં છે, તે સાંભળ. ૧૧. Page #479 -------------------------------------------------------------------------- ________________ નવમ રત્ન ] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૩૩૩ एते समतला ज्ञेयाः समनिर्गमनिर्गताः ॥ समजातिः समं सूत्रं शुद्धच्छन्दाः प्रकीर्तिताः ॥१२॥ આ પ્રાસાદે સમતલ તથા સમદલ જાણવા. સમજાતિ અને સમસૂત્રવાળા આ પ્રાસાદને શુદ્ધચ્છદના પ્રાસાદે કહ્યા છે. ૧૨. विभक्तिभिन्नछंदानां विभक्तिसूत्रनिर्गताः॥ निर्गता गर्भसूत्रैश्च गर्भाण्येवमनेकधा ॥१३॥ પ્રાસાદની વિભક્તિને લીધે ભિન્ન ભિન્ન દેનાં તલે સમદલ, ગર્ભસૂત્ર એટલે અર્ધભાગે (અને હસ્તાંગુલ પણ) નીકળતાં કરવામાં આવે છે. તેવી જ રીતે ગભારા પણ અનેક પ્રકારના થાય છે. ૧૩. समाश्च विषमाश्चैव समाश्चैव तथा समाः ॥ विषमा विषमा ज्ञेया विषमाः कीर्तिताः समाः ॥१४॥ સમ પ્રાસાદોને વિષમ ગભારે તથા સમ પ્રાસાદેને સમ ગભારે પણ કરે. વિષમને વિષમ તથા વિષમ પ્રાસાદને સમ ગભારો પણ કરી શકાય છે. ૧૪. विचित्राङ्गा विभक्ताश्च विचित्रं सूत्रनिर्गताः ॥ विचित्रशिखराकाराः कर्मवैचित्र्यशोभिताः ॥१५॥ વળી આ પ્રાસાદો અનેક પ્રકારના અંગવાળા તેમજ વિભક્તિવાળા તથા નાના પ્રકારના સૂત્રોથી નીકળતા અને નાના પ્રકારના શિખરવાળા તથા વિચિત્ર પ્રકારનાં કર્મ ( ઈકો ) વડે સુશોભિત કરવામાં આવે છે. ૧૫. વૈરાજ્ય પ્રાસાદ પ્રથમ. वैराज्यञ्च प्रवक्ष्यामि प्रासादं सर्वकामदम् ॥ यत्र विश्राम्यते रुद्रो विष्णुब्रह्मा रविस्तथा ॥१६॥ સર્વ કામનાઓને આપનાર વૈરાજ્ય પ્રસાદનું લક્ષણ કહું છું. જેમાં રૂદ્ર, વિપશુ, બ્રહ્મા અને સૂર્ય નિવાસ કરે છે અર્થાત્ આ પ્રાસાદ રૂદ્ર, વિષ્ણુ, બ્રહ્મા અને સૂર્યને માટે કર. ૧૬. एकद्वारञ्चतुरिं द्वारत्रयमथोच्यते ॥ द्वारद्वयश्च कर्तव्यं दूषणं न कदाचन ॥१७॥ એક દ્વારવાળો, ચાર દ્વારવાળે, વણ દ્વારવાળા અને બે દ્વારવાળે પ્રાસાદ કરે. તેમાં દેવું લાગતું નથી. ૧૭. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શિપ રત્નાકર [નવમ રત્ન माहेन्द्रोत्तरयाम्यञ्च पूर्वापरोत्तरादिकम् ॥ अपरोत्तरयाम्यञ्च त्रिद्वारं त्रिविधोद्गतम् ॥१८॥ ત્રણ કારવાળા દેવાલયને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર અથવા પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ત્રણ પ્રકારે દ્વાર મૂકવાં. ૧૮. पूर्वापरद्वयं द्वारं याम्योत्तरञ्च दूषयेत् ॥ एकद्वारञ्च माहेन्द्रं चतुरिं चतुर्दिशम् ॥१९॥ એ દ્વારવાળા દેવાલયનાં બે દ્વાર પૂર્વ અને પશ્ચિમ દિશામાં કરવાં. પરંતુ ઉત્તર અને દક્ષિણ દિશામાં કરવાં નહિ. એક કારવાળા દેવાલયનું એક દ્વાર પૂર્વ દિશામાં કરવું અને ચતુર્કારવાળા દેવાલયને ચાર દ્વારે ચારે દિશાઓમાં કરવાં. ૧૯ पूर्वञ्च भुक्तिदं द्वारं मुक्तिदं वरुणोद्गतम् ॥ याम्योत्तरं शिवे द्वारं कृते दोषो महद्भयम् ॥२०॥ પૂર્વદિશામાં કરેલું દ્વાર ભુક્તિ આપનારું અને પશ્ચિમ દિશામાં મૂકેલું દ્વાર મુક્તિ આપનારું જાણવું. શિવાલયને ઉત્તર અને દક્ષિણ દિશામાં દ્વાર કરવામાં આવે તે માટે દેશ અને ભયકર્તા થાય છે. ૨૦. एकद्वारश्च माहेन्द्रमन्यथा दोषदं भवेत् ॥ . भद्रं सर्वत्र कल्याणं चतुर्दारं शिवालयम् ॥२१॥ એક દ્વારવાળા દેવાલયનું દ્વાર પૂર્વદિશામાં જ કરવું. બીજી દિશામાં કરે તે દેષકર્તા થાય. ચતુર્કારનું શિવાલય સર્વત્ર સારું અને કલ્યાણકર્તા જાણવું. ૨૧. ब्रह्मविष्णुरवीन कुर्याद् यथोक्तं पूर्वमेव हि ॥ जिने समोसरणाद्यं दिशादोषो न विद्यते ॥२२॥ પૂર્વોક્ત પ્રમાણે યથાવિધિ બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યનાં દેવાલને દ્વારા કરવાં તથા જિનેન્દ્રને સમેસરણાદિ કરવું એટલે દિશાદેષ લાગતો નથી. રર. (૧) વૈરાજ્ય એકાંગ પ્રથમ પ્રાસાદ સ્વરૂપલક્ષણ चतुरस्रं समं शुद्धं षोडशाक्षे प्रकल्पितम् ॥ वेदाख्ये गर्भमाख्यातं भित्तिः सूर्यपदोद्भवा ॥२३॥ સમ અને શુદ્ધ છંદનું સેળ ભાગનું સમચોરસ ક્ષેત્ર કરવું. તેમાં ચાર ભાગને ગભારે કરે અને બાર ભાગની (બ્રમણી સહિત) ભિત્તિ કરવી. ૨૩. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ નવમ રત્ન ] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. भ्रमनिर्वाणकस्तम्भसीमा प्राग्रीवकोद्गता ॥ चतुर्भागोन्नता भित्तिः सपादं शिखरोन्नतम् ॥२४॥ ભ્રમને ઢાંકનારા થાંભલાઓના મથાળે પ્રાગ્રીવ એટલે પાટડા નાખી છાતિઆ ઢાંકવા. સ્તંભમાં અગર સ્તંભને જોડીને મૂર્તિઓ કરવી. ચાર ભાગની બે ભિત્તિઓ તેમજ બીજી બાજુ પણ (૮) ભાગની બે ભિત્તિઓ કરવી. તેમજ ચાર (૪) ભાગની બને તરફ મળી બ્રમણી કરવી અને સવાયું ઉંચું શિખર કરવું. ૨૪. चतुर्गुणैः पृथक्सूत्रैः पद्मकोशं समालिखेत् ॥ स्कंधकोशान्तरश्चैव सप्तभागैश्च कारयेत् ॥२५॥ ચારગુણ પૃથક સૂત્રે વડે શિખરના પદ્મશન રેખાઓ ખેંચવી અને સ્કંધ તથા કેશની વચ્ચેના ભાગમાં અર્થાત્ બાંધણામાં સાત ભાગ કરવા. ૨૫. આમલસારાના ઘાટના ભાગ. ग्रीवाभागसमुत्सेधं सार्धमामलसारकम् ॥ पद्मपत्रं तथा सार्धं त्रिभागं कलशोन्नतम् ॥२६॥ આમલસારાની ગ્રીવા એક ભાગ ઉંચી કરવી. આમલસારે દેઢ ભાગ, પદ્મપત્ર (ઝાંઝરી મળી) દેઢ ભાગ અને કલશ ત્રણ ભાગ ઉચે ક. ૨૬. शुकनाशस्तथा सिंहाः कर्णोद्धे च प्रकल्पयेत् ॥ जगती पञ्चगुणा ख्याता चतुर्मुखा च कामदा ॥२७॥ શુકનાશ અને બાજુના ખણુઓએ સિંહ કરવા. પ્રાસાદથી પાંચગણી પહોળી જગતી કરવી સારી કહી છે. મુખ જગતી કામનાઓને પૂર્ણ કરનારી છે. ૨૭. इमं यः कारयेदेवं प्रासादश्च विराजकम् ॥ एकविंशतिस्वर्गेषु लभते राज्यमीप्सितम् ॥२८॥ જે પુરૂષ ઉપર પ્રમાણે લક્ષણયુક્ત વૈરાજ્ય પ્રાસાદ કરાવે છે અગર કરે છે તે એકવીસ સ્વર્ગ મધ્યે એટલે એકવીસ બ્રહ્માંડમાં ઈચ્છિત રાજ્યને પામે છે. ૨૮. ઇતિશ્રી વૈરાજ્ય પ્રાસાદ પ્રથમ, કુલ ચતુર, ઈડક ૧. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શિલ્પ રત્નાકર [નવમ રત્ન ના થાય. (૨) નંદન પ્રાસાદ– ત્રયાંગ પ્રથમ પ્રાસાદ. वैराज्यस्य च संस्थाने नंदनं कारयेत्शुभम् ॥ कर्णभागं तु चैकैकमुदकान्तरभूषितम् ॥२९॥ द्विभागश्च भवेद् भद्रमर्धभागेन निर्गतम् ॥ भागाध पार्श्वसूत्रं तु निर्गमे तत्समं तथा ॥३०॥ सार्धभागस्य विस्तारे मुखभद्रं विधीयते ॥ વૈરાજ્યપ્રાસાદના ચોરસ ક્ષેત્ર પ્રમાણે ક્ષેત્ર કરી તે ઉપર કલ્યાણકર્તા નંદન પ્રાસાદ કરવો. વારિમાર્ગ સાથે કર્ણ એક ભાગનો કરે અને આખું ભદ્ર બે ભાગનું કરવું અર્થાત્ અધું ભદ્ર એક ભાગનું કરવું અને નકારે અર્ધો ભાગ રાખવું. અર્ધા ભાગનું પાર્થસૂત્ર સમદલ (પા પા ભાગનું ભદ્રની બન્ને બાજુ) કરવું તથા તેનાથી નીકળતું દેઢ ભાગના વિસ્તારમાં મુખભદ્ર કરવું. ૨૯, ૩૦. कर्णे च शृङ्गमेकैकं भद्रे द्वयोरुमंजरी ॥३१॥ शिखरं त्रयविस्तारं पादोनवेदमुच्छ्रितम् ॥ पद्मकोशोद्भवे सूत्रे घटं पञ्च शिखान्तकम् ॥३२॥ रथिकोद्भवभद्रन्तु नंदनं सर्वकामदम् ॥ नंदते चेह लोके सः स्वर्गे वा त्रिदशैः सह ॥३३॥ કણે એકએક શૃંગ તથા ભદ્ર બે ઉરૂગ ચઢાવવાં. શિખરને વિસ્તાર ત્રણ ભાગ કરે અને પોણાચાર ભાગે ઉંચું કરવું. પદ્મકોશના સમસૂત્રે શિખાપર્યત અર્થાત્ કલશની શિખા સુધી ભાગ પાંચ કરવા. ભટ્ટે ડોઢિયે કરવો. આ નંદન નામે પ્રાસાદ જાણો અને તે સર્વ કામનાઓને પૂર્ણ કરનાર છે. જે પુરૂષ આ પ્રાસાદ કરાવે છે તે આ લેમાં સુખ ભોગવે છે તેમજ સ્વર્ગમાં પણ દેવેની સાથે આનંદ ભગવે છે. ૩૧, ૩૨, ૩૩. ઇતિશ્રી નંદનપ્રાસાદ દ્વિતીય, તુલભાગ ૪, ઈડક ૧૩. (૩) સિંહપ્રાસાદ– ગયાંગ દ્વિતીય પ્રાસાદ. मुखभद्रे प्रतिभद्रमुद्गमश्च रथोपरि ॥ कर्णशृङ्गे तथा सिंहः सिंहनामा स उच्यते ॥३४॥ Page #483 -------------------------------------------------------------------------- ________________ નવમ રત્ન ] રાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૩૭ એકાંગ એક પ્રાસાદ, (૧) વૈરાજ્ય પ્રાસાદ ચતુરસ. પ્રથમ વિભક્તિ, ૧ ઈક. ત્રયાંગ ત્રણ પ્રાસાદ, (૨) નંદનપ્રાસાદ, દ્વિતીય વિભક્તિ, ૧૩ ઈંડક. (૩) સિંહ પ્રાસાદ. (૪) શ્રીનંદનપ્રાસાદ. દ્વિતીય ભેદ, ૧૩ ઈ. તૃતીય ભેદ, ર૯ ઈ. * nil તો બમણી ભિતી બમ ભરી ગર્ભગૃહ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શિપ રત્નાકર [ નવમ રત્ન તલ ઉપર પ્રમાણે કરવું અને વધારેમાં મુખભદ્રમાં એક પ્રતિભદ્ર કરવું. તેના ઉપર ડેઢિયે કરે. કણે શૃંગ અને તેના ગાળામાં સિંહ કરે. આ સિંહ નામને પ્રાસાદ જાણ. ૩૪. देवानां तु प्रकर्तव्यं सिंहसूत्रं तु शाश्वतम् ॥ तुष्येद् गिरिसुता तस्य धनपुत्रसुभाग्यकम् ॥३५॥ દેવેને માટે સિંહ પ્રાસાદ કરે. એથી પાર્વતી પ્રસન્ન થાય છે અને ધન, પુત્ર તથા સૌભાગ્યને આપે છે. ૩પ. ઇતિશ્રી સિંહપ્રાસાદ તૃતીય, ઈંડક ૧૩. (૪) શ્રીનંદનપ્રાસાદ–વયાંગ-તૃતીય પ્રાસાદ. कर्णे शृङ्गं तु कर्तव्यं पश्चाण्डकविभूषितम् ॥ श्रीनंदनस्तदा नाम कर्तुः संतानवर्धनः ॥३६॥ ઉપર પ્રમાણે તલ કરી કણે પંચાંડક ઈંગ ચઢાવવું. આ શ્રીનંદન નામને પ્રાસાદ જાણું અને તે કર્તાને સંતાનની વૃદ્ધિ કરનાર છે. ૩૬. ઇતિશ્રી નંદનપ્રાસાદ ચતુર્થ, ઈંડક ૨૯. ઇતિશ્રી ત્રયાંગ ત્રણ પ્રાસાદ. (૫) મન્દિરપ્રાસાદ-પંચાંગ-પ્રથમ પ્રાસાદ. षड्भागभाजिते क्षेत्रे कर्णश्च भागभागिकम् ।। द्विभागश्च भवेद् भद्रं निर्गमे चार्धभागिकम् ॥३७॥ प्रतिरथश्च भागकं भागैकञ्च विनिर्गतम् ॥ चतुर्भागमितं गर्भ कर्तव्यं तु सदा वुधैः ॥३८॥ ચોરસ ક્ષેત્રમાં છ ભાગ કરી કર્ણ ભાગ એક કર, ભદ્ર આખું ભાગ બેનું કરવું અને નીકારે અર્ધા ભાગ રાખવું. પ્રતિરથ એક ભાગ સમદલ કરે અને ગભારો ચાર ભાગને કરે. બુદ્ધિમાનેએ સર્વદા આ પ્રમાણે તલમાન કરવું. ૩૭, ૩૮. भद्रे कर्णे द्वयं शृङ्गमेकं प्रतिरथे स्मृतम् ॥ एवंविधश्च कर्तव्यो मंदिरश्च शिवात्मजम् ॥३९॥ Page #485 -------------------------------------------------------------------------- ________________ નવમ રન ] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૩૩૯ यत्पुण्यश्च भवेन्मेरौ कृते तु लक्षणान्विते ॥ मेरुपुण्यार्घपुण्यं तु लभते मंदिरे कृते ॥४॥ ભદ્ર અને કણે બે બે ઇંગે તથા પ્રતિરથે એક ઈંગ ચઢાવવું. આ પ્રમાણે મંદિર પ્રાસાદ કરે અને તે ગણેશને માટે કરે. જે પુણ્ય મેરૂ પ્રાસાદ કરાવવાથી થાય છે તેનાથી અર્ધા અર્ધ પુણ્ય મંદિરપ્રાસાદ કરાવવાથી થાય છે. ૩૯, ૪૦. ઇતિશ્રી મંદિરપ્રાસાદ પંચમ, તુલા ભાગ ૬, ઈડક ૨૫. (૬) મલયપ્રાસાદ-પંચાંગ–દ્વિતીય પ્રાસાદ. भद्रे शृङ्गत्रयं कुर्यान्मलयो नाम नामतः ॥ अन्यच्च पूर्ववज्ज्ञेयं प्रासादः सर्वकामदः ॥४१॥ ભદ્ર ત્રણ ઉરૂગ ચઢાવવાં અને અન્ય સર્વે પૂર્વવત્ જાણવું. આ મલય નામનો પ્રાસાદ જાણવો અને તે સર્વ કામનાઓને પૂર્ણ કરનાર છે. ૪૧. ઇતિશ્રી મલયપ્રસાદ ષણ, ઇંડક રહે. (૭) વિમાનપ્રાસાદ-પંચાંગ-તૃતીય પ્રાસાદ. त्यक्त्वैकभद्रशृङ्गं तु प्रत्यंगानि च दापयेत् ॥ प्रतिरथे तिलकञ्च विमानः सर्वकामदः ॥४२॥ ભદ્રથી એક ઉરૂગ ઉતારી કર્ણની વામદક્ષિણ બાજુએ પ્રત્યંગ ચઢાવવાં અને પ્રતિરથે તિલક કરવું. આ સર્વ કામનાઓને પૂર્ણ કરનારે વિમાન નામને પ્રાસાદ જાણો. ૪૨. ઇતિશ્રી વિમાનપ્રાસાદ સસમ, ઈડક ૩૩, તિલક ૮. (૮) વિશાલપ્રાસાદ-પંચાંગ-ચતુર્થ પ્રાસાદ. तलञ्च पूर्ववज्ज्ञेयं प्रासादे सुविशालके ॥ तृतीयं शृङ्गकं भद्रे संभवेत्सुविशालकः ॥४३॥ વિશાલ પ્રાસાદનું તેલ પૂર્વવતુ જાણવું અને ભદ્ર ત્રીજું એક ઉરૂશગ ચઢાવવાથી વિશાલ નામને પ્રાસાદ થાય છે. ૪૩. ઈતિશ્રી વિશાલપ્રાસાદ અષ્ટમ, ઈડક ૩૭, તિલક ૮. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ तल भाग ६ શિલ્પ રત્નાકર પંચાંગ પંચ પ્રાસાદ (૫) મદિર પ્રાસાદ. તૃતીય વિભકિત. ૨૫ ઇ. (૬) મલયપ્રાસાદ. દ્વિતીય ભેદ. ૨૯ ઈંડક. ( ૭ ) વિમાન પ્રાસાદ. તૃતીય ભેદ. ૩૩ ક. ૮ તિલક. ( ૮ ) વિશાલ પ્રાસાદ. ચતુર્થાં ભેદ. ૩૬ ઈંડક. ૮ તિલક. (૯) ત્રૈલેકયભૂષણ પ્રાસાદ. પંચમ ભેદ. ૪૧ ઇંડક. ૪ અષ્ટદમ જરી. [ નવમ રત્ન तल भाग६ મહેમા तल भाग ६ &te तल भाग ६ IN Page #487 -------------------------------------------------------------------------- ________________ ૩ નવમ રત્ન ] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર, (૯) લેકચભૂષણપ્રાસાદ-પંચાંગ-પંચમ પ્રાસાદ त्यक्त्वैक भद्रशृङ्गं तु विक्रमं प्रतिरथके । कर्णे चाष्टदलं कुर्यान् नाम्ना त्रैलोक्यभूषणः ॥४४॥ ભદ્રેશી એક ઉરૂગ ઉતારી પ્રતિરથે એક વધારવું અને કણે અષ્ટદલ મંજરી કરવી. આ લ ભૂષણ નામનો પ્રાસાદ જાણ. ૪૪. ઇતિશ્રી શૈલેશ્વભૂષણપ્રાસાદ નવમ, ઈડક ૪૧, મંજરી ૪. - તિની પંચાંગ પંચ પ્રાસાદ, જ નH Hd vre. (૧૦) મહેન્દ્રપ્રાસાદ-સપ્તાંગ-પ્રથમ પ્રાસાદ. अष्टभागायते क्षेत्रे भुजको विशोध्यते ॥ कर्ण प्रतिरथं रथं भद्रार्ध भागभागिकम् ॥४५॥ प्रतिरथश्च भागैकमर्धाधु रथभद्रकम् ॥ उदकान्तारयुक्ताद्यं पञ्चांशं गर्भविस्तरम् ॥४६॥ ચોરસ ક્ષેત્રમાં આઠ ભાગ કરી કર્ણ, પ્રતિરથ, ઉપરથ અને ભદ્રાધે એક એક ભાગનું કરવું. પ્રતિરથ નીકારે એક ભાગ તથા ઉપર અને ભદ્ર નીકારે અર્ધા અર્થે ભાગ કરે. કર્ણ વારિમાર્ગ-પાણતાર સાથે કરે અને ગભારાને વિસ્તાર પાંચ ભાગને ક. ૪૫, ૪૬. द्वे शृङ्गे तिलकं कर्णे प्रतिरथे द्वयं तथा ॥ उपरथे चैकशृङ्गं [रुशृङ्गाणि द्वादश ॥४७॥ કણે બે બે ઈંગ અને એક તિલક, પ્રતિરથે બે બે ઇંગ, ઉપરથે એક ઈંગ અને ભદ્ર કુલ બાર ઉરૂગો ચઢાવવાં. ૪૭. पञ्चांशं मूलशिखरं घण्टाकलशसंयुतम् ॥ कर्ता चैवेप्सितान् भोगान् महेन्द्रे प्रामुयात्सदा ॥४८॥ શિખરના મૂળમાં બાંધણું મથાળે પાંચ ભાગ કરવા અને (તે પ્રમાણેજ ૫ ભાગની ઉંચાઈમાં) શિખર ઘંટાકલશ સંયુક્ત કરવું. આ મહેન્દ્ર પ્રસાદ જાણ. આ પ્રાસાદ કરાવવાથી કર્તા ઇચ્છિત ભેગેને સર્વદા પ્રાપ્ત કરે છે. ૪૮. ઇતિશ્રી મહેન્દ્રપ્રસાદ દશમ, તુલા ભાગ ૮, ઈડક કપ, તિલક ૪. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨. શિલ્ય રત્નાકર [ નવમ રત્ન (૧૧) રનશીર્ષપ્રાસાદ-સપ્તાંગ-દ્વિતીય પ્રાસાદ. तलश्च पूर्ववज्ज्ञेयं प्रासादे रत्नशीर्षके ॥ कणे शृङ्गत्रयं कुर्याद् रत्नशीर्षः स उच्यते ॥४॥ રત્નશીર્ષ પ્રાસાદના તલવિભાગ પૂર્વવત્ કરવા અને વિશેષમાં કણે ત્રણ શો ચઢાવવાં. આ રત્નશીર્ષ નામને પ્રાસાદ જાણ. ૪૯. ઈતિશ્રી રત્નશીર્ષપ્રાસાદ એકાદશ, ઈડક ૯ (૧૨) સિતશૃંગપ્રાસાદ સપ્તાંગ-તૃતીય પ્રાસાદ, त्यक्त्वैकभद्रशृङ्गन्तु मतालम्बञ्च कारयेत् ॥ तस्य छाद्योर्ध्वकर्णेषु ततः शृङ्गाणि दापयेत् ॥५०॥ सितशृङ्गस्तदा नाम ईश्वरस्य सदाप्रियः ॥ एवंविधश्च कर्तव्यः प्रासादः सर्वकामदः ॥५१॥ ભદ્રથી એક ઉરૂગ કાઢી મતલબ એટલે ગોખ કરવો અને તેના છાધના ખૂણા ઉપર એક એક ઈંગ ચઢાવવું. આ સિતશૃંગ નામને પ્રાસાદ જાણવો અને તે ઇશ્વરને સર્વદા પ્રિય છે તથા સર્વ કામનાઓને આપનાર છે. પ૦, ૫૧. ઇતિશ્રી સિતગપ્રાસાદ દ્વાદશ, ઈડક પડ. (૧૩) ભૂધરપ્રાસાદ-સપ્તાંગ-ચતુર્થ પ્રાસાદ. तच्छंगेषु तिलकानि [परथे तथैव च ॥ प्रतिरथोर्ध्वरेखोर्चे तिलकानि प्रदापयेत् ॥५२॥ शेष पश्चाण्डकं शृङ्गं भूधराख्यः स उच्यते ॥ કર્ણ, ઉપરથ તથા પ્રતિશે તિલક ચઢાવવાં અને ગોખના ખૂણાના શૃંગોએ પંચાંડીક ઈંગ કરવાં. આ ભૂધર નામને પ્રાસાદ જાણો. પર. ઈતિશ્રી ભૂધરપ્રાસાદ ત્રયોદશ, ઈડક ૮૫, તિલક ૨૦. (૧૪) ભુવનમષ્ઠપપ્રાસાદન્સપ્તાંગ-પંચમ પ્રાસાદ, श्रीवत्सश्चैव रेखोवें नाम्ना भुवनमण्डपः ॥५३॥ ઉપર પ્રમાણે તલ શુગે કરી કણે એક શ્રીવત્સ શૃંગ વધારવાથી ભુવનમંડપ નામને પ્રાસાદ થાય છે. ૫૩. ઈતિશ્રી ભુવનમંડપપ્રાસાદ ચતુર્દશ, ઈડક ૮૯, તિલક ૧૬. Page #489 -------------------------------------------------------------------------- ________________ નવમ રત્ન ] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૩૩ तल भाग तरूभाग८ {ભાર : Aમિતાંગધ્રા પક ઈંડક (૧૧) રત્નશીર્ષ પ્રાસાદ. દ્વિતીય ભેદ, ૪૯ ઈંડક. तिरूभाग८ (૧૦) મહેન્દ્ર પ્રાસાદ. ચતુર્થ વિભકિત ૪૫ઈ. ૪ તિ, દાન X ચતુર્થ ભેદ, ૮૫ઈ. ૨૦તિ. ૨ પ્રાસાદ. સમાં = સપ્ત પ્રાસાદ, तलभाग KI S (૧૬) ક્ષિતિવલ્લભપ્રાસાદ. સપ્તમ ભેદ, ૧૦૧ ઈંડક. ૧૬ તિલક પંચમ ભેદ. ૮૯ ઈ. ૧૬ તિ. (૧૪) ભુવન મંડપ પ્રસાદ, * {ભા . तल भाग तलभाग८ ). ૧૮ 3 - هی هی رها می X तल भाग ક પોલાય વિજય પ્રાસાદ'[ ૬ ષષ્ઠભેદ ૯૭ ઈંડક, ૧૯ તિલક ટાટા Page #490 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શિલ્પ રત્નાકર [ નવમ રત્ન (૧૫) લેકચવિજયપ્રાસાદ-સપ્તાંગ-પષ્ટ પ્રાસાદ. उपरथे द्वयं शृङ्गं कुर्याच तिलकं तथा ॥ त्रैलोक्यविजयो नाम प्रासादः सर्वकामदः ॥५४॥ ઉપર પ્રમાણે તલ કરી ઉપરથે બે શગે અને તિલક કરવાથી વિજય નામને પ્રાસાદ થાય છે, અને તે સર્વ કામનાઓને આપનાર છે. ૫૪. ઈતિશ્રી ગેલેક્યવિજયપ્રાસાદ પંચદશ, ઈડક ૯૭, તિલક ૧૬. (૧૬) ક્ષિતિવલ્લભપ્રાસાદ-સાંગ-સસમ પ્રાસાદ. तद्रूपं तत्प्रमाणश्च कर्तव्यं क्षितिवल्लभे ॥ भद्रे शृङ्गं पुनर्दद्यान्नाम्ना वै क्षितिवल्लभः ॥१५॥ ક્ષિતિવલ્લભ પ્રાસાદનું પૂર્વવત્ રૂપ અને તલમાન કરી વિશેષમાં ભદ્ર એક ઉરૂશંગ ફરી ચઢાવવાથી ક્ષિતિવલ્લભ નામને પ્રાસાદ થાય છે. પપ. ઇતિશ્રી ક્ષિતિવલભપ્રાસાદ ડિશ, ઈંડક ૧૦૧, તિલક ૧૬. ઇતિશ્રો સેમસંગ સપ્ત પ્રાસાદ, અથ નવ નવ પ્રા . (૧૭) મહીધરપ્રાસાદ-નવાંગ–પ્રથમ પ્રાસાદ, महीधरं प्रवक्ष्येऽहं शतमूल विभाजितम् ॥ पदिकं च ततः कर्ण भद्रं द्विपदमिश्रितम् ॥५६॥ कर्णस्योभयपक्षे तु प्रतिरथानि च त्रयम् ॥ निर्गतानि समांशेन भागाध भद्रनिर्गमम् ॥१७॥ હવે મહીધર પ્રાસાદ કહું છું. ચોરસ ક્ષેત્રમાં દશ ભાગ કરી એક ભાગનો કર્ણ, આખું ભદ્ર ભાગ છે અને કર્ણના બને પડખે ત્રણ ત્રણ પ્રતિરથે એકએક ભાગના કરવા અને તે નીકારે સમદલ કરવા. ભદ્ર નકારે ભાગ અધું રાખવું. ૫૬, ૫૭. षड्भागभाजितं गर्भ सप्तभागमथोच्यते ॥ कर्णे प्रतिरथे भद्रे द्वे द्वे शृङ्गे च कारयेत् ॥२८॥ रथोपरथे तिलकं प्रत्यङ्गश्च रथोपरि ॥ मतालम्बयुतं भद्रं महीधरश्च नामतः ॥१९॥ Page #491 -------------------------------------------------------------------------- ________________ નવમ રત્ન ] વૈરાજ્યાગ્નિ પ્રાસાદ લક્ષણાધિકાર ૩૪૫ ગભારા છ અથવા સાત ભાગને કરવા કહ્યું, પ્રતિરથે અને ભદ્રે એ એ શૃંગા ચઢાવવાં. રથે અને ઉપરથે તિલક કરવુ. રથે પ્રત્ય`ગ ચઢાવવુ' અને ભદ્રે ગેાખ કરવા. આ મહીધર નામને પ્રાસાદ જાણવો. ૫૮, ૫૯. ઇતિશ્રી મહીધરપ્રાસાદ સદેશ, તલ ભાગ ૧૦, ઇંડક ૪૧, તિલક ૧૬. (૧૮) કૈલાસપ્રાસાદ-નવાંગ—દ્વતીય પ્રાસાદ. भद्रे शृङ्गं तृतीयश्च कैलासश्च तदोच्यते ॥ ભદ્રે એક ત્રીજું ઉશૃગ ચઢાવવાથી કૈલાસ નામના પ્રાસાદ જાણવા. ઇતિશ્રી કૈલાસપ્રાસાદ અષ્ટાદશ, ઈંડક ૪૫, તિલક ૧૬. ( ૧૯ ) નવમાલ્યપ્રાસાદ–નવાંગતૃતીય પ્રાસાદ. भद्रे त्यक्त्वा रथे शृङ्गं नवमाल्यः स उच्यते ॥ ६०॥ ભદ્રેથી એક ઉરૂશૃગ ઉતારી રચે એક 'ગ ચઢાવવાથી નવમાલ્ય નામના પ્રાસાદ થાય છે. ૬૦. ઇતિશ્રી નવમાલ્યપ્રાસાદ એકે નવિશતિ, ઇડક ૪૯, તિલક ૮. (૨૦) ગંધમાદનપ્રાસાદુંનવાંગ-ચતુ પ્રાસાદ. तथा भद्रे पुनर्दद्यात् स भेवद् गंधमादनः ॥ તથા ફરી ભદ્રે એક ઉરૂશંગ ચઢાવવાથી ગંધમાદન નામના પ્રાસાદ થાય છે. ઇતિશ્રી ગધમાદનપ્રાસાદ વિશતિ, ઈંડક ૫૩, તિલક ૮. (૨૧) સર્વાંગસુંદરપ્રાસાદનવાંગ-પંચમ પ્રાસાદ. त्यक्त्वा भद्रे रथे शृङ्गं सर्वाङ्गसुंदरस्तथा ॥ ६१॥ ભદ્રેથી એક ઉરૂશંગ કાઢી ઉપરથે એક શૃગ ચઢાવવાથી સર્વાંગસુ’દર નામના પ્રાસાદ થાય છે. ૬૧. ૪૪ ઇતિશ્રી સર્વાંગસુંદર પ્રાસાદ એકવિ‘શતિ, ઈંડક પણ, તિલક ૧૬. ( ૨૨ ) વિજયાનન્દપ્રાસાદ-નવાંગ-ષષ્ઠ પ્રાસાદ. भद्रे दद्यात् पुनः शृङ्गं विजयानन्दसंज्ञकः ॥ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શિલ્પ, રત્નાકર [ નવમ રત્ન ભદ્દે ફરી એક ઉરૂગ ચઢાવવાથી વિજયાનંદ નામને પ્રાસાદ થાય છે. ઈતિશ્રી વિજયાનંદપ્રાસાદ દ્વાર્વિશતિ, ઈડક ૬૧, તિલક ૧૬. (૨૩) સર્વાગતિલકપ્રસાદ-નવાંગ-સપ્તમ પ્રાસાદ. मतालम्बयुतं भद्रमुरुशृङ्गं परित्यजेत् ॥१२॥ मतालंयोभयकर्णे शृङ्गाद्वयञ्च कारयेत् ॥ सर्वांगतिलको ज्ञेयः कर्तुः संतानभोगदः ॥६॥ ભદ્ર ગેખ કરે અને એક ઉરૂગ કાઢી નાખવું. ગેખના બન્ને કણે (ખૂણાઓએ) એક એક ઈંગ કરવું. આ સર્વાગતિલક નામને પ્રાસાદ જાણે. તે કર્તાને સંતાન અને વૈભવની સિદ્ધિ આપનારે છે. ૬૨, ૬૩. ઈતિશ્રી સર્વાગતિલકપ્રસાદ ત્રિવિંશતિ, ઈડક ૬પ, તિલક ૧૬. (૨૪) મહાપ્રાસાદ નવાંગ-અષ્ટમ પ્રાસાદ. उरुशृङ्गं ततो दद्यान् मतालम्बसमन्वितम् ॥ महाभोगस्तदा नाम सर्वकामफलप्रदः ॥१४॥ મતલબ સહિત ભદ્રે ફરી એક ઉરૂગ ચઢાવવાથી મહાગ નામને પ્રાસાદ થાય છે અને તે સર્વ કામનાઓના ફળને આપનારે છે. ૬૪. ઈતિશ્રી મહાપ્રાસાદ ચતુર્વિશતિ, ઈડક દ૯, તિલક ૧૬. (૨૫) મેરૂપ્રસાદનવાંગ-નવમ પ્રાસાદ. कर्णप्रतिरथरथोपरथादिसमुद्भवः ॥ मेरुश्चापि समाख्यातः सर्वदेवैश्च संयुतः॥६५॥ કર્ણ, પ્રતિરથ, રથ અને ઉપરથાદિએ એક એક ગેની વૃદ્ધિ સહિત વર્તમાન મેરૂ પ્રાસાદ જાણો અને તે સમસ્ત દેવતાઓ વડે નિવાસ કરાએલે જાણ. ૬પ. सर्वकाञ्चनमये मेरौ यत् पुनस्त्रिप्रदक्षिणैः ॥ शैले पक्केष्टके सप्त लभेत् पुण्यं समाधिकम् ॥६६॥ સુવર્ણમય મેરૂ પર્વતની ત્રણ પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે છે તેથી અધિક ફળ પત્થરના તથા પાકીઈટેના કરેલા મેરૂનામના પ્રાસાદની સાત પ્રદક્ષિણા કરવાથી મળે છે. ૬૬. Page #493 -------------------------------------------------------------------------- ________________ નવમ રન] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૩૪૭ तरूभाग१० નવાંગ નવ પ્રાસાદ, (૧૮) કૈલાસ પ્રાસાદ. દ્વિતીય ભેદ. ૪૫ ઈડક, ૧૬ તિલક (૧૭) મહીધર પ્રાસાદ. પંચમ વિભક્તિ. ૪૧ ઈંડક, ૧૬ તિલક तरूभाग (૧૯) નવમાલ્ય પ્રાસાદ. તૃતીય ભેદ. ૪૯ ઈડક, ૮ તિલક P s ; (૨૦) ગંધમાદન પ્રાસાદ. ૬ ચતુર્થ ભેદ. પ૩ ઈડક, ૮ તિલક तलभाग १० બxice) -- तलभाग। -- -- ---- - - - (૨૧) સવાંગસુંદર પ્રાસાદ. * પંચમ ભેદ. ૫૭ ઈંડક, ૧૬ તિલક. Page #494 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શિપ રત્નાકર [ નવમ. રત્ન तल भाग (૨૨) વિજયાનંદ પ્રાસાદ. ષષ્ઠ ભેદ. ૬૧ અંડક. ૧૬ તિલક तलभाग१० (૨૩) સર્વગતિલક પ્રાસાદ. સપ્તમ ભેદ. ૬૫ ખંડક. ૧૬ તિલક. » तलभाग१० (૨૪) મહાગ પ્રાસાદ, અષ્ટમ ભેદ. ૬૯ ઠંડક. ૧૬ તિલક नलभाग. (૨૫) મેરૂ પ્રાસાદ. નવમ ભેદ. ૯૭ ઈંડક. Page #495 -------------------------------------------------------------------------- ________________ નવમ ન ] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર ૩૪૯ वैराज्यप्रमुखा यत्र नागरा ब्रह्मणोदिताः ॥ वल्लभाः सर्वदेवानां शिवस्यापि विशेषतः ॥६॥ इतिश्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे वैराज्यादिपञ्चविंशतिप्रासादलक्षणाधिकारे गुर्जरभाषायां नवमं रत्नं समाप्तम् ।।। બ્રહ્મદેવે કહેલા રાજ્ય પ્રમુખ નાગરાદિ પ્રાસાદે સર્વ દેવતાઓને પ્રિય છે અને વિશેષ કરીને શિવને વધારે પ્રિય છે. ૬૭. ઇતિશ્રી મરૂપ્રસાદ પંચવિંશતિ, ઈડક ૯૭. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મૂલજીભાઈ સેમપુરા રચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું રાજ્યાદિ પચવિંશતિ પ્રાસાદ લક્ષણધિકાર નામનું નવમું રત્ન સંપૂર્ણ Page #496 -------------------------------------------------------------------------- ________________ दशमं रत्नम् । अथ मेर्वादिविंशतिप्रासादलक्षणाधिकारः । श्रीमेर्वादि विंशतिप्रासाद । જ્યેષ્ઠે મેરૂ પ્રાસાદ્–પ્રથમ મેરૂ अथातः संप्रवक्ष्यामि ज्येष्ठप्रासादवर्तनाम् ॥ चतुरस्त्रीकृते क्षेत्रे द्विसप्ततिविभाजिते ॥१॥ હવે જ્યેષ્ઠ મેરૂ પ્રાસાદનું લક્ષણ કહું છું. સમચોરસ ક્ષેત્ર કરી તેને ખોતેર ભાગેાથી વિભાજિત કરવું અર્થાત્ ચેારસ ક્ષેત્રમાં તેર ભાગ કરવા. ૧. भित्तिच साचत्वारः सार्धसूर्या भ्रमन्तिका ॥ युक्तोक्तभागमानेन मध्यप्रासादवर्त्तना ||२|| બિત્તિ સાડા ચાર ભાગની તથા ભ્રમણી સાડા ચાર ભાગની કરવી. ઉક્ત ભાગમાને પ્રાસાદના અંદરની ફરતી ભ્રમણી અને ભિત્તિમાન યેજવુ. ૨. દ્વિતીય પ્રાસાદ કલ્પના. चतुरस्रीकृतं क्षेत्रं दशधा भाजयेत्पुनः । भ्रमणभागमेकेन भागैकेन च भित्तयः ॥३॥ ફ્રી સમચોરસ ક્ષેત્રને દશ ભાગે ભાગવુ અને ભ્રમણી તથા ભિત્તિએ એકએક लागनी ४२वी 3. कोणं भागद्वयं प्रोक्तं प्रतिरथं सार्धंशकम् ॥ भद्रं भागत्रयं कार्य चतुर्दिक्षु व्यवस्थितम् ||४|| કાણ ભાગ છે, પ્રતિરથ ભાગ દોઢ અને આખું ભદ્ર ભાગ ત્રણનું કરવું. આ પ્રમાણે દસાઇ તલ ભ્રમણીની અંદર કરવાની વ્યવસ્થા ચારે દિશામાં કરવી. ૪. Page #497 -------------------------------------------------------------------------- ________________ દશમ રત્ન ] મર્યાદિવિંશતિ પ્રસાદ લક્ષણાધિકાર. ૩૫૧ તૃતીય પ્રાસાદ કલ્પના. प्रासादा द्वितीयाः ख्याता जनानंदसुखावहाः ॥ दशधा चाष्टधा कृत्वा तृतीयांश्च प्रकल्पयेत् ॥५॥ ઉપર પ્રમાણે દ્વિતીય પ્રાસાદની રચના કરવી. આ પ્રાસાદો માણસોને આનંદ તેમજ સુખ આપનાર છે. તેવી જ રીતે દશ ભાગે અથવા આઠ ભાગે તૃતીય પ્રાસાદોની પણ કલ્પના કરવી. ૫, द्विभागं कोणमित्युक्तं भद्रं भागद्वयं भवेत् ॥ प्रासादाश्च तृतीया वै हरये ब्रह्मणे प्रियाः ॥६॥ તલ ભાગ આઠના ક્ષેત્રમાં કેણ ભાગ બે તથા ભદ્રાર્ધ ભાગ બેનું કરવું. આ પ્રમાણે તુતીય પ્રાસાદની રચના કરવી. આ પ્રાસાદે હરિ અને બ્રહ્માને પ્રિય છે. ૬. विष्णू रुद्रस्तथा ब्रह्मा मेरुमध्ये प्रतिष्ठिताः ॥ त्रिप्रासादे त्रयो देवा राजानां तु सुखावहाः ॥७॥ તલાનુસાર વર્ણવેલા ત્રણ પ્રકારના મેરૂ નામના પ્રાસાદમાં કેમે વિષ્ણુ, રૂદ્ર અને બ્રહ્માને સ્થાપન કરવા. આ પ્રાસાદે રાજાઓને સુખ આપનારા છે. ૭. તમાનું સમાધાપૂર્ણિમા તુ શકે . पूर्वोक्तद्विसप्तत्यंशाः कर्णादिभद्रकान्तरे ॥८॥ પ્રાસાદના મધ્ય ભાગનું માને કહ્યું. હવે ઉપરનું બહારનું માન કહીએ છીએ. પૂર્વે કહેલા બેતેર તલભાગે કર્ણાદિથી ભદ્રાર્ધ સુધીના અંતરમાં જવા. ૮. જયેષ્ઠ મેરૂ સ્વરૂપ વર્ણન. रसकरयुगयुग्म-ऋतुनयननिगम युग्मभिश्चैव कर्तव्या संख्याभिर्भागकल्पना ॥९॥ રસ (૬), કર (૨), યુગ (), યુગ્મ (ર), અતુ (૬), નયન (૨), નિગમ (૪) અને યુગ્મ (૨); એ સંખ્યાએ કર્ણથી લઈ ભદ્ર સુધીના અંગેના ભાગની ભેજના કરવી. ૯. वसुभागसमं भद्रं षड्भागेन विनिर्गतम् ॥ तवंगरथिका भद्रे पञ्चशृङ्गाणि चोपरि ॥१०॥ Page #498 -------------------------------------------------------------------------- ________________ ઉપર શિલ્પ રત્નાકર [દશમ રત્ન ભદ્રા ભાગ આઠ અને નકારે ભાગ છનું કરવું તેમજ ભદ્ર શેખ તથા દેઢિઓ અને પાંચ ઉરૂશુગ ચઢાવવાં. ૧૦. सर्वतोभद्रनंदीशौ प्रासादः पृथिवीजयः ॥ उपर्युपरि संस्थाप्याः कोणमध्ये व्यवस्थिताः ॥११॥ કોણે સર્વતોભદ્ર, નંદીશ અને પૃથિવીજય પ્રાસાદનાં કમ અનુક્રમે ઉપર ઉપર ચઢાવવાં. સર્વતે ભદ્ર ઈડક ૯, નંદીશ ઠંડક ૨૧ અને પૃથિવીજય દંડક ૪૯ ને જાણ. ૧૧. केशरी सर्वतोभद्रो नंदिशालस्तृतीयकः ॥ चानुगोपरि दातव्याः क्रमत्रयं च कल्पयेत् ॥१२॥ કર્ણના સમભાગી પઢરે કેશરી, સર્વતૈભદ્ર અને નંદિશાલના ક્રમ ચઢાવવાં. કેશરી ઠંડક પ અને નંદિશાલ ઠંડક ૧૭ ને જાણે. ૧૨. केशरी केशरी चैव श्रीवत्सश्च श्रीवत्सकः ॥ प्रतिपूर्वेषु निर्दिष्टा भद्रस्य वामदक्षिणे ॥१३॥ ભદ્રની વામદક્ષિણ બાજુની નાદિકાઓ ઉપર કેશરી, કેશરી, શ્રીવત્સ અને શ્રીવત્સનાં ઈંડકો ચઢાવવાં. શ્રીવત્સ એક ઇંડકને જાણ. ૧૩. केशरी केशरी चैव श्रीवत्सश्च श्रीवत्सकः ॥ स्थापयेच्च तथा वत्स कोणस्य वामदक्षिणे ॥१४॥ હે વત્સ! કેણની વામદક્ષિણ બાજુએ આવેલી નંદિકાઓ ઉપર કેશરી, કેશરી, શ્રીવત્સ અને શ્રીવત્સનાં ઈંડ ચઢાવવાં. ૧૪. नंदिकाः षड् विख्याताः षट्क्रमाच व्यवस्थिताः ॥ श्रीवत्सास्तत्र निर्दिष्टाः प्रतिकर्णस्य दक्षिणे ॥ श्रीवत्सास्तत्र कर्तव्या नान्यथा कारयेद् बुधः ॥ भद्रे च नासिका कार्या श्रीवत्सस्तत्र निर्मितः ॥१५॥ કોણ અને ભદ્રની વચ્ચે નાની મોટી મળી કુલ છ નદિકાએ કરેલી છે. તે બધી નંદિકાઓ ઉપર ઉપરોક્ત લોકો પ્રમાણે કેશરી કેશરી, શ્રીવત્સ અને શ્રીવત્સનાં ઈન્ડકે ચઢાવવાનો કહ્યાં છે. પરંતુ વિશેષતા એટલી જાણવી કે પ્રત્યેક પ્રતિકર્ણના Page #499 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ દશમ રત્ન ] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. વામદક્ષિણ ભાગે રહેલી બે ભાગવાળી નંદિકાઓએ એક કેશરી સિવાય બીજાં બધાં ઈન્ડકો શ્રીવત્સનાં ચઢાવવાં. આનાથી વિપરીત કાર્ય બુદ્ધિમાનેએ કરવું નહિ અને ભદ્રે નાસિકા કરી તેના ઉપર એક શ્રીવત્સનું ઈન્ડક ચઢાવવું. ૧૫. प्रत्यंगास्तत्र कर्तव्याश्चत्वारो वामदक्षिणे ॥ वसुभिश्च समाख्याताः स्थापयेच्च दिशासु वै ॥१६॥ કર્ણ, પ્રતિકર્ણ તથા ભદ્રની વામદક્ષિણે, એમ ચાર ઠેકાણે પ્રત્યંગ ચઢાવવાં અને તે દરેક આઠ આઠની સંખ્યાવાળાં જાણવાં. આ પ્રમાણે ચારે દિશાઓમાં સ્થાપના કરી કુલ બત્રીસ (૩૨) પ્રત્યંગ કરવાં. ૧૬. થત સંઘવામિ વિrામજિ ક્ષન્ द्विसप्ततिपदे चैव चतुःपञ्चांशभाजितैः ॥१७॥ હવે રેખાઓનું પણ લક્ષણ કહું છું. બેતેર પદના પ્રાસાદમાં ચપન પદના ભેદે કરી શિખરની નમણની રેખાઓ ખેંચવી. ૧૭. एकोत्तरसहस्रैश्च भूषितश्च शुभाण्डकैः ॥ ज्येष्ठमेरुः समाख्यातः प्रासादः सर्वसत्तमः ॥१८॥ એક હજાર ને એક શુભ ઈન્ડકો વડે સુશોભિત છ મેરૂ પ્રાસાદ જાણુ. આ પ્રાસાદ સર્વજાતિના પ્રાસાદોમાં સર્વોત્તમ છે. ૧૮. ઇતિશ્રી જયેક મેરૂ પ્રાસાદ, તલ ભાગ છર, ઈન્ડિક ૧૦૦૧, પ્રથમ પ્રાસાદ. મધ્યમ મેરૂ પ્રાસાદ-દ્વિતીય મેરૂ. शृणु वत्स प्रवक्ष्यामि मेरुमध्यमलक्षणम् ॥ चतुरस्त्रीकृते क्षेत्रे चतुष्पष्टिविभाजिते ॥१९॥ હે વત્સ ! હવે મધ્યમ મેરૂ પ્રાસાદનું લક્ષણ કહું છું તે સાંભળ. ચોરસ ક્ષેત્રમાં ચોસઠ ભાગ કરવા, ૧૯. मुनियमगुणवेद-रसयुगर्तुभिस्तथा ॥ गर्भादिकोणपर्यन्तं त्रिभागं भद्रनिर्गतम् ॥२०॥ મુનિ (૭), યમ (૨), ગુણ (૩), વેદ (૮), રસ (૬), યુગ (૪) અને ઋતુ (૬); એ સંખ્યાઓ વડે ગર્ભાદિથી કેણુ પર્વતના ભાગે કરવા અને ભદ્ર નીકારે ત્રણ ભાગ રાખવું. ૨૦, ૪૫ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ 1}}} 150 શિલ્પ રત્નાકર ज्येष्ठ मेरु प्रासाद प्रथमः तल भाग ७२ ईंडक १००१ ब्रमणी A S नर्म [દશમ રત્ન गर्भ गृह मुसामपुरा શિલ્પાની છૂટ Page #501 -------------------------------------------------------------------------- ________________ મેîદ્ધિવિ’શાંત પ્રાસાદ લક્ષણાધિકાર भद्रं तु सप्तभिर्भागैदिका च द्विभागिका ॥ द्वितीया नंदिका कार्या भागत्रयव्यवस्थिता ||२१|| प्रतिकर्णं तथा वाक्य - भागैश्च परिकल्पयेत् ॥ प्रतिरथं ततो वत्स निर्दिष्टं रसभागिकम् ||२२|| प्रतिकर्ण तथा चाग्रे चतुर्भागैश्व योजयेत् ॥ पभागिकं तथा कोणं चतुर्दिक्षु व्यवस्थितम् ||२३|| દશમરત્ન ] ભદ્ર ભાગ સાત, પહેલી નઢિકા ભાગ એ, બીજી નદિકા ભાગ ત્રણ, પ્રતિક ભાગ ચાર, પ્રતિસ્થ ભાગ છે, પ્રતિક ભાગ ચાર અને કાણ ભાગ છના કરવા. આ प्रमाणे यारे दिशायामां व्यवस्था ४२वी. २१, २२, २३. भ्रमणी रस भागेन षड्भागेन च भित्तयः ॥ भागविंशतिविस्तारं रेवोर्ध्वं कारयेद् बुधः ॥२४॥ ૩૫૫ છ ભાગની શ્રમણી તથા છ છ ભાગની ભિત્તિઓ કરવી અને બુદ્ધિમાન પુરૂષ રેખાએ વીસ ભાગે ખેંચવી. ૨૪. केशरी सर्वतोभद्रो नंदनो नंदिशालिकः ॥ अनुक्रमेण संस्थाप्याः कोणमध्ये व्यवस्थिताः ||२५|| કેશરી, સતે ભદ્ર, નંદન અને નંદશાલી પ્રાસાદનાં ક્રમે કેણુ ઉપર અનુક્રમે વ્યવસ્થિત ચઢાવવાં. નદનનાં ઇન્ડક ૧૩ જાણવાં. ૨૫. श्रीवreat तथा कार्यों केशरी च तृतीयकः ॥ प्रतिकर्णे तु दातव्या पर्युपरि संस्थिताः ||२६|| શ્રીવત્સ, શ્રીવત્સ અને કેશરી ઇન્ડકે પ્રતિકણે ઉપરાઉપરી ક્રમે ચઢાવવાં. ૨૬. श्रीवत्सः केशरी चैव सर्वतोभद्रकस्तथा ॥ चानुगोपरि दातव्याः प्रासादत्रय भूषणाः ||२७|| શ્રીવત્સ, કેશરી અને સર્વાભદ્રનાં ક્રમે પઢરે ચઢાવવાં. ૨૭. श्रीवत्सः केशरी चैव नंदिकायां नियोजयेत् ॥ द्वितीया नंदिका कार्या श्रीवत्सद्वयभूषणा ॥२८॥ Page #502 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શિપ રત્નાકર [દશમ રત્ન શ્રીવત્સ અને કેશરી ઇન્ડકે પ્રથમ નંદિકાએ ચઢાવવા તથા બીજી નંદિકા બે શ્રીવત્સનાં ઈન્ડ વડે શણગારવી. ૨૮. प्रतिरथेऽनुगे कर्णे नंदिकायां तथैव च ॥ तदर्धे त्रिभागं कृत्वा प्रत्यङ्गं वामदक्षिणे ॥२९॥ પઢર, પ્રતિરથ, કર્ણ અને નંદિક, એમના ઉપરના ભાગે ત્રણે ઠેકાણે વામદક્ષિણે પ્રત્યંગ ચઢાવવું. ૨૯ एतदेव समाख्यातं दिशासु विदिशासु च ॥ पूर्वोक्ताश्चाण्डका ज्ञेयाः सकलञ्च तथैव हि ॥३०॥ દિશાઓ અને વિદિશાઓમાં ઉપર પ્રમાણે ઇન્ડકેજના કરવી. અને પૂર્વોક્ત પ્રમાણે ઇન્ડકે જાણવાં તથા શિખરનું માન પણ પૂર્વ પ્રમાણે કરવું, ૩૦. પદ્મરાતા ન મધ્યમ પ્રર્તિતઃ | तथा संवरणैर्युक्तो वरालिकासमाकुलः ॥३१॥ कूटकैश्च विचित्रैश्च घण्टिकाभिः सुशोभनः ॥ गजसिंहैः समाख्यातो मुनिविद्याधरैर्युतः ॥३२॥ પાંચસો પાંચ (૫૫) ઈન્ડોને ધારણ કરનારે, સાંમરણ યુક્ત, વરાલિકાઓ વડે વ્યાસ, વિચિત્ર ફૂટકે અને ઘટિકાઓથી સુશોભિત, હાથી અને સિંહ સંયુક્ત તથા મુનિઓ અને વિદ્યારોથી સંપન્ન એવે આ મધ્યમ મેરૂ પ્રાસાદ જાણ. ૩૧, ૩૨. मंडपश्च तदेवास्य सर्वशोभासमन्वितः ॥ तद्रूपे तत्प्रमाणेन मध्यमेरुः प्रकीर्तितः ॥३३॥ સર્વ પ્રકારની શોભા વડે અલંકૃત થએલા મંડપ પણ પ્રાસાદના રૂપ અને પ્રમાણુનુસાર કરે. ૩૩ ईदृशं कुरुते यस्तु प्रासादं वास्तुशोभनम् ॥ प्रयाति परमं स्थानं यत्र देवः सदाशिवः ॥३४॥ ઉપરોક્ત લક્ષણથી સંપન્ન મધ્યમ મેરૂ પ્રાસાદ જે પુરૂષ કરાવે છે તે જ્યાં સર્વદા સદાશિવ દેવ બિરાજમાન થએલા છે તેવા પરમ સ્થાનને પ્રાપ્ત થાય છે. ૩૪. ઇતિશ્રી મધ્યમ મેરૂ પ્રાસાદ, તલ ભાગ ૬૪, ઈન્ડક પ૦૫, દ્વિતીય પ્રાસાદ, Page #503 -------------------------------------------------------------------------- ________________ ४शम न ] ૩પ૭ li મેર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. કનિષ્ઠ મેરૂ પ્રાસાદ-તૃતીય મેરૂ. कनिष्ठश्च प्रवक्ष्यामि, प्रासादं मेरुसंज्ञकम् ॥ (२) मध्यम ३ चतुरस्रीकृते क्षेत्रे, प्रासा. चतुःपञ्चांशभाजिते ॥३५॥ દ્વિતીય ભેદ. કનિષ્ઠ મેરૂ પ્રાસાદનું સ્વરૂપલક્ષણ કર્યું છું. સમરસ ક્ષેત્રમાં ચેપન ભાગ ૫૫ ઇંડક. કરવા. ૩૫. शत्रुरामाग्निदर्शन गुणषड्भिस्तथा क्रमात् ॥ भद्रादिकर्णपर्यंतं, विभागान्योजयेत् सुधीः ॥३६॥ भुद्धिमान ५३थे शत्रु (t), राम (3), मनि (3), शन (६), शुष्प (3) अने छ; એ સંખ્યાઓ વડે ક્રમે ભદ્રથી લઈ કર્ણ સુધીના વિભાગોની ચેજના કરવી. ૩૬. षड्भागश्चैव भद्राध, द्विभागश्चैव निर्गतम् ॥ नंदिका च त्रिभागैश्च, विस्तरे निर्गमेऽपि च ॥३७॥ द्वितीया तत्समा प्रोक्ता, चंगप्रत्यंगकल्पना ॥ चानुगश्च तथा षड्भि निर्गमेऽपि तथैव च ॥३८॥ नंदिका च त्रिभिर्भाग निर्गमे विस्तरे तथा ॥ कोणं षड्भागिकं ज्ञेयं, चतुर्दिक्षु, व्यवस्थितम् ॥३९॥ ભદ્રાર્ધ ભાગ છે અને નકારે ભાગ છે, નજદિક ભાગ ત્રણ, બીજી નદિક ભાગ ત્રણ, ૫૮રે ભાગ છ, ત્રીજી નંદિકા ભાગ ત્રણ Thlil % 33 H 4 . तरूभाग ४ MA Page #504 -------------------------------------------------------------------------- ________________ ૫૮ (૩) નિષ્ફ મેક્ પ્રાસાદ. તૃતીય ભેદ, ૨૯૩ ડકર શિલ્પ રત્નાકર સમાન પ { દશમ ન બધાં અગા એ અને કેણુ ભાગ છે; નીકારે સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરી અ ંગાની સ્થાપના કરવી. ૩૭, ૩૮, ૩૯. भित्तिश्च साचत्वारः, सार्धतूर्या भ्रमन्तिका ॥ रेवास्तु सदृशा भागेमध्यप्रासादकल्पितैः ॥४०॥ ભિત્તિ સાડા ચાર ભાગ તથા ભ્રમણી સાડા ચાર ભાગની કરવી અને શિખરના નમણુની રેખા કહેલા ભાગમાન પ્રમાણે ખેંચવી, ૪૦. प्रतिरथे तथा कोणे, મધ્ય મેરૂ પ્રાસાદમાં क्रमवस्थिताः ॥ अण्डकैश्चैव विज्ञेयः, केशरी नाम नामतः ॥४१॥ नंदिकायां प्रतिकर्णे, श्रीवत्सं तत्र कारयेत् ॥ उपर्युपरि संस्थाप्या, ऋमधारा व्यवस्थिता ||४२|| भद्रे च नासिका कार्या, श्रीवत्सद्वयकल्पना ॥ शालायां शृङ्गचत्वारि, प्रत्यंगं वामदक्षिणे ॥४३॥ પ્રતિરથ અને કાણુ ઉપર ત્રણ ત્રણ કેશરી શૃંગ ચઢાવવાં. નદિકા તથા પ્રતિકણે ત્રણ ત્રણ શ્રીવત્સ ઉપરાઉપરી ક્રમે ચઢાવવાં. ભદ્રમાં નાસિકા કરી બે શ્રીવત્સ કરવાં તથા ચાર ઉરૂશૃંગ ચઢાવવાં અને વામદક્ષિણ ભાગે પ્રત્યગ ચઢાવવું. ૪૧, ૪૨, ૪૩. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૩પ૯ દશમ રત્ન ] મેવદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર त्रिनवतिद्विशतैश्च ह्यण्डकैश्च विभूषितः ॥ कनिष्ठश्च तथा ज्ञेयः प्रासादो मेरुसंज्ञकः ॥४४॥ બસે વાણું ઈન્ડકેથી અલંકૃત કરેલે આ કનિક મેરૂ નામનો પ્રસાદ જાણ. ૪૪. मण्डपश्चैव कर्तव्यः सर्वशोभासमन्वितः ॥ घण्टाकूटः स विज्ञेयो गणविद्याधरप्रियः ॥४५॥ સર્વ ભ યુકત મંડપ ઘંટાકૂટ સંપન્ન કરવો અને તે ગણ તથા વિદ્યાધરેને प्रिय छे. ४५. ईदृशं कुरुते यस्तु प्रासादं सुरवल्लभम् ॥ स याति परमं स्थानं यत्र देवः सदाशिवः ॥४६॥ દેવતાઓને વલ્લભ એ આ પ્રાસાદ જે પુરૂષ કરાવે છે તે જ્યાં સર્વદા સદાશિવ દેવ બિરાજમાન થયેલા છે તેવા પરમ સ્થાનને પામે છે. ૪૬. ઈતિશ્રી કનિક મેરૂ પ્રાસાદ, તલ ભાગ પ૪, ઈન્ડક ૨૯૩, તૃતીય પ્રાસાદ, महिर पासाह-यतु भे३. मंदिरं कथयिष्यामि प्रासादं मंदिरोपमम् ॥ चतुरस्रीकृते क्षेत्रे ह्यष्टात्रिंशविभाजिते ॥४७॥ મંદિર જેવો મંદિર પ્રસાદ કહું છું. ચિરસ ક્ષેત્રમાં આડત્રીસ વિભાગ ४२वा. ४७. चतुर्भिश्चैव भागैस्तु भद्रविस्तारमादिशेत् ॥ निगमश्च द्विभागैश्च भागैकेन च नंदिका ॥४८॥ द्वितीया नंदिका कार्या भागद्वयव्यवस्थिता ॥ चानुगं पञ्चभागैस्तु नंदिका च द्विभागिका ॥४९॥ कोणं तु पश्चभागैश्च स्थापयेच्च दिशासु वै ॥ भित्तिः सार्धत्रया कार्या सार्धत्रयभ्रमन्तिका ॥५०॥ ભદ્ર વિસ્તારમાં ચાર ભાગ તથા નિકારે બે ભાગ કરવું. નાદિકા ભાગ એક, બીજી નંદિકે ભાગ છે, પઢો ભાગ પાંચ, ત્રીજી નંદિક ભાગ બે અને કોણ ભાગ Page #506 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર ૩૬૦ [દશમરત્ન પાંચ; આ બધાં અંગો સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ભિત્તિ તથા ભ્રમણી સાડા ત્રણ ત્રણ ભાગની કરવી. ૪૮, ૪૯, ૫૦. रेग्वाश्च द्वादशैर्भागैश्चतुर्दिक्षु व्यवस्थिताः ॥ त्रयश्च केशरी कोणे ह्यूर्ध्वे श्रीवत्सकल्पना ॥ ५१ ॥ श्रीवत्सश्चैव श्रीवत्सौ वै च तिलकं न्यसेत् ॥ नंदिकाश्च समाख्याताः क्रमत्रयव्यवस्थिताः ||५२|| शालायामुरुचत्वारि प्रत्यंगं वामदक्षिणे ॥ रेखोर्ध्व द्वादशैर्भागैः स्वरूपं लक्षणान्वितम् ॥५३॥ મધ્ય પ્રાસાદનું તલ ખાર (૧૨) ભાગનુ કરવુ. આ પ્રમાણે ચારે દિશાએ વ્યવસ્થા કરવી. કેણુ ઉપર ત્રણ કેશરી અને એક શ્રીવત્સ તથા પહેરે ત્રણ શ્રીવત્સ અને તિલક કરવું અને બધી નદકા ઉપર ત્રણ ત્રણ શ્રીવત્સનાં ઇન્ડકા ચઢાવવાં. ભદ્રે ચાર ઉશૃંગો તથા વામદક્ષિણે પ્રત્યંગ કરવાં અને રેખાઆના ઉર્ધ્વ ભાગે ખાર ભાગ કરી સુંદર ઘાટ યુક્ત શિખરનું સ્વરૂપ કરવુ. ૫૧, પર, પ૩. भ्रमजी સમગ ન Eve ••••• -- (૪) મદિર પ્રાસાદ ચતુર્થ મેરૂ. ખંડક ૧૮૬, તિલક ૮. Page #507 -------------------------------------------------------------------------- ________________ દશમ રત્ન] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. 31 पश्चाशीतिशतैश्चैव ह्यण्डकैश्च विभूषितः ॥ प्रासादो मंदिरो ज्ञेयः सौख्यदो मंदिरोपमः ॥५४॥ એક પચાશી ઈન્ડક વડે સુશોભિત થયેલે આ મંદિર પ્રાસાદ જાણ અને તે સુખ આપનારે છે. પ૪. ઇતિશ્રી મંદિર પ્રાસાદ, તલ ભાગ ૩૮, ઈન્ડક ૧૮૫, તિલક ૮, ચતુર્થ પ્રાસાદ. લક્ષ્મીકેટર પ્રાસાદ-પંચમ મેરૂलक्ष्मीकोटरमाचक्षे प्रासादं सर्वकामदम् ॥ लक्ष्मीदं सौख्यदश्चैव सर्वार्थसिद्धिदायकम् ॥१५॥ સર્વ કામનાઓને પૂર્ણ કરનાર, લક્ષ્મી અને સુખને આપનાર તથા સર્વાર્થની સિદ્ધિ કરનાર લક્ષમીટર પ્રાસાદનું લક્ષણ કહું છું. પપ. चतुरस्त्रीकृते क्षेत्रे ह्यष्टाविंशविभाजिते । शालायां भागचत्वारो निर्गमे द्वयभागिका ॥५६॥ पल्लवीभागमेकेन निर्गमेण तु तत्समा ॥ चानुगे भागचत्वारो निर्गमे द्वयभागिकम् ॥५७॥ पल्लवीभागमेकेन निर्गमं पूर्वमानतः ॥ चानुगं वेदभागेन विस्तरे निर्गमेऽपि च ॥५॥ नंदिकाभागमेकेन निर्गम पूर्वमानतः ॥ कोणे तु भागचत्वारः स्थापयेच दिशासु वै ॥२९॥ ચોરસ ક્ષેત્રમાં આડત્રીસ ભાગ કરી ભદ્રાઈ ભાગ ચાર અને નકારે ભાગ બેનું કરવું. નદિક ભાગ એક સમદલ કરવી. પઢો ભાગ ચાર અને નકારે ભાગ બેન કર. બીજી નંદિકા ભાગ એક, પ્રતિકર્ણ ભાગ ચાર, ત્રીજી નંદિકા ભાગ એક અને કોણ ભાગ ચાર સમદલ કરે. આ પ્રમાણે ચારે દિશાઓમાં અને સ્થાપવાં. ૫૬, ૫૭, ૫૮, ૨૯ भित्तिर्द्विभागिका ज्ञेया भ्रमणी द्वयभागिका ॥ रेखोर्ध्व दशभिर्भागैर्मध्यप्रासादकल्पना ॥६०॥ ભિત્તિ ભાગ બે તથા બ્રમણી ભાગ બની કરવી. રેખાનું પ્રમાણ દશ ભાગે MI'. मा प्रमाणे मध्य प्रासाहनी स्थना ४२वी. १०. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શિલ્પ રત્નાકર [शम न केशरी केशरी चैव क्रमद्वयव्यवस्थिताः ॥ कोणमध्ये तु संस्थाप्या रेखाविस्तारमूर्ध्वतः ॥११॥ नंदिकाश्चैव कर्तव्यास्तिलकद्वयभूषिताः ॥ चानुगे कोणमानेन स्थापयेच्च सदा बुधः ॥३२॥ श्रीवत्सनंदिका कार्या तदूचे तिलकं न्यसेत् ॥ नासिका तिलकं भद्रे त्रयशृङ्गं तथैव च ॥३३॥ रेखोवं दशभागैश्च प्रत्यंगं वामदक्षिणे ॥ पूर्वोक्तभागमानेन ह्यण्डकः क्रियते बुधैः ॥१४॥ કેણ ઉપર બે કેશરી ઈડકે ક્રમે ચઢાવવાં અને ઉપર રેખાવિસ્તાર કરે. બધી નંદિકાએ બે બે તિલકથી વિભૂષિત કરવી. પઢરે કોણ પ્રમાણે ઇંડકે ચઢાવવાં. ચાર ભાગવાળી નંદિકાએ શ્રીવત્સ તથા તિલક કરવું. ભદ્રના ખણે તિલક અને ત્રણ ઉરૂશુગે કરવાં. રેખાઓનું ઉર્ધ્વ ભાગમાન દશ ભાગે કરવું. વામદક્ષિણ ભાગે પ્રત્યંગ ચઢાવવું અને બુદ્ધિમાન શિપીઓએ કલશના ઇંડકનું માન પૂર્વોક્ત માને કરવું. ૬૧,૬૨,૬૩,૬૪. মুমতী तलभाग ३८ ४ (५) १६भी32२ प्रसा. यम मे३. ४४ १४४, तिख४ १४. Page #509 -------------------------------------------------------------------------- ________________ 313 દશમ રન ] મર્યાદિવિ શતિ પ્રાસાદ લક્ષણાધિકાર ग्रहवेदैकसंख्याभिरण्डकैर्लक्ष्मीकोटरः ॥ प्रासादश्चैव कर्तव्यः सर्वशोभासमन्वितः ॥६५॥ એકસો ઓગણપચાસ ઠંડકથી સંપન્ન અને સર્વ શોભાયુક્ત લક્ષ્મીકેટર प्रासा ४२वा. ६५. ઈતિશ્રી લક્ષ્મીકેટર પ્રાસાદ, તલ ભાગ ૩૮, ઇંડક ૧૪૯, તિલક ૬૪, પંચમ પ્રાસાદ. खासासाह-५०४ भे३. शृणु वत्स प्रवक्ष्यामि कैलासं सुरवल्लभम् ॥ चतुरस्त्रीकृते क्षेत्रे भागषत्रिंशभाजिते ॥६६॥ હે વત્સ! હવે દેવતાઓને વલ્લભ એવે કૈલાસ પ્રાસાદ કહું છું તે સાંભળ. थोरस क्षेत्रमा छत्रीस भाग ४२वा. १६. भद्रार्ध भागचत्वारो निर्गमेण द्विभागिकम् ॥ नंदिका द्वयभागेन विस्तरेण तथैव च ॥६॥ अग्रे च नंदिका कार्या पूर्वमानेन कल्पिता ॥ चानुगं वेदभागेन नंदिका द्वयभागिका ॥१८॥ कोणं तु भागचत्वारः स्थापयेच दिशासु वै ॥ तदूर्ध्वं शिखरं कार्यं सर्वलक्षणसंयुतम् ॥६९॥ ભદ્રાર્ધ ભાગ ચાર અને નકારે ભાગ બેનું કરવું. પ્રથમ નંદિકા ભાગ છે, બીજી નદિક ભાગ છે, પઢો ભાગ ચાર, ત્રીજી નંદિક ભાગ છે અને કેણુ ભાગ ચાર 'આ બધાં અંગે સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશાઓમાં વ્યવસ્થા કરવી અને Bf मागे सब सहायुत शिमर ४२. १७, १८, १६. कोणे शृङ्गत्रयं कार्य श्रीवत्सं तत्र स्थापयेत् ॥ चानुगे च त्रयं शृङ्गं नंदिकात्रयमेव च ॥७॥ नंदिकोचे तथा प्राज्ञैः कार्या तिलककल्पना ॥ भद्रे गवाक्षकं कार्य विचित्रितमुरुत्रयम् ॥७१॥ કેણ ઉપર ત્રણ શ્રીવત્સ ઈંગ સ્થાપવાં. પહેરે તેમજ ત્રણે નંદિકાઓએ પણ ત્રણ ત્રણ શ્રીવત્સ શંગ ચઢાવવાં અને નંદિકાઓ ઉપર તિલક કરવાં. ભદ્રે વિચિત્ર ગવાક્ષ સાથે ત્રણ ઉરૂ કરવાં. ૭૦, ૭૧. Page #510 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [દશમ રત્ન रेखोय द्वादशै गैः प्रत्यङ्गं वामदक्षिणे ॥ मण्डपः क्रियते वत्स प्रासादतलरूपकः ॥७२॥ રેખાઓને ઉર્ધ્વ વિસ્તાર બાર ભાગે કરે અને વામદક્ષિણે પ્રત્યંગ કરવું તથા હે વત્સ ! પ્રાસાદના તલના સ્વરૂપ પ્રમાણે મંડપ કરે. ૭૨. एकोनत्रिंशशतैश्च ह्यण्डकैश्च विभूषितः ॥ चतुर्विंशतिलकैश्च कैलासस्तु सुशोभनः ॥७३॥ એકસો ઓગણત્રીસ ઇંડકો તથા વીસ તિલક વડે વિભૂષિત અને સુશોભિત થયેલે કૈલાસ પ્રસાદ જાણ. ૭૩. कैलासः क्रियते येन प्रासादः पुण्यहेतवे ॥ उमापतिः प्रसन्नः स्याल्लभते चाक्षयं पदम् ॥७४॥ જે પુરૂષ પુણ્યાર્થે કૈલાસ પ્રાસાદ કરાવે છે તેના ઉપર ઉમાપતિ પ્રસન્ન થાય છે અને તે અક્ષય પદને પામે છે. ૭૪. ઇતિશ્રી કૈલાસ પ્રાસાદ, તલ ભાગ ૩૬, ઈંડક ૧૨૯, તિલક ૨૪, ષષ્ઠ પ્રાસાદ. માળી | ". तल भाग ३६ પ ---- 2 ( પ 1 : ' (૬) કૈલાસ પ્રાસાદ. પક મેરૂ. ઈડક ૧૨૯, તિલક ૨૪. Page #511 -------------------------------------------------------------------------- ________________ મેર્વાદ્ધિવિ શતિ પ્રાસાદ લક્ષણાધિકાર. પંચવક્ત પ્રાસાદ-સમ મેરૂ. शृणु वत्स प्रवक्ष्यामि पञ्चवक्रस्य लक्षणम् ॥ चतुरस्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते ॥ ७५ ॥ હે વત્સ ! હવે પચવØ પ્રાસાદનું લક્ષણ કહુ છુ તે શ્રવણુ કર. ચારસ ક્ષેત્રમાં દશમ રત્ન] अदार लाग ४२वा. ७५. भद्रार्ध द्विविभागस्तु भागैकेन विनिर्गतम् ॥ नंदिका भागमेकेन द्वितीया तु तथैव च ॥७६॥ चतुरंगं द्विभागैश्च निर्गमे चैव तत्समम् ॥ नंदिका पूर्वमानेन कर्णश्चेति द्विभागिकः ॥७७|| एवं च स्थापयेत्प्राज्ञो दिशासु विदिशासु वै ॥ भित्तिश्च सार्श्वभागेन सार्धभागा भ्रमन्तिका ॥७८॥ ૩૬૫ ભદ્રાધ ભાગ છે અને નીકારે ભાગ એક કરવું. નંદિકા ભાગ એક, બીજી નદિકા ભાગ એક, પઢરા ભાગ બે, ત્રીજી નઢિકા ભાગ એક અને કેણુ ભાગ એ; આ બધાં અંગો સમદ્દલ કરવાં. આ પ્રમાણે ચારે દિશાઓમાં અગો સ્થાપવાં. ભિત્તિ लाग होठ भने अभाणी लाग होढनी रवी. ७६, ७७, ७८. मध्यप्रासादकं कार्यं दशधा कल्पयेत्पुनः ॥ तदूर्ध्वे शिखरं कार्य स्वरूपं लक्षणान्वितम् ॥ ७९ ॥ મધ્ય પ્રાસાદ એટલે ભ્રમણીની અંદરના પ્રાસાદનું તલ દશ ભાગનુ કરવુ અને તેના ઉપર લક્ષણયુક્ત શિખરનું સ્વરૂપ કરવુ. છઠ્ઠું केशरी नंदनचैव नंदिशालस्तृतीयकः ॥ कोण तु विनिर्दिष्टाः पंचवक्रविभूषणाः ॥ ८० ॥ नंदिकाप्रतिकर्णेषु तिलकानि नियोजयेत् ॥ भद्रे च रथिका ज्ञेया तदूर्ध्वे च त्रयोरुकम् ॥ ८१ ॥ प्रत्यङ्गं तत्र कर्तव्यं कर्णस्य वामदक्षिणे ॥ रेखोर्ध्व रसभागेन कर्तव्यश्च सदा बुधैः ॥८२॥ કેણુ ઉપર કેશરી, નદન અને નદિશાલનાં ઇંડકે ચઢાવવાં. નક્રિકાએ તથા પ્રતિક ઉપર તિલકા કરવાં. ભદ્રે દેઢિ અને ત્રણ ઉરૂશૃગા કરવાં. વામદક્ષિણભાગે प्रत्यग खु. उर्ध्व लागे रेमाओ छ लागे मेन्यवी. ८०, ८१, ८२. Page #512 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર દશમ રત્ન शतमेकाधिका पष्टिरण्डकानि नियोजयेत् ॥ द्विसप्ततितिलकानि पंचवक्रे तु कल्पयेत् ॥८३॥ એકસ એકસઠ ઇડકેડ અને બાહેર તિલક વાળા પચવત્ર પ્રાસાદ જાણવો. ૮૩. छतिश्री पंथवत्र प्रासाद, तस लाग १८, ४ १११, तिल, ७२, सप्तम प्रसाद. भ्रमणी ૩૬૬ तल भाग १८ a हा बडा है) or CE m (७) पथवत्र आसा. સસમ મેરૂ. ९. तिस ७२. વિમાન પ્રાસાદ–અષ્ટમ મેરૂ, शृणु वत्स प्रवक्ष्यामि विमानस्य तु लक्षणम् ॥ षड्वंशप्रमिता वत्स निर्दिष्टा तत्र कल्पना ॥ ८४ ॥ હે વત્સ ! હવે વિમાન પ્રાસાદનું લક્ષણ કહુ છુ તે શ્રવણુ કર. આ પ્રાસાદના ચારસ ક્ષેત્રમાં છવ્વીસ ભાગ કરવા. ૮૪. भद्रार्धं तु द्विभागैश्च भागेनैव विनिर्गतम् ॥ नंदिका भागमेकेनर्निर्गमेऽपि तथैव हि ॥८५॥ द्वितीया च द्विभागैश्च पदैकेन विनिर्गता ॥ प्रतिरथं त्रिभिर्भागैर्निर्गमेऽपि च तत्समम् ॥८६॥ Page #513 -------------------------------------------------------------------------- ________________ મેર્યાવિ’તિ પ્રાસાદ લક્ષણાધિકાર तथाहि नंदिका दृष्टा भागद्वयसमन्विता ॥ निर्गमे च पदैकेन कोणं स्याच्च द्विभागिकम् ||८७ || દશમ રત્ન ] ભદ્રા ભાગ છે અને નીકારે ભાગ એક કરવું. નદિ કા ભાગ એક સમદલ કરવી. બીજી નદિકા ભાગ છે અને નીકારે ભાગ એક કરવી. પઢો ભાગ ત્રણ સમદલ કરવે. ત્રીજી ન’કિા ભાગ બે અને નીકારે એક ભાગ તથા કેણુ ભાગ એ સમદલ કરવા. ૮૫, ૮૬, ૮૭. स्थापयेच चतुर्दिक्षु विदिशायां तथैव च ॥ भित्तिर्द्विभागका दृष्टा द्विभागेन भ्रमन्तिका ॥ ८८ ॥ ઉપર પ્રમાણે ચારે દિશાઓમાં અગેની સ્થાપના કરવી. અને ભિત્તિ ભાગ એ તથા ભ્રમણી ભાગ એની કરવી. ૮૮. मध्ये प्रासादमाने तु दशभागान् प्रकल्पयेत् ॥ तदूर्ध्वे शिखरं कार्यं सर्वशोभासमन्वितम् ॥८९॥ ૩૬૭ મધ્ય પ્રાસાદનું તલમાન દશ ભાગેાનું કરવુ. અને તેના ઉપર સર્વ પ્રકારે શાભાયુક્ત શિખર કરવું. ૮૯. कोणे शृङ्गत्रयं कार्यं चानुगे च तथैव हि ॥ नंदिकायां च शृङ्गेकमूर्ध्वे च तिलकं न्यसेत् ||१०|| नंदिकायां तिलकं च भद्रस्य वामदक्षिणे ॥ भद्रे च रथिका कार्या रुचत्वारि कल्पयेत् ॥ ९१ ॥ प्रत्यङ्गं बामसव्ये च स्थापयेच दिशासु वै ॥ रेखो नवभिर्भागैरित्युक्तञ्च स्वयंभुवा ॥९२॥ કેણે ત્રણ શૃંગ તેમજ પઢરે પણ ત્રણ શગ ચઢાવવાં. બે નદિકાઓ ઉપર એક એક શૃંગ અને તિલક કરવું તથા ભદ્રના વામદક્ષિણે રહેલી નઢિકાએ તિલક ચઢાવવું. આ પ્રમાણે ચારે દિશાઓમાં વ્યવસ્થા કરવી. મથાળાના ભાગે નવ ભાગે રેખાએ ખેચવી એમ બ્રહ્માએ કહેલુ છે. ૯૦, ૯૧, ૯૨. चतुर्विंशतिलकैश्च घण्टाकुटैः समन्वितः ॥ सप्तसप्ततिभिश्चैव विमानश्चाण्डकैर्मतः ॥ ९३ ॥ ચાવીસ તિલકા, ઘંટાકૂટો ને સીત્તોતેર ઇંડકા વડે ભિત વિમાન પ્રાસાદ જાણુવે. ૯૩. ઇતિશ્રી વિમાન પ્રાસાદ, તલ ભાગ ૨૬, ઈંડક ૭૭, તિલક ૨૪, અષ્ટમ પ્રાસાદ. Page #514 -------------------------------------------------------------------------- ________________ 3६८ શિલ્પ રત્નાકર [शभ २त्न तलभाग२६ (८) विमान प्रास અષ્ટમ મેરૂ. ।७४ ७७, तिख २४. ગંધમાદન પ્રાસાદ–નવમ મેરૂ. शृणु वत्स प्रवक्ष्यामि स्वरूपं लक्षणान्वितम् ॥ गन्धर्वैः सेवितं नित्यं प्रासादं गंधमादनम् ॥१४॥ હે વત્સ! ગધએ નિત્ય સેવેલે અને સ્વરૂપલક્ષણથી યુક્ત ગંધમાદન નામના પ્રાસાદ હવે કહું છું તે શ્રવણ કર. ૯૪. चतुरस्त्रीकृते क्षेत्रे षत्रिंशत्पदभाजिते ॥ भद्रार्धं भागचत्वारस्तदर्धेन तु निर्गमः ॥९॥ नंदिकाभागमेकेन निर्गमेऽपि च तत्समा ॥ नंदिकाभागमेकेन निर्गमः स्यात्तथैव हि ॥९६।। चातुरं भागचत्वारो विस्तरे निर्गमेऽपि च ॥ नंदिकाभागमेकेन निर्गमे पूर्वमानतः ॥२७॥ Page #515 -------------------------------------------------------------------------- ________________ ३६८ દશમ રત્ન] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર द्वितीया च द्विभागैस्तु निर्गमे च प्रकीर्तिता ॥ पल्लवीभागमेकेन निर्गमे स्यात्तथैव च ॥९८॥ कोणं च भागचत्वारः स्थापयेच दिशासु वै ॥ बाह्यपंक्तिश्च संस्थाप्या मध्यपंक्तिश्च कथ्यते ॥१९॥ ચેરસ ક્ષેત્રમાં છત્રીસ ભાગ કરી ભદ્રાઈ ભાગ ચાર અને નકારે બે ભાગ કરવું. નંદિકા ભાગ એક, બીજી નંદિકા ભાગ એક, પઢો ભાગ ચાર, ત્રીજી નાદિકા ભાગ એક, જેથી નંદિક ભાગ છે, પાંચમી નંદિકા. ભાગ એક તથા કેણુ ભાગ ચાર; આ બધાં અંગે નીકારે સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશાઓમાં વ્યવસ્થા કરવી. આ બહારની પંક્તિનું માન કહ્યું. હવે અંદરની પંક્તિનું પ્રમાણુ કહું છું. ૯૫, , ८७, ८८, ८६. भित्तिः सार्धद्वया कार्या सार्धत्रया भ्रमन्तिका ॥ मध्ये प्रासादकं कार्य विभज्य दशभागकैः ॥१०॥ ભિત્તિ ભાગ અઢી તથા ભ્રમણી ભાગ સાડા ત્રણની કરવી અને મધ્ય પ્રાસાદનું तल ४० (१०) लागनु ४२. १००. कोणं भागद्वयं कुर्यात् सार्धभागेन चानुगम् ॥ भद्रार्ध सार्धभागेन स्थापयेच दिशासु वै ॥१०॥ मध्ये पंक्तिस्तु विख्याता ऊर्ध्वपंक्तिस्तु कथ्यते ॥ अत अवं तु शिखरं ज्ञातव्यश्च सदा बुधैः ॥१०२॥ ઉપર બતાવેલા દશ ભાગમાં કોણ ભાગ છે, પઢો ભાગ દેઢ અને ભદ્રાધે ભાગ દેહનું કરવું. એ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ઉપર પ્રમાણે મધ્યપક્તિનું પ્રમાણ કહ્યું. હવે ઉર્ધ્વ પક્તિનું પ્રમાણ કહું છું. એની ઉપર શિખરનું માન સર્વદા ડાહ્યા પુરૂષોએ જાણી લેવું. ૧૦૧, ૧૦૨. केशरीत्रयकोणं तु ऊर्वे च तिलकं न्यसेत् ॥ पल्लवीपदमात्राश्च पञ्चतिलकभूषिताः ॥१०३॥ द्विपदानंदिकायाश्च शृङ्गचत्वारि कल्पयेत् ॥ तदूधै तिलकं कार्य कूटाकारं सुशोभनम् ॥१०४॥ चानुगे च ततो वत्स केशरीद्वयकल्पना ॥ तदूर्वे मंजरी कार्या सर्वलक्षणसंयुता ॥१०॥ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શિલ્પ રત્નાકર [[દશમ રત્ન अग्रपल्लविकायां तु तिलकं पूर्वमानतः ॥ पश्च वै शुरुशृङ्गाणि नंदिका तिलकद्वया ॥१०॥ કેણ ઉપર ત્રણ કેશરી ઈડકો ચઢાવવાં અને ઉપર તિલક કરવું. એક ભાગની બધી નંદિકાએ પાંચ પાંચ તિલકે સંયુક્ત કરવી. બે ભાગની બધી નંદિકાઓ ઉપર ચારચાર શગો અને ઉપર એક તિલક કરવું. પઢરે બે કેશરી અને ઉપર સુંદર મંજરી અર્થાત્ તિલક કરવાં. ભદ્ર પાંચ ઉશગે ચઢાવવાં અને ભદ્રની પાસેની નંદીએ બે તિલકે કરવાં. ૧૦૩, ૧૦૪, ૧૦૫ ૧૦૬. त्रयोदशविभागैश्च रेखोर्ध्वं तत्र कारयेत् ॥ पूर्वमानप्रमाणेन ज्ञातव्यश्च सदा बुधैः ॥१०७॥ ઉપરની રેખાની ગળાઈ તેર ભાગે છોડવી અને બુદ્ધિમાન શિલ્પીઓએ પૂર્વ માન પ્રમાણે શિખરનું સ્વરૂપલક્ષણ જાણવું. ૧૦૭. चतुष्पष्टिशतैश्चैव तिलकैस्तु विभूषितः ॥ नवाधिकद्विशताण्डैः प्रासादो गंधमादनः ॥१०॥ तल भाग३६ (૯) ગંધમાદન પ્રાસાદ. નવમ મેરૂ. ઈડક ૨૦૯, તિલક ૧૬૪, - Page #517 -------------------------------------------------------------------------- ________________ 3७१ દશમ રત્ન ] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. ३७१ એક ચેસઠ તિલકે તથા બસે નવ ઈડકોથી વિભૂષિત થએલે આ ગંધમાદન પ્રાસાદ જાણો. ૧૦૮. ઇતિશ્રી ગંધમાદન પ્રાસાદ, તલ ભાગ ૩૬, ઈડક ૨૦૯, તિલક ૧૬૪, નવમ પ્રાસાદ. भु प्रासा-शम मे३. वर्तनां मुक्तकोणस्य शृणु वत्स यथाविधि ॥ चतुरस्त्रीकृते क्षेत्रे षड्विंशतिविभाजिते ॥१०९॥ હે વત્સ ! હવે મુક્તકણ પ્રાસાદની વર્તના કહું છું તે તું યથાવિધિ શ્રવણ કર. ચિરસ ક્ષેત્રમાં છવ્વીસ ભાગ કરવા. ૧૦૯. पदत्रयं च शाला पदैकेन विनिर्गतम् ॥ नंदिका द्विपदा ज्ञेया निर्गमेण च तत्समा ॥११॥ चानुगं त्रयभागैश्च निर्गमेण तथैव हि ॥ नंदिका द्विपदा कार्या तत्समा च विनिर्गता ॥११॥ कोणं पदत्रयं वत्स स्थापयेच दिशासु वै ॥ भित्तिः पदद्वया ज्ञेया द्विभागेन भ्रमन्तिका ॥११२।। ભદ્રાર્ધ ભાગ ત્રણ અને નકારે ભાગ એક કરવું. નંદિકા ભાગ બે, પઢો ભાગ ત્રણ, બીજી નંદિકા ભાગ છે અને કેણ ભાગ ત્રણ; આ બધાં અંગે સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશાઓમાં સ્થાપના કરવી. ભિત્તિ ભાગ બે તથા બ્રમાણ ભાગ બની કરવી. ११०, १११, ११२. मध्ये प्रासादकं कार्य दशभागैश्च पूर्वतः ॥ तस्योर्चे शिखरं कार्य शोभनञ्च सदा बुधैः ॥११॥ સર્વદા બુદ્ધિમાનેએ પ્રાસાદના મધ્ય ભાગે પૂર્વ પ્રમાણે દશ ભાગનું તલ કરી ३५२ शमायुत शिष२ ४२५. ११3. केशरीद्वयकोणं तु तिलकमूर्ध्वमादिशेत् ॥ द्विपदा नंदिकाः सर्वाः शृङ्गोर्वे तिलकं न्यसेत् ॥११४॥ केशरी चैव श्रीवत्सः प्रतिकणे तथा भवेत् ॥ विचित्रा रथिका कार्या भद्रे वै स्यादुरुत्रयम् ॥११५॥ Page #518 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શિલ્પ રત્નાકર [ દશમ રત્ન प्रत्यंगास्तत्र दातव्याः कर्णस्य वामदक्षिणे ॥ ऊर्वे मंजरिका स्थाप्या सर्वशोभासमाकुला ॥११६॥ કેણે બે કેશરી ઈડકે અને ઉપર એક તિલક કરવું. બે ભાગવાળી બધી નાદિકાઓએ એક એક ઈંગ અને ઉપર તિલક કરવું. પઢરે કેશરી અને શ્રીવત્સનાં ઈડકે ચઢાવવાં. ભદ્ર વિચિત્ર દોઢિયે અને ત્રણ ઉરૂ કરવાં તથા કેણની વામદક્ષિણ બાજુએ પ્રત્યંગ ચઢાવવા અને તેના ઉપર સર્વ ભાયુક્ત મંજરિકા સ્થાપવી. ૧૧૪, ૧૧૫, ૧૧૬. रेखोर्ध्व नवभागैश्च कार्य वत्स सुलक्षणम् ॥ विंशतितिलकैर्युक्तः कूटाकारैः सुशोभनः ॥११७॥ पञ्चविंशशतात्रैस्तु ह्यण्डकैश्च विभूषितः ॥ भुक्तिमुक्तिप्रदो ज्ञेयः प्रासादो मुक्तकोणकः ॥११८॥ રેખાના ઉપરના ભાગે નવ ભાગ કરી શિખરની રેખાઓ છોડવી. વસ તિલકથી સંયુક્ત, કૂટાકા વડે સુશોભિત અને એક પચીસ ઈડકેથી વિભૂષિત तलभाग२६ } (૧૦) મુક્તકણપ્રાસાદ, દશમ મેરુ. ઈડક ૧૨૫, તિલક ૨૦. Page #519 -------------------------------------------------------------------------- ________________ દાસ રત્ન ] મેર્વાદ્ધિવિ’શતિ પ્રાસાદ લક્ષણાધિકાર. ३७३ થએલા તથા વૈભવ અને મુક્તિને આપનારા આ મુક્તકણ નામના પ્રાસાદ જાણવા. ११७, ११८. ઇતિશ્રી મુક્તકાણુ પ્રાસાદ, તલ ભાગ ૨૬, ઇડક ૧૨૫, તિલક ૨૦, દશમ પ્રાસાદ. ગિરિપ્રાસાદ–એકાદશ મેરૂ, शृणु वत्स प्रवक्ष्यामि प्रासादं गिरिसंज्ञकम् ॥ गन्धर्वकिन्नरैः सेव्यं नानालक्षणलक्षितम् ॥ ११९ ॥ હે વત્સ ! ગધાં અને કિનરેએ સેવવા યોગ્ય અને નાના પ્રકારનાં લક્ષણૢાથી યુક્ત એવા ગિરિ નામના મેરૂ પ્રાસાદ કહુ છુ તે શ્રવણુ કર. ૧૧૯. चतुरस्त्रीकृते क्षेत्रे द्वात्रिंशपदभाजिते ॥ भद्रा भागचत्वारो भागेकेन विनिर्गतम् ॥ १२० ॥ नंदिका पदमात्रेण निर्गमेण च तत्समा ॥ चानुगं द्विपदं ज्ञेयं निर्गमेण तथैव हि ॥ १२१ ॥ नंदिका भागमेकेन निर्गमेण च तत्समा ॥ प्रतिरथं द्विपदश्च निर्गमेण तु तत्समम् ॥ १२२॥ नंदिका पदमात्रेण पदैकेन विनिर्गता ॥ arai द्विपदं कार्यं निर्गमेण तथैव च ॥ १२३॥ पल्लवी भागमेकेन निर्गमेण तदर्धतः ॥ कोणं भागद्वयं कार्यं स्थापयेच दिशासु वै ॥ १२४॥ ચારસ ક્ષેત્રમાં ખત્રીસ ભાગ કરી ભદ્રાધ ભાગ ચાર અને નીકારે ભાગ એકનુ કરવું. નંદ્રિકા એક ભાગ, પઢો બે ભાગ, બીજી નદિકા એક ભાગ, પ્રતિરથ બે ભાગ, ત્રીજી નંદિકા એક ભાગ, જો યઢરો એ ભાગ; આ સવ અંગો સમદલ કરવાં. ચેાથી નંદિકા એક ભાગ અને નીકારે અર્ધા ભાગની કરવી તથા કેાણ બે ભાગને સમદલ १२. या प्रमाणे यतुर्हिशामा अगो स्थायवां. १२०, १२१, १२२, १२३, १२४. एषा तु बालिका पंक्तिर्मध्यपंक्तिस्तु कथ्यते ॥ भित्तिर्भागद्वया कार्या भ्रमणी च द्विभागिका ॥ १२५ ॥ ઉપર પ્રમાણે બહારની પક્તિ કહી. હવે અંદરની પક્તિનું પ્રમાણુ કહીએ છીએ. ભિત્તિ ભાગ એ અને ભ્રમણી ભાગ એની કરવી. ૧૨૫. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શિ૯૫ રત્નાકર [ દશમ રન कोणे च शृङ्गचत्वारि कर्तव्यानि सदा बुधैः ॥ વિવાદ સર્વાસિત્રમૂજઃ ફરવા चानुगे त्रयशृङ्गं तु तिलकञ्च तथोपरि ॥ द्वितीये चानुगे वत्स शृङ्गचत्वारि कल्पयेत् ॥१२७॥ तृतीये त्रयशृङ्गश्च तिलकश्चैव दापयेत् ॥ भद्रे च रथिका कार्या गुरुचत्वारि कल्पयेत् ॥१२८॥ प्रत्यङ्गाश्च प्रदातव्या उरोश्च वामदक्षिणे ॥ तदूधै मंजरी कार्या पद्मिका चैव वर्तिका ॥१२९॥ સર્વદા બુદ્ધિમાનોએ કેણ ઉપર ચાર શગ કરવાં તથા એકએક ભાગની બધી નંદિકાએ ત્રણ ત્રણ તિલકથી વિભૂષિત કરવી. પહેલે પહેરે ત્રણ રંગ અને તિલક કરવું. બીજે પઢરે ચાર શંગ, ત્રીજે ત્રણ શગ અને એક તિલક કરવું. ભદ્ર દોઢિયે અને ચાર ઉરશંગે ચઢાવવાં તથા ઉરૂગની વામદક્ષિણ બાજુએ પ્રત્યંગે કરવાં. કેણે અને પહેલે પઢરે બે બે તથા ભદ્રના ખૂણે એક તિલક એટલે મંજરી કરવી. તે પકેશના રૂપમાં વર્તુલાકારની કરવી. ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૨૯. तरूभाग २ (૧૧) ગિરિપ્રાસાદ. એકાદશ મેરૂ. ઈંડક ૧૪૫, તિલક ૧૩૬. Page #521 -------------------------------------------------------------------------- ________________ ३७५ દશમ રત્ન 3 મેદવિ શતિ પ્રસાદ લક્ષણાધિકાર रेखोर्ध्व द्वादशै गैः कर्तव्यं तु सदा बुधैः ॥ पूर्वमानेन कर्तव्यं रेखोवं तु विचक्षणैः ॥१३०॥ બુદ્ધિશાળી પુરૂષએ પાયાની રેખા બાર (૧૨) ભાગે છેડવી અર્થાત્ પૂર્વમાનાનુસાર રેખાએ ખેંચવી. ૧૩૦. षत्रिंशतिशतसंख्यैर्तिलकैस्तु विभूषितः ॥ शतकपश्चचत्वारिंशदण्डैस्तुः गिरिः स्मृतः ॥१३॥ એક છત્રીસ તિલકે અને એક પીસતાળીસ ઈડ વડે ભાયમાન આ ગિરિ પ્રાસાદ જાણ. ૧૧. ઈતિશ્રી ગિરિ પ્રાસાદ, તલ ભાગ ૩૨, ઈ ડક ૧૪૫, તિલક ૧૩૬, એકાદશ પ્રાસાદ. તિલક પ્રાસાદ-દ્વાદશ મેરૂ. तिलकन्तु प्रवक्ष्यामि यथावदनुपूर्वशः ॥ . चतुरस्रीकृते क्षेत्रे चाष्टादश विभाजिते ॥१३२॥ હવે તિલક પ્રાસાદનું સ્વરૂપ લક્ષણ કહું છું. સમરસ ક્ષેત્રમાં અઢાર भाग ४२१६.१३२. भद्रार्धं द्विपदं वत्स पदैकेन विनिर्गतम् ॥ नंदिकाभागमेकेन निर्गमेण च तत्समा ॥१३३॥ पल्लवी पदमात्रेण निर्गमेण तथैव च ॥ चानुगं तु द्विभागैश्च निर्गमेण तथैव हि ॥१३४॥ नंदिकाभागमेकेन विस्तरे निर्गमेऽपि च ॥ कोणं भागद्वयं वत्स स्थापयेच दिशासु वै ॥१३५॥ ભદ્રાઈ ભાગ છે અને નકારે ભાગ એક કરવું. નંદિક ભાગ એક, બીજી નંદિકા ભાગ એક, પઢો ભાગ બે, ત્રીજી નંદિકા ભાગ એક અને કણ ભાગ છે, આ બધાં અંગે સમદલ કરવા અને ચારે દિશાએ સ્થાપવાં. ૧૩૩, ૧૩૪, ૧૩૫. एतत्तु बाह्यपंक्त्यां वै ज्ञातव्यञ्च सदा बुधैः ॥ भित्तिः सार्धविभागेन सार्धभागा भ्रमन्तिका ॥१३६॥ Page #522 -------------------------------------------------------------------------- ________________ 3७४ શિપ રત્નાકર [शम न अ प्रासादकं कार्य दशभागैश्च पूर्वशः ॥ एवञ्च मध्यपंक्त्यां तु ततश्च शिखरं शृणु ॥१३७॥ બુદ્ધિમાનોએ ઉપરોક્ત માન બહારની પંક્તિનું જાણવું. ભિત્તિ દેઢ ભાગ તથા બ્રમણી દેઢ ભાગની કરવી અને પૂર્વવત્ દશ ભાગનું તલ કરવું. આ પ્રમાણે મધ્ય પંક્તિનું માન જાણવું. હવે શિખરનું લક્ષણ શ્રવણ કર. ૧૩૬, ૧૩૭. वितिलकं तथा कोणे त्रितिलकं तु चानुगे । नंदिकाः पदिकाः सर्वास्तिलकद्वयभूषणाः ॥१३८॥ भद्रे च रथिका चित्रा छुरुत्रयसमन्विता ॥ प्रत्यंगश्चैव कर्तव्यं कर्णस्य वामदक्षिणे ॥१३९॥ रेखोवं चैव षड्भागैः कर्तव्यं तु सदा बुधैः ॥ एवं च शिखरे मानं ज्ञातव्यं सर्वदा शुभम् ॥१४०॥ કોણ તથા પહેરે ત્રણત્રણ તિલક કરવાં અને એક એક ભાગની બધી નંદિકાઓ બે બે તિલકનાં આભૂષણોવાળી કરવી. ભટ્ટે દોઢિયે અને ત્રણ ઉરશગે तलभाग१० (१२)ति प्रास वश मे३. /* २१, निब ८४. Page #523 -------------------------------------------------------------------------- ________________ દશમ રત્ન ] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. ७७ ચઢાવવાં તથા કર્ણની વામદક્ષિણ બાજુએ પ્રત્યંગ કરવું. રેખાઓની ગોળાઈ છ ભાગે છોડવી. આ પ્રમાણે બુદ્ધિશાળી શિલ્પીઓએ શિખરમાન સર્વદા જાણવું. १३८, १३८, १४०. चतुरशीतिभिश्चैव तिलकैस्तु विभूषितः ॥ अण्डकैरेकविंशैस्तु तिलकाख्यः प्रकीर्तितः ॥१४१॥ ચાર્યાશી તિલકે અને એકવીસ ઈડકે વડે શોભાયમાન આ તિલક નામને મેરૂ પ્રાસાદ જાણે. ૧૪૧. ઈતિશ્રી તિલક પ્રાસાદ, તલ ભાગ ૧૮, ઈડક ૨૧, તિલક ૮૪, દ્વાદશ પ્રાસાદ. ચન્દ્રશેખર પ્રાસાદ-દશ મેરૂ शृणु वत्स प्रवक्ष्यामि चन्द्रशेखरलक्षणम् ॥ चतुरस्त्रीकृते क्षेत्रे चतुस्त्रिंशद्विभाजिते ॥१४२॥ હે વત્સ ! હવે ચંદ્રશેખર પ્રાસાદનું લક્ષણ કહું છું તે શ્રવણ કરે. ચેરસ ક્ષેત્રમાં ચેત્રીસ ભાગ કરવા. ૧૪૨. भद्रार्ध पञ्चभिः कार्य पदैकेन विनिर्गतम् ॥ पल्लवीपदमेकेन निर्गमेण तथैव च ॥१४३॥ द्वितीया द्विपदा ज्ञेया निर्गमेण तथैव च ॥ चानुगं तु चतुर्भागं पदमध्या तु पल्लवी ॥१४४॥ निर्गमेण पदा वत्स कर्तव्या तु सदा बुधैः ॥ कोणं समदलं कार्य भागचत्वारि कल्पयेत् ॥१४॥ अतोऽष्टदलमध्याच्च पल्लवी पदशोभिता । एतद् वै बाह्यपंक्त्यां तु स्थापयेच विचक्षणः ॥१४५॥ ભદ્રા ભાગ પાંચ અને નકારે ભાગ એક કરવું.પલવીનંદિકા ભાગ એક તથા બીજી નંદિકા ભાગ બે સમદલ કરવી. પઢરે ભાગ ચાર અને એક ભાગ નીકારે કરે. ત્રીજી નંદિકા ભાગ એક તથા કર્ણ ભાગ ચાર આ બધાં અંગે સમદલ કરવાં. આ પ્રમાણે બહારની પંક્તિમાન ચારે દિશામાં કરવું. ૧૪૩, ૧૪૮, ૧૪૫. मध्यपंक्त्युद्भवे वत्स ज्ञातव्यं तु सदा बुधैः ॥ भित्तिः सार्धद्वया ज्ञेया सार्धद्वया भ्रमन्तिका ॥१४६॥ ४८ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શિલ્પ રત્નાકર [ દશમ રત્ન दशभागैर्विभक्ते तु मध्यप्रासादकल्पना ॥ तदूर्ध्वं शिखरं वत्स पद्माकारं सुशोभनम् ॥१४७।। બુદ્ધિમાનેએ અંદરની પક્તિનું સ્વરૂપમાન સર્વદા નીચે પ્રમાણે જાણવું. ભિત્તિ ભાગ અઢી અને બ્રમણ ભાગ અઢીની કરવી. અંદરના પ્રાસાદનું તલમાન દશ ભાગનું કરી તેના ઉપર પદ્માકાર સુભિત શિખર કરવું. ૧૪૬, ૧૪૭. कर्णे शृङ्गत्रयं कार्यमूर्ध्वं च तिलकं न्यसेत् ॥ चानुगे च द्वयं शृङ्गं द्वयशृङ्गा तु नाटिका ॥१४८॥ ऊचे द्वितिलकं दाप्यं कूटाकारं सुवर्णिकम् ॥ नंदिकाशृङ्गमेकं तु भद्रस्य वामदक्षिणे ॥१४॥ भद्रे च रथिका कार्या उरुशृङ्गचतुष्टयम् ॥ प्रत्यंगाश्च प्रदातव्या उरोश्च वामदक्षिणे ॥१५०॥ કેણે ત્રણ શંગ અને એક તિલક કરવું. પઢરે બે ઈંગ કરવાં. નાટિકા (બે નાની નંદિકા)એ બે બે ઇંગ ચઢાવવાં, માટી નાદિકાએ અને ભદ્રની વામદક્ષિણે એક એક શંગ ચઢાવવું અને આ બધાં અંગે ઉપર બે બે તિલક કરવાં તથા ભટ્ટે દોઢિયે. અને ચાર ઉરૂગ કરવાં તથા ભદ્રના ખૂણે એક તિલક કરવું અને ઉરૂગની વામદક્ષિણ બાજુએ પ્રત્યંગ ચઢાવવાં. ૧૪૮, ૧૪૯, ૧૫૦. रेखोर्ध्व द्वादशैर्भागैः कर्तव्यश्च विचक्षणैः ॥ पताकामर्कटीदण्डान् पूर्वमानेन कारयेत् ॥१५१॥ બુદ્ધિમાનેએ ઉપરની રેખાઓ બાર (૧૨) ભાગે છોડવી અને પતાકા, મટી તથા દંડ પૂર્વમાને કરવા. ૧૫૧ द्वयनवतिभिश्चैव तिलकैश्च विभूषितः ॥ नवोत्तरशताण्डैश्च प्रासादश्चन्द्रशेखरः ॥१५२॥ બાણું તિલકે તથા એક નવ ઈડ વડે શેભાયમાન આ ચંદ્રશેખર નામને મેરૂ પ્રાસાદ જાણું. ૧૫ર. ઈતિશ્રી ચંદ્રશેખર પ્રાસાદ, તલ ભાગ ૩૪, ઈડક ૧૦૯, તિલક ૯૨, દશ પ્રાસાદ. Page #525 -------------------------------------------------------------------------- ________________ દશમ રત્ન ] મેરિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર ૩૭૦ तल भाग३४ (૧૩) ચંદ્રશેખર પ્રાસાદ. ત્રદશ મેરૂ. ઈ. ૧૦૯, તિ. ૯૨. મંદિરતિલક પ્રાસાદ-ચતુર્દશ મેરૂ शृणु वत्स प्रवक्ष्यामि मंदिरतिलकं शुभम् ॥ चतुरस्रीकृते क्षेत्रे चाष्टाविंशतिभाजिते ॥१५३॥ હે વત્સ! હવે શુભ મંદિરતિલક પ્રાસાદ કહું છું તે શ્રવણ કર. ચોરસ ક્ષેત્રમાં અઠ્ઠાવીસ ભાગ કરવા. ૧૫૩. भद्रार्धश्च चतुष्पादं द्विपदेन विनिर्गतम् ॥ नंदिका द्विपदा कार्या निर्गमेण तथैव च ॥१५४॥ चानुगं भागचत्वारि निर्गमे विस्तरेऽपि च ॥ कोणञ्च पदचत्वारि कर्तव्यं च चतुर्दिशम् ॥१५॥ ભદ્રાર્ધ ભાગ ચાર અને નકારે ભાગ બેન કરવું. નાદિકા ભાગ છે, પઢરે ભાગ ચાર તથા કેણુ ભાગ ચારને સમદલ કરે. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ૧૫૪, ૧૫૫. Page #526 -------------------------------------------------------------------------- ________________ 3८० શિલ્ય રત્નાકર [शमन एतच बाह्यपंक्त्यास्तु मध्यपंक्तिश्च कथ्यते ॥ प्रासादं स्थापयेत्तत्र भजेद् द्वादशभिः पदैः ॥१५६॥ पूर्वमानेन कर्तव्यं सूत्रयेल्लक्षणान्वितम् ॥ तदूचे शिखरं कार्यं सर्वशोभासमन्वितम् ॥१५७॥ આ બાહ્ય બહારની) પક્તિનું માન જાણવું. હવે મધ્યપંક્તિનું માન કહું છું. અંદરની પંક્તિના બાર ભાગ કરી પ્રાસાદ સ્થાપ અને પૂર્વમાને એટલે ભિત્તિ તથા ભ્રમણું લક્ષણયુક્ત કરી તેના ઉપર સર્વ શોભા વડે અલંકૃત થએલું શિખર કરવું. १५६, १५७. श्रीवत्सः केशरी चैव सर्वतोभद्रमेव च ॥ एतानि त्रयशृङ्गाणि कोंचे तु प्रदापयेत् ॥१५८॥ चानुगे तिलकत्रीणि वितिलका च नंदिका ॥ भद्रे च रथिका कार्या झुरुत्रयसमन्विता ॥१५९॥ तल भाग२० (१४)माहिति प्रासा. यतुश भे३. 1 ७3, तिस ५६. Page #527 -------------------------------------------------------------------------- ________________ 3८१ पातका ॥ દશમ ર ] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. तर्वे मंजरी कार्या पद्माकारा सुवर्तिका ॥ रेखोर्ध्वमष्टभागैश्च कर्तव्यं तु सदा बुधैः ॥१६०॥ કણે શ્રીવત્સ, કેશરી અને સર્વતોભદ્રા એ ત્રણ ઈંગ ચઢાવવાં. પહેરે અને નંદિકાએ ત્રણત્રણ તિલક કરવાં તથા ભદ્ર રથિકા તેમજ ત્રણ ઉરૂગે ચઢાવવા અને તેના ઉપર પાકારે સુવર્તુલા મંજરી કરવી. રેખાઓની વર્તાના આઠ मागे मेयवी. १५८, १५८, १६०. षट्पञ्चाशत्तिलकैश्च मंदिरतिलकः स्मृतः॥ त्र्यधिकैः सप्ततिभिश्च ह्यण्डकैः सुविभूषितः ॥१६१॥ છપ્પન તિલક અને તેર ઈડકે વડે ભાયમાન થએલે આ મંદિર નામને प्रासाहतवा. १६१. ઈતિશ્રી મંદિરતિલક પ્રાસાદ, તલ ભાગ ૨૮, ઈડક ૭૩, તિલક પ૬, ચતુર્દશ પ્રાસાદ, સૌભાગ્ય પ્રાસાદ-પચદશ મેરૂ. शृणु वत्स प्रवक्ष्यामि सौभाग्यं लक्षणान्वितम् ॥ प्रासादं कारयेद्यस्तु सौभाग्यं लभते सदा ॥१६॥ હે વત્સ! હવે લક્ષણયુક્ત સૌભાગ્ય પ્રાસાદ કહું છું તે શ્રવણ કર. જે આ પ્રાસાદ કરાવે છે તે સર્વદા સૌભાગ્યને પામે છે. ૧૬૨. चतुरस्रीकृते क्षेत्रे दिवाकरविभाजिते ॥ भागद्वयं तु भद्रार्धं पदमेकं च निर्गमे ॥१३॥ प्रतिरथं द्विभागैश्च निर्गमेण तु तत्समम् ।। कोणं भागद्वयं कार्य स्थापयेच्च चतुर्दिशम् ॥१६४॥ ચેરસ ક્ષેત્રમાં બાર ભાગ કરી ભદ્રાઈ ભાગ છે અને નકારે ભાગ એક કરવું. પ્રતિરથ ભાગ બે અને કોણ ભાગ બે સમદલ કરે. આ પ્રમાણે ચારે દિશામાં व्यवस्था ४२वी. १९३, १६४. एषा च बाह्यपंक्तिस्तु मध्यपंक्तिश्च कथ्यते ॥ भित्तिर्भागेन कर्तव्या भागैकेन च वर्तिका ॥१६॥ मध्ये प्रासादकं कार्य पदना पदसंख्यया ॥ अथातः शिखरं वक्ष्ये स्वरूपं लक्षणान्वितम् ॥१६६॥ Page #528 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શિલ્ય રત્નાકર [ દશમ રત્ન આ બાહ્યપંક્તિ જાણવી. હવે મધ્યપંક્તિ કહું છું. ભિત્તિ તથા વત્તિકાભ્રમણી એક એક ભાગની કરવી અને પૂર્વમાને એટલે તલમાન બાર ભાગનું બાહ્યપંક્તિ પ્રમાણે કરવું. હવે લક્ષણાન્વિત શિખરનું સ્વરૂપ કહું છું. ૧૬૫, ૧૬૬. श्रीवत्सद्वयिका कार्या कोणमध्ये व्यवस्थिता ॥ चानुगे शृङ्गमेकं तु तदूबें तिलकं न्यसेत् ॥१६७॥ भद्रे च रथिका कार्या गुरुद्वयसमन्विता ॥ प्रत्यंगञ्च तथा कार्य कर्णस्य वामदक्षिणे ॥१६८॥ तदूर्वे मंजरी कार्या सर्वशोभासमन्विता ॥ रेखोर्चे भागचत्वारो ज्ञातव्यास्तु सदा बुधैः ॥१६९॥ કેણે બે શ્રીવત્સ ચઢાવવાં. પઢરે એક શંગ અને ઉપર તિલક ચઢાવવું. ભટ્ટ બે ઉરૂશંગ સાથે રથિકા કરવી અને કર્ણના વામદક્ષિણ ભાગે પ્રત્યંગ ચઢાવવું તથા તેના ઉપર સર્વ ભાયુક્ત મંજરી કરવી અને ચાર ભાગે રેખાએ ખેંચવી. ૧૭, ૧૬૮, ૧૬૯, तलभाग२ (૧૫) સૌભાગ્ય પ્રાસાદ. પંચદશ મેરૂ. ઈડક ૩૩, તિલક ૧૬. Page #529 -------------------------------------------------------------------------- ________________ મેૉંવિતિ પ્રાસાદ લક્ષણાધિકાર पोडश तिलकैश्चैव कूटाकारैः सुशोभनः ॥ अण्डकत्रयत्रिंशद्भिः सौभाग्यश्च प्रकीर्तितः ॥ १७० ॥ દમ રત્ન ] કૂદાકાર સુંદર સાળ તિલકે તથા તેત્રીસ ઇંડકે વડે સુશોભિત આ સૌભાગ્ય नाभनो भे३ प्रसाद लागुवो. १७० इतिश्री सौभाग्य प्रासाह, तक्ष लाग १२, 3 33, तिबs १६, पथदृश प्रासाह સુન્દર પ્રાસાદ–ષોડશ મેરૂ, सुन्दरश्च प्रवक्ष्यामि प्रासादं शुभलक्षणम् ॥ चतुरस्रीकृते क्षेत्रे द्वाविंशपदभाजिते ॥ १७१ ॥ હવે શુભ લક્ષણવાળે સુંદર નામને મેરૂ પ્રાસાદ કહુ છુ..ચારસ ક્ષેત્રમાં આવીસ ભાગ કરવા. ૧૭૧, भागत्रयं तु भद्रार्धं द्विभागेन विनिर्गतम् ॥ नंदिका भागमेकेन निर्गमेण तथा भवेत् ॥ १७२॥ चानुगञ्च त्रिभिर्भागैर्विस्तरे निर्गमेऽपि च ॥ नंदिका पूर्वमानेन कर्तव्या तु सदा बुधैः ॥ १७३॥ कोणं भागत्रयं कार्य स्थापयेच चतुर्दिशम् ॥ एवञ्च बाह्यपंक्तिश्च ज्ञातव्या सुविचक्षणैः ॥१७४॥ 3८3 ભદ્રા ભાગ ત્રણ અને નીકારે બે ભાગ કરવુ, નદિકા ભાગ એક, પઢરા ભાગ ત્રણ, ખીજી નદિકા ભાગ એક અને કોણ ભાગ ત્રણ સમદલ કરવે. આ પ્રમાણે ચારે દિશામાં સ્થાપના કરવી. વિચક્ષણ પુરૂષાએ ઉપર પ્રમાણે બાહ્ય પક્તિનું સ્વરૂપ वु १७२, १७३, ५७४. भित्तिश्च द्विपदा कार्या द्विपदा च भ्रमन्तिका ॥ रेखोर्ध्वं दशभिर्भागैस्तदूर्ध्वे शिखरं स्मृतम् ॥ १७५ ॥ ભિત્તિ ભાગ છે અને ભ્રમણી ભાગ એની કરવી તથા રેખાનુ તલમાન દશ ભાગે કરી તેના ઉપર શિખર કરવું. ૧૭પ. कोणमध्ये तु कर्तव्या श्रीवत्सत्रयकल्पना ॥ चानुगे द्वयशृङ्गश्च ज्ञातव्यं तिलकं तथा ॥१७६॥ Page #530 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ામ પત્ન શિવ રત્નાકર नंदिकाः पदिकाः सर्वास्तिलकद्वयभूषणाः ॥ भद्रे च रथिका स्थाप्या झुरुत्रयविभूषिता ॥१७७॥ प्रत्यंगश्च तथा स्थाप्यमुरोश्च वामदक्षिणे ॥ रेखाविस्तारमूर्धे च गर्भोज़ सप्तभागिकम् ॥१७८॥ કેણે ત્રણ શ્રીવત્સ શગ ચઢાવવાં. પઢરે બે શગ અને એક તિલક કરવું. એક એક ભાગની બધી નંદિકાઓ બે બે તિલકે વડે સુશોભિત કરવી. ભટ્ટે દોઢિયે અને ત્રણ ઉશંગ કરવાં. ઉરઈંગની વામદક્ષિણ બાજુએ પ્રત્યંગ ચઢાવવું. રેખાઓના ઉપર ભાગે વિસ્તાર ભાગ સાતને કરે અને તે ગભારાના ઉપરના ભાગે જાણ. ૧૭૬, ૧૭૭, ૧૭૮. वेददिग्पालसंख्यैश्च तिलकैः सुविभूषितः ॥ ऊनपञ्चाशदण्डैश्च प्रासादत्रैव सुन्दरः ॥१७॥ અડતાલીસ તિલકે અને ઓગણપચાસ ઠંડકે વડે શોભાયમાન આ સુંદર નામને મેરૂ પ્રાસાદ જાણો. ૧૭૯. ઇતિશ્રી સુંદર પ્રાસાદ, તલ ભાગ ૨૨, ઈડક ૪૯, તિલક ૪૮, ડિશ પ્રાસાદ. तल भाग२ (૧૬) સુંદર પ્રાસાદ. ડિશ મેરૂ. ઈંડક કટ, તિલક ૪૮. Page #531 -------------------------------------------------------------------------- ________________ દશમ ર ] મેટ્રિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. શ્રીતિલક પ્રાસાદ-સરદશ મેરૂ. श्रीतिलकं प्रवक्ष्यामि विपुलश्रीप्रदो मतः ॥ चतुरस्रीकृते क्षेत्रे पदविंशतिभाजिते ॥१८० ॥ હવે શ્રીતિલક નામને મેરૂ પ્રાસાદ કહું છું કે જે વિપુલ લક્ષ્મીને આપના छ. योरस क्षेत्रमा पीस मा ४२वा. १८०. भद्रार्धं द्विपदं कार्य पदैकेन विनिर्गतम् ॥ पल्लवी पदमात्रेण निर्गमेण तथैव च ॥१८॥ चानुगं द्विपदं ज्ञेयं निर्गमेण तु तत्समम् ॥ द्विपदं चानुगं वत्स पूर्वमानेन लाञ्छयेत् ॥१८२॥ कोणं भागत्रयं कार्य स्थापयेच्च चतुर्दिशम् ॥ . कथिता बाह्यपंक्तिश्च मध्यपंक्तिस्तु कथ्यते ॥१८३॥ ભદ્રાર્ધ ભાગ છે અને નીકારે ભાગ એક કરવું. પલ્લવી ભાગ એક, પહેરે ભાગ બે, બીજે પઢરે ભાગ બે અને કોણ ભાગ ત્રણ સમદલ કરે. આ પ્રમાણે ચારે દિશાએમાં વ્યવસ્થા કરવી. આ બાહ્યપંક્તિનું પ્રમાણ કહ્યું. હવે મધ્ય પંક્તિનું પ્રમાણુ કહું छु. १८१, १८२, १८3. भित्तिः सार्धद्विपादा च भ्रमणी हि तथा भवेत् ॥ तदूर्वे शिखरं कार्यं सर्वशोभासमन्वितम् ॥१८४॥ ભિત્તિ તથા ભ્રમણું બને અઢી અઢી ભાગની કરવી અને ઉપરના ભાગે સર્વ શોભા યુકત શિખર કરવું. ૧૮૪. केशरी सर्वतोभद्रो नंदनश्च तृतीयकः ॥ क्रमत्रयेण संस्थाप्यः कोणमध्ये व्यवस्थितम् ॥१८५॥ तदूर्वे तिलकं योज्यं कूटाकारं सुशोभनम् ॥ श्रीवत्सद्वयतिलकं चानुगेषु प्रदायेत् ॥१८६॥ पल्लवीपदमात्रायां तिलकञ्च प्रदापयेत् ॥ विचित्रा रथिका भद्रे पुरुचत्वारि कल्पयेत् ॥१८॥ કેણ ઉપર કેશરી, સર્વતેભદ્ર અને નંદન પ્રાસાદનાં ઈંડક અનુક્રમે ચઢાવવા અને ઉપર તિલક કરવું. પહેલે પઢરે બે શ્રીવત્સ અને એક તિલક તથા બીજે પઢરે Page #532 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શિલ્પ રત્નાકર [દશમ રત્ન એક શ્રીવત્સ અને એક તિલક કરવું. એક ભાગની નંદિકાએ તિલક ચઢાવવું અને ભદ્દે વિચિત્ર રથિકા સાથે ચાર ઉરૂગું કરવાં. ૧૮૫, ૧૮૬, ૧૮૭. पञ्चभागप्रमाणेन रेखोर्ध्वश्चैव विस्तरेत् ॥ एवंविधश्च कर्तव्यं ज्ञातव्यञ्च सदा चुधैः ॥१८८॥ ઉપરના ભાગે રેખાએ પાંચ ભાગે વિસ્તારવી. આ પ્રમાણે બુદ્ધિમાન શિલ્પીઓએ રેખામાનનું પ્રમાણ સર્વદા જાણવું. ૧૮૮. षत्रिंशत्तिलकैश्चैव कुटाकारसुवर्तिभिः ॥ ऊनपञ्चाशदधिकैः श्रीतिलकः शताण्डकैः ॥१८९॥ કુટાકાર અને વર્તુલાકાર છત્રીસ તિલકે તથા એકસે ઓગણપચાસ ઠંડક વડે શોભાયમાન થયેલે આ શ્રીતિલક નામને મેરૂ પ્રાસાદ જાણ. ૧૮૯ ઇતિશ્રી શ્રી તિલકપ્રાસાદ, તલ ભાગ ૨૦, ઈડક ૧૪૯, તિલક ક૬, સદશ પ્રાસાદ. तलभाग२०॥ (૧૭) શ્રી તિલક પ્રાસાદ. સમદશ મેરૂ. ઈડક ૧૪૯, તિલક ૩૬. Page #533 -------------------------------------------------------------------------- ________________ 3८७ દશમ રત્ન ] મેવદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર. 3८७ વિશાલ પ્રાસાદ-અષ્ટાદશ મેરૂ विशालश्च प्रवक्ष्यामि विशालपदमुच्यते ॥ चतुरस्रीकृते क्षेत्रे चाष्टाविंशतिभाजिते ॥१९॥ હવે વિશાલ નામને મેરુ પ્રાસાદ કહું છું તે શ્રવણ કર, કે જેનાથી વિશાલ पहनी प्राप्ति थाय छ. योरस क्षेत्रमा महावीस (२८) मा ४२वा. १८०. शालार्धं त्रिपदं कार्यं द्विपदेन विनिर्गतम् ॥ नंदिका पदमात्रेण निर्गमेण तथा भवेत् ॥१९१॥ चानुगं द्विपदं ज्ञेयं निर्गमे विस्तरेऽपि च ॥ पल्लवीभागमेकेन निर्गमे चैव तत्समा ॥१९२॥ चानुगं द्विपदं ज्ञेयं निर्गमेण तथैव च ॥ नंदिकाभागमेकेन निर्गमेण तथैव च ॥१९३॥ कोणे च भागचत्वारः स्थापयेत्तु चतुर्दिशम् ॥ बाह्यपंक्तिश्च विख्याता मध्यपंक्तिस्तु कथ्यते ॥१९४॥ ભદ્રાઈ ભાગ ત્રણ અને નકારે ભાગ બે કરવું. નાદિકા ભાગ એક, પઢો ભાગ બે, બીજી નદિક ભાગ એક, બીજે પઢો ભાગ બે, ત્રીજી નંદિક ભાગ એક અને કે ભાગ ચાર આ સર્વ અંગે સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. આ બાહ્ય પંક્તિનું માને કહ્યું. હવે મધ્ય પંક્તિનું પ્રમાણ કહું છું. ૧૯૧, ૧૯૨, १८3, १८४. भित्तिः सार्धद्विभागा च सार्धद्वया भ्रमन्तिका ॥ मध्ये प्रासादकं कार्यं दशभागविभाजिते ११९५॥ ભિત્તિ અઢી ભાગ તથા ભ્રમણ અઢી ભાગની કરવી અને મધ્ય પ્રાસાદનું તલમાન દશ ભાગે કરવું. ૧લ્પ. श्रीवत्सः केशरी चैव सर्वतोभद्रमेव च ॥ क्रमत्रयेण कोणे तु स्थापनीया विचक्षणैः ॥१९६॥ नंदिकास्तिलकारूढाः कर्तव्याः सर्वदा शुभाः ॥ श्रीवत्सः केशरी चैव तिलकञ्चैव चानुगे ॥१९७॥ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શિલ્પ રત્નાકર [દશમ રત્ન श्रीवत्सतिलकश्चापि चानुगे तु द्वयं न्यसेत् ॥ चानुगनंदिकानां तु युव॑ चैव सुमंजरी ॥१९८॥ प्रत्यंगास्तत्र कर्तव्या ऊर्ध्वं चैवापि मंजरी ॥ उरुचतुःसमायुक्तं भद्रं गवाक्षभूषणम् ॥१९९॥ શ્રીવત્સ, કેશરી અને સર્વતે ભદ્ર પ્રાસાદનાં ઈંડકે કણે અનુક્રમે ચઢાવવાં. બધી નંદિકાઓ ઉપર તિલક કરવાં. પહેલા પઢરાએ શ્રીવત્સ અને કેશરી ઈડકે તથા તિલક તેમજ બીજા પઢરાએ બે શ્રીવત્સ અને તિલક ચઢાવવાં. પહેરા અને નંદીઓએ કુટાકાર મંજરીઓ કરવી તથા પ્રત્યા કરી તેમના ઉપર પણ મંજરી કરવી. ભટ્ટ ગવાક્ષ અને ચાર ઉરૂશું કરવાં. ૧૬, ૧૭, ૧૮, ૧૯. रेखोचं नवभिर्भागः कर्तव्यं तु सदा वुधैः ॥ पूर्वमानेन ज्ञातव्यं स्वरूपं लक्षणान्वितम् ॥२०॥ ઉપરના બાંધળાના મથાળે નવ ભાગે રેખાએ ખેંચવી. શિખરનું પૂર્વમાન પ્રમાણે લક્ષણ યુક્ત સ્વરૂપ જાણી લેવું. ૨૦૦. तलभाग२८ (૧૮) વિશાલ પ્રાસાદ, અષ્ટાદશ મેરૂ, ઈડક ૧૫૭, તિલક ૪૦. Page #535 -------------------------------------------------------------------------- ________________ 3८८ દશમ રત્ન ] મર્યાદિવિશતિ પ્રાસાદ લક્ષણાધિકાર चत्वारिंशत्तिलकैश्च कुटाकारैः सुशोभनैः ॥ सप्तपश्चाशदधिकैविशालश्च शताण्डकैः ॥२०१॥ કૂટાકાર સુશોભિત ચાલીસ તિલકે તથા એકસે સત્તાવન ઈડકેવાળે આ વિશાલ નામને મેરૂ પ્રસાદ જાણવે. ૨૦૧. ઇતિશ્રી વિશાલ પ્રાસાદ, તલ ભાગ ૨૮, ઈડક ૧૫૭, તિલક ૪૦, અષ્ટાદશ પ્રાસાદ. શ્રીપર્વતકૂટ પ્રાસાદ-એકે નવિંશતિતમ મેરૂ. श्रीकूटञ्च प्रवक्ष्यामि विप्राणां साध्यते श्रिया ॥ चतुरस्त्रीकृते क्षेत्रे दिवाकरविभाजिते ॥२०२॥ હવે શ્રીપર્વતકૂટ પ્રાસાદ કહું છું. જેનાથી બ્રાહ્મણને લક્ષ્મીની પ્રાપ્તિ થાય छ. योरस क्षेत्रमा मा२ मा ४२वा. २०२. पदद्वयं तु शालार्धं भागैकेन विनिर्गतम् ॥ • नंदिकाभागमेकेन विस्तरे निर्गमेऽपि च ॥२०॥ द्वितीया तत्समा कार्या कोणश्चैव द्विभागिकम् ॥ एत्तत्तु कथितं वत्स चतुर्दिक्षु व्यवस्थितम् ॥२०४॥ ભદ્રાઈ ભાગ છે અને નકારે ભાગ એક કરવું. નદિક ભાગ એક, બીજી નંદિક ભાગ એક તથા કેણુ ભાગ બે સમદલ કરવો. હે પુત્ર! આ પ્રમાણે ચારે દિશાसोभा भान यो . २०3, २०४.. भित्तिश्च सार्धभागेन सार्धभागा भ्रमन्तिका ॥ मध्ये प्रासादकं स्थाप्यं पदानां दशकल्पना ॥२०॥ ભિત્તિ તથા ભ્રમણી દોઢ દોઢ ભાગની કરવી અને અંદરના પ્રાસાદનું તલ દશ मागनु ४२यु. २०५० कोणं भागद्वयं कार्यं सार्धभागेन चानुगम् ॥ शालाधं सार्धभागेन स्थापयदिग्विदिक्षु च ॥२०६॥ भित्तिश्च कर्णमानेन शेषं गर्भगृहं भवेत् ॥ तदूचे शिखरं कार्य सर्वशोभासमन्वितम् ॥२०७॥ Page #536 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [દશમરત્ન ઉપર કહેલા દશ ભાગમાં એ ભાગના કાણુ, દેઢ ભાગના પઢર અને દેઢ ભાગનુ` ભદ્રાય કરવું અને તે સ ચારે તરફ કરવું. ભિત્તિ કર્ણના માને કરવી અને શેષ ગભારા જાણવા. તેના ઉપર સર્વ શોભાવડે અલંકૃત કરાયેલું શિખર કરવું. ૨૦૬, ૨૦૭. ૨૦ क्रमत्रयेण कोणे तु तिलकानि प्रदापयेत् ॥ सर्वाश्व नंदिकाः कार्यास्तिलकद्वय भूषणाः ॥ २०८ ॥ तत्समा द्वितीया स्थाप्या तिलकं पूर्वमानतः ॥ मत्तवारणसंयुक्तं शिखरं पूर्वलक्षणम् ॥ २०९ ॥ ईलिकातोरणैर्युक्तं घण्टाकलश भूषितम् ॥ तिलकसिंहसंपृक्तं मुनिविद्याधरैर्युतम् ॥ २९०॥ કાણે અનુક્રમે ત્રણ તિલકા સ્થાપવાં. મધી નદિકાએ બે બેતિલકા વડે સુશોભિત કરવી. પૂ લક્ષણાનુસાર મત્તવારણ, ઇલિકાતારણ, ઘંટા, કલશાદિથી વિભૂષિત તથા સિહુ, તિલક, મુનિ અને વિદ્યાધરો સયુક્ત શિખર કરવું. ૨૦૮, ૨૦૯, ૨૧૦. तल भाग‍ (૧૯)શ્રીપર્વતટપ્રાસાદ એકાનવિ શત પ્રાસાદ. ઈંડક ૧, તિલક ૪૪, Page #537 -------------------------------------------------------------------------- ________________ મેર્વાદિવિ શતિ પ્રાસાદ લક્ષણાધિકાર षणत्रयेषु संस्थाप्या चतुष्की द्वादशोच्यते ॥ सांवरणश्च कर्तव्यं गजसिंहसमन्वितम् ॥ २१९ ॥ तदूर्ध्वे शिखरं स्थाप्यं स्वरूपं लक्षणान्वितम् ॥ रेखोर्ध्वं द्विपदं ज्ञेयं तदूर्ध्वे चाण्डकं शुभम् ॥ २१२ ॥ દ્રશમ રત્ન ] ૧ ત્રણ ત્રણ પદ્મની ત્રણ ચેકીએ મળી કુલ બાર ચોકીઓવાળો મહડપ કરવા. હાથીએ અને સિ હાથી સંયુક્ત તેના ઉપર સાંવરણ કરવું અને સ્વરૂપ લક્ષણ યુક્ત શિખર કરવું. મથાળે એ ભાગે રેખાએ ખેંચવી અને તેના ઉપર શુભ એક ઈંડક यढाव. २११, २१२. ઇતિશ્રી પર્વતકૂટ પ્રાસાદ, તલ ભાગ ૧૨, ઇંડક ૧, તિલક ૪૪, એકેનવિશતિ પ્રાસાદ. ન દિવન પ્રાસાદ–વિશતિતમ એક્ शृणु वत्स प्रवक्ष्यामि प्रासादं नंदिवर्धनम् ॥ नन्दन्ते यमराः सर्वे कृते वै नंदिवर्धने ॥ २१३॥ હે વત્સ ! હવે હું નદિવન નામના વીસમો મેરૂ પ્રાસાદ કહું છું તે તુ શ્રવણ કર. ન'દિવન પ્રાસાદ કરાવવાથી સર્વ દેવતા પ્રસન્ન થાય છે. ૨૧૩. चतुरस्रीकृते क्षेत्रे भागद्वाविंशभाजिते ॥ शालार्थं त्रिपदं कार्य पदैकेन विनिर्गतम् ॥ २१४॥ चानुगं द्वयभागन्तु विस्तरे निर्गमेऽपि च ॥ नंदिका भागमेकेन निर्गमेण तथा भवेत् ॥ २१५ ॥ द्वितीयं तत्समं प्रोक्तं ज्ञातव्यं तु सदा बुधैः ॥ नंदिका भागमेकेन निर्गमेण तथैव च ॥२१६॥ कोणं भागद्वयं कार्यं स्थापयेच चतुर्दिशम् ॥ भित्तिश्च भागिका ज्ञेया भागत्रयभ्रमन्तिका ॥ २९७ ॥ ચારસ ક્ષેત્રમાં આવીસ ભાગ કરી ભદ્રાધ ભાગ ત્રણ અને નૌકારે ભાગ એક કરવુ, પઢરે। ભાગ છે, નદ્રિકા ભાગ એક, બીજો પઢરો ભાગ છે, બીજી નદિકા ભાગ એક તથા કણ ભાગ એ; આ સવ અગે સમદલ ચારે દિશાઓમાં કરવાં, ભિત્તિ એક लागनी तथा ब्रभणी ऋणु लागनी ४२वी. २१४, २१५, २१६, २१७. Page #538 -------------------------------------------------------------------------- ________________ ७२ શિલ્પ રત્નાકર [ शभ रत्न मध्ये प्रासादकस्थानमष्टभागन्तु कल्पयेत् ॥ तदूधै शिखरं कार्यं सर्वलक्षणसंयुतम् ॥२१८॥ મધ્ય પ્રાસાદનું તલમાન આઠ ભાગનું કરવું અને તેના ઉપર સર્વ લક્ષણ યુક્ત શિખર કરવું. ૨૧૮. क्रमत्रयं तु कोणे स्यात् श्रीवत्सत्रयकल्पना ॥ . चानुगे शृङ्गयुग्मन्तु तदूधै तिलकं न्यसेत् ॥२१९।। नंदिकातिलकं युग्मं कोणस्य वामदक्षिणे ॥ भद्रे च रथिका कार्या झुरुत्रयसमन्विता ॥२२०॥ नंदिकातिलकं युग्ममूर्चे प्रत्यंगकं न्यसेत् ॥ ऊर्वे च मंजरी कार्या यावदूर्वा च षट्पदा ॥२२१॥ કેણ ઉપર અનુક્રમે ત્રણ શ્રીવત્સ શૃંગ ચઢાવવાં. બંને પઢરાઓએ બે બે ઈંગ અને એક એક તિલક ચઢાવવું. કેશુના વામદક્ષિણ ભાગે રહેલી નંદિકાએ બે તિલક কথাম (२०)नविनासा. विशति भे३. ४३.५७, तिस ४०. Page #539 -------------------------------------------------------------------------- ________________ દશમ રત્નાકર મેગલાઈ સ્ટાઇલની છત્રી. શિ૯૫ રત્નાકર Page #540 -------------------------------------------------------------------------- ________________ શિ૮૫ રત્નાકર છત્રીને દેખાય, એકાદશ રત્નાકર વાર મh rittn! * જા મ જન Page #541 -------------------------------------------------------------------------- ________________ દશમ રત્ન મે વિ’શતિ પ્રાસાદ લક્ષણાધિકાર ૩૩ કરવાં. ભદ્રે રથિકા અને ત્રણ ઉગે ચઢાવવાં અને શ્રીજી નદીએ એ તિલકે કરવાં તથા પ્રત્યગ ચઢાવવું. અને તેના ઉપર મજરી કરવી. અને છ ભાગે રેખા ખેચવી. ૨૧૯, ૨૨૦, ૨૨૧. इतिश्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रि श्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे मेर्वादिविंशतिप्रासादलक्षणाधिकारे गुर्जरभाषायां दशमं रत्नं समाप्तम् ।। चत्वारिंशतिलकेश्च कूटाकारैः सुवर्त्तिभिः ॥ सप्तपञ्चाशदण्डैस्तु प्रासादो नंदिवर्धनः || २२२॥ કૂટાકાર અને સુવર્તુલ ચાલીસ તિલકે અને સત્તાવન ઠંડકાથી શેભાયમાન થયેલે આ નદિવન નામના વીસમા મેરૂ પ્રાસાદ જાણવા. ૨૨૨. ઇતિશ્રી નવિન પ્રાસાદ, તલ ભાગ ૨૨, ઇડક ૫૭, તિલક ૪૦, વિશતિતમ પ્રાસાદ. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નદાશ કર મુલજીભાઇ સામપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનુ મેળંદ તિ પ્રાસાદલક્ષણાધિકાર નામનું દશમુ` રત્ન સંપૂર્ણ. ૫૦ Page #542 -------------------------------------------------------------------------- ________________ एकादशं रत्नम् । अथ देवमूर्तिस्वरूपलक्षणाधिकारः। રૂપ વિધાન. प्रासादे लिङ्गमूर्तीनां प्रमाणं शास्त्रलक्ष्यतः । मनुष्यपशुपक्ष्यादिरूपं कुर्यात्तदाकृति ॥१॥ પ્રાસાદમાં સ્થાપવાનાં લિંગ તેમજ મૂતિઓનું પ્રમાણ શાસ્ત્રષ્ટિથી કરવું તથા મનુષ્ય, પશુ અને પક્ષી આદિ સ્વરૂપે તેમની આકૃતિએ પ્રમાણે કરવાં. ૧. શિલા પરીક્ષા निबिडा निव्रणा मृद्वी सुगंधा मधुरा शिला ॥ सर्वार्चालिङ्गपीठेषु श्रेष्ठा कान्तियुता च या ॥२॥ ઝીણા પિગરની, છિદ્ર રહિત, મૃદુવી (કોમળ ઝીણા પિગરની), સુગધીવાળી, જોવામાં પ્રિય લાગે તેવી અને કાંતિયુક્ત શિલા સર્વ પ્રકારની પ્રતિમાઓ, શિવલિંગ તથા જળાધારીઓ વિગેરેના કાર્યમાં શ્રેષ્ઠ છે. ૨. विमलं हेमकांस्यादि चिहूं लोहमयं हि यत् ॥ तथान्यद्विविधं चिह्न प्रतिमायां भयावहम् ॥३॥ શુદ્ધ સોનું અને કાંસુ વિગેરે ધાતુ તેમજ લેઢાનું ચિન્હ તથા બીજા જુદા જુદા પ્રકારનાં ચિન્હ જે પ્રતિમામાં હોય તો તે ભય આપનારી જાણવી. ૩. भृङ्गकपोतकुमुदमाषमुद्गसितोपमा ॥ पाण्डुरा घृतपद्माभा सर्चािसु शिला शुभा ॥४॥ ભમરે, હાલે, કમળનું પિયણું, અડદ, મગ અને સુખડના જેવા રંગવાળી, સફેદ, ઘી તથા રાતા કમળના જેવી કાંતિવાળી શિલા સર્વપ્રકારની પ્રતિમાઓમાં કલ્યાણકારી છે. ૪. Page #543 --------------------------------------------------------------------------  Page #544 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - છે , શિ૯૫ રત્નાકરે. 3 પ્રાચીન મૂર્તિઓની મુદ્રાઓ અને હસ્તમાં પકડેલા આયુધના થોડા નમુના. . 3. Yક 13 - 1 ' ટR Arrary */ એકાદશ રત્ન, ; અને - નાના-નાના ર - - - - Page #545 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૩૯૫ એકાદશ રત્ન 3 દેવમૂર્તિ સ્વરૂપલક્ષણાધિકાર મુહૂર્ત વિધાન सुदिने सुमुहूर्ते च शकुने शान्तचेष्टिते ॥ प्रतिमागृहकाष्टादि कर्म कुर्यान्न चान्यथा ॥५॥ શુભ દિવસે સારા મુહૂર્તમાં શાંત ચેષ્ટાવાળાં શકુન જે પ્રતિમા ધડવાનું, ઘર બનાવવાનું તથા કાષ્ઠ વગેરેનું કાર્ય કરવું. અશુભ સમયમાં કરવું નહિ. પ. શિલા જાતિ. एकवर्णा घना स्निग्धा मूलाग्रादार्जवान्विता ॥ अजघण्टारवा या सा पुंशिलेति प्रकीर्तिता ॥६॥ જે શિલા એક રંગી, ઝીણા પિગરની, ચિકણી, મૂળથી અગ્ર સુધી એક સરખી, બકરાના શબ્દ અને ઘંટાના અવાજ જેવા અવાજવાળી હોય તે પુરૂષશિલા કહેવાય છે. ૬. स्थूलमूला कृशाग्रा या कंसतालसमध्वनिः॥ स्त्रीशिला कृशमूलाग्रस्थूला षंढातिनिःस्वना ॥७॥ જે શિલા મૂળ ભાગમાં જાડી, આગળના ભાગમાં પાતળી તથા કિડતાલના જેવા અવાજવાળી હોય તે સ્ત્રીશિલા કહેવાય છે. તેમજ જે શિલા મૂળના ભાગમાં પાતળી, આગળના ભાગમાં જાડી તથા અવાજ વિનાની હોય તે નપુંસકશિલા કહેવાય છે. ૭. लिङ्गानि प्रतिमाश्चैव कुर्यात् पुंशिलया बुधः ॥ युङ्ग्यात् स्त्रीशिलया सम्यक् पीठिकाशंसिमूर्तयः ॥८॥ षण्ढोपलेन कर्तव्या ब्रह्मकूर्मशिला तथा ॥ प्रासादतलकुण्डादि कर्म कुर्याद्विचक्षणः ॥९॥ બુદ્ધિમાન શિલ્પીએ શિવલિગે તથા પ્રતિમાઓ પુશિલાની કરવી. પીઠિકાએ તથા સ્ત્રી જાતિની પ્રતિમાઓ સ્ત્રીશિલાની કરવી તથા બ્રહ્માની મૂર્તિ, કૂર્મશિલાઓ તેમજ પ્રાસાદનાં તલ અને કુંડાદિ કાર્ય બુદ્ધિમાન શિલ્પીએ બંઢ-નપુંસક શિલાનું કરવું. ૮, ૯. - ઘરમાં પ્રતિમા પૂજવાનું પ્રમાણ आरभ्यैकाङ्गलादूर्ध्व पर्यन्तैकादशाङ्गलम् ॥ गृहेषु प्रतिमा पूज्या नाधिका शस्यते ततः ॥१०॥ Page #546 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [એકાદશ રન ઘરમાં એક આંગળથી ૧૧ આંગળ સુધીની પ્રતિમાઓ પૂજવી. એથી અધિક પ્રમાણની પ્રતિમાઓ પૂજવી સારી નથી. ૧૦. પ્રાસાદમાં પૂજવાની પ્રતિમા તથા પ્રાસાદ વિના પૂજ્ય પ્રતિમા. तदूर्ध्वं नवहस्तान्तं पूजनीया सुरालये ॥ दशहस्तादितो याऽर्चा प्रासादेन विनायेत् ॥११॥ બાર આંગળથી નવ ગજ સુધીની પ્રતિમાઓ દેવાલયમાં પૂજવી; પરંતુ દશ ગજ ઉપરની પ્રતિમાઓ પ્રાસાદ વિનાની પૂજવી. ૧૧. ચેકીમાં પૂજવાની મૂર્તિનું પ્રમાણ दशादिकरवृद्ध्या तु षड्विंशप्रतिमाः पृथक् ॥ बाणवेदकरान् यावच् चतुष्क्यां पूजयेत्सुधीः ॥१२॥ દશ ગજથી વધારી છવ્વીસ ગજ સુધીની તથા વધારેમાં વધારે પીસતાલીસ ગજ સુધીની પ્રતિમાઓ બુદ્ધિમાન પુરૂષ મૂતિ ઉપર ચતુષ્કી (ચોક) કરી પૂજવી. ૧૨. શુભ મૂર્તિ. अष्टलोहमयी मूर्तिः शैलरत्नमया तथा ॥ श्रेष्ठवृक्षमया वापि प्रवालादिमयी शुभा ॥१३॥ અષ્ટધાતુ, પાષાણ, રત્ન, શ્રેષ્ઠ વૃક્ષ અને પ્રવાળાં વગેરેની મૂતિએ શુભ છે. ૧૩. ખંડિત મૂર્તિપૂજાવિચાર. अतीताद्वशता या स्यात् स्थापिता या महोत्तमैः ॥ खण्डिता स्फुटिताऽप्या ह्यन्यथा दोषदायिका ॥१४॥ જે પ્રતિમાને સે વર્ષ થઈ ગયાં હોય અને જે મહાન પુરૂષોએ સ્થાપિત કરેલી હોય તે પ્રતિમા ખંડિત અથવા તૂટેલી હોય તે પણ પૂજવી. બીજી પંડિત પ્રતિમાનું પૂજન કરવાથી દુષકર્તા થાય છે. ૧૪. विषमस्थानमाश्रित्य भग्नं यथास्थितं पुरा ॥ तत्र स्थाने स्थिता देवा भग्नाः पूज्याः फलप्रदाः ॥१५॥ Page #547 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર. POPOFF એકાદશ રત્ન શેઠ હઠીસીંગના દેરાશરના પુંડરીકજીના મુખ્ય પ્રવેશદ્વારની પડખે કરેલા ગેાખલાને દેખાવ, અમદાવાદ, Page #548 --------------------------------------------------------------------------  Page #549 -------------------------------------------------------------------------- ________________ ૩es એકાદશ રન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. વિષમ સ્થાન (જગલ)માં દેવાલય કરેલાં હોય તથા તેમાં દેવતાઓ સ્થાપન કરેલા હોય અને તે ખંડિત થયા હોય તે પણ તેવી જ સ્થિતિમાં પૂજન કરવાથી ફળ આપનારા થાય છે. ૧૫. પુનઃ સંસ્કારને યોગ્ય મૂર્તિ रत्नधातुविलेपाट्या वड्या संस्कारयोग्यका ॥ काष्ठपाषाणजा भग्नाः संस्कारार्हा न देवताः ॥१६॥ જે મૂતિ રતન તથા ધાતુની તથા વિલેપવાળી અને બેડેળ હોય તે તે પુન: સંસ્કારને વેગ્ય છે. તેમજ કાષ્ઠ અને પાષાણ નિર્મિત સ્મૃતિઓ ખંડિત હોય તે તે પુનઃ સંસ્કાર ( સુધારી પૂજવા) ને થતી નથી. ૧૬. ભૈરવને મુખ્ય પ્રાસાદ ન કરવા વિષે. भैरवः शस्यते लोके प्रेत्यायतनसंस्थितः ॥ न मूलायतने कार्यों भैरवः सुभयंकरः ॥१७॥ દક્ષિણ દિશામાં રહેલે ભૈરવ લેકમાં સુખકારી છે. પરંતુ મુખ્ય પ્રાસાદ કરી ૌરવની પ્રતિષ્ઠા કરવી નહિ, કારણ કે ભૈરવ મહાભયંકર દેવતા છે. ૧૭. અધિકહીનાંગ મતિ નિષેધ. नरसिंहो वराहो वा तथाऽन्येऽपि भयंकराः ॥ नाधिकाङ्गा न हीनाङ्गाः कर्तव्या देवताः कचित् ॥१८॥ તેવીજ રીતે નરસિંહ, વરાહ ભગવાન વિગેરે બીજા દેવે પણ ભયંકર છે તેથી તેમનાં પણ મુખ્ય દેવાલયે કરી સ્થાપન કરવા નહિ. તેમજ દેવતાઓની પ્રતિમાઓ અધિક અંગવાળી અને હીન અંગવાળી કદાપિ કરવી નહિ. ૧૮. प्रतिमा काष्ठलेपाइमदन्तचित्रायसा गृहे ॥ मानाधिका परीवारसहिता नैव पूज्यते ॥१९॥ જે પ્રતિમા કાન, લેપની, પત્થરની, દાંતની, રંગથી ચિત્રેલી અને લેહની હિય; તેમજ જે અધિક માનવાળી તથા દેવપરિવારવાળી હોય તે પ્રતિમા ઘરમાં પૂજવી નહિ. ૧૯ Aદિત Page #550 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શિલ્પ રત્નાકર [એકાદશ રત્ન વિરૂપ મૂર્તિ નિષેધ. नर्दनं रोदनं हास्यमुन्मीलननिमीलने ॥ देवा यत्र प्रकुर्वन्ति तत्र विद्यान्महद्भयम् ॥२०॥ જે પ્રતિમાની આકૃતિ ગર્જના કરતી, રડતી, મચેલી અથવા વિકળ આંખેવાળી હેય તે તે માટે ભય ઉત્પન્ન કરે. (માટે તેવી આકૃતિની પ્રતિમા કરવી નહિ) ૨૦. સન્મુખ વત્સમાં નિષિદ્ધ કાર્ય वत्से नाभिमुखे कुर्याद्वासं द्वारश्च वास्तुनः ॥ प्रवेशं प्रतिमादीनां गुर्वीणाञ्च विशेषतः ॥२१॥ વત્સ સન્મુખ આવતો હોય તે વાસ્તુમાં પ્રવેશ કરવો નહિ અને દ્વાર મૂકવું નહિ તથા વિશેષ કરીને મેટી પ્રતિમાઓને પ્રવેશ સન્મુખ વત્સ હોય ત્યારે કરેજ નહિ. ૨૧. પાષાણુ મૂર્તિનું શિરવિધાન. प्राक्पश्चादक्षिणे सौम्ये स्थिता भूमौ तु या शिला । प्रतिमायाः शिरस्तस्याः कुर्यात्पश्चिमदक्षिणे ॥२२॥ પૃથ્વીમાં શિલાના જે ભાગે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલા હોય તે ધ્યાનમાં રાખી તે શિલાના પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફના શિલા ભાગમાં પ્રતિમાનું શીર્ષ કરવું. રર. - એક તાલથી પાંચ તાલની મૂર્તિનું પ્રમાણ ग्रासवक्रमेकभागो द्वौ पक्षी कुञ्जरास्त्रयः । किन्नराश्वाश्च चतुस्तालाः पञ्चांशाश्च सुरा वृषाः ॥२३॥ એક ભાગનું ગ્રાહનું મુખ કરવું. બે ભાગના પક્ષી કરવા. ત્રણ તાલના હાથી કરવા. ચાર તાલના કિન્નરો અને ઘેડા કરવા તથા પાંચ તાલના દેવતાઓ તથા વૃષે (આખલા) કરવા. ૨૩. છથી સાત તાલની મૂર્તિનું પ્રમાણ. शूकरो वामनश्चापि षट्तालो गणनायकः । सप्तभागाः प्रकर्तव्या वृषशूकरमानवाः ॥२४॥ Page #551 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન 3 દેવમૂર્તિસ્વરુપ લક્ષણાધિકાર ૩૯૯ વહાવતાર, વામનાવતાર અને ગણપતિ, એ છ તાલના કરવા અને વૃષભ, શૂકર તથા મનુષ્ય સાત તાલનાં કરવાં. ૨૪. આઠથી દશ તાલની મૂર્તિનું પ્રમાણ અષ્ટાંરા પાર્વતી દેવી સર્વે તેવા નવરા ! दशतालो भवेद्रामो बली रुद्रो जिनस्तथा ॥२५॥ પાર્વતી દેવીની પ્રતિમા આઠ તાલની કરવી અને બીજા બધા દેવતાઓ નવ તાલના કરવા. રામ, બલદેવ, રૂદ્ર અને જિન; એ દશ તાલના કરવા. ૨૫. અગીયારથી તેર તાલની મૂર્તિનું પ્રમાણુ. ताला एकादश स्कंदो हनूमान्भूतचण्डिकाः । ताला द्वादश वैतालो राक्षसाश्च त्रयोदश ॥२६॥ કાર્તિકસ્વામી, હનુમાન, ભૂત અને ચંડિકાદેવી, એ બધાં અગીયાર તાલનાં કરવાં. બાર તાલને વૈતાલ કરે અને રાક્ષસે તેર તાલના કરવા. ૨૬ ચદથી સેળ તાલની મૂર્તિનું પ્રમાણ. दैत्याश्चतुर्दशांशाश्च भृगुरूपास्ततोऽधिकाः ॥ or: વાર યુરત દ ર ત ારા દૈત્યે સૈદ તાલના કરવા અને ભૃગુઋષિની પ્રતિમા પંદર તાલની કરવી તથા ક્રૂર દેવી દેવતાઓ સેળ તાલના કરવા; પરંતુ આથી ઉપરાંત મેટા કરવા નહિ. ર૭. तालानुसार मूर्ति विधान. ગણેશની પ્રતિમાનું સ્વરૂપ. गणेशो मूषकारूढो धत्ते दन्तपरश्वधौ ॥ पङ्कजं मोदकं सृष्ट्या नागास्यो नागमण्डितः ॥२८॥ ગણેશની મૂતિ ઉદર ઉપર બેઠેલી અને ચારે હાથમાં જમણા ક્રમે દાંત, ફરશી, કમળ અને લાડુ ધારણ કરેલી, હાથીના જેવા મુખવાળી તથા સર્પના ભૂષણવાળી કરવી. ૨૮. Page #552 -------------------------------------------------------------------------- ________________ ४०० શિ૯૫ રત્નાકર [એકાદશ રત્ન छ ताल मूर्ति विभाग, ગણેશના પ્રતિમાનું માન. मुखं तालद्वयं तस्य जठरं तत्समं भवेत् ॥ गुह्यं वेदाङ्गलश्चोरुः सप्त जंघा च तत्समा ॥२९॥ गुणाङ्गलं भवेजानुः पादः कार्यों गुणाङ्गलः ॥ रसतालमिति प्रोक्तं सप्ततालमथोच्यते ॥३०॥ મુખ બે તાલ, મુખથી પિટ સુધી બે તાલ, જઠરથી ગુહ્યભાગ સુધી ચાર આંગળ, ગુહ્યભાગથી ઢીચણ સુધીના સાથળનો ભાગ સાત આગળ, જાનુ ( ઢીચણ) ત્રણ આંગળ, ઢીંચણથી પગ સુધીને જેઘાભાગ સાત આગળ અને પગને ભાગ ત્રણ આગળ કરે. આ પ્રમાણે છ તાલની ઉભી મૂતિનું જાણવું. હવે સમતાલનું પ્રમાણ छु. २८, 30. સમતાલ મૂતિવિભાગ. सप्ततालं प्रवक्ष्यामि केशान्तं च त्रयभागकम् ॥ वक्रं तालप्रमाणं स्यात् कंधरास्त्वङ्गलत्रयाः ॥३१॥ सार्धदशाङ्गुलं वक्षो मध्यं नवभिरङ्गलैः ॥ सार्धसप्तमेढ़नाभी झुरुरष्टादशाङ्गलैः ॥३२॥ जान्वङ्गलत्रयं श्रेष्ठं जवाष्टदशाङ्गलैः ॥ पादोत्सेधस्त्रिमात्रश्च मनुजाः सप्ततालकैः ॥३३॥ હવે સસતાલનું પ્રમાણ કહું છું. કેશાન્ત ત્રણ ભાગ, મુખ એક તાલ, ગળું ત્રણ આંગળ, છાતી સાડાદશ આંગળ, ઉદરને ભાગ નવ આંગળ, લિંગ અને નાભિ વચ્ચેને ભાગ સાડાસાત આંગળ, સાથળ અઢાર આંગળ, ઢીંચણ ત્રણ આંગળ, જધા અઢાર આંગળ અને પગ ત્રણ આંગળના કરવા. આ પ્રમાણેના સાત તાલના प्रमाणुथी मनुष्योनी भूति । ४२वी. 3१, 32, 33. અષ્ટતાલ તિવિભાગ. अष्टतालं प्रवक्ष्यामि देव्याश्चंड्याश्च लक्षणम् ॥ अष्टताले मुखं तालं केशान्तं त्र्यङ्गलं स्मृतम् ॥३४॥ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૦ એકાદશ રત્ન] વમતિ સ્વરૂપ લક્ષણાધિકાર. ग्रीवा च त्र्यङ्गला कार्या हृदयन्तु नवाङ्गुलम् ॥ मध्यं द्वादशमात्रश्च नाभिमेद्रे नवाङ्गलैः ॥३५॥ उरुः स्यादेकविंशत्या जानुधैव गुणागालैः ॥ जङ्घा तथैकविंशत्या पादमूलं गुणाकुलम् ॥३६॥ હવે આઠ તાલની મૂર્તિનું પ્રમાણ કહું છું અને તે દેવી ચંડિકાનું જાણવું. અષ્ટતાલના પ્રમાણમાં મુખ એક તાલ, કેશાન્ત ત્રણ આંગળ, કઠ ત્રણ આંગળ, હૃદય નવ આંગળ, મધ્યભાગ (હૃદયથી નાભિ) બાર આંગળ, નાભિ અને લિંગ વચ્ચેનો ભાગ નવ આંગળ, સાથળ એકવીસ આંગળ, ઢીંચણ ત્રણ આંગળ, જંઘા (ઢીંચણથી નીચે પગની ઘુંટી સુધી) એકવીસ આગળ અને પાદમૂલ ત્રણ આંગળનું કરવું. ૩૪, ૩૫, ૩૬. નવતાલ મતિ વિભાગ. नवतालं तु विज्ञेयं ब्रह्माद्या देवता यथा ॥ केशान्तश्च त्रिमात्रं तु कर्तव्यं देवरूपकम् ॥३७॥ यावन्मानो भवेत्तालो विभज्येच्चैव भागिकैः ॥ सूर्यरामदशार्काब्धिवसुजिनयुगार्हता- ॥३८॥ वेदा वक्रं गलं हृत्कं नाभिरुदरगुह्यके ॥ .. तथोरुजानुजङ्घाश्च चरणश्च यथाक्रमम् ॥३९॥ નવ તાલના માનની બ્રહ્માદિ દેવતાઓની મૂતિઓ કરવામાં આવે છે. તેનું માન નીચે પ્રમાણે જાણવું. કેશાંત ત્રણ આંગળ, મુખ બાર આંગળ, કંઠ ત્રણ આંગળ, હદય દશ આંગળ, નાભિ બાર આંગળ, ઉદર ચાર આંગળ, ગુહ્ય આઠ આંગળ, સાથળ ચોવીસ આંગળ, ઢીચણ ચાર આંગળ, જઘા વીસ આંગળ અને પગ ચાર આગળના કરવા. ૩૭, ૩૮, ૩૯. मुग्वस्यापि त्रिभागेन ललाटं नासिका हनुः ॥ इदं मानविभागांश्च बुधः कुर्यात्तु विस्तृतौ ॥४०॥ મુખના ત્રણ ભાગ કરી એક એક ભાગનાં કપાળ, નાસિકા અને દાઢી કરવી. તથા મૂતિના વિસ્તારનું માન અને વિભાગો બુદ્ધિમાને નીચે પ્રમાણે જાણવા. ૪૦. વિસ્તારે મૂર્તિ વિભાગ. विस्तरे स्तनगर्भे तु द्वादशाङ्गुलमीरितम् ॥ तबाह्य वेदवेदांशे कक्ष एकान्तरे ततः ॥४१॥ ૫૧ Page #554 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર એકાદશ રત્ન सप्तसप्ताङ्गुलौ वाहू दैये तो षोडशाङ्गुलैः ॥ करोष्टो दशमात्रश्च विस्तरेऽग्रे गुणाकुलः ॥४२॥ दैये सूर्याङ्गलः पाणिर्विस्तरे पश्चमात्रिकः ॥ मध्यं मन्वङ्गुलं व्यासे कटिः प्रोक्ता जिनामुला ॥४३॥ मृल एकादशोरुः स्याजङ्घा प्रान्ते युगाङ्गुला ॥ चतुर्दशाङ्गलः पादः स्तनोव॑श्च युगाङ्गलम् ॥४४॥ कक्षास्कंधस्तदूर्वश्च कर्तव्यश्चाष्टभागिकः ॥ ग्रीवा चाष्टाङ्गुला व्यासे पादः प्रोक्तः षडङ्गुलः ॥४५॥ બે સ્તનને વચલે ભાગ વિસ્તારમાં બાર આંગળ અને સ્તનથી બગલ સુધીની બન્ને બાજુ ચાર ચાર આંગળ કરવી તથા કાખ અને બાહે વચ્ચે એક આંગળનું અંતર રાખવું. બન્ને હાથ સાત સાત આંગળ જાડા અને ખભાથી કોણી સુધી સોળ સોળ આગળ લાંબા કરવા. કાષ્ઠ (કેણુથી પહોંચા સુધીને ભાગ) દશ આંગળ અને કાંડાને વિસ્તાર ત્રણ આંગળ કરે. હથેળી બાર આંગળ લાંબી અને પાંચ આંગળ પહોળી કરવી. કમર (મધ્ય ભાગ) ની પહોળાઈ ચૌદ આગળની રાખવી અને કટિ (કેડ) ચોવીસ આગળ પહેલી રાખવી. સાથળનું મૂળ અગિયાર આંગળ, જઘાને નીચે પગ પાસેનો ભાગ ચાર આંગળ પહેળે રાખ તથા પગ ચદ આગળ લ કર. બાહથી સ્તનને ભાગ ચાર આંગળ ઉચે રાખવે. કાખથી ખભાને ઉપરનો ભાગ આઠ આગળ રાખવે. કંઠ આઠ ભાગ અને પગ છ ભાગ પહોળા રાખવા. ૪૧, ૪૨, ૩, ૪૪, ૪૫. षट्सप्तनवांशानामुद्देशोऽत्र प्रदर्शितः ॥ ज्ञेयो मानविभागस्य विस्तरः पूर्वशास्त्रतः ॥४६॥ ઉપર પ્રમાણે છ તાલ, સમતાલ, અષ્ટતાલ અને નવ તાલના ઉદેશ ભાગે બતાવ્યા છે. વિશેષમાં પૂર્વાચાર્યોનાં શાસ્ત્રો જોઈ માન અને ભાગને વિસ્તાર જાણી લે. ૪૬. મૂતિ વિસર્જન. अङ्गप्रत्यङ्गभग्नां तु धीमान् मूर्ति विसर्जयेत् ॥ नखाभरणमालास्त्रभग्नान् तान्न विसर्जयेत् ॥४७॥ બુદ્ધિશાળી પુરૂષે અંગ, પ્રત્યંગથી તૂટેલી મૂર્તિનું વિસર્જન કરી દેવું પરંતુ તેનાં નખ, આભરણે, માલા, આયુધ વિગેરે ભગ્ન હોય તે વિસર્જન કરવા નહિ. ૪૭. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ એકાદશ રત્ન ] દેવમર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર, ૪૦૩ હે પૂજા નિષિદ્ધ મૂર્તિ गृहे लिङ्गद्वयं नाय॑ गणेशत्रयमेव च ॥ शक्तित्रयं तथा शङ्ख मत्स्यादिदशकाङ्कितम् ॥४८॥ ઘરમાં બે શિવલિંગ, ત્રણ ગણેશની મૂતિઓ, ત્રણ શક્તિની કૃતિઓ અને મત્સ્ય (માછલું) વિગેરે દશ ચિન્હથી અંકિત થએલે શખ પૂજ નહિ. ૪૮. द्वे चक्रे द्वारिकायास्तु शालिग्रामद्वयं तथा ॥ द्वौ शंखौ नार्चयेने हे सूर्ययुग्मं तथैव च ॥४९॥ દ્વારકાનાં બે ચકો, બે શાલિગ્રામ, બે શખે તથા બે સૂર્યની મૂર્તિઓ ઘરમાં પૂજવી નહિ. ૪૯૦ एतेषां पूजनान्नूनमुद्वेगं प्रामुयाद्गही ॥ तुलस्यां नार्चयेचण्डी दीपं सूर्य गणेश्वरम् ॥५०॥ ઉપર કહેલા દેવતાઓનું ઘરમાં પૂજન કરવાથી નિશ્ચય ગૃહસ્થ ઉદ્વેગને પામે છે. તથા તુલસીના કયારામાં ચંડી, દીવે, સૂર્ય અને ગણેશની પૂજા કરવી નહિ. ૫૦. મૂર્તિ-સ્વરૂપ-લક્ષણ-આયુધ વર્ણન. ब्रह्मादीनाश्च देवानां देवीनाञ्च यथाक्रमम् ॥ आयुधानि तथा वर्णान् वाहनं कथयाम्यथ ॥५१॥ હવે બ્રહ્માદિ ત્રિદેવ, બીજા બધા દેવતાઓ તથા દેવીઓનાં આયુધ, વર્ષો અને વાહનેનું વર્ણન કરું છું. ૫૧, કમલાસન. ऋग्वेदादिप्रभेदेन कृतादियुगभेदतः ॥ विप्रादिवर्णभेदेन चतुर्वक्रश्चतुर्भुजः ॥५२॥ સર્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એ ચાર વેદના ભેદે કરી તેમજ સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ; એ ચાર યુગના તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વશ્ય અને શુદ્ર એ ચાર વર્ણોના ભેદે કરી બ્રહ્માની મૂતિ ચાર મુખ તથા ચાર હાથવાળી જાણવી. પર. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ . શિલ્પ રત્નાકર [એકાદશ રત્ન दक्षिणाधःकरात्मृष्ट्या जपमालां तथा सुचम् ॥ ग्रन्थं कमण्डलुं धत्ते सकूर्चः कमलासनः ॥५३॥ નીચેના દક્ષિણ હાથથી આરંભી અનુક્રમે ચારે હાથમાં જપમાલા, શર, પુસ્તક અને કમંડલું ધારણ કરેલા, દાઢી મૂકવાળા તથા કમળના આસન ઉપર બેઠેલા કમલાસન (બ્રહ્મા) જાણવા. પ૩. બ્રહ્મા. पुस्तकञ्चाक्षसूत्रश्च स्रुचिश्व कमण्डलुम् ॥ ब्रह्मणश्चभवेन्मूर्तिः कृते स्यात्सुखदायिनी ॥५४॥ પુસ્તક, રૂદ્રાક્ષની માળા, શર અને કમંડલુને ધારણ કરેલી બ્રહ્માની મૂર્તિ જાણવી અને તે સત્યયુગમાં સુખદાયી છે. પ૪. પિતામહ कमण्डलुञ्चाक्षसूत्रं स्रुचिञ्च पुस्तकं तथा ॥ पितामहस्य स्यान्मूर्तिस्त्रेतायां सौख्यदायिनी ॥५५॥ કમંડલુ, અક્ષમાલા, શર અને પુસ્તકને ધારણ કરેલી પિતામહની મૂર્તિ જાણવી અને તે ત્રેતાયુગમાં સુખ આપનારી છે. પપ. વિરચિ. अक्षसूत्रं पुस्तकञ्च स्रुचिश्चैव कमण्डलुम् ॥ विरश्चेश्च भवेन्मूर्तिझैपरे सुखदायिनी ॥५६॥ અક્ષસૂત્ર, પુસ્તક, ઘર અને કમલુને ધારણ કરેલી વિરચિની મૂર્તિ દ્વાપર યુગમાં સુખદાયી જાણવી. પ૬. સાવિત્રી. अक्षसूत्रं पुस्तकश्च धत्ते पद्मकमण्डलू ॥ चतुर्वक्रा तु सावित्री श्रोत्रियाणां गृहे हिता ॥२७॥ અક્ષસૂત્ર (સ્ફટિકની માળા), પુસ્તક, કમળ તથા કમલુને અનુક્રમે ચારે હાથમાં ધારણ કરેલી અને ચાર મુખવાળી સાવિત્રીની મૂતિ શ્રોત્રિય (અગ્નિહોત્રીઓ) ના ઘરમાં હિતકારી છે. પ૭. Page #557 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૦૫ બ્રહ્માયતન. आग्नेयां तु गणेशस्य मातृस्थानं तु दक्षिणे ॥ नैऋत्ये तु सहस्राक्षं वारुण्यां जलशायिनम् ॥२८॥ वायव्ये पार्वतीरुद्रौ ग्रहांश्चैवोत्तरे न्यसेत् ॥ ईशाने कमलादेवीं प्राच्यां तु धरणीधरम् ॥५९॥ બ્રહ્માના પ્રાસાદમાં અગ્નિકેણુમાં ગણેશ, દક્ષિણ દિશામાં માતૃદેવી, નિત્ય કોણમાં ઈન્દ્ર, પશ્ચિમદિશામાં જલશાયી, વાયવ્ય કેણમાં કમલાદેવી, ઉત્તરદિશામાં નવગ્રહ અને પૂર્વ દિશામાં ધરણીધરનું સ્થાપન કરવું. પ૮, ૫૯. બ્રહ્માના અષ્ટ દ્વારપાલ. ब्रह्मणोऽष्टौ प्रतीहारान् कथयिष्याम्यनुक्रमात् ॥ पुरुषाकारगम्भीराः सकूर्चा मुकुटोज्ज्वलाः ॥६०॥ બ્રહ્માના આઠ દ્વારપાલ હવે હું અનુક્રમે કહીશ. તેઓ પુરૂષકારના, ગંભીર સ્વભાવ ધારણ કરેલા, દાઢી અને મૂછોવાળા તથા ઉજલ મુકુટ ધારણ કરેલા જાણવા. ૬૦. - પૂર્વ દિશાના દ્વારપાલ. पद्मनकपुस्तकं दण्डः सत्यो वामेऽथ दक्षिणे ॥ सव्यापसव्यहस्ते च पद्मदण्डश्च धर्मकः ॥६॥ પૂર્વ દિશાના ડાબા ભાગમાં ડાબા જમણા હાથમાં પ, માલા, પુસ્તક અને દંડધારી સત્ય નામને દ્વારપાલ જાણ તથા પૂર્વ દિશાના જમણ ભાગમાં પદ્મ, દંડ, માલા અને પુસ્તકને ધારણ કરનાર ધર્મ નામને દ્વારપાલ જાણવો. દા. દક્ષિણ દિશાના દ્વારપાલ. अक्षं पद्मागमौ दण्डं करैर्धत्ते प्रियोद्भवः ॥ दण्डागमस्रफलकैर्यज्ञः स्यात्सर्वकामदः ॥१२॥ અક્ષમાલા, પઢ, પુસ્તક અને દંડધારી પ્રિયે દુભવ નામે તથા દંડ, પુસ્તક, માલા અને ઢાલધારી સર્વ કામનાઓને આપનારે યજ્ઞ નામે દ્વારપાલ જાણ અને તે દક્ષિણ દિશાના પ્રતીહાર છે. ૬૨. Page #558 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ એકાદશ રત્ન પશ્ચિમ દિશાના દ્વારપાલ, अक्षसूत्रगदाखेटदण्डैर्विजयनामकः ॥ अधोहस्तापसव्येन खेटके यज्ञभद्रकः ॥६३।। અક્ષસૂત્ર, ગદા, ઢાલ અને દંડધારી વિજય નામે તથા અક્ષસૂત્ર, ગદા, દંડ અને ઢાલધારી યજ્ઞભદ્ર નામે પ્રતીહાર જાણ. આ બે પ્રતિહારે પશ્ચિમ દિશાના છે. ૬૩. * ઉત્તર દિશાના દ્વારપાલ. अक्षपाशाङ्कशदण्डैर्भवश्च सर्वकामदः ॥ दण्डाङ्कशपाशपद्मर्विभवः सर्वशान्तिदः ॥६४॥ અક્ષસૂત્ર, પાશ, અંકુશ અને દંડધારી સર્વ કામનાઓને આપના ભવ નામે તથા દંડ, અંકુશ, પાશ અને પદ્મધારી સર્વ શાંતિકર વિભવ નામે દ્વારપાલ જાણવે. આ બે પ્રતીહારે ઉત્તર દિશાના છે. ૬૪. અશ્વેદનું સ્વરૂપ. ऋग्वेदः श्वेतवर्णः स्याद्विभुजो रासभाननः ॥ अक्षमालाम्बुपात्रश्च विभ्रन् खाध्ययने रतः ॥६५॥ સફેદ વર્ણને, ગર્દભના મુખવાળ, બે હાથવાળો અને અક્ષમાળા તથા કમંડલુને ધારણ કરનાર તેમજ સ્વાધ્યયનમાં પ્રીતિવાળે કદ જાણ. ૬૫. યજુર્વેદનું સ્વરૂપ અનાથ: વાવ એ યજુર્વેક્ષસૂત્રy in वामे चाङ्कशपाणिस्तु भूतिदो मङ्गलप्रदः ॥६६॥ બકરાના મુખવાળ, પીળા વર્ણવાળે તથા અક્ષસૂત્ર જેણે જમણા હાથમાં અને અંકુશ વામહાથમાં ધારણ કરેલું છે એ ઐશ્વર્ય આપનાર અને મંગલ કરનારે યજુર્વેદ જાણવે. ૬૬. સામવેદનું સ્વરૂપ नीलोत्पलदलाभासः सामवेदो हयाननः ॥ अक्षमालाधृतः सव्ये वामे कंबुधरः स्मृतः ॥६॥ Page #559 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૪૭૭ નીલ કમલના દલ સમાન કાંતિવાળા, ઘેાડાના મુખવાળે તથા જમણા હાથમાં અક્ષમાલા અને ડાબા હાથમાં શખધારી સામવેદ જાણવા. ૬૭. અથ વેદનું સ્વરૂપ. अथर्वणाभिधो वेदो धवलो मर्कदाननः ॥ अक्षसूत्रश्च खट्वाङ्गं विभ्राणो विजयश्रियै ॥ ६८ ॥ ધોળા વર્ણવાળા, માંકડાના મુખવાળે તથા જમણા હાથમાં અક્ષસૂત્ર અને ડાબા હાથમાં ખફીંગ ( ઇસ ) ધારી અથવવેદ વિજય અને લક્ષ્મી આપનારા જાણવા. ૬૮. નૃત્યશાસ્ત્રનું સ્વરૂપ नृत्यशास्त्रं सितं रम्यं मृगवक्रं जटाधरम् ॥ अक्षसूत्रं त्रिशूलश्च विभ्राणञ्च त्रिलोचनम् ॥ ६९ ॥ મૃગના જેવા મુખવાળી, મનેહર, સુદર ગૌરવર્ણવાળી, જટાધારી, ત્રિનેત્ર તથા જમણા હાથમાં અક્ષમાલા અને ત્રિશૂલધારિણી નૃત્યશાસ્ત્રની સ્મૃતિ જાણવી. ૬૯. વિશ્વકર્માનું સ્વરૂપ. विश्वकर्मा चतुर्बाहुरक्षमालाञ्च पुस्तकम् ॥ कम्ब कमण्डलुं धत्ते त्रिनेत्रो हंसवाहनः ॥७० || અનુક્રમે ચારે હાથમાં અક્ષમાલા, પુસ્તક, ગજ અને કમફ્લુને ધારણ કરેલા, ત્રણ નેત્રવાળા તથા હુંસના વાહનવાળા વિશ્વકર્માં જાણવા. ૭૦. ઋષિનું સ્વરૂપ. जटिलाः श्मश्रुलाः शान्ता आसीना ध्यानतत्पराः ॥ कमण्डल्वक्षसूत्राभ्यां संयुता ऋषयः स्मृताः ॥ ७१ ॥ જટાધારી, દાઢી અને મૂવાળા, શાંત સ્વભાવના, બેઠેલા, ધ્યાનસ્થ તથા કમ‘તુ અને અક્ષમાલાથી જેમના બન્ને હાથ યુક્ત છે એવા ઋષિઓ જાણવા. ૭૧. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શિલ્પ રત્નાકર [એકાદશ રેન સૂર્યની બાર મૂર્તિઓનું વર્ણન. ૧ લી સુધાન્રી. दक्षिणे पौष्करा माला करे वामे कमण्डलुः ॥ पद्माभ्यां शोभितौ हस्तौ सुधाम्नी प्रथमा स्मृता ॥७२॥ જેના નીચેના જમણા હાથમાં કમળની માળા તથા ડાબા હાથમાં કમંડલુ છે તેમજ ઉપરના બન્ને હાથ પોથી ભાયમાન છે એવી સૂર્યની સુધાગ્ની નામની પહેલી મૂતિ જાણવી. છર. ૨ જી મિત્રા, शूलं वामकरे यस्य दक्षिणे सौम्य एव च ॥ मित्रनामा त्रिनयना कुशेशयविभूषिता ॥७३॥ નીચેના ડાબા હાથમાં ત્રિશૂલ અને જમણા હાથે અભય ધારણ કરેલી, ત્રણ નેત્રવાળી તથા ઉપરના બન્ને હાથ કમળથી સુભિત છે એવી સૂર્યની મિત્રા નામની : બીજી મૂર્તિ જાણવી. ૭૩. ૩ જી આર્યમણી. प्रथमे तु करे चक्र तथा वामे च कौमुदी ॥ मूर्तिरार्यमणी ज्ञेया सपद्मौ पाणिपल्लवी ॥७४॥ જમણા હાથમાં ચક્ર તથા ડાબા હાથમાં ગદા અને બીજા અને હાથ પદ્મથી વિભૂષિત થએલી એવી સૂર્યની આર્યમણું નામની ત્રીજી મૂર્તિ જાણવી. ૭૪. ૪ થી પૈકી. चक्रं तु दक्षिणे यस्या गदा वामे प्रतिष्ठिता ॥ सा मूर्ती रौदी ज्ञातव्या प्रणालपद्मभूषिता ॥७॥ જેના જમણા હાથમાં ચક અને ડાબા હાથમાં ગદા છે તથા બન્ને હાથ કમળદંડથી વિભૂષિત છે તે સૂર્યની શૈદ્રી નામની ચૌથી મૂર્તિ જાણવી. ૭૫. ૫ મી વારૂણી. चक्रं तु दक्षिणे यस्या वामे पाशः सुशोभनः ॥ सा वारुणी भवेन्मूर्तिः पद्मपत्रकरद्वया ॥७६॥ Page #561 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવકૃતિ સ્વરૂપ લક્ષણાધિકાર ૪૯ જેના દક્ષિણ હાથમાં ચક્ર અને વામ હાથમાં સુજ્ઞેભિત પાશ છે તથા જેના બન્ને હાથ કમળરેખાથી વિભૂષિત થએલા છે તે સૂની વારૂણી નામની પાંચમી મૂતિ જાણવી. ૭૬. で ૬ ટી સમતા. कमण्डलुं दक्षिणतो ह्यक्षमालाञ्च वामतः ॥ सा भवेत्संमता सूर्यमूर्तिः पद्मविभूषिता ॥७७॥ જમણા હાથમાં કહ્યુ અને ડાખા હાથમાં અક્ષમાલા ધારણ કરેલી તથા ખત્ને હાથ પદ્મરેખાથી શોભિત છે એવી સૂર્યની સમતા નામની છઠ્ઠી સ્મૃતિ જાણવી. ૭. ૭મી ભગમૂર્તિ. यस्यास्तु दक्षिणे शूलं वामहस्ते सुदर्शनम् ॥ भगमूर्त्तिः समाख्याता पद्महस्ता शुभाय वै ॥७८॥ જેના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં સુદર્શન ચક્ર છે તથા અન્ને હાથમાં કમલરેખા છે તે સૂર્યની ભગ નામની સાતમી મૂતિ જાણવી અને તે કલ્યાણ કરનારી છે. ૭૮ う ૮ મી વિશ્વમૂર્તિ. अथ वामकरे मालां त्रिशूलं दक्षिणे करे ॥ सा विश्वमूर्त्तिः सुखदा पद्मलाञ्छनलक्षिता ॥७९॥ ડાબા હાથમાં માલા અને જમણા હાથમાં ત્રિશૂલ ધારણ કરનારી તથા પદ્મના લાંછનવાળી એટલે બન્ને હાથમાં કમળ ધારણ કરેલી સૂર્યની વિશ્વસૂતિ' નામની આઠમી મૂર્તિ જાણવી. ૭૯. ૫૪ મી પ્રા. पूषाख्या च रवेर्मूर्त्तिर्द्विभुजा पद्मलाञ्छना || सर्वपापहरा ज्ञेया सर्वलक्षणलक्षिता ॥८०॥ સૂર્યની પૂષા નામની નવમી મૂર્તિ એ હાથવાળી અને કમળના લાંછનવાળી તેમજ સ લક્ષણા સહિત સર્વ પાપોને હરણ કરનારી જાણવી. ૮૦, ૧૦ મી સાવિત્રી. दक्षिणे तु गदा यस्या वामे हस्ते सुदर्शनम् ॥ पद्माट्या या तु सावित्री मूर्त्तिः सर्वार्थसाधिनी ॥ ८१ ॥ Page #562 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શિલ્પ રત્નાકર [ એકાદશ રન જેના જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં સુદર્શન ચક છે તથા બને હાથ પદ્યરેખાથી સુશોભિત છે તે સૂર્યની સર્વ કાર્યને સાધનારી સાવિત્રી નામની દશમી મૂતિ જાણવી. ૮૧. ૧૧ મી વાખી. स्रुचञ्च दक्षिणे हस्ते वामे हेमजकीलकम् ॥ मूर्तिस्त्वाष्ट्री भवेत्सा च पद्मरुद्धकरद्वया ॥८२॥ જેના જમણા હાથમાં શર અને ડાબા હાથમાં સોનાની ખીલી છે તથા બને હાથમાં પદ્મનાં ચીહ્ન છે તે સૂર્યની ત્વષ્ટી નામની અગિયારમી મૂતિ જાણવી. ૮૨. ૧૨ મી વૈષ્ણવી. सुदर्शनकरा सव्ये पद्महस्ता तु वामतः ॥ एषा च द्वादशी मूर्तिर्विष्णोरमिततेजसः ॥८३॥ જેના જમણે હાથમાં સુદર્શન ચક અને ડાબા હાથમાં કમળ ધારણ કરનારી એવી આ અમિત તેજસ્વી સૂર્યની વૈષ્ણવી નામની બારમી મૂર્તિ જાણવી. ૮૩. બાર આદિત્યનાં નામ. धाता मित्रोर्ण्यमा रुद्रो वरुणः सूर्य एव च ॥ भगो विवस्वान् पूषा च सविता त्वष्ट्रविष्णुको ।।८४॥ ૧ ધાતા, ૨ મિત્ર, ૩ અર્યમા, ૪ રૂદ્ર, ૫ વરૂણ, ૬ સૂર્ય, ૭ ભગ, ૮ વિવસ્વાન, ૯ પૂષા, ૧૦ સવિતા, ૧૧ ત્વષ્ટ્ર અને ૧૨ વિષ્ણુ આ બાર આદિત્યનાં નામ જાણવાં. ૮૪. પંચદેવ પ્રતિષ્ઠા. सूर्यैकदन्ताच्युतशक्तिरुद्रा विघ्नेशशक्तीश्वरविष्णुसूर्याः। श्रीनाथविघ्नेशभगाम्बिकेशाश्चण्डीशहेरम्बपतङ्गतााः ॥ श्रीकण्ठसूर्याखुरथाम्बिकाजाः प्रदक्षिणं मध्यविदीक्ष्य पूज्याः। वस्थानगाः सर्वमनोरथास्ते यच्छन्ति विघ्नानि परत्र संस्थाः॥८५॥ સૂર્ય પંચાયતન, ગણેશ પંચાયતન, વિષ્ણુ પંચાયતન, શક્તિ પંચાયતન અને રૂદ્ર પંચાયતનમાં નીચે પ્રમાણે યથાવિધિ પંચદેવની પ્રતિષ્ઠા કરવી. સૂર્ય Page #563 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૧૧ પંચાયતનમાં સૂર્ય, ગણેશ, વિષ્ણુ, શક્તિ અને રૂદ્ર, ગણેશ પંચાયતનમાં ગણેશ, શક્તિ, રૂદ્ર, વિષ્ણુ અને સૂર્ય, વિષ્ણુ પંચાયતનમાં વિષ્ણુ, ગણેશ, સૂર્ય, શક્તિ અને રૂ; શક્તિ પંચાયતનમાં શક્તિ, રૂદ્ર, ગણેશ, સૂર્ય અને વિષ્ણુ તથા રૂદ્ર પંચાયતનમાં રૂદ્ર, સૂર્ય, ગણેશ, શક્તિ અને વિષ્ણુ; આ પંચદેવ ઉપર પ્રમાણે જેનું દેવાલય હોય તેને મધ્યમાં સ્થાપી પ્રદક્ષિણ વિધિથી પૂજવા. આ પંચદેવ પોતપોતાના સ્થાનમાં રહી સર્વ મનેરને પૂરનારા છે પરંતુ વિપરીત સ્થાન થવાથી તેઓ વિશ્નકર્તા થાય છે. ૮૫. પંચદેવનાં નામ. सूर्यो विनायको विष्णुश्चण्डी शम्भुस्तथैव च ॥ अनुक्रमेण पूज्यास्ते फलदास्स्युः सदाचेने ॥८६॥ સૂર્ય, ગણેશ, વિષ્ણુ, ચંડી અને શભુ આ પંચદેવ ઉપર કહેલા અનુક્રમે પૂજવા. તે સર્વદા ફલ આપનારા થાય છે. ૮૬. સૂર્યાયતનમાં બીજા ગ્રહનાં સ્થાન. आग्नेयां तु कुजः स्थाप्यो गुरुर्याम्ये प्रतिष्ठितः ॥ नैऋत्ये राहुसंस्थानं शुक्रस्थानश्च पश्चिमे ॥८७॥ वायव्ये केतुसंस्थानं सौम्यायां बुध एव च ॥ ईशाने च शनिः स्थाप्यः प्राच्यां स्थाप्यश्च चन्द्रमाः ॥८॥ સૂર્યાયતનમાં મધ્યમાં સૂર્ય, અગ્નિકોણમાં મંગળ, દક્ષિણ દિશામાં ગુરૂ, નૈરૂત્ય કેણમાં રાહુ, પશ્ચિમ દિશામાં શુક, વાયવ્ય કેણમાં કેતુ, ઉત્તર દિશામાં બુધ, ઈશાન કેણમાં શનિ અને પૂર્વ દિશામાં ચંદ્રમા સ્થાપવા. ૮૭, ૮૮. સૂર્યના અષ્ટ દ્વારપાલનાં નામ અને સ્વરૂપ, दण्डी च पिङ्गलश्चैव आनन्दश्चान्तकस्तथा ॥ चित्रो विचित्रो ज्ञातव्यः किरणाक्षः सुलोचनः ॥८९॥ सर्वे च पुरुषाकाराः कर्तव्याः शान्तिमिच्छता ॥ चतुर्दारेषु च स्थाप्या दिशाश्चैव प्रदक्षिणाः ॥१०॥ દડી, પિંગલ, આનંદ, અન્તક, ચિત્ર, વિચિત્ર, કિરણાક્ષ અને સુચન, આ આઠ સૂર્યના પ્રતીહારે (દ્વારપાલે)નાં નામ છે. સુખ શાન્તિની વાંછના રાખતા પુરૂષે તે સર્વ પુરૂષાકારના કરવા અને દિશાઓના પ્રદક્ષિણ કમથી ચારે દ્વારમાં સ્થાપવા. ૮૯ ૦. Page #564 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શિલ્પ રત્નાકર [એકાદશ રત્ન પ્રાચીન દેવાલયમાં કતરેલી મુર્તિઓના નમુના | Lફા ' - 1.le: [ ; .. I u - - - - - - - TATI એક શT THS - it till it' s ! : : I livil : , ' 'lt •i.; I ni * ' સૂર્ય પ્રાસાદના મડવરમાં કરેલી સૂર્યની મૂર્તિ, મુરા (ગુજરાત). Page #565 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] વમર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. પ્રાચીન પ્રાસાદાના મંડાવરમાં કરેલી માંએ. Issue Ed / 1 * ને . 3 ; L * ના ask ન = = . * . : - કરનur ક સ', 'ભા : : » ts ST i, :, કે . . : ! " કા નામના !.] : .E 'એક - I . . - --- *~ રિ * I Page #566 -------------------------------------------------------------------------- ________________ ४१४ શિલ્પ રત્નાકર એકાદશ રન પૂર્વ દિશાના. तर्जनी किरणं ताम्रचूडदण्डायुधे तथा ॥ वामभागे स्थितो दण्डी पिङ्गलश्च ततः शृणु ॥११॥ તર્જની, કિરણ, તામ્રચૂડ (કુકડો) અને દંડ ધારણ કરેલ તથા પૂર્વ દિશાના વામ ભાગમાં રહેલા દંડી નામને દ્વારપાલ જાણવે. હવે પિંગલ નામને દ્વારપાલ કહું છું તે સાંભળે. ૯૧. शक्तिश्च किरणस्थाने किरणं ताम्रचूडके ॥ तर्जनीदण्डयुक्तश्च पिङ्गलः पूर्वदक्षिणे ॥१२॥ કિરણના સ્થાનમાં શક્તિ, તામ્રચૂડના સ્થાનમાં કિરણ તથા તર્જની અને દંડ પૂર્વવત્ ધારણ કરનાર પિંગલ નામને અગ્નિકેણ તરફને પૂર્વ દિશાને દ્વારપાલ જાણ. ૯૨. દક્ષિણ દિશાના. द्वितर्जन्यौ वज्रदण्डौ बिनचानन्दकः स्मृतः ॥ व्यत्यये तर्जनीदण्डे स भवेदन्तकः शुभः ॥१३॥ બે તર્જની, વજ, અને દંડધારી આનંદ તથા તર્જની અને દંડને ડાબા જમણ કરવાથી અન્તક નામને દ્વારપાલ જાણ. આ બે દક્ષિણ દિશાના છે. ૭. પશ્ચિમ દિશાના. द्वे तर्जन्यौ पद्मदण्डौ धत्ते चित्रश्च पश्चिमे ॥ व्यत्यये तर्जनीदण्डे विचित्रो नाम नामतः ॥१४॥ બે તર્જની, પદ્મ અને દંડધારી ચિત્ર તથા તર્જની અને દંડને ડાબાજમણ કરવાથી વિચિત્ર; આ બે પશ્ચિમ દિશાના દ્વારપાલ જાણવા. ૯૪. ઉત્તર દિશાના. तर्जन्यौ किरणं दण्डं किरणाक्षश्च धारयन् ॥ व्यत्यये तर्जनीदण्डे प्रतीहारः सुलोचनः ॥१५॥ એ તર્જની, કિરણ અને દંડને ધારણ કરનારે કિરણક્ષ તથા તર્જની અને દંડને ડાબાજમણી ધારણ કરનારે સુલેચન, આ બે ઉત્તર દિશાના પ્રતીહાર જાણવા. ૯૫. Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. નવગ્રહ મૂર્તિનું સ્વરૂપ લક્ષણ. આદિત્યનું સ્વરૂપ. सर्वलक्षणसंयुक्तं सर्वाभरणभूषितम् ॥ द्विभुजश्चैकवक्रश्च श्वेतपङ्कजधृत्करम् ॥१६॥ वर्तुलं तेजसां बिम्बं मध्यस्थं रक्तवाससम् ॥ सप्तमुखहयैर्युक्तं रथे सारथिना युतम् ॥ आदित्यस्य त्विदं रूपं कुर्यात् पापप्रणाशनम् ॥९॥ સર્વ લક્ષણોથી યુક્ત, સર્વ પ્રકારના આભરણેથી અલંકૃત, બે હાથવાળી, એક મુખવાળી, શ્વેત કમળ ધારણ કરનારી તથા તેજના ગેળાકાર બિંબમંડલના મધ્ય ભાગમાં રહેલી અને રાતાં કપડાંવાળી તથા સપ્તમુખી અશ્વયુક્ત રથારૂઢ થયેલી આદિત્યની મૂર્તિ કરવી અને તે સર્વ પાપોને નાશ કરનારી જાણવી. ૯૬, ૭. ગ્રહના વર્ણ श्वेतः सोमः कुजो रक्तो बुधः सितो गुरुस्तथा ॥ शुक्रः श्वेतः शनी राहुः कृष्णो 5मास्तु केतवः ॥९८॥ ચંદ્ર શ્વેત, મંગળ રાતે, બુધ અને ગુરૂ ફત, શુક્ર શ્વેત, શનિ અને રાહુ શ્યામ તથા કેતુ ધૂમ્ર વર્ણને જાણ. ૯૮, ચંદ્ર. રંવ વિધા જોતા તારાકૃતઃ | दशश्वेताश्वसंयुक्त आरूढः स्यंदने शुभे ॥१९॥ द्विभुजो दक्षिणे पाणी गदां बिभ्रन्पृथूदरः ॥ વાસ્તુ વરવો રસ્તા સારા નિત્તે આ વેત વર્ણવાળે, વેત વસ્ત્ર ધારણ કરનાર, ત દશ ઘોડાના શુભ રથમાં બેઠેલે, બે ભુજાવાળા, જમણા હાથમાં ગદાધારી અને વામહસ્ત વરદયુક્ત એ ચંદ્રમા જાણ. ગ્રન્થાન્તરે હરણનું વાહન કહેલું છે. ૯૯, ૧૦૦, મંગલ. चतुर्भुजो मेषारूढश्चाङ्गारसदृशाकृतिः ॥ दक्षिणे वरदः शक्तिर्वामे शूलगदे कुजः ॥१०१॥ Page #568 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [[એકાદશ રત્ન મંગળ ચાર ભુજાવાળે, ઘેટા ઉપર બેઠેલે અને અંગારા જેવી રાતી આકૃતિવાળે કરે. જમણા નીચલા હાથમાં વરદ અને ઉપરના હાથમાં શક્તિા તથા ડાબા બન્ને હાથમાં અનુક્રમે શૂલ અને ગદા આપવી. ૧૦૧. બુધ सिंहारूढो बुधो ज्ञेयः कर्णिकारसमप्रभः ॥ पीतशाल्यम्बरधरः वर्णभूषाविभूषितः ॥१०२॥ वरदवड्गसंयुक्तः खेटकेन समन्वितः॥ गदया च समायुक्तो बिभ्राणो दोश्चतुष्टये ॥१०३॥ સિંહ ઉપર બેઠેલે, કરેણના પુષ્પ જેવી કાંતિવાળ, પીળી થઈ ગયેલી ડાંગરના જેવાં પિત વસ્ત્ર ધારણ કરનાર, સેનાના અલંકારેથી શણગારેલે તથા ચારે હાથમાં વરદ, તરવાર, ઢાલ અને ગદાને ધારણ કરનારે બુધ જાણ. ૧૦૨, ૧૦૩. ગુરૂ बृहस्पतिर्गजारूढः पीतवर्णश्चतुर्भुजः ॥ वरदश्चाक्षसूत्रश्च विभ्रन् दण्डकमण्डलू ॥१०४॥ હાથી ઉપર બેઠેલે, પીતવર્ણવાળે, ચાર ભુજાવાળે તથા વરદ, અક્ષમાલા, દંડ અને કમંડલુને ધારણ કરનારે બૃહસ્પતિ જાણ. ગ્રંથાન્તરમાં ગુરૂનું વાહન હંસ પણ માનેલું છે. ૧૦. શકે. शुक्रस्तु श्वेतवर्णश्च हयारूढश्चतुर्भुजः ॥ अक्षसूत्रञ्च दण्डञ्च धत्ते पाशकमण्डलू ॥१०॥ શ્વેત વર્ણવાળા, અશ્વ ઉપર બેઠેલે, ચાર ભુજાવાળે તથા અક્ષમાલા, દંડ, પાશ અને કમંડલુને ધારણ કરેલ શુક જાણ. ૧૦૫. શનિ. शौरिश्चतुर्भुजो नीलो ज्ञेयो महिषवाहनः ।। वरदवाणसंयुक्तश्चापजलधरो भवेत् ॥१०॥ ચાર હાથવાળ, શ્યામ રંગો, પાડાના વાહનવાળે તથા વરદ, બાણ, ધનુષ્ય અને કલશને ધારણ કરનારે શનિ જાણ. ૧૦૫. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. રાહુ सिंहासनगतो राहुर्विकालवदनोऽसितः ॥ सर्पपुच्छाकृतिधूम्रो वरगदान्विताः कराः ॥१०॥ સિંહાસન ઉપર બેઠેલે, કેવળ ભયંકર મુખની આકૃતિવાળા તથા શ્યામરંગને રાહ જાણો તેમજ વગર માથાને, કેડથી સર્પના પૂછડા જેવી આકૃતિવાળ, ધૂમાડાના જેવા વર્ગને અને જેના હાથે વરદ અને ગદાથી સંયુક્ત છે એવો કેતુ જાણ. ૧૦૭. ગ્રહ સ્વરૂપ. ग्रहाः किरीटिनः कार्या नवतालप्रमाणकाः ॥ रक्तकुंडलकेयूरहाराभरणभूषिताः ॥१०८॥ ગ્રહ મુકુટધારી, નવતાલના પ્રમાણવાળા, રાતાં કુંડલે, બાજુબધે અને હારના આભૂષણેવડે શણગારેલા કરવા ૧૦૮. અષ્ટ દિગ્યાલ. ઈન્દ્ર वरं वज्राङ्कुशौ चैव कुंडि धत्ते करैस्तु यः ॥ गजारूढः सहस्राक्ष इन्द्रः पूर्व दिशाधिपः ॥१०९॥ વર, વજ, અંકુશ અને અમૃતની કુંડી (કલશ)ને પ્રદક્ષિણ કમથી ચારે હાથમાં ધારણ કરનારા, હાથીના વાહનવાળા તથા હજાર નેત્રવાળા પૂર્વદિશાના અધિપતિ ઇન્દ્રદેવ જાણવા. ૧૯ અગ્નિ. वरदः शक्तिहस्तश्च समृणालकमंडलुः ॥ ज्वालापुञ्जनिभो देवो मेषारूढो हुताशनः ॥११०॥ વરદ, શક્તિ, કમળદંડ અને કમંડલુધારી, વાલાના સમૂહ જેવી કાન્તિવાળા અને ઘેટા ઉપર બેઠેલા અગ્નિકેણના અધિપતિ અગ્નિદેવ જાણવા. ૧૧૦. ૫૩ Page #570 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શિલ્પ રત્નાકર [ એકાદશ રત્ન યસ. लेखनीं पुस्तकं धत्ते कुकुटं दंडमेव च ॥ महामहिषमारूढो यमः कृष्णाङ्ग ईरितः ॥ ११९॥ લેખણ, પુસ્તક, કૂકડો તથા દડધારી, મોટા પાડા ઉપર બેઠેલા અને કાળા શરીરવાળા દક્ષિણ દિશાના અધિપતિ યમદેવ જાણવા. ૧૧૧. નૈઋતિ. खड्गञ्च खेटकं हस्तैः कर्तिकां वैरिमस्तकम् ॥ दंष्ट्री करालवदनः श्वानारूढश्च राक्षसः ॥११२॥ તરવાર, ઢાલ, કરવત અને શત્રુના મસ્તકને ધારણ કરનારા, મોટી દાઢીવાળા, ભયંકર મુખવાળા તથા કુતરાના વાહનવાળા નૈરૂત્ય કેણના અધિપતિ રાક્ષસ જાણવા. ૧૧૨. વરૂણ. वरं पाशोत्पले कुण्डी हस्तैर्बिभ्रत्क्रमाच यः ॥ नारूढः स कर्तव्यो वरुणः पश्चिमाश्रितः ॥ ११३॥ વરદ, પાશ, કમળ તથા અમૃતકુડીને ધારણ કરનારા તથા મગર ઉપર બેઠેલા પશ્ચિમ દિશાના અધિપતિ વરૂણદેવ જાણવા. ૧૧૩. વાયુ. वरं ध्वजां पताकाञ्च कमंडलुं करैर्दधत् ॥ मृगारूढो हरिद्वर्णः पवनो वायुदिग्पतिः ॥ ११४॥ વરદ, વજા, પતાકા અને કમંડલુધારી, હિરણ ઉપર આરૂઢ થએલા તથા લીલા વર્ણના વાયુકાણના અધિપતિ પવનદેવ જાણવા. ૧૧૪. કુબેર. विभर्ति यो गदाकुम्भवीजानि च कमंडलुम् ॥ हस्तेषु धनदो ज्ञेयः सौम्यायां गजवाहनः ॥११५॥ ક્રમે હાથમાં ગદા, નિષિકુંભ, બીએફ અને કમલને ધારણ કરનારા તથા હાથી ઉપર બેઠેલા ઉત્તર દિશાના અધિપતિ કુબેર જાણવા. ૧૧પ. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ એકાદશ રત્ન] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૧૯ ઈશાનદેવ (શંકર), वरं तथा त्रिशूलञ्च नागेन्द्रं बीजपूरकम् ॥ बिभ्राणो वृषमारूढ ईशानो धवलद्युतिः ॥११६॥ વર, ત્રિશુલ, નાગેન્દ્ર (સર્પરાજ) અને બીજોરાને ધારણ કરનારા, નંદી ઉપર બેઠેલા તથા ત કાંતિવાળા ઈશાન કેણના અધિપતિ ઇશાનદેવ જાણવા. ૧૧૬. વિષ્ણુની ચાર મૂર્તિ યુગભેદે મૂર્તિ પ્રમાણુ. वासुदेवः संकर्षणः प्रद्युम्नश्चानिरुद्धकः ॥ श्वेतो रक्तः पीतः कृष्णः क्रमात्कृतयुगादिषु ॥११७॥ કૃતાદિ ચાર યુગમાં અનુક્રમે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરૂદ્ધની મૂર્તિ રંગે શ્વેત, રક્ત, પીત અને કૃષ્ણ જાણવી. ૧૧૭. દ્વિજાતિ પૂજ્ય મૂર્તિ पूज्या द्विजातिभिश्चैते छत्राभं कुकुटाण्डवत् ॥ वपुषाभञ्च बालेन्दूपमं कुर्यात् शिरः क्रमात् ॥११८।। ઉપર કહેલી મૂતિએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વચ્ચે એ પૂજવી અને કમથી એ મૂર્તિઓનું મસ્તક છત્ર જેવું, કૂકડાના ઈડાના જેવું, કલઈના જેવું તેમજ બાલચંદ્રના જેવું કરવું. ૧૧૮. વિપ્રપૂજ્ય મૂર્તિ नारायणश्च केशवो माधवो मधुसूदनः ॥ पूजिता मूर्तयो ह्येता विप्राणां सौख्यदायिकाः ॥११९॥ નારાયણ, કેશવ, માધવ અને મધુસૂદન એમની મૂર્તિઓનું પૂજન બ્રાહ્મણને સુખદાયક છે. ૧૧૯. ક્ષયપૂજ્યા તથા વૈશ્યપૂજ્ય મૂર્તિ. मधुसूदनविष्णू च क्षत्रियाणां फलप्रदौ ॥ त्रिविक्रमो वामनश्च वैश्यानामर्चने शुभौ ॥१२०॥ Page #572 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર [ એકાદશ રત્ન ક્ષત્રિયોને માટે મધુસૂદન અને વિષ્ણુની મૂર્તિ ફલ આપનારી છે તથા વૈશ્યને માટે ત્રિવિક્રમ અને વામનની મૂર્તિ પૂજામાં શુભ છે. ૧૨૦. પૂજ્ય મૂર્તિ पूजिता श्रीधरी मूर्तिः शूद्राणाञ्च सुखावहा ॥ चतुर्वर्णैः सदा पूज्या मूर्तयश्च शुभप्रदाः ॥१२१॥ શુદ્રોને માટે શ્રીધર ( લક્ષ્મીનારાયણ) ની મૂર્તિ પૂજવી સુખકારી છે. ઉપર પ્રમાણે ચારે વર્ણએ મૂતિઓ સદા પૂજવી તે કલ્યાણ કરનારી છે. . ૧૨૧. ચર્મકારાદિને પૂજ્યા મતિ, चर्मकृद्रजकानाञ्च नदस्य वरटस्य च ॥ मेदभिल्लकिरातानां हृषीकेशः सुखावहः ॥१२२॥ મચી, બી, નટ, રંગરેજ, પંઢ, ભીલ અને કિરાત વિગેરે જાતિઓને માટે હૃષીકેશની મૂર્તિ પૂજવી સુખાવહ છે. ૧૨૨. કુંભારાદિને તથા બ્રહ્મચારી આદિને પૂજય મૂર્તિ कुम्भकारवणिग्वेश्याचक्रिकध्वजिनामपि ॥ सर्वेषां प्रकृतीनाच पद्मनाभः सुखावहः ॥ दामोदरः सौख्यदः स्याद् ब्रह्मचार्यैकदंडिनाम् ॥१२३॥ કુંભાર, વેપારી, વેશ્યા, ઘાંચી, કલાલ તથા સર્વ સામાન્ય પ્રજાને માટે પનાભની મૂતિ પૂજવી સુખકર્તા છે. બ્રહ્મચારીઓ તથા એકદંડી સંન્યાસીઓને માટે દાદરની મૂર્તિ પૂજવી સુખદ છે. ૧૨૩. સર્વવર્ણ પૂજ્ય મૂતિ. हरिहरस्वर्णगर्भा नरसिंहोऽथ वामनः ॥ वाराहः सर्ववर्णेषु सौख्यदा हितकारकाः ॥२४॥ હરિ, હર, હિરણ્યગર્ભ, નરસિંહ, વામન અને વારાહ; એમની મૂતિએ સર્વે વણેને સુખ તથા કલ્યાણકર્તા છે. ૧૨૪. Page #573 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૨૧ વિષ્ણુની ચતુર્વિશ મૂર્તિ સ્વરૂપ લક્ષણ. ૧ વાસુદેવ, ૨ કેશવ. वासुदेवो गदाशंखचक्रपद्मविभूषितः । केशवः कमलं धत्ते कम्बु चक्र गदामपि ॥१२५॥ ગદા, શીખ, ચક્ર અને પત્રથી વિભૂષિત થયેલા વાસુદેવ તથા કમળ, શંખ, ચક અને ગદાને ધારણ કરનારા કેશવ જાણવા. ૧૨૫. ૩ નારાયણ, ૪ માધવ. नारायणः कम्बुपद्मगदाचक्रधरो भवेत् ॥ माधवस्तु गदां चक्रं शंखं वहति पङ्कजम् ॥१२६॥ શંખ, પત્ર, ગદા અને ચક્રધારી નારાયણ તથા ગદા, ચક્ર, શંખ અને પદ્મધારી માધવ જાણવા. ૧૨૬. ૫ પુરૂષોત્તમ, ૬ અક્ષજ. पुरुषोत्तमस्तु चक्रपद्मशंखगदाधरः ॥ अधोक्षजः सरसिजगदाशंखसुदर्शनः ॥१२७।। ચક, પત્ર, શંખ અને ગદાધારી પુરૂષોત્તમ તથા પત્ર, ગદા, શંખ અને સુદર્શન ચક્રધારી અધોક્ષજ જાણવા. ૧૨૭. ૭ સંકર્ષણ, ૮ ગોવિંદ संकर्षणो गदाकम्बुसरसीरुहचक्रभृत् ॥ गोविंदो धरते चक्रं गदां पद्मं च कम्बुकम् ॥१२८॥ ગદા, શંખ, પદ્મ અને ચકધારી સંકર્ષણ તથા ચક્ર, ગદા, પદ્ધ અને શંખધારી ગોવિંદ જાણવા. ૧૨૮. ૯ વિષ્ણુ, ૧૦ મધુસૂદન विष्णुः कौमोदकी पद्मं पाञ्चजन्यं सुदर्शनम् ॥ मधुसूदनकश्चक्रं शंखं सरसिजं गदाम् ॥१२९॥ કદકી ગદા, પદ્મ, પાંચજન્ય શંખ અને સુદર્શન ચકધારી વિષ્ણુ તથા ચક, શંખ, પદ્મ અને ગદાધારી મધુસૂદન જાણવા. ૧૨૯ Page #574 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ [એકાદશ રત્ન શિ૯૫ રત્નાકર (૯) ભાગની નારાયણની મૂતિ. ; 'શાન s U કે i3 કI | - 1 –| - - - Page #575 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાણકપુર (મારવાડ) ના સૂર્ય પ્રાસાદમાં સ્થાપિત સૂર્ય તથા સૂર્યાણીની પ્રતિમાઓ. શ્રીસૂર્યદેવની મૂર્તિ. શ્રીસર્યાણીની મૂર્તિ. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મી ત્રિવિક્રમ વિષ્ણુની પ્રાચીન મૂર્તિ. Page #577 -------------------------------------------------------------------------- ________________ ૪૩ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. કર૩ ૧૧ અય્યત, ૧ર ઉપેન્દ્ર अच्युतस्तु गदापद्मशंखचक्रसमन्वितः ॥ उपेन्द्रो वहते शंख गदां चक्रं कुशेशयम् ॥१३०॥ ગદા, પદ્મ, શેખ અને ચકવાળા અશ્રુત તથા શખ, ગદા, ચક અને પદ્મને ધારણ કરનારા ઉપેન્દ્ર જાણવા. ૧૩૦. ૧૩ પ્રધુ, ૧૪ ત્રિવિકમ. प्रद्युम्नश्च चक्रशंखगदाम्भोजानि पाणिभिः ॥ त्रिविक्रमः पद्मगदाचऋशंखान् विभर्ति यः ॥१३१॥ ચક્ર, શંખ,ગદા અને પદ્મધારી પ્રદ્યુમ્ન તથા પદ્ધ, ગદા, ચક્ર અને શંખ ધારણ કરનાર ત્રિવિકુમ જાણવા. ૧૩૧. ૧૫ વામન, ૧૬ શ્રીધર. वामनस्तु शंखचक्रगदापद्मलसत्करः ॥ श्रीधरो वारिजं चक्रं गदां शंखं दधाति यः ॥१३२॥ શંખ, ચક્ર, ગદા અને પાવડે શેશિત હસ્તવાળા વામન તથા પક્વ, ચક્ર, ગદા અને શંખને ધારણ કરનારા શ્રીધર (લક્ષ્મીનારાયણ ) જાણવા. ૧૩૨. ૧૭ નરસિંહ, ૧૮ જનાર્દન नरसिंहश्चक्रपद्मगदाकम्वुविराजितः ॥ जनार्दनोऽम्बुजं चक्रं कम्बु कौमोदकीं दधत् ॥१३॥ ચક, પદ્મ, ગદા અને શખથી વિરાજિત નરસિંહ તથા પ, ચક્ર, શંખ અને કેમેરકી ગદાધારી જનાર્દન જાણવા. ૧૩૩. ૧૯ અનિરૂદ્ધ, ર૦ હૃષીકેશ, ર૧ પદ્મનાભ. अनिरुद्धो लसचक्रगदाशंखारविन्दवान् ॥ हृषीकेशो गदां चक्रं पद्मं शंखञ्च धारयन् ॥ पद्मनाभः पाञ्चजन्यं पनं चक्रं गदामपि ॥१३४॥ Page #578 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શિપ રત્નાકર [એકાદશ રત્ન ચક્ર, ગદા, શંખ અને કમળવડે શેભાયમાન હસ્તવાળા અનિરૂદ્ધ; ગદા, ચક્ર, પદ્મ અને શંખને ધારણ કરનારા હૃષીકેશ તથા પાંચજન્ય શંખ, પદ્મ, ચક્ર અને ગદાધારી પદ્મનાભ જાણવા. ૧૩૪. ૨૨ દાદર, ૨૩ હરિ. दामोदरोऽम्बुजं शंखं गदां धत्ते सुदर्शनम् ॥ हरिर्धारयते कम्बुं चक्रं तामरसं गदाम् ॥१३॥ પવ, શંખ, ગદા અને સુદર્શન ચકને ધારણ કરનારા દાદર તથા શંખ,ચક, પદ્મ અને ગદાધારી હરિ જાણવા. ૧૩૫. ૨૪ કૃષ્ણ कृष्णः करैः पाञ्चजन्यं गदां पनं सुदर्शनम् ॥ धत्ते सर्वगुणोपेतः स चैव पुरुषोत्तमः ॥१३६॥ પાંચજન્ય શંખ, ગદા, પદ્મ અને સુદર્શન ચકધારી, સર્વકલા સંપન્ન કૃષ્ણ જાણવા અને તે પુરૂષોત્તમ પણ કહેવાય છે. ૧૩૬. एतास्तु मूर्तयो ज्ञेया दक्षिणाधःकरैः क्रमात् ॥ वासुदेवादिवर्णाः स्युः षड् षडेते तदादयः ॥१३७॥ દક્ષિણ બાજુના નીચેના હાથના કામે ચારે ભુજાઓમાં આયુધના ફેરફાર વડે આ વિષણુની ચાવીસ મૂતિઓ જાણવી. તથા વાસુદેવાદિ છ છ દે અનુકમે એકેક વર્ણના જાણવા. ૧૩૭. કાર્તિક સંકર્ષણ, ગરૂડધ્વજ. सङ्कर्षणः कार्तिकोऽब्जशक्तिखेटकम्बुभिः ॥ गरुडध्वजतायस्थोऽजशंखध्वजचिह्नवान् ॥१३८॥ કમળ, શક્તિ, મૂસલ અને શંખધારી કાર્તિક સંકર્ષણ તથા કમળ, શંખ, વિજદંડ અને ધ્વજાધારી ગરૂડ ઉપર બેઠેલા ગરૂડધ્વજ જાણવા. ૧૩૮. જયન્ત, ગવર્ધન. जयन्तोऽक्षचक्रदण्डपादिनसंवृतः ॥ गोवर्धनश्चाक्षचक्रशंग्वपर्गवां हितः ॥१३९॥ Page #579 --------------------------------------------------------------------------  Page #580 -------------------------------------------------------------------------- ________________ * * મનું It * - - - - - - - + - * * * ' = = - - " * * '" . 1 1." રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની મૂર્તિ. *, - ! I ક - ક ' Ed. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૪૫ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. અક્ષમાલા, ચક્ર, દંડ અને કમલધારી તથા વાજિંત્રવાળા જયંત અને અક્ષમાલા, ચક, શંખ અને પદ્મ સહિત ગાના હિતકર્તા ગવર્ધન જાણવા. ૧૩૯૮ મસ્ય, કૂર્મ, વારાહ અવતાર. मत्स्यकूर्मों स्वस्वरूपौ नृवराहो गदाम्बुजे ॥ विभ्रमाढ्यो वराहास्यो दंष्ट्राग्रेण धृता धरा ॥१४०॥ મસ્યાવતાર અને પૂર્ણાવતાર, આ બે અવતારે પિતાના સ્વરૂપના છે. વરાહાવતાર મનુષ્યાકૃતિ ગદા અને પદ્મ ધારણ કરેલા, ભુંડના જેવા મુખવાળા, વૃદ્ધાવસ્થાને પ્રાસ તથા દંષ્ટ્રના અગ્ર ભાગે પૃથ્વી ધારણ કરેલા જાણવા ૧૪૦. નૃસિંહાવતાર नृसिंहः सिंहवक्रोऽतिदंष्ट्रालः कुटिलौरुकः ॥ हिरण्योरुस्थलासक्तविदारणकरद्वयः ॥१४१॥ સિંહના સુખવાળા, અત્યંત મોટી દાઢવાળા, જેનું ઉદર ભયંકર છે એવા તથા હિરણ્યકશિપુના વક્ષસ્થલને ચીરવામાં આસક્ત થએલા નૃસિંહાવતાર જાણવા. ૧૪૧. વામન, પરશુરામ, રામ, બલરામ અવતાર वामनः सशिखः श्यामो दण्डपात्रपीताम्बरः ॥ जटाजिनधरो रामो भार्गवः परशुं दधत् ॥ रामः शरेषुधृक् श्यामः ससीरमूसलो बलः ॥१४२।। શિખધારી, શ્યામવર્ણના, પીતામ્બર પહેરેલા, દંડ અને કમંડલુને ધારણ કરનારા વામાવતાર, જટાધારી, મૃગચર્મ ઓઢેલા અને પરશુને ધારણકર્તા પરશુરામ, શ્યામવર્ણ અને ધનુષબાણધારી રામાવતાર તથા હલ અને મૂલધારી બલરામ જાણવા. ૧૪૨. બુદ્ધાવતાર, કલ્કિ અવતાર बुद्धः पद्मासनो रक्तस्त्यक्ताभरणमूर्धजः ॥ कक्षापवस्त्रो ध्यानस्थो द्विभुजचोर्ध्वपाणिकः ॥ कल्किः सखड्गोऽश्वारूढो हरेरथ वरा इमे ॥१४॥ ૫૪ Page #582 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શિલ્પ રત્નાકર [ એકાદશ રન પદ્માસનમાં બેઠેલા, રાતા વર્ણના, અલંકારો અને કેશ જેમણે ત્યાગેલા છે એવા અને કાખમાં વસ્ત્ર જેમણે ધારણ કરેલું છે, ચાનાવસ્થામાં રહેલા, બે હાથવાળા અને એક હાથ જેમણે ઉચે કરે છે એવા બુદ્ધ ભગવાન જાણવા. ખગંધારી અને અશ્વારૂઢ કલ્કિ અવતાર જાણવા. આ પ્રમાણે દેને વરદાનરૂપે મળેલા હરિના આ દશ અવતાર જાણવા. ૧૪૩. જલશાયી. सुप्तरूपं शेषतल्पे दक्षो दण्डभुजोऽस्य तु ॥ शिरोधरो वा वामस्तु सपुष्पश्च जलेशयः ॥१४४॥ तन्नाभिपङ्कजे धाता श्रीभूमिश्च शिरोंघ्रिगे ॥ निध्यस्त्रादिस्वरूपाणि पार्श्वयोर्मधुकैटभौ ॥१४॥ શેષનાગ ઉપર સૂતેલા, દક્ષિણ હાથમાં કમળદંડ ધારણ કરેલા, વામ હસ્ત જેમણે ઉશિક તરીકે રાખેલે છે, જેમની નાભિમાંથી કમળ પુષ્પ નીકળેલું છે અને તે નાભિ કમળમાં બ્રહ્મા બિરાજેલા છે, મસ્તક પાસે પૃથ્વી દેવી ઉભેલાં છે, લકમી જેમની ચરણસેવા કરી રહ્યાં છે, નિધિ અને આયુધ વિગેરે સ્વરૂપ સહિત તથા બન્ને પાર્શ્વ ભાગમાં મધુ અને કૈટભ નામના દૈત્યે ઉભા રહેલા છે એવા જલશાયી ભગવાન જાણવા. ૧૪૪. ૧૪૫. શાલિગ્રામમૂર્તિ લક્ષણ. नागभोगसमाकारा शिला सूक्ष्मा च या भवेत् । पूजनीया प्रयत्नेन स्थिरा स्निग्धा सुवर्तुला ॥१४६॥ નાગની ફેણ જેવા આકારવાળી, ઝણ પિગરની, સ્થિર અને ગળાકાર તથા સુંવાળી શાલિગ્રામ શિલા પ્રયત્નથી પૂજવી. ૧૪૬. શુભ લક્ષણ. तत्राप्यामलकीमाना सूक्ष्ममाना च या भवेत् ॥ तस्यामेव सदा कृषणः श्रिया सह वसत्यसौ ॥१४७॥ તેમાં પણ જે શિલા આમળાના જેવડા માની તેમજ તેથી પણ સૂક્ષમ માનની હોય તેમાં લક્ષ્મી સાથે કૃષ્ણ સદા નિવાસ કરે છે. ૧૪૭. Page #583 -------------------------------------------------------------------------- ________________ ४२७ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર यथा यथा शिला सूक्ष्मा तथा तथा महत्फलम् ॥ तस्मात्संपूजयेन्नित्यं धर्मकामार्थमुक्तये ॥१४८॥ શાલિગ્રામની શિલા જેમ જેમ સૂક્ષ્મ તેમ તેમ મહાફલદાતા છે. તેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષાર્થે સૂકમ માનની શિલા નિત્ય પૂજવી જોઈએ. ૧૪૮. નિષિદ્ધ લક્ષણ શાલિગ્રામ શિલા. कपिला कर्बुरा भग्ना रूक्षा छिद्राकुला च या ॥ रेखाकुला स्थिरा स्थूला बहुचक्रेकचक्रिका ॥१४९।। बृहन्मुखी बृहच्चका बद्धचक्रा च या पुनः ॥ वृद्धचक्राऽथवा या स्याद्भिन्नचक्रा त्वधोमुखी ॥१५०॥ दग्धा सुरक्ता चाऽपूज्या भीषणा पंक्तिचक्रिका । पूजयेद्यः प्रमादेन दुःखमेव लभेत् सदा ॥१५१॥ જે શાલિગ્રામની શિલા કપિલ વર્ણવાળી, કાબર ચિતર વર્ણવાળી, ખડબચડી, ભાંગેલી, છિદ્રવાળી, રેખાવાળી, સ્થિર ન રહે એવી, જાડી, ઘણું ચક્રોવાળી, એકજ ચકવાળી, મોટા મુખવાળી, મોટાં મોટાં ચકોવાળી, બંધાયેલાં ચકવાળી, જાદાં જુદાં ચકવાળી, નીચે મુખવાળી, દગ્ધા (બળેલી), અત્યંત રાતી, ભયંકર આકારવાળી તથા હારબંધ ચકવાળી હોય તે પૂજવી નહિ અને પ્રમાદથી એવી શિલાની જે પૂજા કરે છે તેને કેવળ સદા દુબજ પ્રાપ્ત થાય છે. ૧૪૯, ૧૫૦, ૧૫૧. खण्डिता स्फुटिता भिन्ना पार्श्वभिन्ना प्रभेदिता ॥ शालिग्रामसमुद्भता शिला दोषप्रदा नहि ॥१५२॥ ખંડિત થએલી, ફાટ પડેલી, ચીરાવાળી, બાજુએ ફાટ પડેલી અગર તૂટેલી શાલિગ્રામની શિલા હોય તે દેષકારક થતી નથી. ૧૫ર. શિલાભેદે પુણ્ય. स्निग्धा सिद्धिकरा ज्ञेया कृष्णा कीर्तिप्रदायिका ॥ पाण्डुरा पापदहना पीता पुत्रप्रदायिका ॥ नीला दिशति लक्ष्मीञ्च रक्ता भोगप्रदायिनी ॥१५३॥ Page #584 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ એકાદશ રત્ન સુવાળી શાલિગ્રામ શિલા સિદ્ધિ કરનારી, કૃષ્ણ રંગની શિલા કીર્તિ આપનારી, શ્વેત ર'ગની પાપને ખાળનારી, પીળા વર્ણની પુત્ર આપનારી, નીલા રંગની લક્ષ્મી આપનારી અને લાલ રંગની સુખ આપનારી જાણવી. ૧૫૩. વણું ભેદે શાલિગ્રામ સ્મૃતિભેદ, कपिलो नारसिंहश्च वामनश्चात सीनिभः ॥ वासुदेवो सितो ज्ञेयो रक्तः संकर्षणो मतः ॥ १५४॥ दामोदरस्तु नीलाभश्चानिरुद्धस्तथैव च ॥ श्यामो नारायणः क्षेत्रवैष्णवः कृष्णवर्णकः ॥ बहुवर्णस्त्वनन्ताख्यः श्रीधरः पीत उच्यते ॥ १५५ ॥ કપિલ વર્ણવાળા શાલિગ્રામ નરસિંહ ભગવાન જાણવા. અળશીના પુષ્પ જેવા વણુંવાળા વામન, શ્વેત વણુ વાળા વાસુદેવ, રાતા વર્ણવાળા સંકણું, શ્યામ વર્ણવાળા દામેદર, અનિરૂદ્ધ અને નારાયણ, કૃષ્ણ વર્ણવાળા ક્ષેત્ર વૈષ્ણવ, બહુ વણુ વાળા અનત અને પીળા વર્ણવાળા શ્રીધર શાલિગ્રામ જાણવા. ૧૫૪, ૧૫૫. સુખ લક્ષણ. वृत्तसूत्रेऽष्टमो भाग उत्तमं वऋलक्षणम् ॥ मध्यमं तु चतुर्भागं कनिष्टञ्च विभागिकम् ॥१५६॥ શાલિગ્રામ શિક્ષાની ગોળાઇ ( પરિઘ ) ના માપથી આઠમા ભાગે મુખ્ય હોય તે તે ઉત્તમ, ચેાથા ભાગે મધ્યમ અને ત્રીજા ભાગે કનિષ્ઠ જાણવું. ૧૫૬ લક્ષ્મીનારાયણ શાલિગ્રામ. लक्ष्मीनारायणो देवस्त्रिभित्रैर्व्यवस्थितः ॥ पूजनीयः प्रयत्नेन भुक्तिमुक्तिफलप्रदः ॥१५७॥ ત્રણ ચક્રો જેમાં છે એવી શાલિગ્રામની શિલા લક્ષ્મીનારાયણની જાણવી અને તે પ્રયત્નપૂર્વક પૂજવી; કારણ કે તે સુખ અને મુક્તિ આપનારી છે. ૧૫૭. પ્રતિષ્ઠા અવિધાન શાલિગ્રામ. अहं ब्रह्मादयो देवाः सर्वभूतानि केशवः ॥ सदा सन्निहितास्तत्र प्रतिष्ठाकर्म नास्त्यतः ॥ १५८ ॥ Page #585 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન) દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૨૯ લક્ષ્મીનારાયણની શાલિગ્રામ શિલામાં હું ( વિશ્વકર્મા), બ્રહ્માદિ દે, સર્વ ભૂત અને કેશવ; એ સર્વ દેવતાઓ સદા રહેલા છે. તેથી તેનું પ્રતિષ્ઠા કર્મ થતું નથી ૧૫૮. આહુતિપુણ્ય. शालिग्रामशिलाग्रे तु यो जुहोति हुताशनम् ॥ एकाहुतिर्हता सम्यक् कल्पकोटिगुणोत्तरा ॥१५९॥ શાલિગ્રામ શિલાની મૂર્તિ આગળ જે અગ્નિમાં હેમ કરી એક પણ આહુતિ સારી રીતે આપે છે તેને તે કોટિકલ્પનું પુણ્ય આપનારી થાય છે. ૧૫૯. ગરૂડ. ताक्ष्यों मरकतप्रेक्षः कौशिकाकारनासिकः ॥ चतुर्भुजस्तु कर्तव्यो वृत्तनेत्रमुग्वस्तथा १६०॥ गृध्रोरुजानुचरणः पक्षद्वयविभूषितः ॥ प्रभासंस्थानसौवर्णः कलापेन विराजितः ॥१६१॥ छत्रश्च पूर्णकुम्भश्च करयोस्तस्य कारयेत् ॥ करद्वयश्च कर्तव्यस्तथा विरचिताञ्जलिः ॥१६२॥ લીલા વર્ણને, ઘૂવડના જેવી નાસિકાવાળ, ચાર ભુજાવાળ, ગોળ નેત્ર તથા ગેળ મુખવાળો, ગીધના જેવા, સાથળ, જાનુ અને પગવાળે, બે પાંખેવાળે, સુવર્ણના જેવી કાંતિવાળે, મેરની કળા માફક ખુલ્લી પાખેવાળે, એક હાથમાં છત્ર અને બીજા હાથમાં કુંભ તથા બે હાથ અંજલિ અર્થાત્ નમસ્કાર મુદ્રાવાળા જેના છે એ ગરૂડ જાણ. ૧૬૦, ૧૬૧, ૧૬૨. ગરૂડનું સ્વરૂપ. वामोऽग्रे कुञ्चितः पश्चादन्यपादस्तु जानुना ॥ पृथिवीसंश्रितः पत्रो गारुडं स्यातदासनम् ॥१६३॥ ડાબે પગ આગળના ભાગમાં વાળે અને જમણે પગ પાછળના ભાગમાં હીંચણથી વાળલે તથા પાંખે પૃથિવી ઉપર પડેલી કરવી. આ ગરૂડનું સ્વરૂપ જાણવું. ૧૬૩. Page #586 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શિલ્પ રત્નાકર વૈકુ [એકાદશ રત્ન वैकुण्ठं तु प्रवक्ष्यामि सोऽष्टबाहुर्महाबलः ॥ तार्यासनश्चतुर्वक्त्रः कर्तव्यः शान्तिमिच्छता ॥ १६४॥ गदां खड्गं शरं चक्रं दक्षिणे तु चतुष्करे ॥ शंखं खेटं धनुः पद्मं वामे दद्याच्चतुष्टये ॥ १६५॥ શાન્તિ ઇચ્છનારે વૈકુંઠની મૂર્તિ મહાબળવાળી, આઠ ભુજાવાળી, ગરૂડ ઉપર બેઠેલી અને ચાર મુખવાળી કરવી. અને તેના જમણી બાજુના ચારે હાથમાં અનુક્રમે ગદા, ખડ્ગ, બાણુ અને ચક્ર તથા ડાબી ખાજીના હાથમાં શંખ, ઢાલ, ધનુષ અને પદ્મ આપવુ. ૧૬૪, ૧૬૫. अग्रतः पुरुषाकारं नारसिंहञ्च दक्षिणे ॥ अपरं स्त्रीमुखाकारं वाराहास्यं तथोत्तरम् ॥ १६६ ॥ વૈકુંઠ મૂતિ નુ અગ્રભાગનું મુખ પુરૂષના જેવું, દક્ષિણ તરફનુ નરસિહુના જેવુ, પશ્ચિમ તરફનુ સ્ત્રીના મુખ જેવુ' અને ઉત્તર તરફનુ મુખ વરાહુના મુખ જેવું કરવુ. ૧૬૬. વિશ્વરૂપ. एकोनविंशहस्तैश्च विश्वरूपचतुर्मुखः ॥ पताकाहलशंखाश्च वज्रांकुशशरास्तथा ॥ १६७ चक्रञ्च बीजपूरञ्च वरो दक्षिणबाहुषु ॥ दण्डपाशौ गदा शार्ङ्गत्पलानि श्रृंगी मूसलम् ॥ १६८ ॥ अक्षश्च वामहस्तेषु द्विहस्ते योगमुद्रकः ॥ वैनतेयोपरिस्थो नृसिंहस्त्रीशुकराननः ॥ १६९ ॥ વિશ્વભૂતિ ઓગણીસ હાથવાળી કરવી. દક્ષિણ આજીના હાથમાં ક્રમે પતાકા, હુલ, શંખ, વ, અ`કુશ, ખાણુ, ચક્ર, જોરૂ અને વર તથા ડાબી તરફના હાથમાં દંડ, પાશ, ગદા, ધનુષ, કમલ, ભૃંગી, મૂસલ અને સ્ફટિકની માળા આપવી અને બન્ને તરફના એકેક હાથમાં યોગમુદ્રા કરવી. ગરૂડ ઉપર બેઠેલી તેમજ નર, સિંહ, સ્ત્રી અને વરાહનાં મુખા જેવાં ચાર મુખાવાળી આ વિશ્વમૂતિ જાણવી. ૧૬૭, ૧૬૮, ૧૬૯. Page #587 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. અનંત. अनन्तोऽनन्तरूपस्तु हस्तैदिशभिर्युतः ॥ अनन्तशक्तिसंवीतो गरुडस्थश्चतुर्मुखः ॥१७०॥ दक्षिणे तु गदाखड्गौ चक्रं वज्रांकुशौ शरः ॥ शंखं खेटं धनुः पद्मं दण्डपाशौ च वामतः ॥१७॥ क्रमान्नरसिंहनारीवाराहमुखवन्मुग्वैः ।। मुखानि पूर्ववत्तस्याऽप्यथ त्रैलोक्यमोहनः ॥१७२॥ ચાર મુખવાળી અનંતની મૂતિ અનંત સ્વરૂપવાળી, બાર હાથવાળી, અનંત શક્તિવાળી, ગરૂડ ઉપર બેઠેલી અને નર, સિંહ, સ્ત્રી અને વરાહના જેવાં ચાર મુખવાળી જાણવી. અને તેના જમણા હાથમાં ગદા, તરવાર, ચક્ર, વજ, અંકુશ અને શર (બાણ ) તથા ડાબા હાથમાં શંખ, ઢાલ, ધનુષ, પ, દંડ અને પાશ આપ. અનંત મૂતિનાં ચાર મુખે વિશ્વમૃતિ પ્રમાણે કરવાં. હવે લેય મૂર્તિનું સ્વરૂપ કહું છું. ૧૭૦, ૧૭૧, ૧૭ર, લોક્ય મેહન. જમુનો નાવતુર્ભુવઃ | गदा चक्रांकुशौ बाणः शक्तिश्चक्रं वरं क्रमात् ॥१७३॥ दक्षेषु मुद्गरः पाशः शाशिंखाब्जकुण्डिकाः ॥ शृङ्गी वामेषु हस्तेषु योगमुद्राकरद्वयः ॥ नरश्च नारसिंहच शूकरं कपिलाननम् ॥१७४॥ ઐકય મિહનની મૂર્તિ સોળ હાથવાળી, ગરૂડનું વાહન અને ચાર મુખવાળી કરવી. દક્ષિણ બાજુના હાથ અનુક્રમે ગદા, ચક્ર, અંકુશ, બાણ, શક્તિ, ચક અને વર તથા વામ હાથ મુઝર, પાશ, ધનુષ, શંખ, કમળ, કંડિકા અને શગીયુક્ત કરવા. બે હાથે ગમુદ્રા યુક્ત કરવા તથા નર, સિંહ, શૂકર અને કપિલાદેવીના જેવાં ચાર મુખ કરવાં. ૧૭૩, ૧૭૪. વિષ્ણુ-આયતન. दक्षिणे पुण्डरीकाक्षः पूर्वे नारायणः स्मृतः ॥ गोविंदः पश्चिमे स्थाप्य उत्तरे मधुसूदनः ॥१७॥ Page #588 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શિલ્પ રત્નાકર [ એકાદશ રત્ન ईशाने स्थापयेद्विष्णुमाग्नेयां तु जनार्दनः ॥ नैऋत्ये पद्मनाभश्च वायव्ये माधवस्तथा ॥१७६॥ केशवो मध्यतः स्थाप्यो वासुदेवोऽथवा बुधैः ॥ सङ्कर्षणः प्रद्युम्नो वाऽनिरुद्धो वा यथाविधि ॥१७॥ दशावतारसंयुक्तः प्रोक्तश्च जलशायकः ।। ગત વાર સ્થળ: સર્વવના ગુમ ૭૮ાા દક્ષિણે પુંડરીકાક્ષ, પૂર્વે નારાયણ, પશ્ચિમે ગોવિદ, ઉત્તરે મધુસૂદન, ઈશાને વિષ્ણુ, અગ્નિ કેણે જનાર્દન, નૈરૂત્ય કેણે પદ્મનાભ, વાયુ કેણમાં માધવ અને મધ્ય ભાગમાં કેશવ અથવા વિદ્વાન શિલ્પીઓએ યથાવિધિ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધ અથવા દશાવતાર સહિત જલશાયી સ્થાપવા અને અગ્રભાગે સર્વદેવ સ્વરૂપ તથા શુભરૂપ શૂકર ભગવાને સ્થાપવા. ૧૭૫, ૧૭૬, ૧૭૭, ૧૭૮. વિષ્ણુના અષ્ટ દ્વારપાલ. प्रतिहारांस्ततो वक्ष्ये दिशां चतसृणां क्रमात् ॥ वामनाकाररूपाश्च कर्तव्याः सर्वतः शुभाः ॥१७९॥ હવે ચાર દિશાઓના વિષગુના પ્રતિહારે કહું છું તે સાંભળે અને તે વામનાકાર સ્વરૂપના કરવા સર્વ રીતે શુભકર્તા છે. ૧૭૯. પૂર્વ દિશાના तर्जनी शंखचक्रे च चण्डो दण्डं दधत्क्रमात् ॥ वामस्थाने प्रचण्डोऽपसव्ये च दक्षिणे शुभः ॥१८॥ પ્રદક્ષિણ કિમે ચારે હાથમાં તર્જની, શંખ, ચક્ર અને દંડધારી પૂર્વ દિશાને ડાબા ભાગે રહેલે ચંડ તથા ઉપરના આયુધોને ડાબા જમણું ફેરફાર કરવાથી પૂર્વ દિશાને જમણે દક્ષિણ ભાગમાં રહેલે પ્રચંડ નામને દ્વારપાલ જા અને તે શુભ છે. ૧૮૦. દક્ષિણ દિશાના. पद्मं खङ्गं खेटकश्च क्रमाद् विनद् गदां जयः ॥ विलोमे पद्मगदयोर्विजयस्तु क्रमान्न्यसेत् ॥१८१॥ Page #589 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. પધ, તરવાર, ઢાલ અને ગદાધારી જય નામને તથા પદ્મ અને ગદાને પરસ્પર બદલવાથી વિજય નામને દ્વારપાલ જાણ. આ બે પ્રતિહારે દક્ષિણ દિશાના છે. ૧૮૧. પશ્ચિમ દિશાના. तर्जनी बाणचापौच गदा धाता च सृष्टितः ॥ . गदापसव्ये तैरस्वैर्विधाता वामदक्षयोः ॥१८२॥ તર્જની, બાણ, ધનુષ અને ગદાધારી ધાતા નામને તથા ગદાને અપસવ્ય કરી પૂર્વનાં અસ્ત્રો સાથે વિધાતા નામને દ્વારપાલ જાણવે. આ બે પશ્ચિમ દિશાના કામે વામ અને દક્ષિણ ભાગમાં રહેલા દ્વારપાલ જાણવા. ૧૮૨. ઉત્તર દિશાના. तर्जनी कमलं शंख गदां बिभ्रन् सुभद्रकः ॥ શત્રરંથોના પ્રતિક સમાન્ય ૨૮ તર્જની, કમલ, શેખ અને ગદા ધારણ કરતે સુભદ્ર તથા ઉપરનાં આયુધેને અપસવ્ય કરવાથી પ્રતિભદ્ર નામને દ્વારપાલ જાણવે. આ બે ઉત્તર દિશાના વામ અને દક્ષિણ ભાગમાં રહેલા પ્રતિહાર જાણવા. ૧૮૩. શિવ-મૂર્તિસ્વરૂપવર્ણન. સઘાત. शुक्लाम्बरधरं देवं शुक्लमालानुलेपनम् ॥ जटाभारयुतं कुर्याद्भालेन्दुकृतशेखरम् ॥१८४॥ त्रिलोचनं सौम्यमुखं कुण्डलाभ्यामलङ्कृतम् ।। सद्योजातं महोत्साहं वरदाभयहस्तकम् ॥१८५॥ સોજાત નામે દેવ શ્વેતવસ્ત્રધારી, ધેતમાલા અને શ્વેત ચંદનવાળા, જટાધારી, લલાટમાં ચંદ્રને ધારણ કરનારા, ત્રણ નેત્રવાળા, સૌમ્ય મુખવાળા, કુંડલ વડે અલત કર્ણવાળા, ઘણુ ઉત્સાહ સંપન્ન તથા વરદ અને અભય હસ્તવાળા કરવા. ૧૮૪, ૧૮૫. ૫૫ Page #590 -------------------------------------------------------------------------- ________________ ४३४ શિપ રત્નાકર [ એકાદશ રત્ન એકાદશ રૂદ્ર સ્વરૂપ. १ वाम. रक्ताम्बरधरं देवं रक्तयज्ञोपवीतिनम् ॥ रक्तोष्णीषं रक्तनेत्रं रक्तमाल्यानुलेपनम् ॥१८६॥ जटाचंद्रधरं कुर्यात् त्रिनेत्रं तुंगनासिकम् ॥ वामदेवं महाबाहुं खड्गखेटकधारिणम् ॥१८७॥ . વામદેવ રાતા વસ્ત્રને ધારણ કરનારા, રાતા ય પવીતવાળા, રક્ત મુકુટધારી, રાતાં નેત્રવાળા, રાતી માલા અને રાતા ચંદનવાળા, જટાજૂટમાં ચંદ્રને ધારણ કરનારા, ત્રણ નેત્રવાળા, ઉચી નાસિકાવાળા અને મહાબાહુ તથા ખગ અને ઢાલધારી કરવા. १८६, १८७. २ मधोर. दंष्ट्राकरालवदनं सर्पशीर्ष त्रिलोचनम् ॥ रुण्डमालाधरं देवं सर्पकुण्डलमण्डितम् ॥१८८॥ भुजङ्गकेयूरधरं सर्पहारोपवीतिनम् ॥ गोनसं कटिसूत्रञ्च गले वृश्चिकमालिकम् ॥१८९॥ नीलोत्पलदलश्याममतसीपुष्पसन्निभम् ॥ पिङ्गभ्रूपिङ्गजटिलं शशाङ्ककृतशेखरम् ॥१९०॥ तक्षकमुष्टिकञ्चैव पादयोस्तस्य नूपुरौ ॥ अघोररूपकं कुर्यात् कालरूपमिवापरम् ॥१९॥ महावीर्य महोत्साहमष्टबाहुं महाबलम् ॥ त्रासयन्तं रिपोः सङ्घ निवेशो यत्र भूनले ॥१९२॥ खट्टाङ्गश्च कपालञ्च खेटकं पाशमेव च ॥ वामहस्तेषु कर्तव्यमेतच्छस्त्रचतुष्टयम् ॥१९॥ त्रिशूलं परशुखड्गो दण्डञ्चैवारिमर्दनम् ॥ शस्त्राण्येतानि चत्वारि दक्षिणेषु करेषु च ॥१९४॥ અઘેર રૂદ્ર મોટી દાઢેને લીધે વિક્રાળ મુખવાળા, મસ્તક ઉપર સર્પ ધારણ કરનારા, ત્રણ નેત્રવાળા, મસ્તકની માળાને ધારણ કરનારા, કાનમાં સર્પોનાં કુંડલવાળા, Page #591 -------------------------------------------------------------------------- ________________ INC Page #592 --------------------------------------------------------------------------  Page #593 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૩ સપના બાહુબંધવાળા, સર્પનું ઉપવીતવાળા, ગેનિસ નામના સર્ષની મેખલાવાળા, કંઠમાં વીંછીની માળાવાળા, નીલ કમળના જેવા શ્યામવર્ણવાળા, અળસીના પુષ્પ જેવી શ્યામ કાંતિવાળા, પીળી ભ્રકુટિ અને પીળી જટાવાળા, લલાટમાં ચંદ્રને ધારણ કરનારા, બને પગમાં તક્ષક અને મુષ્ટિક નામના સર્ષરૂપી ઝાંઝરવાળા, બીજા કાળના જેવા ભયંકર રૂપવાળા, મહા પરાક્રમશાળી, મેટા ઉત્સાહુવાળ અને આઠ હાથવાળા, મહા બળવાન, જ્યાં હોય ત્યાં શત્રુ સમૂહને ત્રાસ આપનારા, ડાબા હાથમાં ખાંગ, કપાલ, ઢાલ અને પાશ તથા જમણા હાથમાં ફૂલ, ફરશી, ખગ્ન અને શત્રુને મર્દન કરનારે દંડ ધારણ કરેલા કરવા. ૧૮૮, ૧૪૯, ૧૯૦, ૧૯૧, ૧૯૨, ૧૯૩, ૧૯૪. ૩ તપુરૂષ, पीताम्बरस्तत्पुरुषः पीतयज्ञोपवीतवान् ॥ . मातुलिङ्गं करे वामेऽक्षमालां दक्षिणे तथा ॥१९५॥ તપુરૂષ રૂદ્ર પીળા વસ્ત્રવાળા, પીળું ય પવીતવાળા, વામ હસ્તમાં બીજેરૂં અને દક્ષિણ હસ્તમાં અક્ષમાળા ધારણ કરેલા કરવા. ૧૫. ૪ ઇશાન. દ્રટિશો કરાવવિભૂષિત अक्षं त्रिशूलहस्तौ च कपालं वामतः शुभः ॥१९६॥ શુદ્ધ ફટિકના જેવી શ્વેત કાંતિવાળા, જટા અને ચંદ્ર વડે વિભૂષિત, દક્ષિણ હાથમાં અક્ષમાલા અને ત્રિશુલ તથા વામ હાથમાં કપલ અને ત્રિશૂલધારી ઈશાન રૂદ્ર જાણવા. ૧૯૬, ૫ મૃત્યુંજય. कपालमालिनं श्वेतं शशाङ्ककृतशेखरम् ॥ व्याघ्रचर्मधरं मृत्युञ्जयं नागेन्द्रभूषितम् ॥१९७॥ ત્રિરાક્ષમારા જ ક્લિપ વાર મૃતા.. कपालं कुण्डिका वामे योगमुद्राकरद्वयम् ॥१९८॥ ખોપરીની માળાવાળા, શ્વેત વર્ણવાળા, લલાટમાં ચંદ્રવાળા, વ્યાઘચર્મ ધારણ કરનારા અને સર્પરાજથી વિભૂષિત થએલા મૃત્યુંજય રૂદ્ર કરવા. તેમના જમણા Page #594 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શિલ્પ રત્નાકર [ એકાદશ રત્ન હાથમાં ત્રિશૂલ તથા અક્ષમાળા, ડાબા હાથમાં કપાલ અને કુંડિકા આપવી તથા બે હાથ ચેગમુદ્રાવાળા કરવા. ૧૯૭, ૧૯૮. ૬ કિરણાક્ષ. चतुर्भुजं महाबाहुं शुक्लपादाक्षपाणिकम् ॥ पुस्तकाभयहस्तश्च किरणाक्षं त्रिलोचनम् ॥ १९९॥ ચાર ભુજાવાળા, મોટા બાહુવાળા, સફેદ પગવાળા, બે હાથમાં માળાવાળા તેમજ ખીજા એ હાથમાં પુસ્તક અને અભયવાળા તથા ત્રણ નેત્રવાળા કિરણાક્ષ રૂદ્ર કરવા. ૧૯૯. ૭ શ્રીક. चित्रवस्त्रधरं कुर्यात् चित्रयज्ञोपवीतिनम् ॥ चित्ररूपं महेशानं चित्रैश्वर्यसमन्वितम् ॥ २००॥ चतुर्बाहुकवकं सर्पालङ्कारभूषितम् ॥ खड्गं धनुः शरं खेटं श्रीकण्ठं बिभ्रतं भुजैः ॥२०१॥ વિચિત્ર વજ્રધારી, વિચિત્ર યજ્ઞોપવીત યુક્ત, વિચિત્ર રૂપવાળા, વિચિત્ર એશ્વર્યાં સપન્ન, ચાર બાહુ, એક સુખ અને સપ્ના અલંકારોથી વિભૂષિત શ્રીંક નામે રૂદ્ર સ્વરૂપ કરવું તથા ચારે હાથમાં અનુક્રમે તરવાર, ધનુષ, ખાણ અને ઢાલ આપવી. ૨૦૦, ૨૦૧. ૮ અહિÄ. अहिर्बुध्नो गदासर्पचक्रडमरुमुद्गरान् ॥ शूलाङ्कुशाक्षमालांश्च दक्षिणोर्ध्वं क्रमादधत् ॥ २०२॥ तोमरं पट्टिशं चर्मकपालं तर्जनीं घटम् ॥ शक्तिश्च परशुं वामहस्तेषु धारयत्यसैौ ॥ २०३ ॥ અનુક્રમે ઉપરથી આર'ભી જમણા હાથમાં ગદા, સર્પ, ચક્ર, ડમરૂ, સુગર, ત્રિશૂલ, અકુશ અને અક્ષમાલા તથા ડાબા હાથમાં તામર, પટ્ટિશ, ચમ, કપાલ, તની, ઘટ, શક્તિ અને ક્રશી ધારણ કરેલાં છે એવા અહિğઘ્ન નામના રૂદ્ર જાણવા. ૨૦૨, ૨૦૩ ૯ વિરુપાક્ષ. विरूपाक्षस्ततः स्वङ्गं शूलं डमरुमङ्कुशम् ॥ सर्प चक्रं गदामक्षसूत्रं बिभ्रन्कराष्टके ॥२०४॥ Page #595 -------------------------------------------------------------------------- ________________ ४२७ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. खेटं खट्वांगशक्ती च परशुं तर्जनी घटम् ॥ घण्टां कपालकञ्चेति वामोर्वादिकराष्टके ॥२०५॥ જમણ આઠ હાથમાં ખડ્ઝ, ત્રિશૂલ, ડમરૂ, અંકુશ, સર્પ, ચક્ર, ગદા અને અક્ષમાલા અને ડાબા હાથમાં ઢાલ, ખટ્વાંગ, શક્તિ, ફરશી, તર્જની, ઘડે, ઘંટા અને કપાલ ધારણ કરનાર વિરૂપાક્ષ નામના રૂદ્ર જાણવા, ૨૦, ૨૦પ. ૧૦ બહુરૂપ. बहुरूपो दधदक्षे डमरुञ्च सुदर्शनम् ॥ सर्प शूलाङ्कुशौ कुंभं कौमुदी जपमालिकाम् ॥२०६॥ घण्टां कपालखट्वाङ्गे तर्जनी कुण्डिकां धनुः ॥ परशुं पदिशश्चेति वामोर्खादिकराष्टके ॥२०७॥ જમણી બાજુના હાથમાં અનુક્રમે ડમરૂ, સુદર્શન ચક, સર્પ, ત્રિશૂલ, અંકુશ, सुभ, हा मने ५माला तथा बाम लाथमा घटस, , मट्वांग, तनी, डि, धनुष, ५२शु भने पहिशधारी पहु३५ नामना ३२वा . २०६, २०७. ११ श्याम त्र्यंबकश्चक्रखेटश्च डमरूं मुद्गरं शरम् ॥ शूलाङ्कशमक्षसूत्रं दक्षिणोर्ध्वक्रमेण हि ॥२०८॥ गदाखट्वाङ्गपात्राणि कार्मुकं तर्जनीघटौ ॥ परशुं पदिशश्चेति वामोर्ध्वादिकराष्टके ॥२०९॥ ચક, ઢાલ, ડમરૂ, મુગર, બાણ, ત્રિશૂલ, અંકુશ અને અક્ષમાલા; આ આયુ ઉપરથી આરંભી દક્ષિણ હાથમાં તથા ગદા, ખટ્વાંગ, પાત્ર, ધનુષ, તર્જની, ઘડે, પરશુ અને પશિ; આ આયુધ ઉપરના ક્રમે વામ હાથમાં ધારણ કરેલા ચુમ્બક નામના ३२ वा. २०८, २०८. भा-महेश्वर-भूति सक्ष, उमामहेश्वरं वक्ष्ये उमया सह शङ्करम् ॥ मातुलिङ्गं त्रिशूलश्च धरते दक्षिणे करे ॥२१०॥ आलिङ्गितं वामहस्ते नागेन्द्र द्वितीये करे । हरस्कंधे उमाहस्तं दर्पणं द्वितीये करे ॥२११॥ Page #596 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શિલ્પ રત્નાકર अधस्ताद् वृषभं कुर्यात्कुमारञ्च गणेश्वरम् ॥ भृङ्गीरटं तथा कुर्यान्निर्मासं नित्यसंस्थितम् ॥ २१२ ॥ [ એકાદશ રત્ન હવે ઉમા સાથે શકરની મૂર્તિનું સ્વરૂપ કહુ છું. જમણા હાથમાં બીજેરૂ અને ત્રિશૂલધારી અને ઉપલે વામ હસ્ત ઉમાના કઠમાં આલિંગન કરેલા, ખીજો હાથ સથી વિભૂષિત, ઉમાના એક હાથ હેરના ખભા ઉપર પડેલા અને ઉમાના બીજો હાથ દર્પણુ ધારણ કરેલો, એવું ઉમામહેશ્વરનુ સ્વરૂપ કરવુ. નઢી કરવે તેમજ કાર્તિક સ્વામી અને ગણેશ કરવા તથા શરીરે કૃશ નામના ગણ નિત્ય પાસે બેઠેલા કરવા. ૨૧૦, ૨૧, ૨૧૨. નીચેના ભાગમાં એવા ભૃગીરટ હરિહર સ્મૃતિ कार्यों हरिहरस्यापि दक्षिणार्धे शिवः सदा ॥ हृषीकेशश्च वामा श्वेतनीलाकृतिः क्रमात् ॥ २१३|| वरत्रिशूलचक्राब्जधारिणौ बाहुषु क्रमात् ॥ दक्षिणे वृषभः पार्श्वे वामे विहगराडिति ॥ २१४|| હરિહરની મૂર્તિના દક્ષિણના અધ ભાગમાં શિવ તથા વામા ભાગમાં હૃષીકેશની મૂર્તિ કરવી અને તે ક્રમથી શ્વેત અને નીલ વષઁની કરવી તથા વરદ અને ત્રિશૂલ તથા ચક્ર અને પદ્મ; એ ચાર આયુધો ધારણ કરેલી કરવી તેમજ જેના જમણી આજીના દક્ષિણ પાર્શ્વ ભાગમાં નદી અને વામ ભાગમાં ગરૂડ બેઠેલા છે એવી કરવી. ૨૧૩, ૨૧૪. હરિહરપિતામહ. एक पीठ समारूढास्तनुध्वेकनिवासिनः ॥ षड्भुजञ्च चतुर्वक्रं सर्वलक्षणसंयुतम् ॥ २१५ ॥ अक्षसूत्रं त्रिशूलश्च गदां कुर्याच्च दक्षिणे ॥ कमण्डलुञ्च खट्वाङ्गं चक्रं वामभुजे तथा ॥ २१६ ॥ એક પીઠ ઉપર બેઠેલા, એકજ શરીરમાં બિરાજેલા, છ હાથવાળા, ચારમુખ વાળા અને સ લક્ષણાથી સપન્ન હરિહર પિતામહ ( વિષ્ણુ, શિવ, બ્રહ્મા ) કરવા. અને અનુક્રમે છ હાથમાં અક્ષમાલા, ત્રિશૂલ, અને ગદા જમણા હાથમાં તથા કમ'લુ, ખાંગ અને ચક્ર વામ હાથમાં ધારણ કરેલા જાણવા. ૨૧૫, ૨૧૬. Page #597 -------------------------------------------------------------------------- ________________ એકાદશ ર૯] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર, ઉમાદેવી તથા નારાયણાશ્રિતા લક્ષ્મીદેવી. उमाश्च द्विभुजां कुर्यालक्ष्मीं नारायणाश्रिताम् ॥ देवं शस्त्रैः स्वकीयैश्च गरुडोपरि संस्थितम् ॥ २१७॥ दक्षिणः कण्ठलग्नः स्याद्वामहस्तः सरोजधृक् ॥ विभोर्वामकरो लक्ष्म्याः कुक्षिभागे स्थितः सदा ॥२१८॥ ઉમાની મૂર્તિ બે હાથવાળી કરવી. લક્ષ્મીની મૂર્તિ નારાયણના ડાખા ઉત્સંગ ઉપર બેઠેલી તથા નારાયણને પેાતાના શસ્ત્રોથી સ ંયુક્ત અને ગરૂડ ઉપર બેઠેલા કરવા. લક્ષ્મીને જમણા હાથ નારાયણુના કાંઠમાં રાખેલે કરવા અને ડાબા હાથમાં કમળ આપવુ. તેમજ નારાયણના નીચેના ડાબે હાથ લક્ષ્મીની કમરમાં વીટાએલે કરવે. २५७, २१८. યુગ્મ મૂર્તિ લક્ષણુ. सर्वेषामेव देवानामेवं युग्मं विधीयते ॥ तेषां शक्तिः पृथकूरूपा तदस्त्रवाहनाकृतिः ॥२१९॥ ૪૩ સર્વ દેવતાઓનાં યુગ્મ સ્વરૂપ ઉપર બતાવ્યા પ્રમાણે કરવાં. તેઓની શક્તિનુ સ્વરૂપ જુદું કરવું અને તેમનાં શસ્ત્રો અને વાહનનાં સ્વરૂપે પણ જુદાં કરવાં. ૨૧૯. લિંગ સ્વરૂપ વર્ણ ન. લિંગભેદે ફલ ભેદ. स्थिरलक्ष्मीप्रदं हैमं राजतञ्चैव राज्यदम् ॥ प्रजावृद्धिकरं ताम्रं वाङ्गमायुर्विवर्धनम् ॥ २२० ॥ विशेषकारकं कांस्यं पित्तलं भुक्तिमुक्तिदम् ॥ सीसकं शत्रुहल्लिङ्गमायसं रिपुनाशनम् ॥ २२२ ॥ अष्टलोहमयं लिङ्गं कुष्ठरोगक्षयापहम् ॥ त्रिलोहसंभवं लिङ्ग मन्त्रध्वनिप्रसिद्धिदम् ॥२२२॥ आयुष्यं हीरकं लिङ्गं भोगदं मौक्तिकोद्भवम् ॥ सुखकृत्पुष्परागोत्थं वैडूर्यं शत्रुमर्दनम् ॥२२३॥ श्रीप्रदं पद्मरागोत्थमिन्द्रनीलं यशःप्रदम् ॥ लिङ्गं मणिमयं पुष्टयै स्फटिकं सर्वकामदम् ||२२४|| Page #598 -------------------------------------------------------------------------- ________________ , છે શિલ્પ રત્નાકર [એકાદશ રત્ન સુવર્ણનું લિંગ અવિચલ લક્ષ્મી આપનારું, ચાંદીનું રાજ્ય આપનારું, તાંબાનું પ્રજાવૃદ્ધિ કરનારૂં, કલઈનું આયુષ્ય વધારનારું, કાંસાનું પ્રતિષ્ઠા આપનારું, પિત્તળનું સુખ અને મુક્તિ દેનારૂં, સીસાનું શત્રુને નાશ કરનારૂં, લેહાનું રિપને નાશ કરનારૂં, અષ્ટધાતુનું કુષ્ઠ રેગ અને ક્ષયનો નાશ કરનારું, ત્રિલેહનું મંત્ર, ધ્વનિ અને પ્રસિદ્ધિ દેનારૂં, હીરાનું આયુષ્ય વધારનારું, મોતીનું ભેગ આપનારું, પુષ્પરાગ મણિનું સુખ આપનારૂં, વૈડૂર્ય મણિનું શત્રુનો નાશ કરનારૂં, પદ્મરાગનું લક્ષ્મી આપનારૂં, ઈન્દ્રનીલ મણિનું યશ આપનારૂં, મણિમય પુષ્ટિ કરનારું અને સ્ફટિકનું લિંગ સર્વ કામનાઓને આપનારૂં જાણવું રર૦, ૨૨૧, ૨૨૨, ૨૩, ૨૨૪. દ્વિધા રત્ન લિંગ. रत्नं लिङ्गं द्विधा ख्यातं खपीठं धातुपीठकम् ॥ धातुजं तु स्वयोनिस्थं सिद्धिमुक्तिप्रदायकम् ॥२२५॥ રત્નોનાં લિગોના બે પ્રકાર છે. એક સ્વપીડ અને બીજો ધાતુપીઠ. એટલે રત્નોના લિંગને રત્નની પીઠ અથવા ધાતુની પીઠ (જળાધારી) કરવી. ધાતુના લિંગને ધાતુની જળાધારી કરવી સિદ્ધિ અને મુક્તિ દાયક છે. ર૨૫. લિંગભેદે પીઠિકા ભેદ. ताम्रजं पुष्परागस्य स्फटिकस्य तु राजतम् ॥ ताम्रजं मौक्तिकस्यापि शेषाणां हेमजं मतम् ॥२२६॥ પુષ્પરાગના લિંગને તાંબાની, સ્ફટિકના લિંગને ચાંદીની, મોતીના લિંગને તાંબાની તથા બાકીના શેષ લિગોને સેનાની જળાધારી કરવી શુભ છે. ૨૨૬. * ચલ લિંગ. मुद्गादेकाङ्गुलं वापि यद्वा द्वयङ्गुलनिर्मितम् ॥ सपीठं भिन्नपीठं वा रत्नं लिङ्गं चलं मतम् ॥२२७॥ મગના દાણાથી આરંભી એક આંગળ અથવા બે આંગળ સુધીના માનનું રત્ન લિંગ પીઠ સહિત અથવા જુદી પડવાળું હોય તે તેને સર્વત્ર ચલાયમાન કરી શકાય તેવું માનેલું છે. ર૨. રત્ન લિંગમાં માન વિકલ્પ समस्तमणिजातीनां दीप्तिः सान्निध्यकारणम् ॥ मानोन्मानप्रमाणादि रत्ने ग्राह्य न वा बुधैः ॥२२८।। Page #599 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૪૪૩ સમસ્ત મણિ જાતિનાં લિગાની કાંતિ એજ શિવનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તેથી વિદ્વાનાએ રત્ન લિંગામાં માન, ઉન્માન અને પ્રમાણ વગેરે જોવાની જરૂર નથી. ૨૨૮. ચલાચલ લિંગ. शैलेयं भोगदं लिङ्गं मृन्मयं सर्वकामदम् ॥ दारुजं वसुसिद्धयर्थं सर्वमतश्चलाचलम् ॥२२९॥ પાષાણુનું લિંગ વૈભવ આપનારૂ, માટીનુ સર્વ કામનાને પૂર્ણ કરનારૂ અને કાષ્ટનું લિંગ ધનની સિદ્ધિ આપનારૂ છે. એ સિવાયનાં બીજાં બધાં લિગા સ્થિર અને અસ્થિર ફલ આપનારાં જાણવાં. ૨૨૯. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ લિંગમાન. एकाङ्गुलादिपश्चान्तं लिङ्गं स्याच्च कनिष्टकम् ॥ षट्पूर्वादिदशान्तश्च मध्यमेकादशादितः || २३० || એક આંગળથી પાંચ આગળ સુધીનુ· લિંગ કનિષ્ઠ, છ થી દશ સુધીનું મધ્યમ અને અગીઆર આંગળથી મેોટા માનનું લિંગ ઉત્તમ જાણવુ: ૨૩૦. સ્થિર અસ્થિર લિગ. नैहस्तादितोऽधस्ते प्रासादे स्थिरतां नयेत् ॥ स्थिरं न स्थापयेद्वेहे गृहिणां दुःखकृच यत् ॥२३१॥ એક ગજથી નાના પ્રાસાદમાં સ્થિર લિંગનું સ્થાપન કરવુ નહિ. તથા ઘરમાં સ્થિર (અચલ) લિંગ સ્થાપવું નહિ; કારણ કે ગૃહસ્થાને તે દુઃખકર્તા છે. ૨૩૧. મુખ્ય પ્રમાણ અનસ્તુષ્ટિ, बाणे लक्षणहीनेऽपि यत्र वै रोचते मनः ॥ तत्र पूजां हि कर्तॄणां धर्मकामार्थमोक्षदम् ॥२३२॥ યદ્યપિ આલિંગ લક્ષહીન હોય તે પણ જેના દર્શનથી મનને સતેષ થતા હોય તેની પૂજા કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મળે છે. ૨૩૨. t Page #600 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શિ૯૫ રત્નાકર [ એકાદશ રત્ન નવ રત્નલિંગ પ્રમાણ. रत्नमेकाङ्गुलं लिङ्गमङ्गुलाङ्गुलवृद्धितः ॥ नवान्तं नवलिङ्गानि वृद्धिर्वा मुद्गमानिका ॥२३३॥ રત્નલિંગ એક આંગળનું કરવું અને પછી એક એક આગળની વૃદ્ધિ નવ આંગળ સુધી કરવી. અથવા મગના દાણાના માને વૃદ્ધિ કરવી. આ રીતે નવ રત્ન લિંગનું પ્રમાણ જાણવું. ૨૩૩. નવ ધાતુલિંગ પ્રમાણુ. धातोरष्टाङ्गुलं पूर्वमष्टाष्टाङ्गलवर्धनात् ॥ त्रिहस्तान्तं नवैवं स्युर्लिङ्गानि च यथाक्रमम् ॥२३४।। ધાતુનું પહેલું લિંગ આઠ આંગળનું કરવું અને પછી આઠ આઠ આગળની વૃદ્ધિ ત્રણ ગજ સુધી કરવી. આ નવ ધાતુલિંગનું પ્રમાણ જાણવું. ૨૩૪. નવ કાછલિંગ પ્રમાણુ. दृढकाष्ठमयं लिङ्गं कर्तव्यं षोडशाङ्गुलम् ॥ षोडशाङ्गलिका वृद्धिः षट्करान्तं नवैव हि ॥२३५।। મજબૂત કાષ્ઠનું પહેલું લિંગ સેળ આગળના માનનું કરવું અને પછી સેળ સેળ આંગળની વૃદ્ધિ છે ગજ સુધી કરવી. આ નવ કાછલિંગનું પ્રમાણ જાણવું. ૨૩૫. નવ પાષાણુ લિંગ પ્રમાણુ. हस्तादिनवहस्तान्तं शैललिङ्गं विधीयते ॥ हस्तवृद्धया नवैवं स्युर्मध्ये वृद्धिर्यदृच्छया ॥२३६॥ એક ગજથી નવ ગજ સુધીના પાષાણલિંગ કરી શકાય છે. અનુક્રમે એકેક ગજની વૃદ્ધિ નવ ગજ સુધી કરી નવ લિગે કરવાં, આ નવ લિંગમાં મધ્યના લિગેના પ્રમાણની વૃદ્ધિ ઈચ્છાનુસાર થઈ શકે છે. ૨૩૬. Page #601 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર [४४३ લિંગ વિસ્તાર માન. मृद्दारुलोहशैलानां दैर्ये भक्ते जिनांशकैः ॥ कुर्यात् षट्सार्धसप्ताष्टनवांशैर्विस्तरं शुभम् ॥३३७॥ માટી, કાઝ, લેહ, પાષાણ લિંગની લંબાઈને વીસે ભાગવી અને તેના સાડા છ, સાત, આઠ અથવા નવ ભાગે પહોળાઈ કરવી તે શુભ છે. ૨૩૭. લિંગાથે શુભ કાષ્ઠ. श्रीपर्णी शिश्रुपाशोकः शिरीषः खदिरोऽर्जुनः ॥ चंदनं श्रीफलं नीम्यो रक्तचंदनबीजकौ ॥२३८॥ कर्पूरो देवदारुश्च चंदनं पारिजातकम् ॥ चम्पको मधुवृक्षश्च हिन्तालश्चागुरुः शुभः ॥२३९ श्री', शिश्रुषा, मश, शिरीष, पहि२, Aadन, यन, श्री३८, बीमा, २४तयन, ४, ४५२, हेवहा३, यन, पाकिसत, य ५४, मधुवृक्ष (म ), હિન્તાલ અને અગરૂવૃક્ષ આ વૃક્ષો કાકલિંગને માટે શુભ છે. ૨૩૮, ૨૩૯. નિષિદ્ધ કાષ્ઠ. निव्रणाः सुदृढाः सर्वे लिङ्गार्थे सौख्यदायकाः ॥ ग्रन्धिकोटरसंयुक्तान् शाखोद्भूतान् परित्यजेत् ॥२४०॥ છિદ્રરહિત, મજબૂત અને કઠણ એવાં ઉપરનાં સર્વ વૃક્ષોનાં કાષ્ઠ લિંગના માટે સુખદાયી છે, પરંતુ તેમના ગાંઠવાળા, છિદ્રોવાળા અને શાખાપ્રશાખાવાળા ભાગો ता. २४०. લિંગ ભેદે પ્રાસાદ ભેદ. निलयं दारुलिङ्गानामिष्टकादारुजं शुभम् ॥ शैलजं धातुरत्नानां खरूपं वाधिक शुभम् ॥२४॥ धातुजे रत्नजे बाणे दारुजे च खयंभुवि ॥ गृहं न्यूनाधिकं वापि वक्त्रलिङ्गेषु पार्थिवे ॥२४२॥ Page #602 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શિલ્ય રત્નાકર [એકાદશ રત્ન કાકનાં લિંગનો પ્રાસાદ ઈટ અને કાષ્ઠને કર શુભ છે. ધાતુ અને રત્નનાં લિગોને પ્રાસાદ પાષાણને અથવા તે તે લિંગની જાતિના સ્વરૂપને કર અધિક શુભ છે. ધાતુનાં, રત્નનાં, કાષ્ઠનાં અને સ્વયંભૂ લિંગ તેમજ વકૃત્ર અને પાર્થિવ લિંગનાં મંદિર અધિક અથવા ન્યૂન માનનાં થઈ શકે છે. ર૪૧, ૨૪૨. પ્રાસાદ માને છલિંગ માન. हस्तमानं भवेल्लिङ्गं वेदहस्ते सुरालये ॥ ज्येष्टलिङ्गं तु वेदांशे षत्रिंशे नवहस्तकम् ॥२४३॥ ચાર ગજના પ્રાસાદને એક ગજ લાંબું લિંગ કરવું. અને પ્રાસાદની પહોળાઈના ચેથા ભાગે લિંગ લાંબું કરવાથી પેટમાન લિંગ થાય છે. આ પ્રમાણે છત્રીસ ગજના પ્રાસાદમાં નવ ગજ લાંબું લિંગ થાય છે. આ ચેષ્ઠ માનના નવ લિંગનું પ્રમાણ જાણવું. ૨૪૩. પ્રાસાદમાને મધ્યમ લિંગ માન पञ्चादिभूतवेदांशे प्रासादे हस्तसंख्यया ॥ मध्यमं पश्चमांशेन हस्तादिनवहस्तकम् ॥२४४॥ પાંચ ગજથી પીસતાલીસ ગજ સુધીના પ્રાસાદમાં પ્રાસાદ માનથી પાંચમા ભાગે લિંગ લાંબું કરવું. આ નવ હાથ સુધીનાં મધ્યમ માનનાં નવ લિગોનું પ્રમાણ જાણવું. ૨૪૪. પ્રાસાદમાને કનિષ્ઠ લિંગ માન. कृतादियुगतत्संख्ये हस्तसंख्ये सुरालये ॥ षडंशेन प्रकर्तव्यं हस्तादिनवहस्तकम् ॥२४॥ છે ગજથી ચેપન ગજ સુધીના પ્રાસાદને છઠ્ઠા ભાગે એટલે છ ગજે એક ગજ લાંબું લિંગ કરવું. આ પ્રમાણે અનુક્રમે નવ ગજ સુધીનાં કનિષ્ઠમાનનાં નવ લિગોનું પ્રમાણ જાણવું. ૨૪૫. લિંગ માને પ્રાસાદ માન. कनिष्ठा ज्येष्ठलिङ्गेषु मध्यमा मध्यमेषु च ॥ प्रासादा कनिष्ठे ज्येष्ठाः सीमामानमिदं स्मृतम् ॥२४६॥ Page #603 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૪૪૫ જ્યેષ્ઠ માનના લગ્નમાં કનિષ્ઠ, મધ્ય માનના લિગેામાં મધ્યમ અને કનિષ્ઠ માનના લિંગામાં જ્યેષ્ઠ માનના પ્રાસાદો કરવા. આ લિંગ અને પ્રાસાદ્યોનુ સીમામાન જાણવુ, ૨૪૬. ગભારા માને લિંગ માન. गर्भे पञ्चांशके त्र्यंशैज्यैष्ठं लिङ्गं तु मध्यमम् ॥ नवांशे पञ्चभागं स्याद्गर्भार्धे कनिष्ठोदयम् ||२४|| ગભારામાં પાંચ ભાગ કરી ત્રણ ભાગનું લિંગ લાંબુ કરવુ તે ગભારા માને લિંગનુ જ્યેષ્ઠ માન જાણવું. ગભારામાં નવ ભાગ કરી પાંચ ભાગનું મધ્યમ અને ગભારાના અધ ભાગે લિંગ કરવુ તે કનિષ્ઠમાન જાણવું. ૨૪૭, પ્રાસાદમાને લિંગમાન प्रासादे दशांशेन भागार्थं लिङ्गमेव च ॥ लिङ्गमानप्रमाणन्तु तन्मानो वृषभो भवेत् ॥ २४८ ॥ પ્રાસાદની પહેાળાઇમાં દશ ભાગ કરી અર્ધા ભાગનું લિ‘ગ જાડું કરવું. આ લિંગની જાડાઈના માનનું પ્રમાણ જાણવું. નદી દ્વારના અર્ધા ભાગે ઉંચા કરવા. ૨૪૮. શુભ ચિન્હ. पद्म शंख ध्वजः छत्रं खड्गः स्वस्तिकचामरे ॥ वज्रं दण्डोsर्धचन्द्रो गौश्चकं मत्स्यो घटः शुभाः ॥ २४९ ॥ પદ્મ, શબ, ધ્વજા, છત્ર, તરવાર, સ્વસ્તિક ( સાથીએ ), ચામર, વજા, દંડ, અર્ધ ચંદ્રાકાર, ગાય, ચક્ર, માછલું અને ઘટ; એ લિંગામાં હોય તે શુભ ચિન્હો જાણવાં. ૨૪૯. વર્ણ ભેદે શુભ રેખા. सौख्यदं चिह्नमित्याद्यमावत दक्षिणोऽपि यः ॥ श्वेता रक्ता पीता कृष्णा रेखा वर्णेषु सौख्यदाः ॥ २५० ॥ ઉપર કહેલાં ચિન્હાહિ યુક્ત લિંગ સુખ આપનારૂ' જાણવું તથા જે લિંગમાં દક્ષિણાવર્ત્ત (સવો ભમરી) હોય તે પણ શુભ જાણવુ. ધોળી, રાતી, પીળી અને કાળી; એ ચાર રગની રેખાઓ અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુ; એ ચાર વર્ણોને સુખ આપનારી છે. ૨૫૦. Page #604 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ એકાદશ રત્ન લિંગ સ્વરૂપ માન. બ્રહ્મા, વિષ્ણુ, શિવ ભાગમાન, ब्रह्मांशश्चतुरस्रोऽधो मध्येऽष्टास्त्रस्तु वैष्णवः ॥ पूजाभागः सुवृत्तः स्यात् पीठो शङ्करस्य च ॥२५१॥ જળાધારી ઉપર રહેલા લિંગને નીચેને ચોખંડ ભાગ બ્રહ્માને અંશ જાણ અને મધ્યને અષ્ટાસ (અઠાંશ) ભાગ વિષ્ણુને અંશ જાણ તથા ઉપર સુંદર ગળાકાર ભાગ પૂજાભાગ (શિવને અંશ) જાણવે. ૨૫૧. પૂજાભાગ માન. पूजाया एकलांशेन लिङ्गचिह्न दशांशके ॥ पीठस्योर्वे द्विभागेन रेखाः कार्याः प्रदक्षिणाः ॥२५२।। લિંગની ઉંચાઈમાં દશ ભાગે કલ્પી તેમને ઉપરને એક ભાગ પૂજાભાગ જાણ અને જળાધારીના ઉપરના બે ભાગોએ પ્રદક્ષિણ કિમે રેખાઓ કરવી. ૨પર. મસ્તક માન. मस्तकं मानमध्ये तु बाह्यगे राष्ट्रविभ्रमः ॥ छत्राभमष्टमांशेन सार्धद्वयंशषडंशकैः ॥२५३॥ લિંગનું મસ્તક માનના મધ્ય ભાગે રાખવું અને માનમાંથી બહાર જાય અર્થાત્ ગર્ભે ગળાઈ ન થતાં વાંકુંચૂંકુ થાય તે રાષ્ટ્રને નાશ થાય છે. આઠમા અથવા સાડા આઠમા ભાગે લિંગને ઉપરનો ભાગ (મસ્તક) છત્રના જેવા આકારને કરે. રપ૩. સ્વરૂપ લક્ષણ वपुषाभं विस्तरार्ध कुकुटाण्डं शिरो मतम् ॥ त्रिभागे लिङ्गविस्तारे चैकांशे भालचन्द्रकम् ॥२५४॥ सार्धकांशेन तुल्यं स्याद्दशांशे बुबुदाकृति ॥ अधोमध्यहीनं यल्लिङ्गं नाशकरं भवेत् ॥२५५॥ પહોળાઈને અર્ધભાગ કલાઈના જેવી કાંતિવાળા અને લિંગનું મસ્તક કુકડાના ઈડાના જેવી લંબગોળ આકૃતિવાળું કરવું. લિંગની પહોળાઈમાં ત્રણ ભાગ કરી એક Page #605 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ભાગમાં ભાલચંદ્ર (અર્ધચંદ્ર) વિસ્તાર. લંબાઈમાં કરેલા દશ ભાગમાંથી ઉપરના દેઢ ભાગે બુદ્દબુદાકૃતિ (પાણીમાં થતા પરપોટાના જેવા આકારવાળું) લિંગ કરવું. ઉપરના ભાગમાં તેમજ મધ્ય ભાગમાં જે લિંગ માનથી ઓછું થાય તે નાશકર્તા જાણવું. ૨૫૪, ૨૫. સર્વ દેવ સ્થાપન. दैर्ये वा संधिरेग्वाभिर्युक्तं काकपदाकृति ॥ लिङ्गं नानाश्रिताः सर्वे लिङ्गे वै सर्वदेवताः ॥२५६॥ स्थापयेन्मुख्यदेवस्य स्कंधमेदान्तरे सुरान् ॥ एवंविधं प्रकर्तव्यं लिङ्गं सर्वार्थकामदम् ॥२५७॥ લિંગની લંબાઈમાં રહેલી રેખાઓ સંધિરેખાઓ યુક્ત હોય તે તે લિંગ કાકપરાકૃતિ જાણવું અને તેમાં સર્વ દે રહેલા હોય છે. લિંગમાં મુખ્ય દેવના સ્કંધ અને મેદ્રના વચલા અંતરમાં સર્વ દેવી દેવતાઓ સ્થાપન કરવા. આ પ્રમાણે લિંગ કરવું તે સર્વ અર્થ અને કામનાઓને પૂર્ણ કરનારું છે. ૨૫૬, ૨પ૭. બાણલિંગ સ્વરૂપ લક્ષણ. બાણ લિંગનાં સ્થાન. वाराणस्यां प्रयागे च गंगायाः संगमेषु च ॥ कुरुक्षेत्रे सरस्वत्यां बाणलिङ्गं शुभावहम् ॥२५८॥ यानि वै नर्मदायाश्च ह्यन्तर्वेद्याश्च संगमे ॥ केदारे च प्रभासे च बाणलिङ्गं सुखावहम् ॥२५९॥ કાશી, પ્રયાગ, ગંગાનદીના સંગમસ્થાન, કુરુક્ષેત્ર અને સરસ્વતીમાંથી નીકળેલું બાણલિંગ કલ્યાણકર્તા છે તથા નર્મદા, અન્તર્વેદી, નદીના સંગમ, કેદારેશ્વર અને પ્રભાસ ક્ષેત્રમાંનું બાણલિંગ સુખકર્તા છે. ૨પ૮, ૨૫૯. બાણલિંગ પરીક્ષા. त्रिपञ्चवारं यस्यैव तुलासाम्यं न जायते ॥ तदा बाणं समाख्यातं त्विदं पाषाणसंभवम् ॥२६०॥ પાષાણુનું જે લિંગ ત્રણ અથવા પાંચ વખત તેલતાં દરેક વખતે તેનું સરખું તેલ ન આવે તે બાણલિંગ જાણવું. ૨૬૦. Page #606 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શિલ્ય રત્નાકર [ એકાદશ રત્ન દોષ લક્ષણ. स्थूलं खण्डश्च दीर्घश्च स्फुटितं छिद्रसंयुतम् ॥ बिन्दुयुक्तश्च शूलाग्रं कृष्णं पीतं तथैव हि ॥२६१॥ वक्रश्च मध्यहीनञ्च बहुवर्णश्च यद्भवेत् ॥ वर्जयेन्मतिमाँल्लिङ्गं सर्वदोषकरं यतः ॥२६२॥ જે બાણલિંગ જાડું, ખતિ થએલું, લાંબું, ફાટેલું, છિદ્રોવાળું ટપકાંવાળું, જેને અગ્ર ભાગ ત્રિશૂલની અણ જે હોય તેવું, કાળું, પીળું, વાંકું, મધ્યમાં પાતળું અને ઘણા વર્ણોવાળું હોય તેને બુદ્ધિમાન પુરૂ ત્યાગ કરે. કારણ કે તે સમસ્ત દેને ઉત્પન્નકર્તા છે. ૨૬૧, ૨૬૨. ભકિતપૂર્વક પૂજાવિધાન. महानदीसमुद्भुतं सिद्धिक्षेत्रादिसंभवम् ॥ पाषाणं परया भक्त्या लिङ्गं तत्पूजयेत्सुधीः ॥२६३।। મહાનદી મટી, સતતધારથી વહેનારી નદીએ) તથા સિદ્ધિક્ષેત્ર વગેરેમાંથી ઉત્પન્ન થએલું પાષાણલિંગ બુદ્ધિમાન પુરૂષે ઘણી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજવું. ર૬૩. નિત્ય બાણપૂજા વિધાન सदोषं गुणयुक्तं वा बाणं पूज्यं हि नित्यशः ॥ बलं लक्ष्मी समाक्रम्य भुज्यते बाणलिङ्गतः ॥२६४॥ બાણલિંગ દેષયુક્ત હોય અથવા ગુણયુક્ત હોય પરંતુ હમેશાં પૂજવા જ છે. કારણ કે બાણલિંગના પૂજનથી મનુષ્ય બલપૂર્વક લફમીને તાબે કરી તેને ઉપભક્તા બને છે. ૨૬૪. લિંગપૂજને ફલ. सर्वयज्ञतपोदानं तथा वेदेषु यत्फलम् ॥ तत्फलं कोटिगुणितं प्राप्यते लिङ्गपूजनात् ॥२६॥ લિંગનું પૂજન કરવાથી સર્વ યજ્ઞ, તપ અને દાન તથા તેનું પઠન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તેથી કરેડે ગણું ફળ પ્રાપ્ત થાય છે. ૨૬૫. Page #607 -------------------------------------------------------------------------- ________________ એકાદશ ર ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૯ शतवारं कुरुक्षेत्रे सहस्रं जाहवीजले ॥ लक्षवारं नर्मदायां कोटिश्च कुरुजाङ्गले ॥२६६॥ कृत्वा स्नानं तथा पिण्डं होमं दानश्च भोजनम् ॥ गुणितं कोटिवारश्च सर्व पुण्यं लभेन्नरः ॥२६७॥ માણસ કુરૂક્ષેત્રમાં સો વખત, ગંગાજળમાં હજાર વખત, નર્મદામાં લાખવાર અને કુરૂજાંગલમાં કડેવાર સ્નાન, પિંડદાન, હોમ, દાન અને ભેજનાદિ પુણ્યકાર્ય કરવાથી જે પુણ્ય ફલ મેળવે છે તેનાથી કરેડે ગણું પુણ્ય તેને લિંગના પૂજનથી મળે છે. ૨૬૬, ૨૬૭. શિવતીર્થોદક. पद्म शतसहस्रेषु बाणे पश्चशतेषु च ॥ स्वयंभुवि सहस्रान्ते शिवतीर्थोदकं स्मृतम् ॥२६८॥ જ્યાં એક લાખ કમળ, પાંચસો બાણલિંગ અને એક હજાર સ્વયંભૂલિગ હોય ત્યાં શિવતીર્થોદક જાણવું. ૨૬૮. લિગ દૃર્થ, વિસ્તાર તથા વૃષમાન. लिङ्गायामसमं दैर्ये चोच्छ्ये पीठिका समा ॥ सप्तभागायतो नंदी पञ्चभागोन्नतो भवेत् ॥२६९॥ લિંગની જાડાઈ પ્રમાણે ઉચાઈ રાખવી અને ઉચાઈ પ્રમાણે પીઠિકા (જળાધારી) રાખવી. નદી (વૃષ) સાત ભાગ લબે અને પાંચ ભાગ ઉચે કર. ૨૬૯. જૂનાધિક વૃપમાન. बाणलिङ्गे वृषं कुर्यात् स्वयंभूमुखमृन्मये ॥ शतसहस्रलिङ्गेषु वृषं न्यूनाधिकं विदुः ॥२७०।। બાણલિગ, સ્વયંભૂલિંગ, મુખલિગ, મૃમયલિંગ તથા એક લાખ લિગમાં વૃષ જૂનાધિક કરે. ૨૭૦. પ૭ Page #608 -------------------------------------------------------------------------- ________________ ૪૫ - શિપ રત્નાકર [ અકાદશ રન પાકિા સ્વરૂપ લક્ષણ. पृथुत्वं पीठिकायास्तु लिङ्गायामसमं भवेत् ॥ उदयो विष्णुभागान्त उमावत् पीठिका स्मृता ॥२७॥ જળાધારીની પહોળાઈ લિંગની લંબાઈ બરાબર કરવી તથા વિશગુના ભાગ સુધી ઉંચી કરવી. જળાધારી ઉમાનું સ્વરૂપ જાણવું. ર૭૧. .विस्तारस्य त्रिभागेन प्रणालञ्चाधिकं मतम् ॥ तदर्धेनाग्रविस्तारं त्रिभागो जलवाहकः ॥२७२।। વિસ્તાર (પહોળાઈ) ના ત્રીજા ભાગે પ્રણાલ કવું અથવા તેથી અધિક અંશે પણ કરવું. તેનાથી અર્ધા ભાગે આગળના ભાગના વિસ્તાર કરે અને તેના ત્રીજા ભાગે પાછું જવાને માગ કરે. ર૭ર. એક જાતિ પીઠ વિધાન. जात्यैकया विधातव्यं नेष्टमन्योन्यसंकरम् ॥ आहुः शैलेन्द्रजे केचित् पीठं पक्केष्टकामयम् ॥२७॥ જળાધારી એક જાતિની કરવી. મિશ્ર જાતિની જળાધારી પણ નથી. કેટલાક શાસ્ત્રકારે પાષાણુના લિંગને પકવેલી ઈ ટેની જળાધારી કરવી એમ કહે છે. ર૭૩. સંધિ. उपर्युपरि पीठानां संधी रंगावसानके ॥ नालस्य मध्यमध्ये च कर्णे संधिं न कारयेत् ॥२७४।। ઉપરાઉપરી કરેલી પીડિકાઓની સંધિ રંગવસાનક એટલે ગલતની ઘસીએમાં કરવી. પરંતુ નાલના મધ્યભાગે અને કણે કણમાં ) રાધિ કરવી નહિ ર૭૪. પીઠિકાના દશ ભેદ. चतुरस्रादिवृत्तानां पीठिका दशधा स्मृता ॥ સુન્નતા વર્ષના શાહે વાન્નતા રધ્ધા ચોરસ, ગેળ આદિ ભેદોએ કરી પીઠિકા દશ પ્રકાર જાણવી. પીઠિકા દર્પણના આકારે ઉન્નત (મધ્યભાગે જરા ઉપેટી) તથા બહારના ભાગે મેખલાવાળી કરવી. ર૭પ. Page #609 -------------------------------------------------------------------------- ________________ વતિ સ્વરૂપ લક્ષણાધિકાર પીઠિકામાં જગતી પીઠું માન. त्रयोदश तु पीठे ये जगत्याच परिक्षिपेत् ॥ ऊर्ध्वाधो जाड्यकुम्भश्च तन्मध्ये कणकं भवेत् ॥२७६॥ अर्चादैर्घ्यममा दैर्घ्यं लिङ्गायामायता भवेत् ॥ यस्य देवस्य या पत्नी पीठे तां परिकल्पयेत् ॥ २७७ ॥ એકાદશ રત્ન] ૪૧ જગતીમાં વર્ણવેલી તેર ભાગની પીઠ પ્રમાણે જળાધારીની પીઠ પણ કરવી. જળાધારીને ઉપરનીચે જાડ કરવા અને તે જાડબાની વચમાં કણૂક, કર્ણિકા કણી કરવી. જળાધારી લબાઇમાં લિંગની લંબાઈ સમાન તથા પહેાળાઇમાં લિંગની પહેાળાઇ મરામર લિંગને ફરતી કરવી અને જે દેવની જે પત્ની હાય તેની પીઠમાં કહપના કરવી. ૨૦૬, ૨૭૭. મુખલિ’ગ લક્ષણ. मुग्वलिङ्गं त्रिवक्रं स्यादेकवक्रं चतुर्मुखम् || सन्मुखश्चैकवक्त्रं स्यात् त्रिवक्त्रं पृष्ठतो नहि ॥ २७८ ॥ મુખલિ’ગ અથવા મુખસહિત લિંગ ત્રણ મુખવાળુ, એક મુખવાળુ અથવા ચાર મુખવાળુ કરવું. એક મુખવાળુ મુખલિંગ સન્મુખ કરવું અને ત્રણ મુખવાળા મુખલિંગને ધૃષ્ઠ ભાગે સુખ કરવું નહિ. ૨૭૮. पश्चिमास्यं सितं शुभ्रं कुङ्कुमाभं तथोत्तरम् ॥ याम्यं कृष्णकरालं स्यात् प्राच्यं दीप्ताग्निसन्निभम् ॥ २७९ ॥ મુખલિંગનુ પશ્ચિમ દિશા તરફનું મુખ શ્વેત કાંતિવાળુ, ઉત્તર દિશા તરફનુ કુકુમની કાંતિવાળું, દક્ષિણ દિશાનું કાળું અને ભયંકર કાંતિવાળું તથા પૂર્વ દિશા તરફનું મુખ પ્રજવલિત અગ્નિ સમાન કાંતિવાળુ' કરવું. ૨૩૯. सद्यो वामं तथा घोरं तत्पुरुषञ्च चतुर्थकम् ॥ पञ्चमश्च तथेशानं योगिनामप्यगोचरम् ॥ २८० ॥ સાજાત, વામદેવ, અઘાર, ચોથા તત્પુરૂષ અને પાંચમા ઇશાન રૂદ્રનાં સ્વરૂપે ચાંગી લેફેને પણ અગમ્ય છે. ૨૮૦. Page #610 -------------------------------------------------------------------------- ________________ ४५२ શિલ્ય રત્નાકર [मशन એક દ્વાર શિવાયતન. वामे गणाधिपः स्थाप्यो दक्षिणे पार्वती तथा ॥ नैऋत्ये भास्करं विद्याद् वायव्ये च जनार्दनम् ॥२८॥ मातृकामातृसंस्थानं कारयेद् दक्षिणां दिशम् ॥ सौम्ये शान्तिगृहं कुर्याद्यक्षाधीशस्तु पश्चिमे ॥२८२॥ એક દ્વાર શિવાયતનમાં વામ ભાગે ગણપતિ, દક્ષિણ ભાગે પાર્વતી, નિત્ય કણમાં સૂર્ય, વાયુકેણમાં જનાર્દન, દક્ષિણ દિશામાં માતૃકા દેવીઓનું સંસ્થાન, ઉત્તર દિશામાં શાન્તિગૃહ અને પશ્ચિમ દિશામાં કુબેર બેસાડવા. ૨૮૧, ૨૮૨. ચતુર્મુખ શિવાયતન. वामे शान्तिगृहं कुर्याद्यशोद्वारश्च दक्षिणे ॥ मध्ये रुद्रः प्रतिष्ठाप्यो मातृस्थानञ्च दक्षिणे ॥२८॥ वामे देवी महालक्ष्मीरुमा वै भैरवस्तथा ॥ ब्रह्मविष्णू तथा रुद्रं पृष्ठिदेशे तु कारयेत् ॥२८४॥ चन्द्रादित्यो स्थिती कर्णी आग्नेयां स्कंद एव च ॥ ईशाने विघ्नराजश्च धूम्र ईशानगोचरे ॥२८॥ ચતુર્મુખ શિવાયતનમાં વામભાગે શાન્તિગૃહ અને દક્ષિણભાગમાં યશદ્વાર કરવું. મધ્યભાગે રૂદ્ર સ્થાપવો. દક્ષિણ દિશામાં માતૃકા દેવીઓનું સ્થાન કરવું. વામભાગમાં દેવી મહાલક્ષ્મી, ઉમા તથા ભૈરવ બેસાડવા. પાછળના ભાગમાં બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર સ્થાપવા. કેણાઓમાં ચંદ્ર અને સૂર્ય બેસાડવા, અગ્નિકેણમાં અંદ, ઈશાનકેણમાં ગણેશ તથા નૈઋત્યકોણમાં ધૂમ બેસાડે. ૨૮૩, ૨૮૪, ૨૮૫. શિવના અષ્ટ દ્વારપાલ. પૂર્વ દિશાના मातुलिङ्गश्च नागेन्द्रं डमरूं वीजपूरकम् ॥ नन्दी मुकुटशोभाख्यः सर्वाभरणभूषितः ॥२८६॥ खट्वाङ्गश्च कपालश्च डमरूं बीजपूरकम् ॥ दंष्ट्राकरालवदनो महाकालस्तु दक्षिणे ॥२८७।। Page #611 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪પ૩ બીજોરું, સર્પ, ડમરૂ અને બીજપૂરકધારી, મુકુટની ભાવાળો તથા સર્વાલંકારોથી વિભૂષિત પૂર્વદિશાના વામભાગે રહેલે નંદી નામને દ્વારપાલ જાણે. તેમજ ખાંગ, કપાલ, ડમરૂ અને બીજપૂકધારી અને દંથી વિકરાળ મુખવાળે પૂર્વ દિશાના દક્ષિણ ભાગે રહેલે મહાકાલ નામને દ્વારપાલ જાણે. ૨૮૬, ૨૮૭. દક્ષિણ દિશાના तर्जनीश्च त्रिशूलश्च डमरूं गजमेव च ॥ हेरम्बो वामभागे स्याद् भुंगी दक्षिणतः स्मृतः ॥२८८॥ गजं डमरूश्च खट्वाङ्गं तर्जनी वामहस्तके ॥ उभौ च दक्षिणे द्वारे भृङ्गी दक्षिणतः शुभः ॥२८९।। તજની, ત્રિશૂલ, ડમરૂ અને ગજધારી દક્ષિણ દિશાના ડાબા ભાગે રહેલે હેરબ નામ તથા ગજ, ડમરૂ, ખાંગ અને વામ હસ્તમાં તર્જનીવાળે દક્ષિણ દિશાના જમણા ભાગમાં રહેલે ભંગી નામને દ્વારપાલ જાણવે. ૨૮૮, ૨૮૯. પશ્ચિમ તથા ઉત્તર દિશાના त्रिशूलं डमरूश्चैव खट्वाङ्गश्च कपालकम् ॥ कपालं डमरूं दन्तं बीजपूरं तथा दधत् ॥२९०॥ दुर्मुग्वः पश्चिमे वामे पाण्डुरो दक्षिणे तथा ॥ मातुलिङ्गं मृणालश्च खट्वाङ्गपद्मदण्डकौ ॥२९१॥ सितो वामेऽसितो दक्षे उत्तरद्वारसंस्थितौ ॥ पद्मदण्डन ग्वट्वाङ्गं मृणालं बीजपूरकम् ॥२९२।। ત્રિશૂલ, ડમરૂ, ખાંગ અને કપાલધારી પશ્ચિમ દિશાના વામ ભાગમ રહેલે દુર્મુખ નામને તથા કપાલ, ડમરૂ, દાંત અને બીજપૂરકધારી પશ્ચિમ દિશાના દક્ષિણ ભાગે રહેલા પાંડુર નામનો દ્વારપાલ જાણ. માતલિંગ, કમળ, ખટ્વાંગ અને પત્રદંડધારી ઉત્તર દિશાના રામભાગ સ્થિત સિત નામને તથા પદ્યદંડ, ખટ્વાંગ, કમળ અને બીજપૂરકધારી ઉત્તર દિશાના દક્ષિણ ભાગમાં રહેલે અસિત નામને દ્વારપાલ જાણવો. ૨૦, ૨૯૧, ર૯૨. Page #612 -------------------------------------------------------------------------- ________________ શિલ્ય રત્નાકર [ એકાદશ રન દેવી સ્વરૂપ લક્ષણ વર્ણન. ઉમાદેવી. અથ : પ્રાઈમ vમri મૂર્તિનિરમ્ | चतुर्भुजा त्रिनेत्रा च सर्वाभरणभूषिता ॥२९३॥ अक्षसूत्राम्बुजे धत्ते दर्पणच कमण्डलुम् ।। उमानाम्नी भवेन्मूर्तिर्वदिता त्रिदशैरपि ॥२९४॥ હવે ગૌરીની મૂર્તિનું પ્રમાણ કહીશ. ચાર ભુજાવાળી, ત્રણ નેત્રવાળી, સર્વ આભરણોથી વિભૂષિત, અક્ષમાલા, પદ્મ, દર્પણ અને કમલ્લુ જેણે પ્રદક્ષિણ કર્મ ચારે ભુજાઓમાં ધારણ કરેલાં છે એવી તથા દેવતાઓથી વંદિત થયેલી ઉમા નામની ગરીની મૂતિ જાણવી. ૨૩, ૨૯૪. પાર્વતી. अक्षसूत्रं शिवं देवं गणाध्यक्षं कमण्डलुम् ॥ पक्षद्वयेऽग्निकुण्डौ च पार्वती पर्वतोद्भवा ॥२९॥ દક્ષિણક્રમે નીચેના હાથમાં અક્ષમાલા, ઉપરના હાથમાં જળાધારી સહિત શિવલિંગ, વામ બાજુના ઉપરના હાથમાં ગણેશ અને નીચેના હાથમાં કમંડલુ ધારણ કરેલી તથા બન્ને બાજુએ અગ્નિકુંડથી યુક્ત અને પર્વતથી ઉદ્ભવેલી પાર્વતીની મૂતિ જાણવી. રેલ્પ. રી. अक्षसूत्रं तथा पद्ममभयञ्च वरं तथा ॥ गोधासनाश्रया मूर्तिर्गेहे पूज्या श्रियै सदा ॥२९६॥ અક્ષમાલા, પદ્મ, અભય અને વરદ હાથવાળી તથા ઘના ઉપર બેઠેલી ગૌરીની મૂર્તિ ઘરમાં સદા પૂજવી. તે લક્ષ્મીને આપનારી છે. ર.. રભાગારી. कमण्डल्वक्षसूत्रे च बिभ्राणा वज्रमशम् ॥ गजासनस्थिता रम्भा कर्तव्या सर्वकामदा ॥२९७॥ Page #613 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૫૫ કમંડલુ, અક્ષમાલા, વજા અને અંકુશ ધારિણી તથા હાથીના વાહનવાળી રંભા નામની ગરીની મૂર્તિ કરવી. તે સર્વ કામનાઓને આપનારી છે. ર૭. ચામુંડાગરી. शूलाक्षसूत्रदण्डांश्च बिभ्राणा श्वेतचामरम् ॥ चामुण्डेति समाख्याता सर्वपापप्रणाशिनी ॥२९८॥ ત્રિશૂલ, અક્ષમાલા, દંડ અને શ્વેત ચામર ધારણ કરનારી ચામુંડા નામની ગરીની મૂર્તિ કરવી તે સર્વ પાપનો નાશ કરનારી છે. ર૯૮. ત્રિપુરાગીરી. नागपाशाङ्कुशौ चैवाभयदं वरदं करम् ॥ त्रिपुरा नाम संपूज्या वंदिता त्रिदशैरपि ॥२९९॥ નાગપાશ, અંકુશ, અભય તથા વરદ ભુજાવાળી ત્રિપુરા નામની ગારીની મૂર્તિ પૂજવી. જે દેવતાઓથી પણ વંદિત થએલી છે. ર૯. ગૌરી આયતન. वामे सिद्धी रमा याम्ये सावित्री चैव पश्चिमे ॥ प्रष्ठे कर्णद्वये कार्या भगवती सरस्वती ॥३०॥ ईशाने तु गणेशः स्यात्कुमारश्चाग्निकोणके ।। मध्ये गौरी प्रतिष्ठाप्या सर्वाभरणभूषिता ॥३०॥ ગયયતનમાં વામ ભાગે સિદ્ધિ, દક્ષિણ ભાગે લક્ષ્મી, પશ્ચિમે સાવિત્રી, પાછળના બન્ને કોંમાં ભગવતી અને સરસ્વતી, ઇશાન કોણમાં ગણેશ અને અગ્નિકોણે કુમારસ્વામી સ્થાપવા તથા મધ્ય ભાગમાં સર્વ આભરણોથી વિભૂષિત ગૌરીની પ્રતિષ્ઠા કરવી. ૩૦૦, ૩૦૧ ગૌરીની અષ્ટ દ્વારપાલિકાઓનાં નામ. जया च विजया चैव ह्यजिता चापराजिता ॥ विभक्ता मङ्गला चैव मोहिनी स्तम्भिनी तथा ॥३०२॥ Page #614 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ એકાદશ રત્ન જયા, વિજયા, અજિતા, અપરાજિતા, વિભક્તા, મગલા, માહિની અને સ્ત'ભિની; આ આઠ ગૌરીની દ્વારપાલિકાએ જાણવી. ૩૦૨. ૪૫૬ अभयाङ्कुशपाशैश्च दण्डेनैव जया मता ॥ सव्यापसव्ययोगेन विजया नाम सा भवेत् ॥ ३०३|| अभयाजपाशदण्डै राजिता चापराजिता ॥ अभयवज्राङ्कुशदण्डैर्विभक्ता चैव मङ्गला ॥३०४॥ अभयशङ्खाब्जदण्डैमोंहिनी स्तंभिनी तथा ॥ गौर्या आयतने सृष्ट्या चाष्टौ स्युर्द्वारपालिकाः || ३०५ ॥ અભય, અંકુશ, પાશ અને દંડધારિણી જયા તથા ડાબા જમણાં આયુધ કરવાથી વિજયા નામની દ્વારપાલિકા જાણવી. અભય, પદ્મ, પાશ અને દંડધારિણી અજિતા અને આયુધાને સવ્યાપસવ્ય કરવાથી અપરાજિતા; અભય, વજ, અકુશ અને દ‘ડધારિણી વિભક્તા અને આયુધોના સવ્યાપસવ્ય યાગે મંગલા, અભય, શુખ, પદ્મ અને દડધારિણી મેાહિની તથા સવ્યાપસવ્ય યોગે સ્ત‘ભિની નામની દ્વારપાલિકા જાણવી અને આ આઠે દ્વારપાલિકાએ ગૌરીના પ્રાસાદમાં પૂર્વથી પ્રદક્ષિણ ક્રમે ચારે દિશામાં સ્થાપવી. ૩૦૩, ૩૦૪, ૩૦૫. ગણેશ સ્વરૂપ લક્ષણ. ગણેશ. दन्तञ्च परशुं पद्मं मोदकञ्च गजाननः ॥ गणेशो मूषकारूढो विभ्राणः सर्वकामदः ॥ ३०६ ॥ હાથીદાંત, ફરસી, પદ્મ અને મેદક ( લાડુ ) ધારી ચાર હાથવાળા, હાથીના મુખવાળા તથા ઉંદર ઉપર બેઠેલા સર્વાં કામનાઓને પૂરનારા ગણેશ જાણવા. ૩૦૬, હેર બ. वरं तथाङ्कुशं दन्तं दक्षिणे परशुं तथा ॥ वामे कपालबाणाक्षान् कौमोदिकीं तथैव हि ||३०७|| धारयन्तं करेभ्यश्च पञ्चवक्रं त्रिलोचनम् ॥ हेरम्बं मूषकारूढं कुर्यात्सर्वार्थकामदम् ॥ ३०८ ॥ Page #615 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ४५७ વર, અંકુશ, દંત અને પરશુ જમણ ચારે હાથમાં અને કપાલ, બાણ, માલા અને કદકી ગદા વામ હાથમાં ધારણ કરેલા. પાંચ મુખવાળા, ત્રણ નેત્રવાળા અને મૂષક ઉપર બેઠેલા હેરંબ ગણેશ કરવા. તે સર્વ ઇછિત ફળના દેનારા છે. ૩૦૭, ૩૦૮. वतु. लम्बोदरं त्रिनेत्रश्च पाशाङ्कशधरं परम् ॥ वरदाभयहस्तञ्च लसत्कर्ण सचामरम् ॥३०९॥ ત્રણ નેત્રવાળા, પાશ અને અંકુશધારી તથા વરદ અને અભય હસ્તવાળા, કર્ણોમાં કુડલધારી, ચામરવાળા અને લાંબા ઉદરવાળા વક્રતુંડ ગણેશ જાણવા. ૩૦૯. गणेशायतन. वामाङ्गे गजकर्णं तु सिद्धिं दद्याच्च दक्षिणे ॥ पृष्ठिकणे तथा द्वौ च धूम्रको बालचन्द्रमाः ॥३१०॥ उत्तरे तु सदा गौरी याम्ये चैव सरस्वती ॥ पश्चिमे यक्षराजश्च बुद्धिः पूर्वे सुसंस्थिता ॥३१॥ ગણેશાયતનમાં વામાંગે ગજકર્ણ, દક્ષિણ અંગે સિદ્ધિ, પૃષ્ટિકર્ણોમાં ધૂમ્રક અને બાલચંદ્રમા, ઉત્તર દિશામાં ગૌરી, દક્ષિણ દિશામાં સરસ્વતી, પશ્ચિમે યક્ષરાજ કુબેર તથા પૂર્વ દિશામાં બુદ્ધિ દેવતા સ્થાપવી. ૩૧૦, ૩૧. ગણેશના અષ્ટ દ્વારપાળ. मर्वे च वामनाकाराः सौम्याश्च पुरुषाननाः ॥ तर्जनी परशुः पद्म ह्यविघ्नो दण्डहस्तकः ॥३१२॥ नर्जनीदण्डापसव्ये तु स भवेद् विघ्नराजकः ॥ तर्जनी ग्बगखेटे च दण्डहस्तश्च वक्रकः ॥३१३॥ तर्जनीदंडापसव्ये तु दक्षिणे बलवान् भवेत् ॥ तर्जनी बाणचापे च दण्डश्च गजकर्णकः ॥३१४॥ तर्जनीदंडापसव्ये तु गोकर्णः पश्चिमे स्मृतः ॥ तर्जनीपद्माङ्कशांश्च दण्डं हस्तेषु सौम्यकः ॥३१५॥ तर्जनीदण्डापसव्ये तु स चैव श्रुतिदायकः ॥ पक्षद्वारादिके सर्वे प्राच्यादिपृष्ठसंस्थिताः ॥३१६॥ Page #616 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શિપ રત્નાકર [ અકાદશ રત્ન ગણેશના આઠ પ્રતિહાર વામનાકાર, સૌમ્ય સ્વરૂપ અને પુરૂષના મુખવાળા કરવા. તજની,પરશુ, પદ્મ અને દંડધારી વિધ્ર નામે દ્વારપાળ તથા તર્જની અને દંડને પરસ્પર બદલી ડાબાજમણી કરવાથી વિધરાજ નામે જાણ. તર્જન, બર્ગ, ઢાલ અને દંડધારી જુવક નામે તથા તર્જની અને દંડના સવ્યાપસવ્ય ગે બલવાન નામે દ્વાર પાળ જાણો. તર્જની. બાણ, ધનુષ્ય અને દંડધારી ગજકર્ણ નામે તથા તજની અને દંડના સવ્યાપસવ્ય યુગે ગોકર્ણ નામે પશ્ચિમ દ્વારના દ્વારપાળ જાણવા. તજની, પદ્મ, અંકુશ અને દંડધારી સૌમ્યક નામે તથા તજની અને દંડના સવ્યાપસવ્ય મેગે અતિદાયક નામે દ્વારપાળ જાણવે. આ સર્વ પ્રતિહારે પૂર્વાદિ દિશાઓના કર્મ દ્વારોના બને પડખે રહેલા જાણવા. ૧૨, ક૧૩, ૩૨૪, ૩૧૫, ૩૧૬. - શ્રી કાર્તિકસ્વામી. कार्तिकेयं प्रवक्ष्यामि तरुणादित्यसन्निभम् ॥ कमलोदरवर्णाभं कुमारं सुकुमारकम् ॥३१७॥ खण्डकैश्वीरकैर्युक्तं मयूरवरवाहनम् ॥ स्थानीयं खेटनगरे भुजा द्वादश कल्पयेत् ॥३१८॥ चतुर्भुजं कर्पटे स्याद् बने ग्रामे द्विबाहुकम् ॥ दक्षिणे शक्तिपाशौ च खड्गं बाणं त्रिशूलकम् ॥३१९॥ वरदश्चैकहस्तः स्यादथवाऽभयदो भवेत् ॥ धनुः पताका मुष्टिश्च तर्जनी तु प्रसारिता ॥३२०॥ खेटकं नाम्रचूडश्च वामहस्तेषु शस्यते ॥ द्विभुजस्य करे शक्ति मोर्चे चैव कुर्कुटः ॥३२॥ चतुभुजे शक्तिपाशौ वामतो दक्षिणे त्वमिः ॥ वरदोऽभयदो वापि दक्षिणे स्यात्तुरीयकः ॥३२२॥ કાર્તિકરવામાં નવીન ઉદય પામતા સૂર્યની કાંતિ સમાન કાંતિવાળા તેમજ કમળના ઉદરના વર્ણની સમાન કાંતિવાળા સુકુમાર કુમાર કરવા. તથા ખંડ વસ્ત્રોથી ભૂષિત થએલા અને મયુરના વાહન સહિત કરવા. * પેટ અથવા નગરમાં બાર ભુજાવાળી મૂતિ કરવી. કપટમાં ચતુર્ભુજવાળી અને વન તથા ગ્રામમાં બે ભુજાવાળી મૂતિ કરવી. * ૧૭, ૧૩ કે ૪ હાથ પહોળા રસ્તા જેમાં હેય તે ક્રમે છે, મધ્યમ અને કનિષ્ઠ નગર કહેવાય છે. નગરના અર્ધને ગ્રામ, ગ્રામના અર્ધ જેટલાને બેટ અને પેટના અર્ધ જેટલું નાનું ગામડું હોય તેને કયંટ કહે છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] વમતિ સ્વરૂપ લક્ષણાધિકાર. દક્ષિણુ હાથમાં શક્તિ, પાશ, ખ, બાણ, ત્રિશુલ અને એક હાથ વરદ અથવા અભય આપનારો કરે. વામ હાથમાં ધનુષ, પતાકા, મુષ્ટિ, તર્જની (ઉચી કરેલી), ઢાલ અને કુકુડે આપ શુભ છે. બે ભુજાવાળી મૂર્તિના દક્ષિણ હાથમાં શક્તિ અને વામ હાથમાં બેઠેલ કુકડે આપ. ચાર ભુજાવાળી મૂર્તિના દક્ષિણ ડામાં તરવાર અને વરદ અથવા અભય તથા વામ હાથમાં શક્તિ અને પાશ આપ. ૩૭, ૩૧૮, ૩૧૯, ૩ર૩, ૩૨૧, ૩રર. પંચ લીલાદેવી. अक्षसूत्राम्वुपात्रे च ह्यधोहस्तौ प्रकाशयेत् ॥ सर्वासामीदृशौ हस्तौ द्वाबूओं कथयाम्यथ ।।३२३॥ पद्मयुग्मे लीलया स्याल्लीला पद्म च पुस्तकम् ॥ लीलागी पाशपाभ्यां ललिता वनमङ्कशम् ॥ पाशाङ्काशी लीलावती लीला वै पञ्च कीर्तिताः ॥३२४॥ અક્ષમાલા અને જલપાવયુક્ત પાચે લીલા દેવીઓના નીચેના હસ્તે કરવા અને ઉપરના બંને હાથનાં આયુધે નીચે પ્રમાણે જાણવાં. બને ઉર્વે હાથમાં છે પદ્મ ધારિણી લીલયા નામે, પદ્મ અને પુસ્તકધારિણી લીલા નામે, પાશ અને પદ્મધારિણું લીલાંગી નામે, વજી અને અંકુશધારિણી લલિતા નામે તથા પાશ અને અંકુશધારિણી લીલાવતી નામે દેવી જાણવી. આ પાંચ લીલાદેવીએ કહેલી છે. ૩ર૩, ૩૨૪. મહાલક્ષ્મી. वरं त्रिशूलखेटे च पानपात्रश्च बिभ्रती ॥ नीलकण्ठं तथा नागं महालक्ष्मीः प्रकीर्तिता ॥३२५॥ વર, ત્રિશલ, ઢાલ અને જલપાત્રને ધારણ કરનારી તથા મોર અથવા હાથીના વાહનવાળી મહાલક્ષ્મી કહી છે. ૩૨૫. ક્ષેમકરી. वरं त्रिशूलपद्मे च पानपात्रं करे तथा ॥ क्षेमंकरी तदा नाम क्षेमारोग्यप्रदायिनी ॥३२६॥ વર, ત્રિશૂલ, પ અને જલપાત્ર ધારિણી ક્ષેમ અને આરોગ્યને આપનારી શ્રેમકરી નામની દેવી જાણવી. ૩ર૬. Page #618 -------------------------------------------------------------------------- ________________ શિ૯૫ રત્નાકર [ અકાદશા રત્ન હરસિદ્ધિ कमण्डलुश्च खगञ्च डमरं पानपात्रकम् ॥ हरसिद्धिस्तदा नाम सर्वेषां सिद्धिहेतवे ॥३२७॥ કમંડલુ, તલવાર, ડમરૂ અને જલપાત્ર ધારણ કરનારી હરસિદ્ધિ નામની દેવી જાણવી અને તે સર્વને સિદ્ધિ આપવામાં કારણભૂત છે. ૩ર૭. ત્રણ માત્રી દેવી. गोधासना भवेद्गौरी लीलया हंसवाहना ॥ सिंहारूढा भवेदुर्गा मातरः स्वस्ववाहनाः ॥३२८॥ ઘાના વાહનવાળી શેરી, હંસના વાહનવાળી લીલયા, સિંહરૂઢ થયેલી દુર્ગા અને માતૃદેવતાઓ પિતપોતાના વાહનોવાળી જાણવી. ૩ર૮. ચામુંડા. चण्डिका क्रूररूपा च पिङ्गकेशा कृशोदरी ॥ रक्ताक्षी मन्ननेत्रा च निर्मासा विकृतानना ॥३२॥ व्याघ्रचर्मपरीधाना भुजङ्गाभरणान्विता । कपालमालिनी कृष्णा शवारूढा भयावहा ॥३३०॥ શiારા વો અનુ: પાર કુશવમ્ कुठारो दर्पणं घण्टा शङ्खश्चक्र गदा पविः ॥३३॥ दण्डो मुद्गर इत्येते यथास्थायुधसंयुता ॥ बाहुषोडशसंयुक्ता चण्डमुण्डविघातिनी ॥३३२॥ ચંડિક સ્વરૂપ ધારિણી, કુર સ્વરૂપવાળી, પીળા કેશવાળી. પાતળા ઉદરવાળી, રાતી આંખેવાળી, ઉંડા નેત્રોવાળ, કેવળ હાડપિંજરવાળી અને વિકાળ મુખવાળી તથા વ્યાઘ્રચર્મને ધારણ કરનારી, સર્પોના આભરણેથી વિભૂષિત થયેલી, કપાલની માળા પહેરેલી, કાળા વર્ણની, મુડદા ઉપર બેઠેલી અને ભય ઉત્પન્ન કરનારી તથા ત્રિશુલ, ઢાલ, અંકુશ, ખર્શ, ધનુષ, પાશ, પદ્મ, કુવાડે, દર્પણ. ઘંટા, શંખ, ચક્ર, ગદા, વજ, દંડ અને મુર્ગરએસેળ આયુધોથી યુક્ત સેળ ભુજાવાળી અને ચંડમુંડને મારનારી ચામુંડા દેવી જાણવી. ૩૨૯, ૩૩૦, ૩૩૧, ૩૩ર. Page #619 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ક ગેશ્વરી. खड्गश्चैव तथा पात्रं मूसलं लागलं तथा ॥ आख्याता रक्तचामुण्डा देवी योगेश्वरीति च ॥३३॥ ખગ. પાત્ર, મૂસલ અને હળ ધારિણી રક્ત ચામુંડા દેવી જાણવી. એને ગેશ્વરી પણ કહેલી છે. ૩૩૩. પ્રશંસા. अनया व्याप्तमखिलं जगत्स्थावरजङ्गमम् ।। इमां यः पूजयेद् भक्त्या स व्याप्नोति चराचरम् ॥३३४॥ આ ગેશ્વરી દેવાથી સમગ્ર સ્થાવર- જગમાત્મક જગત વ્યાસ થએલું છે. જે માણસ ભક્તિપૂર્વક આ દેવીનું પૂજન કરે છે તે સમસ્ત ચરાચર વિશ્વમાં વ્યાપ્ત થાય છે. ૩૩૪. अधीते य इदं नित्यं रक्तदन्त्याः वपुस्तवम् ॥ तं सा परिचरेद् देवी पतिप्रियमिवाङ्गना ॥३३५॥ રક્તદતી દેવીના સ્વરૂપના આ તેત્રને જે પુરૂષ નિત્ય પાઠ કરે છે તેની આ દેવી જેમ સુલક્ષણા પતિવ્રતા અંગના પિતાના પ્રિય પતિની પશ્ચિય કરે તેમ પશ્ચિર્યા કરે છે. ૩૩પ. કાત્યાયની દેવી. कात्यायनी ततो वक्ष्ये दशहस्तां महाभुजाम् ॥ तेजःप्रतापदां नित्यं नृपाणां सुग्वबोधिनीम् ॥३३६॥ હવે હું કાત્યાયની દેવીનું સ્વરૂપ કહીશ જે મોટા દશ હાથવાળી અને સર્વદા રાજાઓને તેજ અને પ્રતાપ આપનારી તથા સુખ વધારનારી છે. ૩૩૬. મહિષાસુરમર્દિની ચંડિકા. त्रिभङ्गीस्थानसंस्थाना महिषासुरसूदिनी ॥ ને શુત્રવો જ થા જિ: રૂરૂના Page #620 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શિપ રત્નાકર [ એકાદશ રત્ન खेटकं पूर्णचापश्च पाशमङ्कुशमेव च ॥ घण्टाश्च वामतो दद्याद् दैत्यमूर्धजधृत्करा ॥३३८॥ अधस्तान्महिषश्चैव शिरच्छिन्नं प्रदर्शयेत् ॥ शिरच्छेदोद्भवं तद्वद् दानवं ग्वड्गपाणिनम् ॥३३९॥ हृदि शूलेन निर्भिन्नं तिर्यग्दन्तविभूषितम् ॥ रक्तरक्तीकृताङ्गञ्च रक्तविस्फारितेक्षणम् ॥३४॥ देव्यास्तु दक्षिणं पादं समं सिंहोपरि स्थितम् ।। किश्चिदृवं तथा वाममङ्गुष्ठं महिषोपरि ॥३४१॥ ત્રિભંગીપણે ઉભેલી, મહિષાસુરને નાશ કરતી, દક્ષિણ હાથમાં ક્રમે ત્રિશૂલ, અર્શ, ચક, બાણ, પદ્મ, શક્તિ, અને વામ હાથમાં ઢાલ, ચઢાવેલું ધનુષ, પાશ, અંકુશ તથા ઘંટા ધારિણું અને એક હાથમાં જેણે દૈત્યનું મસ્તક કેશમાંથી પકહ્યું છે એવી કરવી. તથા નીચે જેનું મસ્તક કાપી નાખેલું છે એ પડેલે પાડે કરવે. તે પ્રમાણે માથું કપાયલે અને જેના હાથમાં તરવાર છે એ મહિસાસુર દાનવ પણ બતાવ અને તે હદયમાં ત્રિશૂળથી ભેદાયેલ, વાંકા દાંતવાળે, રક્તથી જેનાં અંગે રંગાયેલા છે, ફાટેલી અને લાલચળ જેની આંખ છે એવા સ્વરૂપવાળે કરવે. દેવીને દક્ષિણ પગ સિંહના ઉપર રહેલ તથા વામ પગને અંગુઠે કંઈક ઉચેથી મહિષના ઉપર અડકેલ કરે. ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૧. ચંડિકાના અષ્ટ દ્વારપાલ. चंडिकायाः प्रतीहारान् कथयिष्याम्यनुक्रमात् ॥ वैतालः करदश्चैव पिङ्गाक्षो भृकुटिस्तथा ॥३४२।। धूम्रकः कङ्कटश्चैव रक्ताक्षश्च सुलोचनः ॥ दंष्ट्रानना विकटास्या विस्फुरद्दशनोज्ज्वलाः ॥ बर्बरीकृष्णदेहाश्च रक्ताक्षाश्च महाबलाः ॥३४३॥ ચંડિકાના આઠ પ્રતીહારોનાં નામ અનુક્રમે કહું છું – વૈતાલ, કપટ, પિંગાક્ષ, ભ્રકુટિ, ધૂમક, કંકટ, રક્તાક્ષ અને સુલેશન નામે જાણવા. તે બધા લાંબી દંષ્ટ્રયુક્ત મુખવાળ, ખુલ્લા મેઢાના, તેજસ્વી અને ધળા દાંતવાળા, કાબરચિત્રા અને કાળા દેહવાળા, રાતી આંખેવાળા અને મહાબળવાન કરવા. ૩૪૨, ૩૪૩, Page #621 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. तर्जनीश्चैव खष्ट्वाङ्गमूल डमरुदण्डको । वैतालस्तु समाख्यातोऽपसव्ये करटः पुनः ॥३४४॥ अभयं खड्गखेटे च दंडं पिङ्गललोचनः ॥ सव्यापसव्ययोगेन भवेद्धकुटिनामकः ॥३४५॥ तर्जनीं वज्राङ्कुशौ च दंडं धूम्रक ईरितः ॥ सव्यापसव्ययोगेन भवेत्कङ्कटनामकः ॥३४६॥ तर्जनीं च त्रिशूलञ्च खट्वाङ्गं दंडमेव च ॥ रक्ताक्षो नामभेदेन वामे चैव त्रिलोचनः ।। दिग्द्वारपक्षयुग्मेषु प्रशस्ता विघ्ननाशकाः ॥३४७॥ તર્જની, ખટ્વાંગ, ડમરૂ અને દંડધારી વૈતાલ નામે તથા આયુધ્ધના સવ્યાપ સવ્ય વેગે કરટ નામે, અભય, ખ, ગદા અને દંડધારી પિંગલાક્ષ નામે તથા આયુધના સવ્યાપસવ્ય યોગે ભ્રકુટિ; તર્જની, વજ, અંકુશ અને દંડધારી ધૂમ્રક નામે તથા આયુધના સવ્યાપસવ્ય યોગે કંકટ નામે તર્જની, ત્રિશુલ, ખાંગ અને દંડધારી રક્તાક્ષ નામે તથા વાગે ત્રિલેશન (સુલેચન) નામે દ્વારપાળ જાણવા. દિશાના દ્વારે તથા દ્વારના બેય પડખામાં પૂર્વાદિ કમે રહેલા દ્વારપાલે પ્રશસ્ત અને વિશ્નહર્તા छ. ३४४, ३४५, ३४६, ३४७. सभी. अष्टपत्राम्बुजस्योर्चे लक्ष्मीः सिंहासने शुभे ॥ विनायकवदासीना सर्वाभरणभूषिता ॥३४८॥ ऊर्ध्वहस्तौ प्रकर्तव्यो देव्याः पङ्कजधारिणौ ॥ वामेऽमृतघटं धत्ते दक्षिणे मातुलिङ्गकम् ॥३४९॥ આઠ દળવાળા કમળના શુભ સિંહાસન ઉપર વિનાયકની પિઠે આરૂઢ થયેલી, સર્વ આભરણથી સમલંકૃત, ઉપરના બન્ને હાથમાં પદ્મધારિણી, નીચેના વામ હસ્તમાં અમૃતને ઘડે તથા દક્ષિણ બાજુના નીચેના હાથમાં માતલિંગ ધારણ કરેલી लक्ष्मी कावी. ३४८, ३४६. મહાલક્ષ્મી. क्षेत्रे कोलापुरादन्ये महालक्ष्मीर्यदार्च्यते ॥ लक्ष्मीवत्सा तदा कार्या रूपाभरणभूषिता ॥३५०॥ Page #622 -------------------------------------------------------------------------- ________________ * શિલ્ય રત્નાકર [એકાદશ રન ક્ષિorrum rત્રકૂદ જોવા વા વેટ ઘરે પરું તપ કરે રૂદશા કલાપુર ક્ષેત્ર સિવાયના અન્ય ક્ષેત્રમાં જ્યારે મહાલક્ષમીનું પૂજન કરવામાં આવે ત્યારે તેનું સ્વરૂપ લક્ષ્મી પ્રમાણે સવંભરણેથી સંપન્ન કરવું. કલાપુર ક્ષેત્રમાં પૂજવાની મહાલક્ષ્મીની મૂર્તિના દક્ષિણ બાજુના નીચેના હાથમાં પાત્ર તથા ઉપરના હાથમાં કૌમાદકી ગદા આપવી તેમજ વામ બાજુના ઉર્વ હસ્તમાં ઢાલ અને નીચેના હાથમાં શ્રીફળ આપવું. ૩૫૦, ૩૫૧. મહાવિદ્યા અને સરસ્વતી. एकवक्त्रा चतुर्हस्ता मुकुटेन विराजिता ॥ प्रभामंडलसंयुक्ता कुंडलान्वितशेखरा ॥३५२॥ अक्षाजवीणापुस्तका महाविद्या प्रकीर्तिता ॥ वराक्षाब्जपुस्तका च सरस्वती शुभावहा ॥३५३॥ એક મુખવાળી, ચાર ભુજાવાળી, મુકુટધારિણી, પ્રભામંડલ-તેજના મંડલથી યુક્ત, કુંડલે યુક્ત કર્ણવાળી અને અક્ષમાલા, પદ્મ, વિષ્ણુ અને પુસ્તક ધારિણી મહાવિદ્યા જાણવી તથા ઉપર પ્રમાણેના સ્વરૂપવાળી અને વરદ, અક્ષમાલા, પદ્મ અને પુસ્તકધારિણે કલ્યાણકારી સરસ્વતી જાણવી. ઉપર, ૩૫૩. બ્રહ્માણ. हंसारूढा प्रकर्तव्या साक्षसूत्रकमंडलूः ।। सुचञ्च पुस्तकं धत्ते ऊर्ध्वहस्तद्वये शुभा ॥३५४॥ હંસના વાહન ઉપર બેઠેલી, ક્રમે નીચેના હાથમાં અક્ષમાલા અને કમંડલુ તથા ઉપરના બન્ને હાથમાં સૂચિ અને પુસ્તકપારિણી શુભકર્તા બ્રહ્માણી જાણવી. ૩પ૪. માહેશ્વરી. माहेश्वरी प्रकर्तव्या वृषभासनसंस्थिता ॥ कपालशूलखट्वाङ्गा वरदा च चतुर्भुजा ॥३५५।। વૃષભના ઉપર બેઠેલી તથા કપાલ, ત્રિશૂલ,ખગ અને વરદ આયુધથી સંપન્ન ચારભુજાવાળી માહેશ્વરી દેવી કરવી. ઉપપ. Page #623 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ]. દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર કૌમારી. कुमाररूपकौमारी मयूरवरवाहना ॥ रक्तवस्त्रधृक् वरदा शूलशक्तिगदाधरा ॥५६॥ કુમાર સ્વરૂપવાળી, મયુરના વાહનવાળી, રક્ત વસ્ત્રો ધારણ કરેલી તથા વર, ત્રિશૂલ, શક્તિ અને ગદાધારિણી મારી દેવી જાણવી. ૩૫૬. વૈષ્ણવી. वैष्णवी विष्णुसहशी गरुडोपरि संस्थिता ॥ चतुर्बाहुश्च वरदा शंखचक्रगदाधरा ॥३५७॥ વિષ્ણુના સમાન સ્વરૂપવાળી, ગરૂડ ઉપર બેઠેલી તથા વર, શંખ, ચક્ર અને ગદાયુક્ત ચાર ભુજાવાળી વૈષ્ણવી દેવી જાણવી. ક૫૭. વારાહી. वाराहीं तु प्रवक्ष्यामि महिषोपरि संस्थिता ॥ चाराहसदृशी देवी घण्टाचामरधारिणी ॥३५८।। गदाचक्रधरा तद्वद् दानवेन्द्रविघातिनी ॥ लोकानाच हितार्था या सर्वव्याधिविनाशिनी ॥३५९॥ મહિષ (પાડા) ઉપર બેઠેલી, વારાહના જેવા સ્વરૂપવાળી, ઘંટા અને ચામર ધારિણી તેમજ ગદા અને ચધારિણું, દાનવેન્દ્રને નાશ કરનારી, લેકેની હિતકર્તા તથા સર્વ વ્યાધિઓને નાશ કરનારી વારાહી દેવી કરવી. ૩૫૮, ૩૫૯૮ ઇન્દ્રાણી. इन्द्राणी विन्द्रसहशी वज्रशूलगदावरा ॥ गजासनगता देवी लोचनैहुभिर्वता ॥३६०॥ ઈદ્રના સમાન સ્વરૂપવાળી, વજ, ત્રિશૂલ, ગદા અને વર યુક્ત ચાર ભુજાવાળી, હાથી ઉપર બેઠેલી અને ઘણું લચનેવાળી ઈન્દ્રાણી કરવી. ૩૬૦. Page #624 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ એકાદશ રન રક્ત ચામુંડા. दंष्ट्राला क्षीणदेहा च गर्ताक्षा भीमरूपिणी ॥ दिग्बाहुः क्षामकुक्षिश्च मूसलं चक्रमार्गणे ॥३६॥ अङ्काशं बिभ्रती खड्गं दक्षिणेष्वथ वामतः ॥ खेट पाशं धनुदंडं कुठारश्चेति बिभ्रती ॥३६२॥ चामुंडा प्रेतगा रक्ता विक्रान्तास्या हि भीषणा ॥ द्विभुजा वा प्रकर्तव्या कर्तिकाकर्परान्विता ॥३६॥ મોટી વિક્રાળ દાઢવાળી, શુષ્ક દેહવાળી, ઉડી આંખેવાળી, ભયંકર સ્વરૂપવાળી, દશ ભુજાવાળી, ક્ષીણ કમરવાળી; મૂસલ, ચક, બાણ, અંકુશ અને ખર્શ દક્ષિણ હાથમાં ધારણ કરેલી તથા ઢાલ, પાશ, ધનુષ, દંડ અને કુઠાર વામ હાથમાં ધારણ કરનારી, મુડદા ઉપર બેઠેલી, વિકાળ મુખવાળી અને ભયંકર રક્તચામુંડા દેવી કરવી. અથવા કત્તિકા અને કપરસંયુક્ત બે ભુજાવાળી કરવી. ૩૬૨, ૩૬૩. વીરેશ્વર ભગવાન. वीरेश्वरश्च भगवान वृषारूढो धनुर्धरः ॥ वीणात्रिशुलहस्तश्च मातृणामग्रतो भवेत् ॥ मध्ये वा मातरः कार्या अन्ते तासां विनायकः ॥३६४॥ વૃષ ઉપર બેઠેલા, ધનુર્ધારી, વીણા અને ત્રિશૂળને ધારણ કરેલા વીરેશ્વર ભગવાન કરવા અને તે માત્રી દેવતાઓના અગ્ર ભાગે સ્થાપવા તેમજ મધ્ય ભાગે માત્ર દેવતાઓ સ્થાપવી અને તેમની પાછળના અંત ભાગે વિનાયક સ્થાપવા. ૩૬૪. ક્ષેત્રપાલ. क्षेत्रपालो विधातव्यो दिग्वासा घंटभूषितः ॥ कर्तिकां डमरूं बिभ्रत् दक्षिणे तु करद्वये ॥३६५॥ वामे शूलं कपालञ्च मुण्डमालोपवीतिकः ॥ हृस्वहस्तो महोरस्कः सर्पग्रन्धितशेखरः ॥३६६॥ દિગંબર, ઘંટથી વિભૂષિત, દક્ષિણ હાથમાં કત્તિક કરવત) અને ડમરૂ તથા વામ હાથમાં ત્રિશૂલ અને કપાલધારી, મુડમાલાના ઉપવીતવાળા, ટુંકા હાથવાળા, મોટી છાતીવાળા અને સર્ષોથી વિંટાયલી જટાવાળા ક્ષેત્રપાલ કરવા. ૩૫, ૩૬૬. Page #625 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવસ્મૃતિ સ્વરૂપ લક્ષણાધિકાર બટુક ભૈરવ. स्वट्वाङ्गमसिपाशौ च शूलश्च विभ्रतं करैः ॥ डमरुश्च कपालश्च वरदं भुजगं तथा ॥ ३६७॥ आत्मवर्णसमोपेतं सारमेयसमन्वितम् ॥ ध्यात्वा जपेत्सुसंहृष्टः सर्वान् कामानवाप्नुयात् ॥ ३६८ ॥ ૪૬૭ ખાંગ, તરવાર, પાશ અને ત્રિશૂલ દક્ષિણ હાથમાં તથા ડમરૂ, કપાળ, વર અને ભુજગ વામ હાથામાં ધારણ કરેલે, પોતાના ભૈરવ વર્ણથી યુક્ત, કુતરાસહિત ભૈરવ કરવા. જે માણસ ઉપરોક્ત સ્વરૂપવાળા ખટુક ભૈરવનું હું યુક્ત ધ્યાન કરી જાપ કરે છે તે સર્વ કામનાઓને પામે છે. ૩૬૭, ૩૬૮. મટુક આઠ આયાનાં સ્વરૂપ. ૧ વાય. ध्वजाभयास्त्रपूर्वेशो ध्वजश्च ध्वजरूपकः ॥ बालार्कसदृशो भाति सर्वलक्षणसंयुतः ॥ ३६९ ॥ એક હાથમાં ધ્વજા અને બીજા હાથમાં અભય ધારણ કરેલા, ધ્વજા સ્વરૂપવાળે, માલ સૂના જેવી કાંતિવાળા અને સ લક્ષણા વડે યુક્ત થયેલા ધ્વજાય પૂર્વ દિશાના સ્વામી જાણવા. ૩૬૯. ૨ પ્રાય. बिभ्रत्सर्पासिवह्निश्च धूम्रअ धूम्रवाहनः ॥ नीलकंठस्तथाङ्गैश्च सर्वाभरणभूषितः ॥ ३७० ॥ સર્પરૂપી તરવાર અને અગ્નિને ધારણ કરેલ, ધૂમ્ર સ્વરૂપ, ધૂમાડાના વાહનવાળા, નીલા કડવાળા અને અગેએ સવ આભરણા વડે શેશભાયેલા અગ્નિકોણને સ્વામી ધૂમ્રાય જાણવા. ૩૭૦, ૩ સિ'હાય. सिंहः सिंहसमारूढः खड्गाभयदहस्तकः ॥ किरीटकुंडलै र्युक्तो हेमवर्णो भयंकरः ॥ ३७१॥ Page #626 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ એકાદશ રત્ન સિંહના ઉપર બેઠેલે, તરવાર અને અભય ધારણ કરેલે, મુગટ અને કુંડલે પહેરેલે, સેનાના જેવા વર્ણવાળ અને ભયંકર આકૃતિવાળે દક્ષિણ દિશાને સ્વામી સિંહાય જાણે. ૩૭૧. ૪ વાનાય. श्वानः श्वानसमारूढः सर्पफणिचापधरः ॥ कृष्णवर्णः स विज्ञेयः कपालयुतहस्तकः ३७२।। કુતરા ઉપર બેઠેલે, એક હાથમાં સર્પની ફાવાળા ધનુષને ધારણ કરેલ તથા બીજા હાથમાં કપાળ (ખોપરીને ધારણ કરેલ અને કાળા વર્ણવાળે નૈરૂત્ય કોણને સ્વામી શ્વાનાય જાણ. ૩૭૨. ૫ વૃષાય. वृषो वृषभारूढो बाणचापसमायुतः ॥ श्वेतरूपश्च विज्ञेयः सर्वाभरणभूषितः ॥३७३॥ આખલા ઉપર બેઠેલે, બાણ અને ધનુષને ધારણ કરનારે, સફેદ વર્ણન તથા સર્વાભરણેથી શેભિત થયેલે પશ્ચિમ દિશાને સ્વામી વૃષાય જાણ. ૩૭૩. ૬ ખરાય. खरश्च खरमारूढः शृङ्गीडमरुहस्तकः ।। धूम्रवर्णः स विज्ञेयो रक्ताभरणभूषितः ॥३७४|| ગધેડા ઉપર બેઠેલે, ગી અને ડમરૂ ધારણ કરેલે, ધુમાડાના જેવા વર્ણવાળે અને રાતાં આભરણે વડે શૃંગારેલે વાયુકોણનો સ્વામી ખરાય જાણ. ૭૪. ૭ ગાય. गजश्चैव गजारूढो गदावरदहस्तकः ॥ श्यामवर्णः स विज्ञेयो हिमांशुसदृशोपमः ॥३७५।। હાથી ઉપર બેઠેલે, ગદા અને વરદ હસ્તવાળ, શ્યામવર્ણને અને ચંદ્રમાના જેવી કાંતિવાળો ઉત્તર દિશાને સ્વામી ગજાય જાણ. ૩૭૫. Page #627 -------------------------------------------------------------------------- ________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૮ ધ્યાક્ષાય. મારતો વિરાઇવનતિથT . मत्स्यकर्त्तरिसंयुक्तः कपिलकृष्णलोचनः ॥३७६॥ इति श्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे देवमूर्तिस्वरूपलक्षणाधिकारे गुर्जरभाषायामेकादशं रत्नं समाप्तम् ।। સર્પના ઉપર બેઠેલે, ભયંકર મુખવાળ,માછલું અને કાતર ધારણ કરેલ તથા કપિલ અને કાળાં લેશનવાળે ઇશાન કોણને સ્વામી વાંક્ષાય જાણો. * ૩૭૬. ઈતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત નર્મદાશંકર મુલજીભાઈ સેમપુરા રચિત શિલપરત્નાકર નામના ગ્રંથનું દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણધિકાર નામનું અગિયારમું રત્ન સંપૂર્ણ ' ' જ -Stil Ph. : Maa Mell lunar કપ : ', - - :: પાયા .! * આ આઠ આનાં સુખ, શરીર અને પગના સ્વરૂપનું વર્ણન પ્રથમ રત્નમાં પૃ૪ ૧૪ થી ૧૬ સુધીમાં કરેલું છે. Page #628 -------------------------------------------------------------------------- ________________ द्वादशं रत्नम् । अथ जिनप्रतिमास्वरूपलक्षणाधिकारः। Decsશ્રી જિન-મૂર્તિ સ્વરૂપ લક્ષણ વર્ણન. चोवीस ता रोना नाम. अत ऊर्ध्वं प्रवक्ष्यामि जिनान् तीर्थङ्कराभिधान् ।। चतुर्विंशतिसंख्यांश्च ऋषभोजितसम्भवो ॥१॥ अभिनन्दननामा च सुमतिः पमप्रभुस्तथा ॥ सुपार्श्वश्चन्द्रप्रभुश्च सुविधिः स्यादथ शीतल ॥२॥ श्रेयांसो वासुपूज्यश्च विमलोऽनन्ततीर्थकृत् ॥ धर्मः शान्तिश्च कुन्धुश्वारो मल्लिर्मुनिसुव्रतः॥३॥ नमिर्ने मिश्च पार्श्वश्च महावीरस्तथा स्मृतः ॥ चतुर्विशतिरहन्तः लोके पूज्यतमाः स्मृताः ॥४॥ હવે તીર્થકર જેમની સંજ્ઞા છે એવા વીસ જિનેશ્વર ભગવાનનાં નામ કહું છું – (१) मनाथ, (२) यतिनाथ, (3) सलनाथ, (४) मलिनन, (५) सुमतिनाथ, (९) ५ , (७) सुपार्श्वनाथ, (८) यद्रप्रभु, (८) सुविधिनाथ, (१०) शीतलनाथ, (११) श्रेयांसनाथ, (१२) पासुयूल्य, (13) विमलनाथ, (१४) मन तनाथ, (१५) धर्मनाथ, (१६) शान्तिनाथ, (१७) थुनाथ, (१८) मनाथ, (१८) मल्सिनाथ, (२०) मुनि सुनत, (२१) नभिनाथ, (२२) नेमिनाथ, (२3) पाश्वनाथ सने (२४) महावीर स्वाभी. આ પ્રમાણે ગ્રેવીસ અર્હતેનાં નામ જાણવાં અને તેઓ લેકમાં પૂજ્યતમ आशु. १, २, ३, ४. य[. . रक्तः पद्मप्रभुश्चैव पद्माभो वासुपूज्यकः ।। चन्द्रप्रभुन चन्द्राभो नेमिश्च नीलवर्णकः ॥५॥ मल्लिश्च पार्श्वनाथश्च नीलाभौ च प्रकीर्तितौ । हेमत्विषो जिनाः शेषा रूपाणीति समासतः ॥६॥ Page #629 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર. દ્વાદશ રત્ન પરિકરવાળી પ્રતિમાજીની આગળ પમાસણ ઉપર બે સ્ત ંભિકા સાથેનું તારણ, જૈન દેરાસર, કુંભારીયાજી, Page #630 --------------------------------------------------------------------------  Page #631 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રત્ન ] જિન પ્રતિમા સ્વરૂપ લક્ષણાધિકાર. પદ્મપ્રભુ રક્ત વર્ણના. વાસુપૂજ્ય પ વર્ણના, ચન્દ્રપ્રભુ ચંદ્રના સમાન - કાંતિવાળા, નેમિનાથ નીલ વર્ણના, તેમજ મલિનાથ તથા પાર્શ્વનાથ પણ નીલ વર્ણવાળા કહેલા છે અને શેષ જિન દેવતાઓ સુવર્ણના જેવી કાંતિવાળા જાણવા. આ પ્રમાણે સંક્ષેપમાં વર્ણસ્વરૂપ જાણવું. ૫, ૬. લંછન. वृषो गजोऽश्वप्लवगौ क्रौञ्चोऽजस्वस्तिको शशी ॥ मकरः श्रीवत्सः शृङ्गी महिषः शूकरस्तथा ॥७॥ श्येनो वज्रमृगच्छागा नंद्यावतों घटोऽपि च ॥ कूर्मो नीलोत्पलं शङ्खो फणी सिंहोऽर्हतां ध्वजाः ॥८॥ (૧) વૃષ, (૨) હાથી, (૩) અશ્વ, (૪) વાંદરો, (૫) ચ પક્ષી, (૬) પદ્મ, (૭) સ્વસ્તિક, (૮) ચંદ્રમા, (૯) મગર, (૧૦) શ્રીવત્સ, (૧૧) ડા, (૧૨) પાડે, (૧૩) સૂવર, (૧૪) યેન (બાજ), (૧૫) વજ, (૧૬) મૃગ, (૧૭) બકરે, (૧૮) નંદ્યાવર્ત, (૧૯) ઘડે, (૨૦) કૂર્મ, (૨૧) નીલ કમલ, (૨૨) શંખ, (૨૩) સર્પ અને (ર૪) સિંહ; એ અનુક્રમે અહંન દેવતાઓના ધ્વજ (લંછન ) જાણવા. ૭, ૮. જન્મ નક્ષત્ર. उत्तराषाढरोहिण्यो मृगशीर्षपुनर्वसू ॥ मघा चित्रा विशाखा चाऽनुराधा मूलमेव च ॥९॥ पूर्वाषाढा श्रुतिश्चैव शततारोत्तरापदे ॥ रेवती पुष्यभरण्यौ कृत्तिका रेवती क्रमात् ॥१०॥ अश्विनी श्रवणाश्चिन्यौ तथा चित्रा विशारिखका ॥ उत्तराफाल्गुनी चेति जिनानां जन्मभानि वै ॥११॥ (૧) ઉત્તરાષાઢા, (૨) રહિણ, (૩) મૃગશીર્ષ, (૪) પુનર્વસુ, (૫) મઘા, (૬) ચિત્રા, (૭) વિશાખા, (૮) અનુરાધા, (૯) મૂલ, (૧૦) પૂર્વાષાઢા, (૧૧) શ્રવણ, (૧૨) શતભિષા, (૧૩) ઉત્તરા ભાદ્રપદ, (૧૪) રેવતી, (૧૫) પુષ્ય, (૧૬) ભરણું, (૧૭) કૃત્તિકા, (૧૮ રેવતી, (૧૯) અશ્વિની, (૨૦) શ્રવણ, (૨૧) અશ્વિની, (૨૨) ચિત્રા, (૨૩) વિશાખા અને (૨૪) ઉત્તરાફાલ્ગની આ ચાવીસ નક્ષત્ર અનુક્રમે જિન દેવતાએનાં જન્મનક્ષત્ર જાણવાં, ૯, ૧૦, ૧૧. Page #632 -------------------------------------------------------------------------- ________________ ४७२ શિલ્ય રત્નાકર [शन જન્મરાશિ. धनं वृषो मिथुनश्च मिथुनं सिंहकन्यके । तुला वृश्चिकनामा च धनधने मकरस्तथा ॥१२॥ कुम्भमीनौ च मीनश्च कर्कमेषौ तथा वृषः ॥ मीनमेषौ तथा चैव मकरो मेषकन्यके ॥१३॥ तुला कन्या तथैवेति राशयश्च ह्यनुक्रमात् ॥ चतुर्विंशजिनानाञ्च एता वै जन्मराशयः ॥१४॥ (१) धन, (२) वृष, (3) मिथुन, (४) भियुन, (५) सिड, (६) अन्या, (७) तुरा, (८) वृश्चि, (८) धन, (१०) धन, (११) ५४२, (१२) फुल, (१3) भीन, (१४) भीन, (१५) , (१६) भेष, (१७) वृषभ, (१८) भीन, (१८) भेष, (२०) भ४२, (२१) भेष, (२२) अन्या, (२३) तुदा अने (२४) ४न्या; मा योवीस राशि अनुभ જિન ભગવાનની જન્મરાશિઓ જાણવી. ૧૨, ૧૩, ૧૪. વીસ ચક્ષનાં નામ. गोमुखश्च महायक्षः त्रिमुखो यक्षनायकः ॥ तुम्बरुः कुसुमश्चापि मातङ्गो विजयोजितः ॥१५॥ ब्रह्म चेश्वरश्चापि कुमारः षण्मुग्वस्तथा ॥ पातालः किन्नरश्चैव गरुडश्च गन्धर्वकः ॥१६॥ यक्षेन्द्रश्च कुबेरश्च वरुणो भृकुटिस्तथा ॥ गोमेधपार्श्वमातङ्गाः कार्या अर्हदुपासकाः ॥१७॥ (1) मुम, (२) मडायक्ष, (3) त्रिभुम, (४) यक्षनाय:-श्वर, (५) तुम३, (1) सुम, (७) भात, (८) विय, (६) मलित, (१०) प्रस, ११) भनु (७श्वर), (१२) भा२, (१३) १९भुम, (१४) पातास, (१५) [२, (१६) १३७, (1७) अधर्ष, (१८) यक्षेन्द्र, (१८) सुमेर, (२०)१३], (२१) टि, (२२) गाभिष, (२३) या भने (२४) भात; २! यावीस सिनता याना में यक्ष पशुपा. १५, १६, १७. योवीस यक्षिन नाम चक्रेश्वर्यजिता याला दुरितारिश्च कालिका ।। महाकाली तथा श्यामा शान्ता भ्रूकुटितारिके ॥१८॥ Page #633 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રન ] જિનમૃતિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૭૩ अशोका मानवी चंडा विदिता चाङ्कशी तथा ॥ कंदर्पा निर्वाणी बाला धारिणी धरणप्रियां ॥१९॥ नरदत्ता च गंधर्वाऽम्बिका पद्मावती तथा ॥ सिद्धायिका च जैनानां क्रमाच्छासनदेवताः ॥२०॥ (૧) ચકેશ્વરી, (ર) અજિતબાલા, (૩) દુરિતારિ, (૪) કલિકા, (૫) મહાકાલી, (૬) શ્યામા, (૭) શાન્તા, (૮) ભૃકુટિ, (૯) સુતારિકા, (૧૦) અશકા, (૧૧) માનવી, (૧૨) ચંડા, (૧૩) વિદિતા, (૧૪) અંકુશી, (૧૫) કંદપ–પન્નગા, (૧૬) નિર્વાણી, (૧૭) બાલ-બલા–અષ્ણુતા, (૧૮) ધારિણી, (૧૯) ધરણપ્રિયાવિયા , (૨૦) નરદત્તા, (૨૧) ગંધર્વા–ગાંધારી, (૨૨) અંબિકા, (૨૩) પદ્માવતી અને (૨૪) સિધ્ધાયિકા, આ ચિવીસ યક્ષિણીઓ તીર્થકરેની કમે શાશનદેવીઓ જાણવી. ૧૮, ૧૯, ૨૦. સેળ વિદ્યાદેવીનાં નામ. प्रथमा रोहिणी ज्ञेया प्रज्ञप्तिर्वज्रशृंखला ॥ वज्राङ्कशी समाख्याता चक्रेश्वरी तथैव हि ॥२१॥ नरदत्ता च काली च महाकाली च गौरिका ॥ गान्धारी च महाज्वाला विज्ञातव्या च मानवी ॥२२॥ वैरोट्याच्छुप्तिका चैव मानसी महामानसी ॥ इमे षोडशसंख्याका विद्यादेव्यः शुभप्रदाः ॥२३॥ (1) રહિણ, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજેશંખલા, (૪) વાંકુશી, (૫) ચકેશ્વરી, (૬) નરદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગરિકા-ગરી, (૧૦) ગાન્ધારી, (૧૧) મહા જ્વાલા, (૧૨) માનવી, (૧૩) વિટયા, (૧૪) અચ્છમિકા–અઠ્ઠમ, (૧૫) માનસી અને (૧૬) મહામાનસી; આ જૈનશાશનમાં માનેલી સેળ વિદ્યાદેવીઓનાં નામ છે. આ વિદ્યાદેવીએ કલ્યાણકારિણું જાણવી. ૨૧, ૨૨, ૨૩. યક્ષ-યક્ષિણ સ્વરૂપ લક્ષણ, ૧ ગેમુખ યક્ષ. ऋषभे गोमुखो यक्षो हेमवर्णो गजासनः ॥ वराक्षसूत्रपाशांश्च बीजपूरं करेषु च ॥२४॥ Page #634 -------------------------------------------------------------------------- ________________ ४७४ શિલ્ય રત્નાકર [ દ્વાદશ રત્ન સુવર્ણના જેવા વર્ણવાળે, હાથી ઉપર બેઠેલે તથા નીચેના જમણા હાથથી પ્રદક્ષિણ ક્રમે ચતુર્બાહુમાં વર, અક્ષમાલા, પાશ અને બીજેરાને ધારણ કરેલે શ્રીષભદેવ ભગવાનને ગેમુખ યક્ષ જાણુ. ૨૪. ૧ અપ્રતિચકા. चक्रेश्वरी हेमवणों ताारूढाष्टबाहुका ॥ વાં થા વર્ગોડરાશની ધનુ રબા સુવર્ણવર્ણ, ગરૂડારૂઢ, આઠ ભુજાવાળી તથા વર, બાણ, ચક્ર, પાશ, અંકુશ, ચક, વાજા અને ધનુષ; આ આયુધ પ્રદક્ષિણ કમે ધારણ કરેલી અપ્રતિચકા નામની ચકેશ્વરી યક્ષિણી જાણવી. ૨૫. ૨ ચકેશવરી. द्वादशभिर्भुजैर्युक्ता ह्यष्टचक्रा च वज्रके। मातुलिङ्गाभये चैव पभस्था गरुडोपरि ॥२६॥ બાર ભુજાવાળી, પદ્મના આસનવાળી, ગરૂડ ઉપર બેઠેલી તથા આઠ ચક્ર, બે વજે, માતુલિંગ અને અભયધારિણી ચકેશ્વરી યક્ષિણી દ્વિતીય ભેદે જાણવી. ૨૬. ૨ મહાયક્ષ. अजिते च महायक्षः श्यामश्च चतुराननः ॥ अष्टबाहुर्गजारूढ आयुधश्च विभूषितः ॥२७॥ वरमुद्गराक्षसूत्रपाशांश्च दक्षिणेष्वथ ॥ बीजपूरकाभयांकुशशक्तिमिदोष्षु च ॥२८॥ શ્યામવર્ણને, ચાર મુખવાળ, અષ્ટ બહુ સંયુક્ત, હાથીના વાહનવાળો તથા વર, મુગર, માળા અને પાશ દક્ષિણ હાથમાં તથા બીજોરું, અભય, અંકુશ અને શક્તિ વામ હાથમાં ધારણ કરેલ શ્રી અજિતનાથ ભગવાનને મહાયક્ષ જાણુ. ૨૭,૨૮. ર અજિતા. लोहारूढाजिता देवी गौरवर्णा चतुर्भुजा ॥ दक्षिणतो वरं पाशं बीजपूरं तथांकुशम् ॥२९॥ બકરાના વાહન ઉપર આપઢ, ગેરવર્ણી, ચાર ભુજાવાળી તથા દક્ષિણ ક્રમે વર, પાશ, બીજપૂર અને અંકુશને ધારણ કરેલી અજિતા યક્ષિણી જાણવી. ર૯. Page #635 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ દ્વાદશ રત્ન ] જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૪૭પ ૩ ત્રિમુખ યક્ષ मम्भवे त्रिमुखश्चैव त्रिनेत्रः त्रिमुखाकृतिः ॥ मयूरस्यासनं श्यामो षड्भुजश्च महाबलः ॥३०॥ नकुलगदाभयानि दक्षिणेष्वथ बाहुषु ॥ मातुलिङ्गनागावक्षसूत्रश्च वामतः स्मृतम् ॥३१॥ ત્રણ નેત્રવાળે, ત્રણ મુખવાળે, મયુરના વાહનવાળે, શ્યામવર્ણન, છ બાહુવાળ, મહાબલી તથા દક્ષિણ હસ્તમાં નેળીયે, ગદા અને અભય; વામ હસ્તેમાં બજેરૂં, સર્ષ અને માળયુક્ત શ્રીસંભવનાથ ભગવાનને ત્રિમુખ યક્ષ જાણ. ૩૦,૩૧, ૩ દુરિતારી. मेषारूढा चतुर्हस्ता गौराभा दुरितारिका ॥ मालिकां वरदश्चैव फलश्चाभयमेव हि॥३२॥ ઘેટાના વાહનવાળી, ચાર ભુજાવાળી, ગેર વર્ણની તથા માલા, વર, ફલ અને અભયયુક્ત હસ્તવાળી દુરિતારિ યક્ષિણી જાણવી. ૩૨. ૪ ઇશ્વર યક્ષ. ईश्वरः श्यामवर्णश्च यक्षो वै गजवाहनः ॥ मातुलिङ्गाक्षसूत्रे च नकुलश्चाङ्कुशं दधत् ॥३३॥ શ્યામવર્ણને, હાથીના વાહનવાળે તથા માતુલિગ, અક્ષમાલા, નકુલ અને અંકુશને ધારણ કરનાર શ્રીઅભિનંદન પ્રભુને ઈશ્વર નામને યક્ષ જાણ. ૩૩. ૪ કાલી. श्यामाभा पसंस्था च कालीदेवी चतुर्भुजा ॥ दक्षिणे वरदं पाशं वामे नागाङ्कुशौ तथा ॥३॥ શ્યામકાંતિવાળી, પદ્મના ઉપર બેઠેલી, ચાર ભુજાવાળી તથા વર, પાશ, નાગ અને અંકુશધારિણી કાલીદેવી યક્ષિણી જાણવી. ૩૪. Page #636 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શિલ્પ રત્નાકર [ દ્વાદશ રત્ન ૫ તુમ્બરૂ યક્ષ श्वेतश्चतुर्भुजश्चैव तुम्बरुस्तायवाहनः ॥ वरं शक्तिं गदाश्चैव नागपाशं बिभर्ति यः ॥३५॥ શ્વેતવર્ણ, ચાર બાહુવાળે, ગરૂડના વાહનવાળે તથા વર, શક્તિ, ગદા અને નાગપાશધારી શ્રીસુમતિનાથ ભગવાનને તુંબરૂ નામને યક્ષ જાણ. ૩૫. ૫ મહાકાલી. सुवर्णाभा महाकाली पद्मारूढा चतुर्भुजा ॥ दक्षिणतो वरं पाशं मातुलिङ्गाङ्कशौ तथा ॥३६॥ સુવર્ણના સમાન કાંતિવાળી, પદ્મના ઉપર આરૂઢ થયેલી તથા વર, પાશ, માતુલિંગ અને અંકુશ યુક્ત ચાર ભુજાવાળી મહાકાલી યક્ષિણી જાણવી. ૩૬. ૬ કુસુમ યક્ષ. कुसुमो नीलवर्णश्च यक्षः कुरङ्गवाहनः ॥ मातुलिङ्गाभये चैव नकुलञ्चाक्षमालिकाम् ॥३७॥ નીલવર્ણને, મૃગના વાહનવાળા તથા માતુલિંગ, અભય, નકુલ અને અક્ષમાલાને ધારણ કરનારે શ્રી પદ્મપ્રભુને કુસુમ નામને યક્ષ જાણ. ૩૭. ૬ અય્યતા. श्यामवर्णाच्युता देवी नरारूढा चतुर्भुजा ॥ वरदश्च तथा बाणं धनुश्वाभयदं शुभा ॥३८॥ શ્યામવર્ણ, મનુષ્યના વાહનવાળી તથા વર, બાણ, ધનુષ અને અભયયુક્ત ચાર ભુજાવાળી અય્યતા યક્ષિણી જાણવી. ૩૮. ૭ માતંગ યક્ષ. मातङ्गो नीलवर्णश्च गजारूढश्चतुर्भुजः ।। दक्षिणे बिल्वपाशौ च वामे च नकुलाङ्कशौ ॥३९॥ Page #637 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રત્ન] જિનમુતિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૭૭ નીલવર્ણને, ગજના ઉપર આરૂઢ થએલે, ચાર ભુજાવાળો તથા દક્ષિણ હસ્તેમાં બિલ્વફળ અને પાશ, વામ હસ્તામાં નકુલ અને અંકુશ ધારણ કરેલ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને માતંગ નામને યક્ષ જાણવે. ૩૯ ૭ શાન્તા. शान्ता च हेमवर्णाभा गजारूढा चतुर्भुजा ।। वरदञ्च तथा मालां शूलश्चाभयमेव च ॥४०॥ સુવર્ણના વર્ણ સમાન કાન્તિવાળી, હાથી ઉપર બેઠેલી તથા વર, માલા, ફૂલ અને અભયયુક્ત ચાર ભુજાવાળી શાન્તા યક્ષિણી જાણવી. ૪૦. ૮ વિજય યક્ષ. हरिद्वर्णश्च विज्ञेयो विजयो हंसवाहनः ॥ त्रिनेत्रो द्विभुजश्चैव चक्रमुद्गरसंयुतः ॥४१॥ લીલા વર્ણન, હંસના વાહનવાળ, ત્રણ આંખ અને બે ભુજાવાળા તથા ચક અને મુદુગરધારી શ્રીચંદ્રપ્રભુ ભગવાનને વિષે નામને યક્ષ જાણ. ૪૧. ૮ જવાલા. ज्वाला च भृकुटिः पीता हंसारूढा चतुर्भुजा ॥ खड्गश्च मुद्गरश्चैव फलकं परशुं तथा ॥४२॥ હંસના વાહનવાળી. પીળા વર્ણની તથા બલ્ગ, મુદ્રર, ઢાલ અને પરશુયુક્ત ચાર ભુજાવાળી વાલા ( બ્રૂકુટિ) નામે યક્ષિણી જાણવી. ૪૨. ૯ અજિત યક્ષ અનિત તવ ચતુર્ષના मातुलिङ्गाक्षसूत्रे च बिभ्रन्नकुलकुन्तकौ ॥४३॥ શ્વેતવર્ણ, કૂર્મનું વાહન અને ચાર ભુજાવાળે તથા માતુલિંગ, અક્ષમાલા, નકુલ અને કુન્તક (ભાલે) ધારી શ્રીસુવિધિનાથ પ્રભુનો અજિત નામને યક્ષ જાણ. ૪૩. Page #638 -------------------------------------------------------------------------- ________________ ૭ શિલ્પ રત્નાકર ૯ સુતારિકા. गौरवर्णा सुतारा च वृषारूढा चतुर्भुजा || वरदं त्वक्षसूत्रञ्च कलशञ्च तथाङ्कुशम् ||४४॥ [ દ્વાદશ રત્ન ગારવની, વૃષભ ઉપર આરૂઢ થયેલી તથા વર, અક્ષસૂત્ર, કલશ અને અંકુશ યુક્ત ચાર ભુજાવાળી સુતારા યક્ષિણી જાવી. ૪૪. ૧૦ બ્રહ્મ ચક્ષ. ब्रह्मचतुर्मुखो यक्षः श्वेतश्च कमलासनः ॥ त्रिनेत्रोऽष्टभुजो ज्ञेयो मातुलिङ्गञ्च मुद्गरम् ॥ ४५ ॥ धत्ते पाशाभये चैव नकुलञ्च गदाङ्कुशौ ॥ दक्षिणाधः क्रमादक्षसूत्र॑श्चैवाष्टबाहुषु ॥४६॥ ચાર મુખવાળે, શ્વેત વર્ણના, કમલના આસનવાળા, ત્રિનેત્ર, આઠ બાહુવાળા તથા માર્લિંગ, સુગર, પાશ, અભય, નકુલ, ગદા, અંકુશ અને અસૂત્ર; આ આઠ આયુધ દક્ષિણ તરફના નીચેના બાહુના ક્રમે ધારણ કરેલા શ્રીશીતલનાથ ભગવાનને બ્રહ્મ નામના યક્ષ જાણવા. ૪૫, ૪૬. ૧૦ અશોકા. अशोका नीलवर्णा च पद्मारूढा चतुर्भुजा || वरदञ्च तथा पाशं फलकञ्चाङ्कुशं तथा ||४७|| નીલ વર્ણવાળી, પદ્મ ઉપર બેઠેલી તથા વર, પાશ, ફલક અને અકુશયુક્ત ચાર ભુજાવાળી અશોકા યક્ષિણી જાણવી. જા, ૧૧ મનુજ ચક્ષુ मनुजो धवलो ज्ञेयः त्रिनेत्रो वृषवाहनः ॥ मातुलिङ्गं गदाचैव नकुलाक्षे चतुष्टये ॥४८॥ સફેદ વર્ણન, ત્રિનેત્ર, વૃષભના વાહનવાળા તથા માતુલિંગ, ગા, નકુલ અને અક્ષસૂત્રધારી શ્રીશ્રેયાંસનાથ ભગવાનના મનુજ ( ઇશ્વર ) નામના યક્ષ જાણવે. ૪૮૮ Page #639 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રત્ન ] જિનમુર્તિ સ્વરૂપ લક્ષણધિકાર. ૪૯ ૧૧ માનવી. श्रीवत्सा मानी देवी चन्द्राभा सिंहवाहना ॥ ઘર મુકવ ર તથા રાજ્ ૪ ચંદ્રના સમાન કાંતિવાળી, સિંહના વાહનવાળી તથા વર, મુદ્રર, કલશ અને અંકુશયુક્ત ચતુર્ભુજા શ્રીવત્સા(માનવી) યક્ષિણી જાણવી. ૪૯. ૧૨ કુમાર યક્ષ. श्वेतवर्णः कुमारश्च हंसारूढश्चतुर्भुजः ॥ बीजपूरं तथा बाणं नकुलं धारयन् धनुः ॥५०॥ શ્વેત વર્ણન, હંસના વાહનવાળ, ચાર ભુજાવાળે તથા બીજપૂર, બાણ, નકુલ અને ધનુષને ધારણ કરનાર શ્રીવાસુપૂજ્ય સ્વામીને કુમાર નામને યક્ષ જાણો. ૫૦. ૧૨ ચંડા. चण्डा च प्रवरा देवी श्यामाश्वस्था चतुर्भुजा ॥ वरदश्च तथा शक्ति प्रसूनच तथा गदाम् ॥५॥ શ્યામવર્ણની, અશ્વારૂઢ તથા વર, શકિત, પુષ્પ અને ગદાયુક્ત ચાર ભુજાવાળી ચંડા યક્ષિણ જાણવી. આને ગ્રથાન્તરે પ્રવરા પણ કહી છે. પ૧. ૧૩ પમુખ યક્ષषण्मुखः श्वेतवर्णश्च भु दशभिर्युतः ॥ फलं चक्रं तथा बाणं खड्गं पाशाक्षसूत्रके ॥५२॥ नकुलं चक्रधनुषी फलश्चैवांकुशाभये ॥ दक्षिणाधाक्रमाद् धत्ते षण्मुखः शिखिवाहनः ॥५३॥ શ્વેતવર્ણ, છ મુખવાળે, બાર બાહુવાળે, મયૂરના વાહનવાળા તથા ફલ, ચક, બાણ. તલવાર, પાશ, અક્ષસૂત્ર, નકુલ, ચક્ર, ધનુષ, ઢાલ, અંકુશ અને અભય વિગેરે આયુધે દક્ષિણક્રમથી ધારણ કરેલે શ્રીવિમલનાથ પ્રભુને પણમુખ નામને યક્ષ જાણવે. પર, ૫૩. Page #640 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શિલ્ય રત્નાકર [ દ્વાદશ રન ૧૩ વિદિતા. विदिता विजया देवी पन्नस्था स्वर्णसन्निभा ॥ शरं पाशं तथा धत्ते धनुर्नागं चतुष्करे ॥५४॥ પદ્મના ઉપર બેઠેલી, સુવર્ણના સમાન વર્ણવાળી તથા બાણ, પાશ, ધનુષ અને સર્પયુકત ચાર ભુજાવાળી વિદિતા (વિજયા) યક્ષિણી જાણવી. પ૪. ૧૪ પાતાલ યક્ષ. पातालस्त्रिमुखो रक्तः षड्भुजो नक्रवाहनः ॥ पनं खड्गं तथा पाशं नकुलं फलमालिके ॥५५॥ ત્રણ મુખવાળે, રાતા વર્ણને, છ બાહુવાળે, મગરના વાહનવાળે તથા પદ્ધ, ખર્ગ, પાશ, નકુલ, ઢાલ અને અક્ષમાલાધારી શ્રી અનંતનાથ પ્રભુને પાતાલ નામે યક્ષ જાણે. પ૫. ૧૪ અંકુશ. गौरवर्णाङ्कशा देवी पद्मारूढा चतुर्भुजा ॥ दक्षिणे खड्गपाशौ च वामे च फलकाङ्कुशौ ॥५६॥ ૌરવર્ણ, પારૂઢ તથા ખ, પાશ, ઢાલ અને અંકુશ સંયુકત ચતુર્ભુજા અંકુશ યક્ષિણી જાણવી. ૧૬. ૧૫ કિન્નર યક્ષ. किन्नरस्त्रिमुखो रक्तः कूर्मवाहनषड्भुजः ॥ बीजपूरं गदाभीती नकुलं पद्ममालिके ॥५॥ ત્રણ મુખવાળે, રક્ત વર્ણને, કૂર્મન વાહનવાળ, છ હાથવાળા તથા બીજપૂર, ગદા, અભય, નકુલ, પર્વ અને અક્ષમાલાધારી શ્રીધમનાથ પ્રભુને કિન્નર નામને યક્ષ જાણ. ૫૭. ૧૫ કન્દર્યા. कन्दर्पा पन्नगा देवी गौराभा मत्स्यवाहना । उत्पलश्चाङ्कुशं धत्तेऽभयं पद्मं चतुष्टये ॥१८॥ ગાર વણવાળી, મસ્યા ઉપર બેઠેલી તથા કમળ, અંકુશ, અભય અને પદ્મયુકત ચાર હાથવાળી કંદર્પ (પન્નગા) યક્ષિણ જાણવી. ૫૮. Page #641 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રત્ન] જિનમુર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૧૬ ગરૂડ ચક્ષ. क्रोडास्यो गरुडः श्यामो वराहस्थश्चतुर्भुजः ॥ बीजपूरं तथा पद्म नकुलश्चाक्षसूत्रकम् ॥५९॥ સુવરના મુખવાળો, શ્યામ વર્ણને, વરાહ (સ્વર) ના ઉપર આરૂઢ થયેલ, ચાર ભુજાવાળા તથા બીજપૂર, પદ્મ, નકુલ અને અક્ષસૂત્રધારી શ્રી શાંતિનાથ ભગવાનને ગરૂડ નામને યક્ષ જાણવો. ૫૯. ૧૬ નિર્વાણું. कनकाभा च निर्वाणी पद्मारूढा चतुर्भुजा ॥ पुस्तकश्चोत्पलं धत्ते सरोरुहकमण्डलू ॥६॥ સુવર્ણના જેવા વર્ણવાળી, પદ્મના આસનવાળી તથા પુસ્તક, પિયગુ, કમલ અને કમંડલ યુક્ત ચાર ભુજાવાળી નિર્વાણી યક્ષિણી જાણવી. ૬૦. ૧૭ ગન્ધર્વ યક્ષ गन्धर्वः श्यामवर्णश्च हंसारूढश्चतुर्भुजः ॥ वरदञ्च तथा पाशं मातुलिङ्गाङ्कुशौ दधन् ॥३१॥ શ્યામ વર્ણને, હંસના ઉપર બેઠેલે, ચાર ભુજાવાળો તથા વર, પાશ, માતુલિંગ અને અંકુશધારી શ્રી કુંથુનાથ ભગવાનને ગંધર્વ નામને યક્ષ જાણ. ૬૧. ૧૭ બાલા. बालाभिधाच्युता देवी वर्णाभा शिखिचाहना ॥ बीजपूरं त्रिशूलञ्च भुशुण्डिश्चोत्पलं तथा ॥३२॥ સુવર્ણના સમાન કાંતિવાળી, મયુરના વાહનવાળી તથા બીજ પૂર, ત્રિશૂલ, ભુશુડિ અને કમળયુકત ચાર ભુજાવાળી બાલા નામની અય્યતા ચક્ષિણ જાણવી. ૬૨. ૧૮ યક્ષેન્દ્ર યક્ષ. यक्षेन्द्रः षण्मुखः श्यामः त्रिनेत्रः शङ्खवाहनः ॥ द्वादशहस्तशोभाढ्यो यक्षश्चारजिनस्य तु ॥३३॥ . Page #642 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શિલ્પ રત્નાકર [ દ્વાદશ રત્ન बीजपूरं तथा बाणं खड्गमुद्गरपाशकान् ॥ अभयनकुलो चापं फलं शूलाङ्कुशाक्षकान् ॥१४॥ છ મુખવાળે, શ્યામ વર્ણ, ત્રિનેત્ર, શેખના વાહનવાળા, બાર હસ્તવાળે તથા બીજપૂર, બાણ, ખગ, મુદ્ર, પાશ, અભય, નકુલ, ધનુષ, ઢાલ, ફૂલ, અંકુશ અને અક્ષમાલાધારી યક્ષેન્દ્ર નામને શ્રીઅરનાથ પ્રભુને યક્ષ જાણ. ૬૩, ૬૪. ૧૮ ધારિણી. धारिणी नीलवर्णा च पद्मारूढा चतुर्भुजा ॥ मातुलिङ्गोत्पले धत्ते पद्माक्षसूत्रके तथा ॥६५॥ નીલ વર્ણની, પદ્મના ઉપર આરૂઢ તથા બીજેરૂં, ઉત્પલ, પદ્મ અને અક્ષમાલાસંયુક્ત ચાર ભુજાવાળી ધારિણી યક્ષિણી જાણવી. ૬૫. ૧૯ કુબેર યક્ષ. कुबेरः कूबरो ज्ञेयो गजारूढश्चतुर्मुखः ।। नीलवर्णोऽष्टबाहुश्च वरदश्च त्रिशूलकम् ॥६६॥ परशुमभयश्चैव बीजपूरञ्च मुद्गरम् ॥ शक्तिं तथाक्षसूत्रश्च धारयनष्टबाहुषु ॥६॥ કૂબડા આકારવાળે, હાથી ઉપર બેઠેલે, ચાર મુખવાળ, નીલ વર્ણને, આઠ બાહુ સંયુક્ત તથા વર, ત્રિશૂલ, પરશુ, અભય, બીજપૂર, મુગર, શક્તિ અને અક્ષસૂત્રધારી શ્રીમલ્લિનાથ ભગવાનને કુબેર નામને યક્ષ જાણ. ૬૬, ૬૭. ૧૯ વૈરાટયા. वैराट्या कृष्णवर्णा च पारूढा चतुर्भुजा ।। मुक्तामालां वरश्चैव शक्तिञ्च मातुलिङ्गकम् ॥१८॥ કાળા વર્ણની, પદ્મના આસન ઉપર બેઠેલી તથા મુક્તામાલા, વર, શકિત અને માતુલિગને ધારણ કરેલા ચાર બાહુવાળી વૈરા યક્ષિણી જાણવી. ૮. ૨૦ વરૂણ યક્ષ એતો વાળ ત્રિનેત્રો કૃપવાના चतुराननसूर्याक्षो जटामुकुट भूषितः ॥६९।। Page #643 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રત્ન જિનમૃતિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૮૩ बीजपूरगदावाणान् शक्तिश्च नकुलोत्पले ॥ कार्मुकं परशुश्चैव धारयत्यष्टबाहुषु ॥७॥ શ્વેત વર્ણને, ત્રિનેત્ર, વૃષભના વાહનવાળે, ચાર મુખવાળે, પ્રત્યેક મુખ ત્રણત્રણ નેત્રવાળાં, જટાના મુકુટથી સુશોભિત તથા બીજપૂર, ગદા, બાણ, શક્તિ, નકુલ, કમળ, ધનુષ અને પરશુને (આઠે બાહુઓમાં) ધારણ કરતે શ્રી મુનિસુવ્રત સ્વામીને વરૂણ નામને યક્ષ જાણુ. ૬૯, ૭૦. ૨૦ નરદત્તા. नरदत्ता च स्वर्णाभा भद्रासना चतुर्भुजा ॥ वराक्षसूत्रसंयुक्ता बीजपूरकशूलिका ॥७१॥ સોનાના વણ જેવી કાન્તિવાળી, ભદ્રાસનથી બેઠેલી તથા વર, અક્ષસૂત્ર, બીજપૂર અને લસયુક્ત ચતુર્ભુજા નરદત્તા-અછુપ્તા યક્ષિણી જાણવી. ૭૧. ૨૧ કુટિ યક્ષ. भृकुटिर्टमवर्णश्च त्रिनेत्रो वृषवाहनः ॥ चतुर्मुखोऽष्टबाहुश्च द्वादशाक्षविभूषितः ॥७२॥ बीजपूरं तथा शक्तिं मुद्रश्चाभयं तथा ॥ नकुलं परशुं वजं धारयत्यक्षसूत्रकम् ॥७३॥ સુવર્ણ જેવા વર્ણવાળ, ત્રિનેત્ર, વૃષભના વાહનવાળ, ચાર મુખવાળે, આઠ બાહુવાળો, પ્રત્યેક મુખ્ય ત્રણત્રણ નેત્રવાળાં તથા બીજ પૂર, શક્તિ, મુગર, અભય, નકુલ, પરશુ, વજી અને અક્ષમાલા ધારણ કરેલે શ્રીનમિનાથ ભગવાનને ભ્રકુટિ નામને ચક્ષ જાણ. ૭૨, ૭૩. ૨૧ ગાન્ધારી. श्वेतवर्णा च गान्धारी हंसारूढा चतुर्भुजा ॥ वरदखड्गसंयुक्ता बीजपूरककुन्तिका ॥४॥ તિવર્ણની, હંસના ઉપર બેઠેલી તથા વર, ખણ, બીજપૂર અને કુન્તક (ભાલ) ધારિણી ચતુર્ભુજા ગાધારી યક્ષિણી જાણવી. છ૪. Page #644 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શિલ્પ રત્નાકર [ દ્વાદશ રત્ન ૨૨ ગોમેધ યક્ષ. गोमेधः षड्भुजः श्यामः त्रिमुखो नरवाहनः ॥ बीजपूरं तथा पशुं चक्रञ्च नकुलं तथा ॥७॥ त्रिशूलञ्च तथा शक्तिं षड्भुजेषु बिभर्ति यः ॥ यक्षः श्रीनेमिनाथस्य कर्तव्यो लक्षणैर्युतः ॥७६॥ છ બાહુ, ત્રિનેત્ર, શ્યામ વર્ણ અને મનુષ્યના વાહનવાળા તથા બીજ પૂર, પ, ચક્ર, નકુલ, શૂલ અને શક્તિધારી તથા લક્ષણસંપન્ન શ્રીનેમિનાથ ભગવાનને ગમેધ નામનો યક્ષ જાણ. ૭૫, ૭૬. રર અંબિકા. अम्बा च स्वर्णसन्निभा सिंहारूढा चतुर्भुजा ॥ आम्रालीञ्च तथा पाशं धत्ते चांकुशपुत्रकान् ॥७७|| સુવર્ણ સમાન કાન્તિવાળી, સિંહ ઉપર બેઠેલી તથા આઝાલી (કેરીને લુમ ), પાશ, અંકુશ અને ઢીંચણ ઉપર પુત્રને ધારણ કરેલી ચાર ભુજાવાળી અંબિકા યક્ષિણ જાણવી. ૭૭. ૨૩ પાશ્વ યક્ષ. ITINI પાર્થ તો નાના છે बीजपूरोरगौ नागं नकुलं श्यामवर्णकः ॥७८॥ સર્ષની ફણા જેના મસ્તક ઉપર ભૂષણરૂપ થએલી છે એવે, કાચબાના વાહનવાળ, હાથીના મુખવાળે, શ્યામ વર્ણન તથા બીજપૂર, સર્પ, નાગ અને નકુલધારી શ્રી પાર્શ્વનાથ ભગવાનને પાર્શ્વ નામે યક્ષ જાણ. ૭૮. ર૩ પાવતી. पद्मावती च स्वर्णाभा कुर्कुटसर्पवाहना ॥ पद्मपाशान्विता सव्ये फलकांकुशसंयुता ॥७९॥ સુવર્ણના સમાન કાંતિવાળી, કુર્કટ નામના સપના વાહનવાળી તથા પદ્મ, પાશ, ફલક અને અંકુશ સંયુક્ત ચાર ભુજાવાળી પદ્માવતી યક્ષિણી જાણવી. ૭૯. Page #645 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ દ્વાદશ રત્ન ] જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૨૪ માતંગ યક્ષ. मातङ्गः श्यामवर्णश्च द्विभुजो गजवाहनः ॥ दक्षिणे नकुलं धत्ते बीजपूरञ्च वामतः ॥८॥ શ્યામવર્ણનો, બે હાથ અને હાથીના વાહનવાળે તથા દક્ષિણ હાથમાં નકુલ અને વામ બાહુમાં બીજપૂરધારી શ્રી મહાવીર સ્વામીને માતંગ નામે યક્ષ જાણો. ૮૦. ૨૪ સિદ્ધાયિકા. सिद्धायिका हरिद्वर्णा सिंहारूढा चतुर्भुजा ॥ पुस्तकश्चाभयं धत्ते वीणां वै मातुलिङ्गकम् ॥८॥ લીલા વર્ણની, સિંહારૂઢ તથા પુસ્તક, અભય, વણા અને માતલિંગયુક્ત ચાર ભુજાવાળી સિદ્ધાયિકા યક્ષિણી જાણવી. ૮૧. વિદ્યા દેવી સ્વરૂપ લક્ષણ. ૧ રોહિણી. सुरभिवाहनारूढा गौरवर्णा तु रोहिणी ॥ अक्षवाणधनुःखड्गसमन्वितचतुष्करा ॥८२॥ સુરભિ (ગાય) ના વાહન ઉપર આરૂઢ થયેલી, ગેરવર્ણની તથા અક્ષમાલા, બાણ, ધનુષ અને તરવાર યુક્ત ચાર ભુજાવાળી રેહિણી વિદ્યાદેવી જાણવી. ૮૨. ૨ પ્રજ્ઞપ્તિ . प्रज्ञप्तिः श्वेतवर्णा च मयूरवरवाहना ॥ वरदशक्तिसंयुक्ता सशक्तिमातुलिङ्गिका ॥८॥ શ્વેતવર્ણની, મયૂરના શ્રેષ્ઠ વાહનવાળી તથા જમણા હાથ વર, શક્તિસંયુકત અને ડાબા હાથ શકિત, માતુલિગ સહિત પ્રજ્ઞપ્તિ નામે વિદ્યાદેવી જાણવી. ૮૩. ૩ વજશૃંખલા. चतुर्भुजा च शङ्कामा पद्मस्था वज्रशृङ्खला ।। वरदशृङ्खलायुक्ता शृङ्खलापमसंयुता ॥८४॥ Page #646 -------------------------------------------------------------------------- ________________ ४८६ શિલ્પ રત્નાકર [ દ્વાદશ રેન શંખના સમાન કાંતિવાળી, પદ્મના આસનવાળી તથા જમણા હાથ વર, શંખલા ( સાંકળ) યુક્ત અને ડાબા હાથ શંખલા, પસંયુક્ત ચાર ભુજાવાળી વાખલા નામની વિદ્યાદેવી જાણવી. ૮૪. ૪ વાંકુશી. वज्राङ्कुशी गजारूढा कनकाभा चतुर्भुजा ॥ वरदं वज्रकं धत्तेऽङ्कुशश्च मातुलिङ्गकम् ॥८५॥ હાથી ઉપર બેઠેલી, સુવર્ણના સમાન કાંતિવાળી તથા વર, વજ, અંકુશ અને માતુલિંગને ધારણ કરેલા ચાર ભુજાવાળી વાંકુશા નામની વિદ્યાદેવી જાણવી. ૮૫. ૫ ચકેશ્વરી. गरुडस्था तडिद्वर्णाऽप्रतिचक्रा चतुर्भुजा ॥ चक्रेश्वरीति या ख्याता चक्रयुक्तचतुष्करा ॥८६॥ ગરૂડના વાહનયુક્ત, વીજળીના સમાન કાંતિવાળી તથા ચયુક્ત ચાર ભુજાવાળી અપ્રતિચકા જાણવી, જે ચકેશ્વરીના નામે પણ ઓળખાય છે. ૮૬. ૬ નરેદત્તા. नरदत्ता च हेमामा महिषीवाहनस्थिता ॥ वरदखड्गसंयुक्ता खेटकमातुलिङ्गिका ॥८७॥ સુવર્ણના સમાન કાંતિવાળી, ભેંસના વાહન ઉપર બેઠેલી તથા જમણા હાથ વર, ખગયુક્ત અને ડાબા હાથ ઢાલ, માતુલિંગયુક્ત ચતુર્ભુજા નરદત્તા નામે વિદ્યાદેવી જાણવી. ૮૭. છે કાલી. काली तु कृष्णवर्णा स्यात्पद्मासना चतुर्भुजा ॥ अक्षसूत्रगदावज्राऽभययुक्तचतुष्करा ॥८८॥ કાળા વર્ણની, પદ્મના આસન ઉપર બેઠેલી તથા અક્ષમાલા, ગદા, વજ. અને અભયયુક્ત ચાર ભુજાવાળી કાલી નામે વિદ્યાદેવી. જાણવી. ૮૮. Page #647 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ દ્વાદશ રત્ન ]. જિન મૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૪૯૭ ૮ મહાકાલી. महाकाली तमालाभा पुरुषवाहनस्थिता ॥ अक्षसूत्रं तथा वज्रं धत्तेऽभयञ्च घंटिकाम् ॥८९॥ તમાલ વૃક્ષના સમાન કાંતિવાળી, પુરૂષના વાહનવાળી તથા અક્ષમાલા, વજ, અભય અને ઘંટને ધારણ કરેલા ચાર ભુજાવાળી મહાકાલી નામે વિદ્યાદેવી જાણવી. ૮૯. ૯ ગૌરી. गौरी कनकवर्णाभा गोधावाहनसंस्थिता ॥ वरदमूसलाक्षाजसमन्वितचतुष्करा ॥१०॥ સુવર્ણના જેવી કાંતિવાળી, ઘોના વાહન ઉપર બેઠેલી તથા વર, મૂસલ, અક્ષમાલા અને કમળ સહિત ચાર ભુજાવાળી ગરી નામે વિદ્યાદેવી જાણવી. ૯૦. ૧૦ ગાંધારી. गान्धारी नीलवर्णा च कमलासनसंस्थिता ॥ वरदं मूसलं वज्रमभयश्चैव बिभ्रती ॥९१॥ નીલવર્ણ, કમલાસનવાળી તથા વર, મૂલ, વજ અને અભયધારિણું ચતુર્ભુજા ગાન્ધારી નામે વિદ્યાદેવી જાણવી. ૯૧. ૧૧ મહાજવાલા. मार्जारवाहना नित्यं ज्वालोझासिकरद्वया ॥ शशांकधवला ज्वाला देवी भद्रं ददातु नः ॥९२॥ બિલાડાના વાહનવાળી, અગ્નિની વાલાથી જેના બન્ને હાથે શેભાયમાન છે એવી અને ચંદ્ર સમાન વેત વર્ણવાળી મહાજવાલા જાણવી અને તે અમારું કલ્યાણ કરે, ૯૨. ૧૨ માનવી. मानवी श्यामवर्णा च कमलस्था चतुर्भुजा ॥ वरदपाशशाखाक्षसूत्रालंकृतहस्तका ॥१३॥ શ્યામવર્ણ, કમલના ઉપર બેઠેલી તથા વર, પાશ, પલ્લવયુક્ત શાઓ અને અક્ષમાલા વડે અલકુત, ચાર ભુજાવાળી માનવી જાણવી. ૯૩, Page #648 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શિલ્ય રત્નાકર [ દ્વાદશ રત્ન ૧૩ વૈયા. वैरोट्या श्यामवर्णा चाजगरासनसंस्थिता ॥ सव्ये खगोरगौ धत्ते वामे खेटकपन्नगौ ॥१४॥ શ્યામ વર્ણવાળી, અજગરના આસનવાળી તથા ખ, સર્પ, ઢાલ અને સર્ષ યુકત ચાર ભુજાવાળી રેટ્યા જાણવી. ૯૪. ૧૪ અછુપ્તા. अच्छुप्ता च तडिद्वर्णा तुरगवाहनस्थिता ॥ खड्गधाणधनुःखेटविभूषितचतुर्भुजा ॥१५॥ વિજળીના સમાન વર્ણવાળી, અશ્વના વાહનવાળી તથા ખર્શ, બાણ, ધનુષ્ય અને ઢાલ યુક્ત ચાર ભુજાવાળી અછુપ્તા દેવી જાણવી. ૫. ૧૫ માનસી. मानसी धवलाभा च हंसवाहनसंस्थिता ॥ वरदवज्रवज्राक्षवलयान्वितबाहुका ॥१६॥ ધળી કાંતિવાળી, હંસ ઉપર બેઠેલી તથા વર, વજ, વજ અને અક્ષમાલાના કંકણયુક્ત ચાર ભુજાવાળી માનસી નામની વિદ્યાદેવી જાણવી. ૬. ૧૬ મહામાનસી. सिंहासनसमासीना धवला महामानसी ॥ वरासिखेटकैर्युक्ता कुण्ड्या चैव चतुर्भुजा ॥१७॥ સિંહ ઉપર બેઠેલી, ધોળા વર્ણવાળી તથા વર, તરવાર, ઢાલ અને કુંડિકાયુક્ત ચાર ભુજાવાળી મહામાનસી (નાગદેવી) જાણવી. ૯૭. દેવીઓના આયુધની ઉંચાઈનું પ્રમાણુ. आयुधं जिनदेवीनां केशान्तादधिकं न हि ॥ कृते कारापका स्वामी गृहंकर्ता विनश्यति ॥२८॥ જિનશાસ્ત્રમાં કહેલી ચાર નિકાયની દેવીઓનાં આયુધ કેશાન્તથી અધિક ઉંચ કરવાં નહિ. જે અધિક કરવામાં આવે તે કરાવનાર સ્વામી, ઘર અને કરાવનારને વિનાશ થાય છે. ૯૮. Page #649 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રત્ન ] ૮૯ જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર, શ્રી જિનદેવના અષ્ટ દ્વારપાલ, નામ. इन्द्र इन्द्रजयश्चैव माहेन्द्रो विजयस्तथा ॥ धरणेन्द्रः पद्मकश्च सुनाभः सुरदुन्दुभिः ॥१९॥ ઈન, ઈન્દ્રય, મહેન્દ્ર, વિજય, ધરણેન્દ્ર, પશ્ચક, સુનાભ અને સુરદુદુભિઃ આ આઠ જિનદેવતાઓના દ્વારપાલ જાણવા. ૯૯. फलं वजाङ्कुशौ दण्डमिन्द्र इन्द्रजयस्तथा ॥ द्वौ वज्रो फलदण्डौ च माहेन्द्रो विजयोद्भवः ॥१०॥ .. वज्राभयफणीदण्डैधरणेन्द्रश्च पनकः ॥ फलं वंशीद्वयं दण्डः सुनाभः सुरदुन्दुभिः ॥१०॥ ફલ, વજ, અંકુશ અને દંડધારી ઈન્દ્ર તથા આ આયુધ સવ્યાપસવ્ય કરવાથી ઈન્દ્રજય નામના પૂર્વદિશાના કામે વામદક્ષિણ ભાગમાં રહેલા દ્વારપાલ જાણવા. વા, વજ, ફલ અને દંડધારી મહેન્દ્ર તથા આ આયુધ સવ્યાપસવ્ય કરી વિજય નામના દક્ષિણ દિશાના વામદક્ષિણ ભાગે રહેલા દ્વારપાલ જાણવા. વા, અભય, સર્પ અને દંડધારી ધરણેન્દ્ર તથા સવ્યાપસવ્ય મેગે પદ્મક નામના પશ્ચિમ દિશાના વામદક્ષિણ ભાગે રહેલા દ્વારપાલ જાણવા. ફલ, બંસુરી બંસુરી અને દંડધારી સુનાભ તથા સવ્યાપસવ્ય એગે સુરદુભિ નામના ઉત્તર દિશાના દ્વારપાલ જાણવા. ૧૦૦, ૧૦૧. इत्यष्टौ च प्रतीहारा वीतरागे प्रकीर्तिताः ॥ नगरादिपुरग्रामे सर्वे विघ्नप्रणाशनाः ॥१०॥ આ પ્રમાણે વીતરાગ દેવતાના આઠ પ્રતીહારે કહ્યા. એ નગર વિગેરે તેમજ પર અને ગામમાં વિદ્મને નાશ કરનારા જાણવા. ૧૦૨. Page #650 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શિપ રત્નાકર [ દ્વાદશ રન સસરણ તથા સિંહાસન લક્ષણ. श्रीआदिनाथनेमी च पार्थो वीरश्चतुर्थकः ।। चक्रेश्वर्यम्बिका पद्मावती सिद्धायिकेति च ॥१०॥ कैलासं समोसरणं सिद्धिवर्ति सदा शिवम् ॥ सिंहासनं धर्मचक्रमुपरीतातपत्रकम् ॥१०४॥ શ્રી આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને ચોથા મહાવીર સ્વામી તથા ચકેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા દેવી યુક્ત કૈલાસ સસરણ જાણવું. તે સિદ્ધિદાયક અને સદા કલ્યાણકારી છે. સિંહાસન, ધર્મચક્ર તથા છત્ર સંયુક્ત કરવું. ૧૦૩, ૧૪. ઘરમંદિરમાં સ્થાપના ન કરવા વિષે. મિશ્ચ મટ્ટિના વીર વૈતા : | त्रयो वै मंदिरे स्थाप्याः शुभदा न गृहे मताः ॥१०॥ વૈરાગ્યવાન નેમિનાથ, મલ્લિનાથ અને મહાવીર સ્વામી, આ ત્રણ તીર્થકરેની દેવાલમાંજ સ્થાપના કરવી. ઘરમંદિરમાં સ્થાપવા શુભકર્તા નથી. ૧૫. ऋषभादिजिनपंक्तिः स्थाप्या दक्षिणतः सदा ॥ चतुर्विंशजिनालये सर्वस्मिन्सृष्टिमार्गतः ॥१०६॥ શ્રીષભદેવ આદિ જિનેશ્વરની પંક્તિ રસૃષ્ટિમાગે એટલે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ પ્રમાણે સ્થાપવી. સમસ્ત જિનાલયમાં આ પ્રમાણે સમજવું. ૧૦૬. चतुर्विंशतिपृथक्त्वे जिनानां च द्वासप्ततिः ॥ मूलनायको भवेद्यस्तु तस्य स्थाने सरस्वती ॥१०७॥ ... जिनालये जिनं कुर्यादंते कुर्यात्सरस्वतीम् ॥ सरस्वती जिनश्चैव ह्यन्योन्यमवरोधकम् ॥१०८॥ વીસ જિનાલયના પૃથક્ પૃથક ભેદે વડે ( ભૂત, ભવિષ્ય અને વર્તમાનના ભેદે વડે) તેર જિનાલય થાય છે. જે મૂલનાયક હોય તેના સ્થાને સરસ્વતી દેવી કરવી અને જિનાલયમાં તે જિન દેવતા કરવા અને પાછળના અંત ભાગે સરસ્વતી કરવી. સરસ્વતી અને જિન દેવતા પરસ્પર એકબીજાના અવરોધ કર્તા જાણવા, ૧૦૭, ૧૦૮. Page #651 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રન જિનમુર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૪ શ્રી જિન પ્રતિમા વિભાગ વર્ણન. જિનસ્વરૂપ अरूपं रूपमापन्नं विश्वरूपं जगत्प्रभुम् ॥ केवलं ज्ञानमूर्तिश्च वीतरागं जिनेश्वरम् ॥१०९॥ द्विभुजश्चैकवक्त्रश्च बद्धपद्मासनस्थितम् ॥ लीयमानपरब्रह्मजिनमूर्तिजगद्गुरुम् ॥११०॥ નિરાકાર અને વિશ્વરૂપ, જગતના પ્રભુ તથા કેવલજ્ઞાનની મૂર્તિરૂપ વીતરાગ જિનેશ્વર સ્વરૂપાકારને પ્રાપ્ત થએલા કરવા. ૧૦૯. બે ભુજાવાળા, એક મુખવાળા, પદ્માસનવાળીને બેઠેલા તથા પરબ્રહ્મના ધ્યાનમાં લીન થએલી મુદ્રાવાળા જિનમૂર્તિ જગદ્ગુરૂ કરવા. ૧૧૦. नामसङ्घया समाख्याता प्रयुक्ता वास्तुवेदके ॥ चतुर्विशत्यृषभाद्या वर्धमानान्तकास्तथा ॥१११॥ ऋषभादिपरीवारो दुर्गमो वर्णसंकरः ॥ तेन चाङ्गलसंख्या वै प्रतिमामानकर्मणि ॥११२॥ શ્રીષભાદિથી શ્રીવર્ધમાન સુધીના વીસ તીર્થકની વાસ્તુવેદમાં વર્ણવેલી નામસંખ્યા પૂર્વે કહી છે. શ્રીકૃષભાદિ પરિવાર વર્ણની મિશ્રતાને લીધે તેમનાં સ્વરૂપ લક્ષણ જાણવાં અત્યંત કઠિન છે તેથી પ્રતિમાના માનના કાર્યમાં અંગુલ સંખ્યાના પ્રમાણથી પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે. ૧૧૧, ૧૧૨. પ્રતિમામાન. प्रासादमाने स्यादर्चा द्वारमाने विशेषतः ॥ प्रमाणं द्वारमानेन ह्यन्यथा निष्फलं भवेत् ॥११३॥ પ્રાસાદમાને પ્રતિમા કરવી પરંતુ વિશેષતઃ કારમાને કરવી શુભ છે. કારણ કે પ્રતિમાનું માન દ્વારમાને લેવું સારું, અન્યથા નિષ્ફળ થાય છે. ૧૧૩. अर्चा चोत्पन्नमानेन द्वाराधिपाजिनोदयः ॥ प्रासादो वीतरागस्य नो शास्त्रोदरमध्यमः ॥१४॥ Page #652 -------------------------------------------------------------------------- ________________ શિલ્ય રત્નાકર [ દ્વાદશ રત્ન ઉત્પન્ન થયેલા માને કરેલી શ્રીજિનદેવની અર્ચા (પ્રતિમા ) દ્વારપાલથી ઉચે સ્થાપવી તથા વીતરાગને પ્રાસાદ, જેની શાખાઓનું ઉદર મધ્ય માનવું છે એ કર નહિ. અર્થાત્ વીતરાગના પ્રાસાદમાં દ્વારની પહોળાઈ મધ્યમ માનની કરવી નહિ. ૧૧૪. देवलोकत्रिलोकेषु न वै शस्या तथार्चिता ॥ जयः स्यादधमे माने शाखोदरं न लंघयेत् ॥११५॥ મધ્યમ માનના દ્વારના માને કરેલી પ્રતિમાની પૂજા સ્વર્ગલોક તેમજ ત્રિલેકમાં પ્રશંસનીય થતી નથી. કનિષ્ઠ માનનું દ્વાર કરવાથી જ થાય છે માટે તે સિવાયના માને કરી શાદરનું ઉલ્લંઘન કરવું નહિ. ૧૧૫. બેઠી પ્રતિમાનું ચતુર્વિધ માન. आद्यं द्वारञ्च पादोनं प्रान्ते शाखोदरी तथा ॥ त्रिधा भक्तश्च कर्तव्यं प्रमाणश्च चतुर्विधम् ॥११६॥ દ્વારમાને પ્રતિમા કરવાનું ચાર પ્રકારનું પ્રમાણ નીચે પ્રમાણે જાણવું. પ્રથમ દ્વારની પહોળાઈમાં ચાર ભાગ કરી તેમાંથી એક ભાગ છેડી ત્રણ ભાગની, બીજી શાખાઓના અંત ભાગ સુધીની, ત્રીજું શાખાઓના ઉદરમાં પ્રવેશતી અને ચોથું ત્રણ ભાગ કરી બે ભાગની પ્રતિમા કરવી. ૧૧૬. વિવિધમાન. पञ्चमात्रं प्रान्तद्वारं विस्तरार्धमलङ्कृतम् ॥ त्रिधा मानश्च कर्तव्यमर्चा चतुर्मुखा यदा ॥११७॥ મુખ પ્રાસાદમાં ચારે દિશામાં પ્રતિમા સ્થાપન કરવાને કારમાને પ્રતિમા માન નીચે પ્રમાણે ત્રિવિધમાન લેવું. પાંચ ભાગ કરી ચાર ભાગે, દ્વારના પ્રાન્તભાગે અને પહોળાઈના અર્ધ ભાગે ભાયમાન પ્રતિમામાન કરવું. ૧૧૭. સ્વરૂપ-વિભાગ. प्रतिमोछ्यमाने तु कर्तव्याश्चतुरंशकाः ॥ तत्रांशेषु प्रकुर्वीत चाङ्गुलानां चतुर्दश ॥११८।। પ્રતિમાની ઉચાઈના માનમાં ચાર ભાગો કરવા. અને તે ચારે ભાગોમાં ચંદ ચૌદ આંગળ અર્થાત્ ચેદ ચાદ વિભાગે કરવા. ૧૧૮. Page #653 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રત્ન ] જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. तेनाङ्गलप्रमाणेन षट्पञ्चाशत्समुछ्यः ॥ विस्तारस्तत्प्रमाणेन कर्तव्यः सर्वकामदः ॥११९॥ ઉપરોક્ત આંગુલ પ્રમાણે કુલ છપ્પન આંગુલ યુક્ત પ્રતિમાની કેશાંત પર્યંતની ઉંચાઈ થઈ. ઉંચાઈના પ્રમાણે પહેળાઈ પણ પઠીએ છપ્પન ભાગોથી યુક્ત કરવી તે સર્વ કામનાઓને આપનારી છે. ૧૧૯. अस्तकस्योच्छ्रयः कार्यश्चाष्टाङ्गुलप्रमाणतः ॥ पादश्चाष्टाङ्गलः प्रोक्तः दोस्तुला चतुरंगुला ॥१२०॥ પ્રતિમાના આસન (મસૂર) ની ઉંચાઈ આઠ આગળની કરવી. પગ આઠ આંગળ જાડા કરવા અને કરતુલા ( બન્ને હાથ જોડેલે પંજે) ચાર આંગળની કરવી. ૧૨૦. चतुरंगुलकं गुह्यं स्तनगर्भश्चतुर्दश ॥ त्रयोदशतु हृचैव केशान्तश्च त्रयोदश ॥१२॥ ગુઠ્ઠભાગ ચાર આંગળને કરે. ગુહ્ય ભાગથી સ્તનગર્ભ સુધીને ભાગ ચૌદ આંગળ, સ્તનગર્ભથી કંઠ સુધીને હદયભાગ તેર આંગળ અને કંઠથી કેશાંત સુધીને મુખભાગ પણ તેર આંગળને કર. ૧૨૧. ललाटश्च चतुर्भागं नासिका पंच कीर्तिता ॥ अङ्गुलमोष्ठमध्यश्च तूर्याङ्गुलमहौष्टकम् ॥१२२॥ મુખના તેર ભાગમાં ચાર આંગળનું કપાળ, પાંચ આંગળની નાસિકા, એક આગળને નાસિકા અને ઓષ્ઠને મધ્ય ભાગ તથા ઉપરના એણ્ડથી નીચે દાઢી સુધીને ભાગ ચાર આંગળ કરે. ૧૨૨. नासिकौष्ठद्वयोर्मध्ये प्रवेशश्चाङ्गलस्य वै ॥ अर्धाङ्गलमध्यौष्ठं दयङ्गला च हनुस्तथा ॥१२३॥ નાસિકા અને ઓષ્ઠની વચ્ચેને પ્રવેશભાગ એક આંગળને રાખવે. બન્ને ઓઝ અ અ આગળના અને દાઢી બે આંગળની કરવી. (કુલ ભાગ ચાર) ૧૨૩. Page #654 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ દ્વાદશ રત્ન एवञ्च षड्पश्चाशदुच्छ्रये च विशेषतः ॥ ऊर्वे षडंगुलं ज्ञेयं केशान्तस्य परिस्थितिः ॥१२४॥ આ પ્રમાણે ઉચાઈમાં વિશેષે કરી છપન ભાગે કરવા અને કેશાંતની ઉપ ભાગ શિખા પર્યત છ આંગળ કરે. (એ રીતે કુલ સીત્તેર (૭૦) આંગળ અથવા ભાગે જાણવા.) ૧૨૪. वक्त्रविस्तारमानं च ह्यङ्गलानि चतुर्दश ॥ ग्रीवा दशाङ्गुला प्रोक्ता स्तनगर्भे च द्वादश ॥१२५॥ મુખની પહેળાઈ ચોદ આગળની કરવી તથા ગળું જાડું દશ આંગળ કરવું અને બને સ્તનને મધ્ય ભાગ પહેળાઈમાં બાર આંગળ રાખ. ૧૨૫. कक्षमध्यं प्रकुर्वीत द्वाविंशतिविभागकैः ॥ कटिविस्तारमानञ्च ह्यङ्गलानाञ्च षोडश ॥१२६॥ બને કાખને મધ્ય ભાગ બાવીસ આંગળને તથા કટિ-કમરની પહેલાઈ સેળ આંગળની કરવી. ૧૨૬. बाह्यकक्षप्रमाणश्च यष्टादशाङ्गुलस्तथा ॥ बाहुविस्तरतः प्राज्ञोऽष्टाङ्गलात्मकमूर्ध्वकम् ॥१२॥ હદયના મધ્યેથી કાખ બહાર બહુ સુધીને ભાગ અઢાર આંગળને કરો. (બન્ને બાજુએ મળી કુલ ૩૬ છત્રીસ આંગળ જાણવા) અને બાવિસ્તારમાં ઉપરનો ભાગ આઠ આંગળ જાડે કર. ૧૨૭. सप्ताङ्गलमधास्थाने चाष्टादश कराग्रतः ॥ दैर्ध्य तत्र प्रकर्तव्यं विस्तारेऽष्टाङ्गलाश्च वै ॥१२८॥ કેણીથી નીચેને હાથને ભાગ સાત આગળ જાડો કરે અને કોણીથી આંગળીઓ સુધીને હાથનો ભાગ અઢાર આંગળ લાંબો કરે તથા જે આઠ આંગળ પહાળે કર. ૧૨૮. झेलकञ्च चतुर्भागं नाहग्रं पञ्चभागकम् ॥ मत्स्यकं सप्तसार्धञ्च घसीकञ्चैव द्वथङ्गलम् ॥१२९॥ Page #655 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રત્ન ] જિનમતિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૫ કાંડામાં હાથ જોડે ચાર ભાગ અને બાહને આગળનો ભાગ પહોળો પાંચ ભાગ કરે. તથા કેણીએ સાડા સાત ભાગ જાડે અને પેટ તથા હાથની વચ્ચે બે ભાગની ઘસી કરવી. ૧૨૯. आसनश्चाष्टविंशत्या षोडशाङ्गुलमस्तकम् ॥ कर्णनासाग्रकं कार्य शोभनश्च दशाङ्गुलम् ॥१३०॥ આસન (પલાંઠીથી પૃષ્ટ ભાગ સુધી) પહેલું અઠ્ઠાવીસ ભાગ કરવું. અને કઈ સહિત મસ્તક ળ ભાગ પહેલું કરવું તથા કાનથી નાસિકાને અગ્રભાગ દશ ભાગને રાખવા. ૧૨૦. दैर्घ्य दशाङ्गुलः प्रोक्तः कर्णश्च द्वयङ्गुलो मतः ॥ चतुरंगुलकं चक्षुर्विस्तारे द्वयङ्गलं मतम् ॥१३१॥ કાન લાંબે દશ આંગળ અને પહેળે બે આંગળને કર તથા આંખ લાંબી ચાર આંગળ અને પહોળી બે આંગળ રાખવી. ૧૩૧. नासिका तूर्यभागा च ह्यग्रे सार्धाङ्गुला मता ॥ ललाटं हर्बटी ज्ञेया क्षोभना च त्रयाङ्गुला ॥१३२॥ નાસિકા પહોળી ચાર ભાગની કરવી અને ઉચી અગ્રભાગે દઢ આગળની કરવી. તથા કપાળ અને દાઢી નાસિકાના અગ્રભાગેથી ત્રણ ભાગ અંદર પડતી કરવી. ૧૩૨. ग्रीवा दशाङ्गला प्रोक्ता कर्णायाम दशाङ्गुलम् ॥ त्रयसार्धञ्च विस्तारो भागभागश्च निर्गमः ॥१३॥ ગળું દશ આંગળ જાડું કરવું. કર્ણની લંબાઈ દશ આંગળ કરવી તથા સાડા ત્રણ આંગળની પહેળાઈ કરવી અને નકારે નીકળતે કાન એકેક ભાગને કરે. ૧૩૩. શ્રીવાજ જમાનઃ સાત ત્રિમાં વિસ્તરે મત છે निर्गमं त्रयभागश्च स्तनगर्भे सुशोभनः ॥१३४॥ શ્રીવત્સ પાંચ ભાગ અને ત્રણ ભાગ પહેળે કરે. નકારે (ઉ) નીકળતે ત્રણ ભાગ રાખ. એ પ્રમાણે બે સ્તનને મધ્યભાગ સુશોભિત કરવો. ૧૩૪. Page #656 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ શિલ્પ રત્નાકર उदरमष्टांगुलं स्यादुदयमेकादश तु ॥ कटियाहुषणं प्रोक्तमङ्गुलत्रयमेव च ॥ १३५ ॥ [દ્વાદશ રત્ન ઉત્તર આઠ ભાગ પહેાળુ અને અગિયાર ભાગ ઊંચું કરવું તથા કમર અને મહુના મધ્યભાગ ( ગાળે ) ત્રણ ભાગ રાખવા. ૧૩પ. दशपश्च भवेत्पादश्चाङ्गुलं पिंडकद्वयम् ॥ छिद्रं द्विभागिकं मूले विस्तरे द्वयमेव च ॥१३६॥ પગ પદર ભાગ રાખવા અને પગની પિંડીએ એક એક ભાગની કરવીં તથા આસન વાળેલા પગના મૂળમાં પાણી જવાનું છેદ્ર એ ભાગ લાંબું અને એ ભાગ પહેાળુ કરવુ. ૧૩૬. गर्भस्था नवभागाष्टौ हस्ताग्रं द्वयमेव च ॥ द्वादश च स्थिता जंघा चाग्रे पृष्ठे तथैव च ॥१३७॥ ગાદીના મધ્ય ભાગે રહેલી ચેરસી નવ ભાગ લાંખી અને આઠ ભાગ પહેાળી કરવી તથા હાથને અગ્ર ભાગ છે આંગળ જાડા કાંણા પાસે રાખવા અને પગની આગળની તેમજ પાછળની જ ઘાએ બાર ભાગ જાડી કવી. ૧૩૭. तथाग्रे पञ्च यत्नेन चतुरङ्गुलमानकम् ॥ षडूभिर्भागैश्च कर्तव्यो वामपादश्च मध्यके ॥ १३८ ॥ તેમજ પાણી નીકળવાના કાણા પાસે પગનું કાંડુ પાંચ આંગળ જાડું કરવુ અને અ'ગુઠા પાસેના પગને ૫જો ચાર ભાગ જાડો કરવા તથા પલાંઠીના મધ્યમાં છ ભાગ ખાદી ડાબે પગ દેખાડવા. ૧૩૮. कर्तव्यं शास्त्रसंमत्या स्वरूपं लक्षणान्वितम् । एवं युक्तिर्विधातव्या प्रतिमामानकर्मणि ॥ १३९ ॥ શાસ્ત્રાનુસાર સર્વાં લક્ષણૈાથી સયુક્ત પ્રતિમાનું સ્વરૂપ કરવું તથા પ્રતિમાના વિભાગમાનના કાર્યોમાં ઉપર ખતાવેલી યુક્તિ પ્રમાણે ભાગમાને પ્રતિમાનું સ્વરૂપ ઘડવુ. ૧૩૯. Page #657 -------------------------------------------------------------------------- ________________ વિમલ–વસહી સમવસરણની રચના. જૈન દેરાશર, માઉન્ટ આબુ, Page #658 -------------------------------------------------------------------------- ________________ કાઉસ્સગ, જૈન દેરાશર, કુંભારીયાજી. Page #659 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ દ્વાદશ રન ] જિનમતિ સ્વરૂપ લક્ષણાધિકાર इत्येतत् कथितञ्चैव कर्तव्यं शास्त्रपारगैः ॥ पूर्वमानप्रमाणश्च कर्तव्यं विधिपूर्वकम् ॥१४॥ આ પ્રમાણે વાસ્તુશાસ્ત્રમાં પ્રતિમાના સ્વરૂપનું લક્ષણ કહ્યું છે. અને વિદ્વાન શિલ્પીઓએ લક્ષણાનુસાર પ્રતિમા કરવી તથા પૂર્વથી પરપરાએ ચાલતું આવેલું માનનું પ્રમાણ પણ વિધિપૂર્વક યજવું. ૧૪૦. બેઠી પ્રતિમાના પ્રમાણુના ૪ સૂત્ર. સ્થિત માનદ્ધપુવૅ રિપત્ છે. पर्यङ्कमपि तावत्तु तिर्यगायामसंस्थितम् ॥१४१॥ ઉભી પ્રતિમાના પ્રમાણથી બેડી પ્રતિમાનું પ્રમાણ અર્થે અથવા ( ૧૪ ) ચેપન આંગળનું જાણવું. પાસનથી બેઠેલી પ્રતિમાના બે ઢીચણ સુધીનું માપ લેવું તે પ્રથમ સૂત્ર, તેજ સૂત્રના માપે જમણા ઢીંચણથી ડાબા ખભા સુધી બીજું સૂત્ર, ડાબા ઢીંચણથી જમણું ખભા સુધી ત્રીજું સૂત્ર, અને ગાદીના ઉપરથી કેશ સુધી ઉચાઈ માપવી તે શું સૂત્ર. આ ચાર સૂત્રના માપમાં પ્રતિમા બરાબર હોવી જોઈએ. ૧૪૧. ઉભી જિનમૂર્તિનું પ્રમાણુ. तालमात्रं मुग्वं तत्र ग्रीवाधश्चतुरङ्गुलम् ॥ कण्ठतो हृदयं यावदन्तरं द्वादशाङ्गलम् ॥१४२॥ तालमात्रं ततो नाभि भिमेदान्तरं मुखम् ॥ मेढूजान्वन्तरं तज्ज्ञहस्तमात्रं प्रकीर्तितम् ॥१४३॥ वेदाङ्गुलं भवेजानुर्जानुगुल्फान्तरं करः ॥ वेदाङ्गलं समाख्यातं गुल्फपादतलान्तरम् ॥१४४॥ केशस्थानं जिनेन्द्रस्य प्रोक्तं पञ्चांगुलायतम् ।। ऊष्णीषश्च च ततो ज्ञेयमंगुलद्वयमुन्नतम् ॥१४५॥ ઉભી પ્રતિમાના મુખની લબાઈ (૧૨) બાર આંગળ, ગળું ૪ ચાર આંગળ, કઠથી હૃદય ૧૨ બાર આંગળ, નાભિ ૧૨ બાર આંગળ, નાભિથી લિંગ સુધી ૧ર બાર આંગળ, લિંગથી ઢીંચણ સુધી ૨૪ વીસ આંગળ, ઢીંચણ ૪ ચાર આંગળ, હીંચણથી પગની ઘૂંટી સુધી ૨૪ વીસ અને ઘુંટીથી પગની પાની સુધી ૪ ચાર Page #660 -------------------------------------------------------------------------- ________________ શિલ્ય રત્નાકર [ દ્વાદશ રત્ન આગળ કરવા. કુલ ઉંચાઇના ભાગ ૧૦૮ આંગળ તે કેશાન્ત સુધી જાણવા. જિનેશ્વરનું કેશસ્થાન ૫ પાંચ આંગળ ઉચું કરવું. તેમાં કેશ ૩ ત્રણ ભાગ અને (૨) બે આંગળ શિખા ઉન્નત કરવી. ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫. द्वादशाङ्गलविस्तीर्णमायतं द्वादशाङ्गलम् ॥ मुखं कुर्यात् खकेशान्तं त्रिधा तच्च यथाक्रमम् ॥१४६।। બાર આંગળ લંબાઈમાં અને (૧૨) બાર આગળ વિસ્તારમાં કેશ શિવાય મુખ કરવું. તેમાં ૪ ચાર આંગળ કપાળ, ૪ ચાર આંગળ લાંબી નાસિકા અને (૪) ચાર આંગળ મુખ દાઢી સહિત કરવું. ૧૪૬. માનહન ન કરવા વિષે. अन्यथा च न कर्तव्यं मानहीनं न कारयेत् ॥ क्रियते बहुदोषाः स्युः सिद्धिरत्र न जायते ॥१४७।। શિલ્પીએ માન પ્રમાણ છેડી કાર્ય કરવું નહિ. તેમજ કર્તાએ માન પ્રમાણ રહિત કાર્ય કરાવવું પણ નહિ. જો તેમ કરે તે ઘણું દે થાય અને તે કાર્યમાં લાભ મળે નહિ. ૧૪૭. શાસ્ત્રહીન ન કરવા વિષે. निर्दोषा जायमाना स्यात् शिल्पिदोषे महद्भयम् ॥ शास्त्रहीनं न कर्तव्यं स्वामिसर्वधनक्षयः ॥१४८॥ શાસ્ત્ર પ્રમાણુનુસાર નિર્દોષ પ્રતિમા કરવામાં આવે તે સિદ્ધિ પ્રાપ્ત થાય. પરંતુ શિલ્પીથી માન પ્રમાણમાં દેષ થાય તે માટે ભય ઉત્પન્ન થાય તેમજ શાસ્ત્રના પ્રમાણુરહિત પ્રતિમા કરવામાં આવે તે કરાવનાર સ્વામીના સમસ્ત ધનને નાશ થાય છે. ૧૪૮. આગળ માને શુભાશુભ. एकाङ्गला भवेत् श्रेष्ठा द्वयङ्गला धननाशिका ।। श्यङ्गला वृद्धिदा ज्ञेया वर्जयेत् चतुरङ्गुलाम् ॥१४९॥ શા મવેર્ વૃદ્ધિ પા | सप्ताङ्गला नवा वृद्धिींना चाष्टाङ्गला सदा ॥१५०॥ Page #661 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રત્ન ]. જિનમતિ સ્વરૂપ લક્ષણાધિકાર. नवायला सुतं दद्याद् द्रव्यहानिर्दशाङ्गला ॥ एकादशांगुलं बिम्बं सद्याकामार्थसिद्धिदम् ॥१५॥ એક આંગળની ઉચી પ્રતિમા શ્રેષ્ઠ, બે આંગળની ધનને નાશ કરનારી, ત્રણ આંગળીની પ્રતિમાં વૃદ્ધિ કરનારી, ચાર આંગળની પ્રતિમા કરવી નહિ, પાંચ આંગળની વૃદ્ધિ કરનારી, છ આંગળની ઉગ કરનારી, સાત આંગળની નવીન ધનાદિની વૃદ્ધિ કરનારી, આઠ આંગળની ન કરવી, નવ આંગળની પુત્ર આપનારી, દશ આંગળની દ્રવ્યહાનિ કરનારી અને અગિયાર આંગળની ઉંચી પ્રતિમા તરત કામ અને અર્થની સિદ્ધિ કરનારી જાણવી. ૧૪૯, ૧૫૦, ૧૫૧. પ્રતિમામાં શુભ રેખા. नंद्यावर्तवसुन्धराधरहयश्रीवत्सकूर्मोपमाः, शङ्खखस्तिकहस्तिगोवृषनिभाः शक्रेन्दुसूर्योपमाः॥ छत्रस्रग्ध्वजलिंगतोरणमृगप्रासादपझोपमाः, वज्राभा गरुडोपमाश्च शुभदा रेखाः कपर्दोपमाः ॥१५२॥ પાષાણુ અગર લાકડાની મૂર્તિ માં નંદ્યાવર્ત, શેષનાગ, ઘડે, શ્રીવત્સ, કાચ, શંખ, સ્વસ્તિક, હાથી, ગાય, બળદ, ઈન્દ્ર, ચન્દ્ર, સૂર્ય, છત્ર, માલા, દેવા, શિવલિંગ, તોરણ, હરણ, પ્રાસાદ, કમળ, વજ, ગરૂડ અને શિવના સમાન રેખા હોય તે તે શુભ જાણવી. ૧૫ર. પ્રતિમામાં અશુભ રેખા અથવા ડાઘ. हृदये मस्तके भाले ाशयोः कर्णयोर्मुखे ॥ उदरे पृष्ठसंलग्ने हस्तयोः पादयोरपि ॥१५३॥ एतेष्वङ्गेषु सर्वेषु रेखालाञ्छननीलिका ॥ बिम्बानां यत्र दृश्यन्ते त्यजेत्तानि विचक्षणः ॥१५४॥ अन्यस्थानेषु मध्यस्था त्रासफाटविवर्जिता ॥ निर्मलस्निग्धशान्ता च वर्णसारूप्यशालिनी ॥१५५॥ હદય, મસ્તક, કપાલ, બને ખભા, બે કાન, મુખ, પેટ, પૃષ્ઠભાગ, બે હાથ અને બન્ને પગ; આ સર્વ અને આત્માની અગર કાળી રેખાઓ અર્થાત્ લીટા હોય તે એવી પ્રતિમાને પંડિતે એ અવશ્ય વર્જવી જોઈએ. ઉપર બતાવેલાં અંગ Page #662 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શિપ રત્નાકર [ દ્વાદશ રન સિવાય બીજે ઠેકાણે હોય તે તે પ્રતિમા મધ્યમ જાણવી, પરંતુ ખરાબ તીરડે કે ચીર આદિ દૂષણથી રહિત, સ્વચ્છ, ચિકણું, ઠંડી અને પિતાના વર્ણના રંગની રેખાઓવાળી હોય તે દોષકત જાણવી નહિ. ૧૫૩, ૧૫૪, ૧૫૫. હીનાંગે દેય વર્ણન. एतत्प्रामाणकं प्रोक्तमूर्ध्वं प्रासादपूजिता ॥ ऊर्ध्वदृष्टिव्यनाशा दुर्भिक्षाय कृशोदरी ॥१५६॥ આ પ્રમાણે પ્રતિમાની ઉચાઈનું પ્રમાણ કહ્યું. તેમાં એકી સંખ્યાએ પ્રતિમા ઉચી કરવી શુભ છે અને આથી ઉંચી પ્રતિમા પ્રાસાદમાં પૂજવી. પ્રતિમાની દૃષ્ટિ ઉચી રાખે તે દ્રવ્યને નાશ કરનારી અને પિટને ભાગ પાતળું કરી નાખે તે દુકાળ પાડનારી થાય છે. ૧૫૬. ' जंघाहीना भवेद् भक्षा कटिहीना च घातिनी ॥ अधोहीनातिदुःखाय शिल्पिनो भोगवर्जिताः ॥१५७॥ જંઘાહીન ( પ્રમાણથી પાતળી) પ્રતિમા કરે તે ભક્ષણ કરનારી, કટિ (કેડ) હીના થાય તે કર્તા કારયિતાનો ઘાત કરનારી અને નીચેના ભાગે હીના થાય તે અત્યંત દુઃખકર્તા તથા શિલપીએના સુખને હાનિકર્તા થાય છે. ૧૫૭. वक्रनासादिकञ्चैव करक्षीणे न लोपना ॥ । भाले नखे मुखे चैव क्षीणेऽधिके कुलक्षयः ॥१५८॥ નાસિકા, મુખ અને પગાદિ વાંકા હેય તેમજ હાથ પાતળા થાય તે કુલને નાશકર્તા તથા કપાળ, નખે અને મુખાદિ પાતળાં અથવા પ્રમાણથી અધિક થાય તે કુલને ક્ષય કરનારી જાણવી. ૧૫૮. વિશાજા જયંત્તિનમિત્તે સુરક્ષાઃ | कक्षालम्बे वियोगश्च सौम्या सर्वार्थसिद्विदा ॥१५९॥ પ્રમાણથી પ્રતિમા વિશાળ (મેટી લખી) કરે તે સંપત્તિનો ક્ષય કરે, નાભિને ભાગ લાંબો થાય તે કુલને ક્ષય કરે, કાખને ભાગ લાંબે કરે તે ઈષ્ટને વિયોગ થાય અને સભ્ય (બરાબર) સ્વરૂપની કરે તે સર્વ પ્રકારના અર્થોની સિદ્ધિ આપનારી જાણવી. ૧૫૯. Page #663 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રત્ન ] જિનક્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૫૦૧ रोदन्ती च हसन्ती च मदिकाङ्गा च शिल्पिना ॥ कृशा द्रव्यविनाशाय दुर्भिक्षाय कृशोदरी ॥१६०॥ શિલ્પીએ પ્રતિમા રડતી, હસતી અથવા મદ ભરેલાં અંગવાળી કરી હોય તે તે હાનિકર્તા જાણવી. પાતળી દ્રવ્ય નાશ કરનારી અને પાતળા પેટવાળી દુર્ભિક્ષ કરનારી થાય છે. ૧૬૦. वक्रनासातिदुःखाय ह्रस्वाङ्गा क्षयकारिणी ॥ 'अनेत्रा नेत्रनाशाय शिल्पी स्याद् भोगवर्जितः ॥१६१॥ વાંકા નાકવાળી પ્રતિમા ઘણું દુખ કરનારી છે. પ્રમાણથી નાનાં અંગવાળી ક્ષય કરનારી છે, ચક્ષુ વગરની ચક્ષુ નાશ કરનારી છે અને શિલ્પી દુઃખી થાય છે. ૧૬૧. जायते प्रतिमा हीने कटिहासे च धातिनी ॥ 'जंघाहीने भवेद् भ्रातृपुत्रमित्रविनाशिनी ॥१६२॥ પ્રમાણથી રહિત પ્રતિમા કરે છે તેમજ કમરનો ભાગ હસ્વ (પાતળો અને જાડે) કરે તે ઘાતકર્તા થાય છે. જંઘાહીન કરે તો ભાઈ, પુત્ર અને મિત્રાદિને વિનાશકર્તા થાય છે. ૧૬૨. ग्रीवाहीनेऽत्र विज्ञेयो ग्रीवारोगो न संशयः ॥ स्कंधहीने तु विज्ञेयः स्त्रीनाशो निरुपग्रहः ॥१६॥ ગ્રીવા-કંઠ હીન પ્રતિમા કરવાથી કરોગ થાય છે એમાં સંશય નહિ કરે. સ્કંધ હીન પ્રતિમા કરે તે સ્ત્રીને નાશ અને ગ્રહનો ઉપદ્રવ થાય. ૧૬૩. हृदि हीने च निःशेषो बाहुहीनेऽपराक्रमः ॥ 'हीनहस्ते च स्त्रीहानिः पृष्ठहीने तथाऽसुखम् ॥१४॥ હૃદયહીન થાય તે નિ:શેષ (નિસંતાન), બાહહીન કરે તે પરાક્રમ રહિત, હસ્તહીન થાય તો સ્ત્રીની હાનિ અને પૃષ્ઠ ભાગે હીન થાય તે દુઃખકર્તા થાય. ૧૬૪. पार्श्वहीने च विज्ञेयो गृहस्यापि परिक्षयः ॥ उरुक्षये विजानीयात् कुटुम्बस्य विनाशिनी ॥१६५।। પડખાના ભાગે હીન થાય તે ગૃહને નાશ જાણો અને છાતીના ભાગે હીન હોય તે કુટુંબનો નાશ કરનારી જાણવી. ૧૬૫. Page #664 -------------------------------------------------------------------------- ________________ ५०२ શિલ્પ રત્નાકર [ દ્વાદશ રત્ન नाभिप्रदेशहीने तु व्याधिस्तत्र प्रकोपितः ॥ अनाहता च रिक्ता च शुक्लानां क्षयकारिणी ॥१६६॥ નાભિભાગે હીન કરેલી પ્રતિમા વ્યાધિને પ્રપ કરે તથા અગ્ય અંગે વાળી અને યોગ્ય અગેથી રહિત પ્રતિમા પુણ્ય કર્મોની ક્ષયકારિણી જાણવી. ૧૬૬. उदरं क्षपयेद्यस्तु भार्या तस्य च नश्यति ॥ जानू न क्षपयेद्यस्तु पुत्रैः सह विवर्धते ॥१६७॥ શિલ્પી પ્રતિમાનું ઉદર (પિટ) પ્રમાણથી પાતળું કરી નાખે તે તેની સ્ત્રીને નાશ થાય છે અને જે પ્રતિમાના જાનુ-ભાગે પ્રમાણથી પાતળા કરસ્તો નથી તે પુત્રો સાથે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. ૧૬૭. जंघा यस्य प्रहीयेत प्रवासं तस्य निर्दिशेत ॥ अति दीर्घाणि दृश्यानि गोब्राह्मणविनाशिनी ॥१६८।। જે પ્રતિમા જંઘા હીન કરે તેને પ્રવાસ કરવો પડે. પ્રમાણુથી મોટાં નેત્રોવાળી પ્રતિમા ગે-બ્રાહ્મણને નાશ કરનારી જાણવી. તથા વિકાળ મુખવાળી અને નીચી દષ્ટિવાળી પ્રતિમા ક્ષય અને વ્યાધિઓના ભયને પેદા કરે છે. ૧૬૮. પરિકર-લક્ષણ. अर्चासार्धगुणं कृत्वा परिकरं प्रयत्नतः ॥ तत्र सिंहासनं ज्ञेयमुदयेऽर्चा/तस्तथा ॥१६९॥ પ્રતિમાની પહોળાઈથી પરિકરની પહોળાઈ દેઢી રાખવી અને તેમાં કરવાના સિંહાસન (ગાદી) ની ઉચાઈ પ્રતિમાની પહોળાઈના અર્ધા ભાગે કરવી. ૧૬૯ કપઃ દોઢઃ જુar a gવ જ છે गजोदयः प्रयत्नेन युदये द्वादशांगुलाः ॥१७॥ સિંહાસનની કપડની ઉચાઈ દશ ભાગ-આંગળ કરવી અને હાથીની ઉચાઈ બાર ભાગ કરવી. ૧૭૦. पड्भागं छादिकायुक्तमूर्ध्वं तु चतुरंगुलम् ॥ उदयश्च समाख्यातो विस्तारश्चाथ कथ्यते ॥१७१।। Page #665 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રત્ન] જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૫૦૩ ઉપલી જિકા સાથે કણપીઠ છ ભાગની કરવી. તેમાં ચાર ભાગની કણ્પીડ અને એ ભાગની નીચે છજી કરવી. આ ઉંચાઇનુ પ્રમાણે કહ્યું. હવે પહેાળાઇનુ પ્રમાણુ કહું છુ. ૧૭૧. चतुर्दशांगुलो यक्षः सिंहो द्वादश चांगुलः ॥ गजो वै दशभागश्च द्वौ द्वौ हि स्तंभिका भवेत् ॥ १७२॥ પહેાળાઈમાં યક્ષ ભાગ ચૌદ, સિહુ ભાગ આર, હાથી ભાગ દેશ અને એ એ ભાગનો થાંભલીની ખુણી કરવી. ૧૭૨. वसुभिर्मध्यदेवी च मृगयुग्मं प्रकीर्तितम् ॥ निर्गमञ्च ततो ज्ञेयमंगुलानि च पञ्च वै ॥ १७३॥ મધ્ય ભાગમાં દેવી ભાગ આઠની પહેાળી કરવી અને કણપીઠમાં મૃગનું જોડુ કરવુ' તથા નીકળતા ઘાટ ભાગ પાંચ કરવો. ૧૭૩. अष्टादश च विस्तारे तत्र मध्येऽपि वै श्रृणु ॥ अष्टभिरूर्ध्वसंस्थानो मुनिरेकेन त्रिंशतिः ॥ १७४॥ પરિકરની પહેાળાઇ ભાગ અઢારની કરવી. હવે તેમાં કરવાનાં સ્વરૂપના વિભાગે સાંભળ. આઠ ભાગની પહેાળી અને એકત્રીસ ભાગની ઉંચી ઉભી રહેલી મુનિની (અર્થાત્ કાઉસ્સગની ધ્યાનમાં ઉભેલી) પ્રતિમા કરવી. ૧૭૪, शेषञ्च वलणं कार्यं मल्लिकातोरणोत्तमम् ॥ विस्तरे स्तंभिकागर्भमध्यभागे ततः शृणु ॥ १७५ ॥ તે પ્રતિમાના ઉપરના શેષ ભાગોમાં તારાદ્વિથી સંયુક્ત મેરાપ કરવી અને તે પ્રતિમાની માજુની બે થાંભલીઓના મધ્ય ભાગમાં કરવી. ૧૭૫. षडंगुला कर्तव्या विरालीगजचामराः ॥ स्तम्भके द्वङ्गुले द्वे च शेषञ्च मुनिविस्तरः || १७६ ।। સ ગ્રાહ, હાથી અને ચામર ( ચમ્મર અને કલશધારી ) છ ભાગની પહેાળાઇમાં કરવાં. પ્રતિમાની અને પડખે એ એ ભાગની બે થાંભલીએ કરવી તથા બાકી રહેલી પહેાળાઇમાં મુનિની પ્રતિમા કરવી. ૧૭૬ Page #666 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શિલ્પ રત્નાકર [ દ્વાદશ રન निर्गमं गर्भसूत्रेण सर्वालङ्कारसंयुतम् ॥ दशांगुलं तिलकच कार्य द्विस्तम्भिकोपरि ॥१७७।। સર્વ અલંકારે પિતાના પ્રમાણથી અર્ધા ભાગે નકારે રાખવા. અને બે થાંભલીઓ ઉપર તિલકે દશ ભાગનાં કરવાં. ૧૭૭, नकः षडंगुलः कार्यः क्षोभनश्चतुरंगुलम् ॥ मालाधराः कृता मध्ये चोपरि गज उत्तमः ॥१७८॥ મગરનું મુખ છ ભાગનું કરવું અને તે ચાર ભાગ નીચે ઉતારવું તથા અંદરની પડખે માલાધર કરવા અને તેના ઉપર હાથી કરે. ૧૭૮. भामण्डलस्य विस्तारो द्वाविंशत्यंगुलैर्मतः ॥ चतुर्विंशोदयः कार्यस्ततो मृणालछत्रकम् ॥१७९॥ ભામંડલની પહેલા કુલ ભાગ બાવીસ કરવી અને ઉંચાઈ કુલ ભાગ ચોવીસ કરવી અને ત્યાર બાદ મૃણાલ છત્ર એટલે કમલદંડ અને છત્ર કરવાં. ૧૭૯. द्वयछत्रं तथाकारमूर्चे चैवोत्पलोत्तमम् ॥ सर्वछत्रस्य विस्तारश्चाङ्गला विंशतिर्मताः ॥१८०॥ છત્રના ઉપરના ભાગમાં બે છત્રી ઉપરાઉપરી ગલતાકારે કરવા તથા તે ગલતોમાં કમળની પાંખડીઓવાળા ઘાટ કરવા અને બધે છત્રવટે પહોળો કુલ વીસ ભાગને કરે. ૧૮૦. उपरि ढङ्कधारा च तथा हि दशांगुलिका ॥ चत्वारो मणिबंधश्च द्वे चैवोपरि पट्टिके ॥१८॥ ઉપર બતાવેલા છત્રની ગલતાકારની કધારા ઉંચી ભાગ દશની કરવી અને નીચે ચાર ભાગને મણિબંધ અર્થાત્ ભમરીઓ અથવા મોતીની ઝાલર કરવી તથા મણિબંધના ઉપરના ભાગે બે પટ્ટીકાઓ કરવી. ૧૮૧. मूलनायकदोर्गर्भ कार्य परिकरोत्तमम् ॥ मसूरे विस्तरो यत्र तद्गर्भे कायस्वर्गयः ॥१८२।। મૂલનાયકના બને હાથની બહારની ફરકેથી પરિકર કરવું તથા મસૂર ( ગાદી) ની પહેળાઇની ફરકે કાઉસ્સગની ઉભી પ્રતિમા ગર્ભે કરવી. ૧૮૨. Page #667 -------------------------------------------------------------------------- ________________ શિ૯૫ રત્નાકર દ્વાદશ રત્ન મા 1 / g Aીકિ, BE III IFRIE G++મes *ી kie પYA FRE 'FtC+૫:૩E * TTTT TTTTTTTT TTT TTT if ITLE :: Tetw HHHE IIT TH 6 ટN' II ) & ) i GI લ TU]Hill * સદા મ લાIIIIIIILUE As E Buy 2. = GL 5 THE _ITS IUiTHEBEIii Hindi Rાત , EITIES જs in IT TT TT [૧d | ET 1 રણT THE પરિકરને નકશે Page #668 -------------------------------------------------------------------------- ________________ - - --- * + +, - { {ITY. . પી 1 -** t - - - : { } t:--- TTT TT TTTTTTTTTTTT TTTTTTT TT TT TTTTTTTTTTTT પૃષ્ટિ દર્શન. પાર્થ દર્શન Page #669 -------------------------------------------------------------------------- ________________ તુમહત્યા શિલ્પ રત્નાકર ] 1010 716100 સિહાસન અને કાઉસક સહિત શ્રીતી કરની મૂર્તિના દેખાવ. [ દ્વાદશ રત્ન Page #670 --------------------------------------------------------------------------  Page #671 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ દ્વાદશ રત્ન ] જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર कायस्वर्ग यदा छत्रमूर्वे च प्रतिमासनम् ॥ सर्वपरिकरस्याग्रे निर्गमं सार्धमङ्गलम् ॥१८॥ કાઉસ્સગની પ્રતિમાના મસ્તક ઉપર છત્ર કરવું તથા તેના ઉપર પ્રતિમા બેસાડવાને ગેખ કરે અને તે સર્વ પરિકરથી દોઢ ભાગ નીકળતું વધારે કરવું. ૧૮૩. तथा च तोरणं वक्ष्ये तत्प्रमाणमतः शृणु ॥ सर्वपरिकरमानं गर्भतोरणस्तम्भिका ॥१८४॥ હવે હું તારણ કરવાનું પ્રમાણ કહું છું તે સાંભળ. સર્વ પરિકરના માને છે થાંભલીઓના મધ્યમાં તેરણ કરવાં. ૧૮૪. अष्टांशा स्तंभिका गर्भाद् द्वाशीतिरुदयस्तथा ॥ द्वाविंशतिश्च विस्तारो मध्येऽङ्गुलादिकं भवेत् ॥१८५।। ગર્ભથી થાંભલીએ આઠ આઠ ભાગ છેટે રાખવી અને મધ્યમાં કુલ સોળ ભાગ - રાખવા. સમસ્ત પરિકરની કુલ ઉંચાઈ ૮૨ ભાગની જાણવી તથા પહોળાઈ ર૨ ભાગ - જાણવી. ઉંચાઈનું માપ કાઉસ્સગના મધ્ય ભાગથી કલશ સુધી લેવું. ૧૮૫. षडंशो निर्गमस्तत्र षभिर्विम्बविरालिकाः ॥ सव्ये वामे च कर्तव्याः स्वरूपा लक्षणन्विताः ॥१८६॥ કાઉસગાદિનાં સ્વરૂપ છ ભાગ નીકળતાં કરવાં અને છ ભાગ પહેલી વિરાલિકા (મગર, રાસ, હાથી અને ચમ્મરધારીના ભાગ) કરવી. આ સ્વરૂપો ડાબી તથા જમણી બન્ને બાજુએ કરવાં. ૧૮૬. ग्रहाश्च निर्गमे कार्या ह्यङ्गलैश्चैव पञ्चभिः ॥ दिभिर्यक्षभद्रश्च त्रीणि त्रीणि त्रिनासिकाः ॥१८७॥ સિંહાસનમાં નીચે પાંચ ભાગે નીકળતા નવ ગ્રહો કરવા. દશ ભાગનું યક્ષભદ્ર અને ત્રણ ત્રણ ભાગની ત્રણ નાસિકાઓ કરવી. ૧૮૭. સ્વૈમિ ત્રિઢ કર્તવ્યા મ ળે છે पावटी च त्रिभिः प्रोक्ता यक्षो द्वादश एव च ॥१८८॥ જમણે તથા ડાબે બને પડખે ત્રણ ત્રણ ભાગની થાંભલીઓ કરવી, ત્રણ ભાગની પાવટી (પટ્ટી) કરવી તથા બાર ભાગને યક્ષ કરવે. ૧૮૮. Page #672 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ द्वारा रेन एकादश च कर्तव्यं ग्रासान्तश्च विचक्षणैः ॥ तस्योर्ध्व मंगुलत्रया पावटी च प्रयत्नतः ॥ १८९॥ અગિયાર ભાગને લાંબે ગ્રાસ કરવે અને તેના ઉપર ત્રણ ભાગની પાટી (पट्टी) प्रयत्नथी रवी. १८५. ૫૦૬ कायस्वर्गश्च कर्तव्य उदय एकत्रिंशतिः ॥ उपर्यन्तरकं कार्यं चत्वारः छत्रकं भवेत् ॥ १९०॥ ઉંચાઈમાં કાયસ્વર્ગ (કાઉસ્સગ) ની પ્રતિમા ઉભી ૩૧ ભાગની કરવી અને તેના ઉપર અન્તરાલ રાખી ચા૨ ભાગનું છત્ર કરવુ, ૧૯૦, षभिश्च छत्रविस्तारो झालरी चतुरंगुला ॥ उपरि च छत्रद्वयमेकैकमंगुलं भवेत् ॥१९१॥ છત્રની પહેાળાઇ છ ભાગની કરવી. ચાર ભાગની ઝાલરી કરવી તથા તેના ઉપર એક એક ભાગનાં એ છત્રો કરવાં. ૧૯૧ उपरि फालनाः कार्यास्तत्र भेदमतः शृणु ॥ षड्भागं मुखभद्रश्च निर्गमं सार्धमेव च ॥१९२॥ છત્રના ઉપર ગેખની ફાલના કરવી. તેમાં કરવાના ભેદ હવે સાંભળ. છ ભાગનુ મુખભદ્ર કરવું અને તે નીકારે દેઢ ભાગનું રાખવુ. ૧૯૨, मूला च नासिका कार्या द्वौ द्वावुभयोश्च वै ॥ तस्य बाह्ये प्रकर्तव्यं सार्धं सार्धश्च निर्गमम् ॥ १९३॥ એ બાજુએ એ એ ભાગની મૂલ નાસિકા ( કણું ) કરવી અને બહારના ભાગે નીકળતું દોઢ દોઢ ભાગનું' મળી ત્રણ ભાગનુ ભદ્ર કરવુ. ૧૯૩. डमरं पल्लवैर्युक्तमङ्गुलानां चतुर्दश ॥ तस्य मध्ये च कर्तव्यः पल्लवः षट् तथैव हि ॥ १९४॥ ચૌદ ભાગનુ પલ્લવથી સયુક્ત ડમર ( ઢોલ તથા `ખ વગાડતાં સ્વરૂપે ) કરવું અને તે ડમરમાં છ ભાગનાં પલ્લવ કરવાં. ૧૯૪. तस्यो तिलकं कार्यमंगुलानाञ्चतुर्दश || सर्वालङ्कारसंयुक्तं मकरैर्वामदक्षिणे ॥ १९५ || Page #673 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ રન ] જિનમર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૫૭ ડમર ઉપર ચદ ભાગનું તિલક (કળશ) કરવું અને ઉપર પ્રમાણે સર્વ અલંકારથી સંયુક્ત તથા જમણી તથા ડાબી બાજુમાં મકરના મુખ સહિત પરિકર કરવું. ૧૯૫. तन्मुखे तोरणं कार्य वलणैः त्रयपंचभिः ॥ केवलज्ञानमूर्तिश्च ह्यग्रे कार्या विचक्षणैः ॥१९६॥ બુદ્ધિમાન શિલ્પીઓએ મગરના મુખમાંથી નીકળતાં તોરણે કરવાં અને ત્રણ અથવા પાંચ વલણ કરવી તથા પરિકરના અગ્ર ભાગે કેવલજ્ઞાનમૂતિ કરવી. (વલણ એટલે અર્ધ ગળાકાર, તેમાં પાંદડાં અને હંસની પંક્તિ કરવી). ૧૬. ઉભી પ્રતિમાનું પરિકર સંક્ષિપ્ત લક્ષણ. છત્રત્રાં નો થામિતિ | अशोकद्रुमपत्रैश्च देवदुन्दुभिवादिभिः ॥१९७॥ શ્રીજિન પ્રતિમાના મસ્તકના ઉપરના ભાગે ત્રણ રથિકાઓથી સંયુક્ત એવાં ત્રણ છત્રો કરવા અને તે છેત્રે અશોક વૃક્ષનાં પાંદડાં તથા દેવદુન્દુભિ-નગારાં વગાડતા દેવે વડે અલંકૃત કરવાં. ૧૯૭. सिंहासनमस्तकाधो गजसिंहविभूषितः । मध्ये च धर्मचक्रश्च पार्श्वयोर्यक्षयक्षिणी ॥१९८॥ સિંહાસનના મસ્તકની નીચેનો એટલે વચ્ચેનો ભાગ હાથી અને સિંહથી વિભૂષિત કરે, મધ્ય ભાગે ધર્મચક કરવું તથા બન્ને બાજુના ભાગમાં યક્ષ યક્ષિણી કરવાં. ૧૯૮. द्विताला विस्तरे कार्या बहिः परिकरस्य तु ॥ दैये तु प्रतिमातुल्यं तदूधै तु नरायणम् ॥१९९॥ મૂર્તિથી બહારના ભાગે પરિકરની પહેળાઈ બે તાલની અર્થાત્ વીસ આંગળ અથવા ભાગની કરવી તથા લંબાઈમાં ઉભી પ્રતિમાની બરાબર કરવું. અને તેના ઉપરના ભાગે નારાયણ અર્થાત્ દેવદુદુભિવાદીઓનું સ્વરૂપ કરવું. ૧૯. वाहिका बाह्यके पातु गजसिंहैरलंकृता ॥ कर्तव्या द्वारशाखा च तन्मूर्तिगणसंयुता ॥२०॥ હાથી અને સિંહ વિગેરેથી અલંકૃત કરેલી વાહિકા (બેજ ઉઠાવનારી પીઠ) બહાર નીકળતી કરવી અને તે (પરિકરનું) રક્ષણ કરે. દ્વારશાખાઓ તે તે મૂર્તિના ગણ-દ્વારપાલ સંયુક્ત કરવી. ર૦૦. Page #674 -------------------------------------------------------------------------- ________________ પ૦૮ - શિલ્પ રત્નાકર [ દ્વાદશ રન રથિકા સંયુત જીરણ લક્ષણ. जीरणं पञ्चधा प्रोक्तं रथिकाएं च देवता ॥ ललितं चलिकाकारं त्रिरथवलिकोदरम् ॥२०१॥ श्रीपूज्यं पञ्चरथिकं सप्त वा नंदवर्धनम् ॥ रथिकोभयपक्षे तु मकरा विकृताननाः ॥ इतिकालवणयुक्तं कर्तव्यं रथिकान्तरम् ॥२०२॥ (પરિકરના સમાન અન્ય દેવેને પણ આજુબાજુએ અને ઉપર શેભાનું વર્તુલ કરવા વિષે) જીરણ એટલે શેભાનું વર્તુલ પાંચ પ્રકારનું કહેલું છે. અને તે છરણની રથિકાઓના મધ્ય ભાગે પ્રતિમા સ્થાપવી. ત્રણ રથિકાઓથી યુક્ત અને જેનું ઉદર (પેટને ભાગ) અર્ધ વર્તુલાકારમાં વળેલું હોય તેમજ છત્રના આકારવાળું હોય તે લલિત નામનું ઝરણ જાણવું. પાંચ રથિકાઓ યુક્ત જીરણ શ્રીપૂજ્ય નામે અને સાત રથિકાઓથી સંયુક્ત જીરણ આનંદવર્ધન નામે જાણવું. રથિકાઓના બને પડખે વિરૂપ મેંઢાના મગરે કરવા. આ પ્રમાણેનાં આલવણ ( બાજુના સુંદર ઘેરાવાથી યુક્ત પ્રતિમાની પડખે રહેલી રથિકાઓને અન્તર ભાગ) કરવાં. ર૦૧, ૨૦૨. रथिकायां भवेद्रह्मा विष्णुरीशश्च चंडिका ॥ जिनो गौरी गणेशश्च स्वे स्वे स्थाने सुखावहाः ॥२०॥ ઉપર પ્રમાણે બનાવેલી રથિકા ( રથના સમાન દેવતાને બેસવા માટે બનાવેલ અર્ધચંદ્રાકારને એક પ્રકારને રથ) માં બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, ચંડિકા, જિન, ગૌરી અને ગણેશની સ્થાપના કરવી. એ દેવ પિતપિતાના સ્થાનમાં સ્થિત થયે સુખને આપનારા છે. ૨૦૩. દિવાલને અડીને પ્રતિમા ન બેસાડવા વિષે. भित्तिसंलग्नविम्बश्च पुरुषः सर्वथाऽशुभः ॥ चित्रमयाश्च नागाद्या भित्तौ चैव शुभावहाः ॥२०४॥ દીવાલની અડોઅડ ચઢેલાં દેવબિંબ અને ઉત્તમ પુરૂષની મૂર્તિ સર્વથા અશુભ છે, પરંતુ ચિત્રામણમાં નાગ આદિ દેવતાઓ તે સ્વાભાવિક રીતે દીવાલેજ હોય છે તેને દેષ નથી. ૨૦૪. Page #675 -------------------------------------------------------------------------- ________________ પટ દ્વાદશ રત્ન ] જિનતિ સ્વરૂપ લક્ષણાધિકાર. ખંડિત તથા દુષ્ટ મનુષ્યના સ્પર્શ વિષે. धातुलेप्यमयं सर्वं व्यङ्ग्यसंस्कारमर्हति ॥ काष्टपाषाणनिष्पन्नं संस्कारार्ह पुनर्नहि ॥२०५॥ प्रतिष्ठितं पुनर्बिम्वे संस्कारः स्यान्न कर्हिचित् ।। संस्कारे च कृते कार्या प्रतिष्ठा तादृशी पुनः ॥२०६॥ संस्कृते तुलिते चैव दुष्टस्पृष्टे परीक्षिते ॥ हृते बिम्बे च लिङ्गे च प्रतिष्ठा पुनरेव हि ॥२०७॥ ધાતુની પ્રતિમા તથા ઈ, ચૂનો, માટી આદિ લેપની પ્રતિમા જે વિકલાંગ (ખંડિત) થઈ જાય તે પણ ફેર સુધારી પૂજવાને યે થાય છે, પરંતુ લાકડાની તથા પાષાણની પ્રતિમા ખંડિત થઈ જાય તો ફરી સરકારને મેગ્ય રહેતી નથી. ૨૦૫. પ્રતિષ્ટા થયા પછી કેઈ પણ જાતની પ્રતિમા સંસ્કારને એગ્ય થાય નહિ. કદાચ કારણવશાત્ કોઈ પણ સંસ્કાર કરવા પડે તે ફરી પૂર્વવત્ પ્રતિષ્ઠા કરવી જોઈએ. ૨૦૬. કહ્યું છે કે પ્રતિષ્ઠા થયા બાદ જે મૂતિને સંસ્કાર કરે પડે, તેલ કર પડે, દુષ્ટ મનુષ્યને સ્પર્શ થાય, પરીક્ષા કરવી પડે અને ચેર કે ચોરી કરી લઈ ગયા હોય તેવી પ્રતિમાની પૂર્વવત્ ફરીથી પ્રતિષ્ઠા કરવી જોઈએ. ૨૦૭. ઘર મંદિરમાં ધ્વજા ન રાખવા વિષે. न कदापि ध्वजादंडो स्थाप्यो वै गृहमंदिरे ॥ कलशामरसारौ च शुभदौ परिकीर्तिती ॥२०८।। ઘરમંદિર ઉપર ધ્વજાદંડ કદી ચઢાવ નહિ પરંતુ આમલસાર તથા કળશ ચઢાવ શુભકર્તા છે. ૨૦૮. कर्णप्रतिरथभद्रोरुशृङ्गतिलकान्वितः ॥ काष्टप्रासादः शिखरी प्रोक्तो तीर्थ शुभावहः ॥२०९॥ કણું, પ્રતિરથ અને ભદ્ર આદિ અંગવાળો તથા તિલક, ઉરગાદિથી વિભૂષિત બનાવેલ લાકડાને શિખરબંધ પ્રાસાદ ઘરમાં પૂજવે નહિ તેમ ઘરમાં રાખવો પણ નહિ, પરંતુ તીર્થમાં અગર તીર્થયાત્રામાં સાથે હોય તે દોષ લાગતું નથી. ૨૦૯. Page #676 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શિ૯૫ રત્નાકર [ દ્વાદશ રત્ન વલેપ. आमं तिन्दुकमामं कपित्थकं पुष्पमपि च शाल्मल्याः॥ बीजानि शल्लकीनां धन्वनवल्को वचा चेति ॥२१॥ एतैः सलिलद्रोणः क्वाथयितव्योऽष्टभागशेषश्च ॥ अवतार्योऽस्य च कल्को द्रव्यैरेतैः समनुयोज्यः ॥२१॥ श्रीवासकरसगुग्गुलुभल्लातककुन्दुरूकसर्जरसैः॥ अतसीबिल्वैश्च युतः कल्कोऽयं वज्रलेपाख्यः ॥२१२॥ કાચાં તંદુ ફલ, કાચાં કયફલ, સીમળાનાં પુષ્પ, શાલવૃક્ષનાં બીજ, ધામન વૃક્ષની છાલ અને વચ; આ ઔષધોને સરખા વજને લઈ ૧૦૨૪તેલા એટલે ૨૫ શેર ને ૨૪ તેલા પાણીમાં નાખી કવાથ બનાવે. પાણી આઠમે હીરસે રહે એટલે ઉતારી તેમાં શ્રીવાસક વૃક્ષને ગુંદર, હીરાબળ, ગુગલ, ભીલાવા, દેવદાને ગુંદર, કંદ્રપ રાલ, અલસી, અને બીલાં વિગેરેને ઝીણાં ખાંડી અંદર નાખી ખુબ હલાવવાથી વજલેપ તૈયાર થાય છે. ૨૧૦, ૨૧૧, ૨૧૨. વજલપને ગુણ. प्रासादहऱ्यावलभीलिङ्गप्रतिमासु कुज्यकूपेषु ॥ सन्तप्तो दातव्यो वर्षसहस्राय तस्यायुः ॥२१३॥ इतिश्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे जिनमूर्तिस्वरूपलक्षणाधिकारे गुर्जरभाषायां द्वादशं रत्नं समाप्तम ।। ઉપરોક્ત વાલેપ દેવમંદિર, મકાન, શિવલિંગ, પ્રતિમા (મૂર્તાિ), દીવાલ અને કૂ ઈત્યાદિ ઠેકાણે ગરમ ગરમ લગાડવાથી હજારો વર્ષ ટકી રહે છે. ર૧૩. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત નર્મદાશંકર મુલજીભાઈ સેમપુરા રચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું જિનમૂર્તિસ્વરૂપ લક્ષણધિકાર નામનું બારમું રત્ન સંપૂર્ણ Page #677 -------------------------------------------------------------------------- ________________ શિ૯૫ ૨નાકર, શિ૯૫ રનાકર. દ્વાદશ રત્ન શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ. રાણકપુર, મારવાડ, Page #678 --------------------------------------------------------------------------  Page #679 -------------------------------------------------------------------------- ________________ त्रयोदशं रत्नम् । अथ प्रतिष्ठाविधिलक्षणाधिकारः । ORAO પ્રતિષ્ઠા સમય. उक्तपूर्णे तु पुण्याहे प्रतिष्ठा सर्वसिद्धिदा ॥ रवी सौम्यायने कुर्याद देवानां स्थापनादिकम् ॥ १ ॥ પૂર્વોક્ત વિધિ પ્રમાણે જ્યારે પ્રાસાદ સપૂર્ણ થાય ત્યારે શુભ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરવી તે સ પ્રકારની સિદ્ધિને આપનારી છે. જ્યારે સૂર્ય ઉત્તરાયણને થએલા હાય ત્યારે દેવતા વિગેરેની સ્થાપના કરવી, ૧. शुभे दिने मुहूर्ते च लग्ने सौम्ययुतक्षके ॥ अभिषेकः प्रतिष्ठा च प्रवेशादिकमर्घ्यतः ॥ २ ॥ શુભ દિવસે શુભ મુહૂર્તમાં અને શુભ નક્ષત્ર યુક્ત શુભ લગ્નમાં દેવતાએની પ્રતિષ્ઠા, અભિષેક તથા દેવગૃહ પ્રવેશ વિગેરે કાયૅર્યાં પૂજનપૂર્વક કરવાં. ૨. મડપવિધાન. प्रासादाग्रे तथेशाने चोत्तरे मण्डपं शुभम् ॥ त्रिपञ्चसप्तनंदेकादशविश्वकरान्तरे ॥ ३॥ પ્રાસાદના અગ્ર ભાગે તથા ઇશાન કોણમાં અને ઉત્તર દિશામાં (૩) ત્રણ, (૫) पांग, (७) सात, (ङ) नव, (११) अगियार भने (१४) यौह गन्ना संतरे મડપની રચના કરવી શુભ છે. ૩. મડપાર્થે ભૂમિશાધન પૂર્વક દિક્ સાધન ज्ञात्वा पूर्व धरित्रीं दहनखननसंप्लावनैः संविशोध्य, पश्चात्कृत्वा समानां मुकुरजठरवद्वाचयित्वा द्विजेन्द्रैः ॥ पुण्याहं कूर्मशेषौ क्षितिमपि कुसुमाद्यैः समाराध्य शुद्धे, वारे तिथ्याञ्च कुर्यात्सुरपतिककुभः शोधनं मण्डपार्थम् ||४|| Page #680 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ ત્રાદશ રત્ન શુભ વારે અને શુભ તિથિમાં પ્રતિષ્ઠાના મડપ કરવા માટે શુદ્ધ પૂર્વ દિશા સાધવી. તે પહેલાં પૃથ્વીની ભ્રાહ્મણાદિ વણુ તથા શલ્યાદિની પરીક્ષા કરવી અને પછી ભૂમિને માળી એક હસ્ત ખેદવી અને તેમાં જલ ભરી વહેતુ મૂકવુ' વિગેરે યુક્તિઓથી શુદ્ધ કરવી. ત્યાર પછી ભૂમિને ણુના સમાન સાફ ચિકણી બનાવવી. પછી શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે પુણ્યાહવાચન કરાવી ધૂમ, શેષનાગ અને પૃથ્વી; એમની પુષ્પાદિ સામગ્રી વડે પૂજા કરવી. ૪. ૫૨ શકુરાપણુ, नृपाङ्गुलैः संमितकर्कटेन सूत्रेण वा वृत्तवरं विलिख्य ॥ व्यङ्गलं शंकुममुष्य मध्ये निवेशयेत्स्वाक्षिमिताङ्गलिभिः ॥५॥ चतसृभिश्चापि ऋजूत्तमाभिः संस्पृष्टशीर्षं तु समेषिकाभिः ॥ सच्छंकुभा यत्र विशेदपेयाद् वृत्ते क्रमात्स्तो वरुणेन्द्रकाष्ठे ||६|| ઉપર પ્રમાણે ભૂમિ શૈધન કર્યાં પછી પૂર્વ દિશા સાધવા માટે ૧૬ સાળ આંગળ પ્રકાર (કપાસ) ની બે અણી પહેાળી રાખી અથવા સૂત્ર વડે વર્તુલ ( ગોળ કુ’ડાળુ' ) કરીને વૃત્તના મધ્ય ભાગે આર (૧૨) આંગળના લાંબે શકું રોપવો. પછી સ્થિર થએલા શકુની છાયા સવારમાં વર્તુલની રેખાના જે સ્થાનમાંથી વર્તુલમાં પ્રવેશ કરે તે જગ્યાએ પશ્ચિમ દિશાનું સૂચક એક ચિન્હ કરવું અને પેર્ પછી શકુની છાયા વર્તુલની રેખાના જે સ્થાનમાંથી બહાર નીકળે ત્યાં પૂર્વ દિશાનુ સૂચક બીજી ચિન્હ કરવુ'. આ પ્રમાણે ક્રમે પશ્ચિમ તથા પૂર્વ દિશા સિદ્ધ થાય છે તેમજ ઉત્તર અને દક્ષિણ દિશા સિદ્ધ કરવા માટે. તે શકુની છાયાના અગ્ર ભાગને લગાડી વીસ વીસ આંગળની ચાર (૪) કેમળ અને સીધી સળીએ ચારે દિશામાં અણીએ અડાડીને મૂકવાથી ઉત્તર અને દક્ષિણ દિશા પણ સિદ્ધ થાય છે. પ, ૬. कर्के कीटे गोमृगे यूकया साद्वाभ्यां चाल्या सिंहकुंभत्रिकेऽपि ॥ यामाशां वै भानुमान्याति तस्यां चाल्या द्वन्द्वे कार्मुके चालनं न ||७|| ક, વૃશ્ચિક, વૃષ અને મકર; આ ચાર સક્રાન્તિમાં એક એક યૂકા (જૂ) પ્રમાણે શકુની છાયા જે દિશામાં સૂર્ય હોય તે દિશા સામે ચલાવવી. તથા સિંહ, કન્યા અને તેમજ કુંભ, મીન અને મેષ; એમની ત્રણ ત્રણ સક્રાંતિઓ મળી છ સ‘ક્રાતિમાં સૂર્ય જે દિશામાં હોય તે દિશા તરફ શકુની છાયાથી ખબ્બે ચૂકા પ્રમાણેના અંતરે ચિન્હ કરવુ'. આ પ્રમાણે ઉત્તરાયણ અને દક્ષિણાયનના સૂર્યમાં પૂર્વ દિશા સાધવી, પરંતુ મિથુન અને ધન રાશિની સ’કાન્તિએમાં શકુની છાયા ચલાવવાની જરૂર નથી. . તુલા Page #681 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ દશ રત્ન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. પ્રથમ મંડપ પ્રમાણું. मण्डपः स्यात्करैरष्टदशसूर्यकलामितैः ॥ स्तंभषोडशसंयुक्तस्तोरणादिविराजितः ॥८॥ મંડપ આઠ (૮), દશ (૧૦), બાર (૧૨) અને સેળ (૧૬) ગજ સુધી કરે અને તે સેળ (૧૬) થાંભલા તેમજ તેરણ વિગેરેથી સુશોભિત કરે. ૮. દ્વિતીય માન (ગ્રંથાન્તરમાંથી). दशसूर्यकरोन्मितोऽधमः स्यादिनशक्रप्रमितैः करैस्तु मध्यः ॥ धृतिभूपकरोन्मितो वरीयान्नखहस्तोऽप्यथ मण्डपस्तुलायाम् ॥९॥ દશ (૧) અથવા બાર (૧૨) હસ્તને મંડપ કનિષ્ઠ, બાર અથવા દ (૧૪) હાથને મધ્યમ તથા સેન (૧૬) અથવા અઢાર (૧૮) હાથને શ્રેષ્ઠ કહેવાય છે અને તુલાદાનમાં વીસ (૨૦) હાથને મંડપ ઉત્તમ કહેવાય છે. ૯. उच्चां भूमि मण्डपस्य प्रकुर्याद्धस्तोन्मानामर्द्धहस्तोन्मितां वा ॥ मध्ये भूमि मण्डपेनोन्मितांच त्यक्त्वा कुर्यान्मण्डपश्चेद् द्वितीयः ॥१०॥ મંડપની ભૂમિ એક હાથ અથવા અર્થે હાથ (ગજ) ઉચી કરવી અને જે બીજે મંડપ બનાવ હાય તે જેટલા હાથને મર્ડપ હોય તેટલા હાથ પૂર્વ મંડપથી જમીન છેડી પછી બીજે મંડપ બનાવે. ૧૦. મંડપમાં દ્વાર તથા મધ્યદીનું પરિમાણુ दिगन्तराले द्विकरं भवेद् द्वाश्चतुष्टयं वेदगजांगुलैस्तत् ॥ विवर्द्धितं मध्यवरिष्ठयोः स्याद्वदी त्रिभागेन समाकरोच ॥११॥ કનિષ્ઠ મંડપમાં પૂર્વાદિ દિશાઓની મધ્ય–વચમાં બે બે ગજ પહેલાં ચાર દ્વારે ચાર દિશાઓમાં કરવાં. મધ્યમ મંડપમાં બે ગજ ચાર આંગળ પહેળાં તથા ઉત્તમ મંડપમાં બે ગજ આઠ આગળનાં પહેલાં ચાર દ્વારા કરવાં અને મંડપના ત્રીજા ભાગે મધ્યમાં એક વેદી કરવી (અર્થાત્ મંડપના નવ ભાગ કરી મધ્યમાં વેદી કરવી એ છે). ૧૧. Page #682 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શિલ્પ રત્નાકર [ દશ રન તુલાદાનમાં વિશેષ. तुलाप्रदानेऽधममध्ययोः स्यात्सा पंचहस्तोत्तमकेऽद्रिहस्ता ॥ ईशानभागे ग्रहवेदिका तु हस्तोन्मितोच्छ्रायवती त्रिवप्रा ॥१२॥ તુલાપુરૂષના દાનમાં કનિષ્ઠ તથા મધ્યમ મંડપમાં પાંચ હસ્તની વેદી અને ઉત્તમ મંડપમાં સાત (૭) ગજની વેદી બનાવવી. (આ મધ્ય વેદીને મહાદી પણ કહે છે) તેમજ મંડપના ઈશાન કેણમાં એક ગજની લાંબી, પહોળી અને ઉંચી ત્રણ મેખલા વાળી ગ્રહદી કરવી. ૧૨. ધ્વજા અને પતાકા વિષે. ध्वजान् द्विहस्तायतिकाच पंचहस्तान्सुपीतारुणकृष्णनीलान् ।। श्वेतासितश्वेतसितान्दिगीशवाहान्वहेद्दिकरवंशशीर्षे ॥१३॥ પૂર્વાદિ ક્રમથી આઠ ધ્વજા કરવી અને તે આઠે બે બે ગજની પહોળી તેમજ પાંચ પાંચ ગજની લાંબી કરવી જોઈએ. તેમાં પૂર્વમાં પીત વર્ણ અને હાથીના ચિત્રસહિત ઈન્દ્રધ્વજ (૧), અગ્નિકોણમાં લાલ વર્ણ અને ઘેટાના ચિત્રયુકત અગ્નિધ્વજ (૨), દક્ષિણમાં કૃષ્ણ વર્ણ અને પાડાના ચિત્રયુત યમદ્વિજ (૩), નૈઋત્યમાં નીલ વર્ણ અને શ્વાનના ચિત્રયુક્ત રાક્ષસધ્વજ, (૪), પશ્ચિમમાં શ્વેત વર્ણ અને મગરના ચિત્રયુક્ત વરૂણધ્વજ (પ), વાયુકેમાં લીલે વર્ણ તથા મૃગના ચિત્ર યુક્ત વાયુધ્વજ (૬), ઉત્તરમા વેત વર્ણ અને હાથીના ચિત્રયુક્ત કુબેરધ્વજ (૭) અને ઇશાન કોણમાં શ્વેત વર્ણ તથા વૃષ (બળદ) ના ચિત્રયુક્ત શિવધ્વજ (૮) કરો અને આ આઠે દેવ દશ ગજ લાંબા વાંસના ધ્વજદંડોમાં પવી ધ્વજદંડની ઉંચાઈના પાંચમા ભાગે અર્થાત્ બે ગજ જેટલા જમીનમાં દાટી આઠ દિશાઓમાં ફરતા મૂકવા. ૧૩. રોરાવસ્ત્રજુત્તા જતા વાક્ય મળે चित्रं ध्वजं दिकरदैर्घ्यवंशत्रिदोस्ततं प्रांतगकिंकिणीकम् ॥१४॥ આઠે પતાકાઓ સાત સાત હાથ લાંબી અને એક એક હાથ પહેળી ત્રિકેણાકાર કરવી અને પૂર્વોક્ત ઈન્દ્રાદિ લેકપોલેના વર્ણ તથા નીચે આપેલાં આયુધ યુક્ત કરી દશ ગજ લાંબા વાંસના દંડમાં પવી પૂર્વાદિ કમે જમીનમાં દાટવી. ઈન્દ્રનું આયુધ વિજ (૧), વહ્નિનું શક્તિ (૨), યમનું દંડ (૩), રાક્ષસનું ખગ (૪), વરૂણનું પાશ (પ), વાયુનું અંકુશ (૬), કુબેરનું ગદા (૭) અને શિવનું ત્રિશુલ (૮) આયુધ Page #683 -------------------------------------------------------------------------- ________________ ત્રાદશ રત્ન] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર પ જાણવું'. તથા મંડપના મધ્ય ભાગે દશ ગજ લાંમા વાંસ ઉપર સાત ગજ લાં અને ત્રણ ગજ પહોળે. તેમજ છેડે ઘુઘરીએવાળે અને શિરેભાગે ચામરવાળે મિશ્રિત રંગના ધ્વજ લગાડવા. ૧૪. श्वेताच नवमीं पूर्वेशानयोर्मध्यतो बुधः ॥ विन्यसेत्तु पताकांश्च ध्वजांस्तानपि पूर्वतः ॥ १५ ॥ શ્વેત વર્ણની નવમી પતાકા પૂર્વ તથા ઈશાન કોણના મધ્ય ભાગમાં બુદ્ધિમાન પુરૂષ લગાડવી. આ પ્રમાણે પૂર્વાદિ ક્રમથી નવ ધ્વજો તથા નવ પતાકાઓ લગાડવી અને તેમને પેાતાના દંડની ઉચાઈના પાંચમા ભાગે જમીનમાં દાટવી અને તેની ચંદન પુષ્પાદિથી પૂજા કરવી. ૧૫. કુડાવધાન. षोडशहस्तकुण्डञ्च दशादधिकमिष्यते ॥ मण्डपे वेदिकामध्ये पञ्चाष्टनवकुण्डकम् ॥ १६॥ હેમ કરવાના કુંડ દશ (૧૦) ગજથી સોળ (૧૬) ગજ સુધીના ભડપમાં કરવે અને મધ્ય ભાગે વેદિકા કરવી. તથા મંડપમાં પાંચ (૫), આઠ (૮) અથવા નવ (૯) કુંડ કરવા. ૧૬. પૂર્વાદિ ક્રમથી નવ કુંડ નિવેશ પ્રકાર प्राच्याश्चतुष्कोण भगेन्दुखण्डत्रिकोणवृत्तांग भुजांबुजानि ॥ अष्टात्रि शक्रेश्वरयोस्तु मध्ये वेदास्त्रि वा वृत्तमुशंति कुण्डम् ॥१७॥ પૂર્વમાં ચતુષ્કોણ ૧), અગ્નિકેણુમાં યેન્યાકાર (૨), દક્ષિણમાં અર્ધ ચદ્ર (૩), નૈઋત્યકેણુમાં ત્રિકેણુ (૪), પશ્ચિમમાં વર્તુલ (૫), વાયુકેણુમાં ષટ્કાણ (૬), ઉત્તરમાં અષ્ટલ પદ્માકાર (૭) અને ઇશાનમાં અષ્ટકણુ (૮) તથા પૂર્વ અને ઇશાનના મધ્યમાં (૯) નવમે આચાર્ય કુંડ વર્તુલ અથવા ચારસ કુડ કરવા. ( આ પ્રમાણે નવકુંડની રચના કરવી. આને જ નવકુંડી કહે છે. આઠ કુંડ આઠ ક્રિક્ષાલેના અને એક કુંડ આચાય ના મળી કુલ નવ કુંડ જાણુવા. ) ૧૭. પંચકુડી તથા એક કુંડી નિવેશ પ્રકાર. ॥ अशेषकुण्डैरिह पञ्चकुण्डी चैकं यदा पश्चिमसोम वेद्याः सपादेन करेण यद्वा पादान्तरेणाखिलकुण्डसंस्था || १८ || Page #684 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ દશ રત્ન અશેષ કુંડ (ખૂણાઓના કુડે છડી) વડે પંચકુંડી કરવી અર્થાત્ પૂર્વમાં ચતુષ્કોણ, દક્ષિણમાં અર્ધચંદ્ર, પશ્ચિમમાં વૃત્ત અને ઉત્તરમાં પદ્મકુંડ તથા ઈશાન કેણમાં ચતુ કેણ અથવા વર્તુલ કરે. અને જે એકજ કુંડ કરે હોય તે પશ્ચિમ, ઉત્તર અથવા ઇશાનમાં કેવળ ચતુષ્કોણ કરે. મંડપમાં બધા કુંડની સ્થિતિ મહાદીથી સવા ગજને અંતરે અથવા મંડપના હસ્તમાને આવેલી મધ્યવેદીના માનના ચોથા ભાગનું અંતર રાખી કરવી. ૧૮. વિપ્રાદિ વર્ણક્રમથી તથા સ્ત્રિયોને કુંડ વિશેષ થન. विप्राच्छ्रत्यत्रं च वृत्तं च वृत्ताध त्र्यस्त्रि स्याद्वेदकोणानि वापि ॥ सर्वाण्याहुक्त्तरूपाणि चान्ये योन्याकाराण्यङ्गनानां तु तानि ॥१९॥ બ્રાહ્મણને ચતુષ્કોણ, ક્ષત્રિયને વર્તલ, વૈશ્યને અર્ધચંદ્ર અને શુદ્રને ત્રિકોણ કુડ કરે. અથવા ચારે વર્ણને ચતુ કેણ કુંડ કરે. કેટલાક આચાર્યો કહે છે કે વર્તુલ કુંડ સર્વ વર્ણોને યોગ્ય છે. સ્ત્રીઓને માટે નિકુંડ કર. ૧૯. સિદ્ધિ પુત્રા મં શત્રુનરાઃ શાતિતિરિકરે . वृष्टिरारोग्यमुक्तं हि फलं प्राच्यादिकुंडके ॥२०॥ પૂર્વાદિ દિશાના કમથી કુંડનું ફળ નીચે પ્રમાણે જાણવું. (૧) કાર્યસિદ્ધિ, (૨) પુત્રલાભ, (૩) શુભ, (૪) શત્રુનાશ, (૫) શાન્તિ, (૬) આયુષ્યવૃદ્ધિ, (૭) વૃષ્ટિ અને (૮) આરોગ્ય ફળ જાણવાં. ૨૦. હેમ સંખ્યા પ્રમાણે કુંડમાન. हस्तमात्रं भवेत्कुण्डं मेखलायोनिसंयुतम् ॥ आगमवेदमंत्रैश्च होमं कुर्याद्विधानतः ॥२१॥ એક ગજને કુંડ કરે તે મેખલા તથા નિ સહિત કરો અને તેમાં પુરાણુ શાસ્ત્ર તથા વેદમંત્રો વડે વિધિપૂર્વક હેમ કરે. ૨૧. अयुतं हस्तमात्रे हि लक्षाधं तु द्विहस्तके ॥ त्रिहस्ते लक्षहोमं स्यादशलक्षं चतुष्करे ॥२२॥ त्रिशल्लक्षं पंचहस्ते कोट्यधं षट्करे मतम् ॥ सप्तकेऽशीतिलक्षं स्यात्कोटिहोमं तथाष्टके ॥२३॥ Page #685 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર 尋回回 @ દી મંડપ અને કુડાની રચના. Page #686 --------------------------------------------------------------------------  Page #687 -------------------------------------------------------------------------- ________________ દશ રત્ન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. પ૧૭ એક ગજના કુંડમાં દશ હજાર (૧૦૦૦૦), બે ગજના કુંડમાં અર્ધી લાખ (૫૦૦૦૦), ત્રણ ગજના કુંડમાં એક લાખ (૧૦૦૦૦૦), ચાર ગજના કુંડમાં દશ લાખ (૧૦૦૦૦૦૦ ), પાંચ ગજના કુંડમાં ત્રીસ લાખ (૩૦૦૦૦૦૦), છ ગજના કુંડમાં અર્ધ કટિ (પ૦૦૦૦૦૦), સાત ગજના કુંડમાં એંશી લાખ (૮૦૦૦૦૦૦) અને આઠ ગજના કુંડમાં એક કટિ (૧૦૦૦૦૦૦૦) આહુતિ આપવી. રર, ૨૩. शतार्दै रत्निः स्याच्छतपरिमितेरनिविततं, सहने हस्तं स्यादयुतहवने हस्तयुगलम् ॥ चतुर्हस्तं लक्षे प्रयुतहवने षट्करमितम् , ककुन्भिर्वा कोटौ नृपकरमपि प्राहुरपरे ॥२४॥ પચાસ (૫૦) આહુતિ આપવી હોય તે ત્નિ (૨૧ આંગળન) કુંડ બનાવ તથા સે (૧૦૦) હેમમાં અરત્નિ (૨૨ા આગળન) કુંડ કરે તેમજ હજાર (૧૦૦૦) હામમાં એક હસ્તને, અયુન (૧૦૦૦૦) હેમમાં બે હસ્તને, લક્ષ (૧૦૦૦૦૦) હેમમાં ચાર હસ્તને, પ્રયુત (૧૦૦૦૦૦૦) હેમમાં છ હસ્તને અને કેટિ (૧૦૦૦૦૦૦૦) હોમમાં આઠ અથવા દશ હસ્તને કુંડ બનાવ. કેટલાક આચાર્યો કહે છે કે કોટિ હોમમાં સેળ (૧૬) હસ્તને કુંડ બનાવવો જોઈએ. (આ ત્રણ પક્ષે સૂક્ષ્મ, મધ્ય અને સ્થલ હવિદ્રવ્યના ભેદે કરી જાણવા. જેમકે સૂક્ષ્મહવિદ્રવ્ય ઘુતતિલાદિ, મધ્ય તિલકવદ્રાક્ષાદિ અને સ્કૂલ બિલવનારિકેલાદિ હવિદ્રવ્ય જાણવા.) ૨૪. અન્ય આચાર્યોના મતે કુંડમાન. लक्षकवृद्ध्या दशलक्षकान्तं करैकवृद्धया दशहस्तकं च ॥ कोटयर्धदिविंशतिलक्षलक्षदले मुनीष्वर्तुकृशानुहस्तम् ॥२५॥ એક લાખથી દશ લાખ સુધી હોમ કરવો હોય તે એક ગજથી દશ ગજ સુધીના કુંડ કરવા. જેમકે એક લાખ હવન કરે હેય તે એક ગજને, બે લાખ કર હેય તે બે ગજને વિગેરે. અન્ય મતે ૫૦ લક્ષ હેમમાં ૭ હસ્તને, ૧૦ લક્ષ હેમમાં પ હસ્તને ૨૦ લક્ષ હેમમાં ૬ હસ્તને અને ૫૦ હજાર હેમમાં ૩ હસ્તને કુંડ ક. ૨૫. કુંડનું ભુજમાન, वेदाक्षीणि युगाग्नयः शशियुगान्यष्टान्धयस्त्रीषवोऽ, ष्टाक्षा वह्निरसा रसांगकमिता नेत्रर्षयोऽक्षखराः ।। Page #688 -------------------------------------------------------------------------- ________________ પ૧૮ શિલ્ય રત્નાકર [ ત્રયોદશ રત્ન अङ्गाल्योऽथ यवाः खमभ्रमिषवः खं पंच षट्सागराः, सप्ताभ्रं मुनयस्त्वमी निगदिता वेदास्रके बाहवः ॥२६॥ એક હસ્તના કુંડમાં કુંડનું ભુજમાન ૨૪ આંગળ અને ૦ યવનું જાણવું. બે ગજના કુંડમાં ૩૪ આંગળ ૦ યવ, ત્રણ ગજના કુંડમાં ૪૧ આંગળ ૫ યવ, ચાર ગજમાં ૪૮ આગળ ૦ યવ, પાંચ ગજમાં ૫૩ આંગળ પ યવ, છ ગજમાં ૫૮ આગળ ૬ યવ, સાત ગજમાં ૬૩ આંગળ ૪ યવ, આઠ ગજમાં ૬૬ આંગળ ૭ યવ, નવ ગજમાં ૭ર આંગળ ૦ યવ અને દશ ગજના કુંડમાં કુંડનું ભુજમાન ઉપ આગળ ૭ યવનું જાણવું. આ ભુજમાન ચેરસ અર્થાત્ ચતુર્ભુજ કુંડનું જાણવું. રદ. કંડેના ભુજમાનનું કેટક. | આંગળા ૨૪ | ૩૪ | ૪૧ | ૪૮ | પ૩પ૦ |૩| ક | કર છપ થવ ! | | | | | | | | યૂકા | ° ° ° ° ° ° ° ! કુંડમાં નિયોજના પ્રકાર कुंडत्रयी दक्षिणयोनिरैन्द्रयाः सौम्याग्रका स्यादितराणि पंच ॥ पश्चाद्भगानीन्द्रदिगग्रकाणि योनिर्न कोणे न च योनिकुंडे ॥२७॥ પૂર્વ દિશાના કમે ચતુરર્સ, એનિ અને અર્ધચંદ્ર, આ ત્રણ કુંડમાં વેનિ કુડના દક્ષિણ ભાગે કરવી અને તેનું મુખ અર્થાત્ અગ્રભાગ ઉત્તર તરફ રાખે અથત હતા ઉત્તરમુખે બેસે અને બાકીના પાંચ કુંડ અર્થાત્ ત્રિકેણ, વૃત્ત, કેણ, પદ્મ અને અષ્ટકોણ એમના પશ્ચિમ દિશાના ભાગે એનિ લગાડવી અને નિને અગ્રભાગ પૂર્વ તરફ રાખે. પરંતુ કેણુના અર્થાત્ પૂર્વેશન મધ્યેના કુંડમાં તેમજ નિકુંડમાં એનિ કરવી નહિ. ર૭. સર્વ કંડેને પ્રકૃતિભૂત ચતુષ્કોણનું સાધન द्विघ्नव्यासं तुर्यचिह्न सपाशं सूत्रं शंको पश्चिमे पूर्वगेऽपि ॥ दत्त्वा कर्षेत्कोणयोः पाशतुर्ये स्थादेवं वा वेदकोणं समानम् ॥२८॥ Page #689 -------------------------------------------------------------------------- ________________ દશ રત્ન] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. પ૧ પૂર્વોક્ત પ્રમાણે પૂર્વ પશ્ચિમ દિશા શુદ્ધ કર્યા પછી પૂર્વ પશ્ચિમ દિશાના છેડે પિતાને અભીષ્ટ અંતરે બે બીટીઓ ઠેકવી. બન્ને ખીંટીઓના વચલા અંતર (વ્યાસ) જેટલું બમણું લાંબું સૂત્ર લઈ તેના ચોથા ભાગમાં ચિન્હ કરી બને ખીરીઓમાં બાંધવું અને પછી સૂત્રના બન્ને તરફના ચતુર્થી પકડી -ખૂણુએ તરફ ખેંચવું. તેથી ચારે ખૂણાઓ શુદ્ધ થાય છે અને આ પ્રમાણે ચેરસ ક્ષેત્ર શુદ્ધ થાય છે. ૨૮, ૧ પૂર્વ દિશાને ચતુષ્કણુ ૨ નિકુડ. क्षेत्रे जिनांशे पुरतः शरांशान्संवर्ध्य च स्वीयरदांशयुक्तान् ॥ काघ्रिमानेन लिखेन्दुखंडे प्रत्यक्पुरोऽङ्काद् गुणतो भगाभम् ॥२९॥ ઉપર પ્રમાણે ચિરસ ક્ષેત્ર તૈયાર કરી તેના ચોવીસ (૨૪) ભાગ કરવા અને આગળનો ભાગ પાંચ આંગળના બત્રીસમા ભાગયુક્ત પાંચ આંગળ અર્થાત્ પાંચ આગળ એક યવ અને બે યૂકા જેટલું વધારે. પછી ફરીથી ક્ષેત્રના ચાર ભાગ કરવા એટલે ચાર ચોરસ થશે. તેમાં પશ્ચિમના જે બે ચરસ છે તેમના મધ્યના ચિન્હમાં બરાબર કર્કટ (કપાસ) મૂકે અને તે કપાસને વિસ્તાર (પહેળો) કર્ણસૂત્રના ચેથા ભાગે રાખે. આ પ્રમાણે કપાસથી બે અર્ધચંદ્રો કરવા. પછી Page #690 -------------------------------------------------------------------------- ________________ પ૦ શિલ્પ રત્નાકર [ 2શ રન આગળ વધારેલા ભાગના મધ્ય ચિન્હથી સૂત્ર વડે બને અર્ધચંદ્રોના ઉત્તરદક્ષિણના અગ્રભાગને જોડી દેવા અને અંદરની તેમજ બહારની રેખાઓ ભુસી નાખવી એટલે નિ આકારને નિકુંડ સિદ્ધ થશે. ૨૯. ૨ અગ્નિકેણ,નિ કુંડ. - 1 - • 1. : - ૩ અર્ધચંદ્ર કુંડ, स्वशतांशयुतेषु भागहीनस्वधरित्रीमितकर्कटेन मध्यात् ॥ कृतवृत्तदलेऽग्रतश्च जीवां विदधात्विदुदलस्य साधु सिद्धये ॥३०॥ પિતાના સમા ભગયુક્ત જે ચિરસ ક્ષેત્રને પાંચમે ભાગ તેનાથી હીન જે ક્ષેત્રને વ્યાસ તેના પ્રમાણે કપાસનું અંતર સખા મધ્યભાગેથી હુવે કરી કપાસ ફેરવે અને આ પ્રમાણે કરેલા અધચંદ્રના આગળના ભાગમાં ન કરવી. શુદ્ધ અર્ધચંદ્ર કુંડની સિદ્ધિ માટે આ રીતે કરવી. (ચેસ ક્ષેત્રના પાંચ ભાગ કરવા અને તેમાંના પાંચમા ભાગમાં તે ભાગ કરી પોતાના સમા ભાગ સાથે ક્ષેત્રમાંથી પાંચમે. ભાગ હિન કરે. પછી શેષ રહેલા ક્ષેત્રના વ્યાસના માને કંપાસ પહોળા રાખી મધ્યે ટુ કરી ફેરવ. અને થએલા અર્ધચંદ્રના આગળના ભાગમાં નિ કરવી એટલે શુદ્ધ અર્ધચંદ્ર કુંડ તૈયાર થશે. ) ૩૦. Page #691 -------------------------------------------------------------------------- ________________ ત્રદશ રત્ન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. પ૨૧ દક્ષિણ દિશા, અર્ધચંદ્ર કુંડ. - 1 - - - • - - - . . . . - - ૪ વિકેણ અને ૫ વલ કુંડ. વ-જં પુરતો નિપર = પુનઃ ચતુર્થોરા, चिह्नेषु त्रिषु सूत्रदानत इदं स्यात्त्र्यत्रि कष्टोज्झितम् ॥ विश्वांशैः स्वजिनांशकेन सहितैः क्षेत्रे जिनांशे कृते, व्यासार्धन मितेन मंडलमिदं स्याद् वृत्तसंज्ञं शुभम् ॥३१॥ ચોરસ ક્ષેત્રમાં ત્રણ ભાગ કરી તેમને એક ભાગ આગળ વધારી ચિન્હ કરવું. તેવી જ રીતે ચિરસ ક્ષેત્રના ચાર ભાગ કરી બન્ને બાજુએ એક એક ભાગ વધારી ચિન્હ કરવું. અને પછી તે ત્રણે ચિહેમાં સૂત્ર છેડવું. તેથી સરલ રીતે ત્રિકેણુ કુંડ સિદ્ધ થશે. ચોરસ ક્ષેત્રમાં ૨૪ ભાગ કરવા. અને તેમાંના ૧૩ ભાગે લઈ તેમાં ચોવીસ (૨૪) ભાગ કરવા તથા તેમને એક ભાગ તેરમાં મેળવી તેર ભાગ વધારવા અને વ્યાસના અર્ધા માને કંપાસ ફેરવે. એટલે વૃત્ત નામને શુભ કુંડ તૈયાર થશે. ૩૧. Page #692 -------------------------------------------------------------------------- ________________ પ૨૨ શિલ્પ રત્નાકર [ દશ રત્ન ૪ નૈઋત્ય કેણુ, ત્રિકેણુ કંડ. ૫ પશ્ચિમ દિશા, વર્તુલ કુંડ. - - - - - - - - - - - Page #693 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર ૬ ષટ્કોણ કુંડ. भक्ते क्षेत्रे जिनांशैर्धृतिमितलब कैः स्वाक्षिशैलांशयुक्तै साsन्मंडले तन्मितघृतगुणके कर्कटे वेन्दुदिक्तः ॥ चिषु प्रदद्याद्रसमितगुणकानेकमेकं तु हित्वा, नाशे सध्यर्तुदोषामपि च वृतिकृतेर्नेत्ररम्यं षडस्रम् ||३२|| ત્રાદશ રત્ન ૧૩૩ પૂર્વ પ્રમાણે ચારસો ક્ષેત્રમાં ચાવીસ (૨૪) ભાગ કરી તેમાંના અઢાર (૧૮) ભાગામાં બેતેર (૭૨) ભાગા કરવા. તેમાંના એક ભાગ સાથે ૧૮ ભાગ ક્ષેત્રમાં વધારવા અને પછી આખા ક્ષેત્રના વ્યાસના અર્ધા માને વૃત્ત ફેરવવું અથવા એક ભાગ મેળવેલા ૧૮ ભાગ જેટલુ' વૃત્ત ફેરવવુ. આ પ્રમાણે ઉત્તર દિશાએથી કપાસ ફેરવતાં છ ચિન્હ થશે. તેમાંના એક એક ચિન્હને ઊંડી છ ( ૬ ) સૂત્રેા છેડવાં. પછી સધિના છ ભુોના તેમજ વતુલના નાશ કરવાથી નેત્રાને સુદર લાગનારો ષટ્કોણુ થશે. ૩૨. ૬ વાયવ્ય કાણુ, ષટ્કોણુ કે ડે. મીજા પ્રકારે ષટ્કોણ કુંડે. अथवा जिनभक्तकुंडमानात्तिथिभागैः स्ववभूपभागहीनैः ॥ मितकर्कटकोद्भवे तु वृत्ते विधुदितः समषट्भुजैः षडस्रम् ||३३|| Page #694 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ ત્રાદશ રત્ન અથવા પૂર્વ પ્રમાણે ક્ષેત્રના ૨૪ ભાગે કરી તેમાંના ૧૫ પંદર ભાગમાં ૧૬૦ ભાગ કરી તેમાંના એક ભાગ પંદરમાંથી હીન કરવે અને શેષ રહેલા પંદર ભાગ જેટલું વૃત્ત ફેરવવુ. પછી વૃત્તમાં ઉત્તર દિશાથી સમ છે ભુજો કરવા એટલે બીજી રીતે ષટ્કોણ સિદ્ધ થશે. ૩૩. ૬ અન્ય પ્રકારે ષટ્કોણ કુંડ ૫૪ છ પદ્મકુંડે. अष्टांशाच यतश्च वृत्तशरके यत्रादिमं कर्णिका, युग्मे षोडशकेसराणि चरमे खाष्टत्रिभागो निते ॥ भक्ते षोडशधा शरांतरधृते स्युः कर्कटेऽष्टौ छदाः, सर्वांस्तान्खनकर्णिकां त्यज निजायामोच्चकां स्यात्कजम् ॥३४॥ પૂર્વ પ્રમાણે ક્ષેત્રના ૨૪ ભાગ કરી તેમાંના આઠમા ભાગે ક્ષેત્રમાં વૃત્ત ફેરવવું. પછી એ પ્રમાણે આઠમા ભાગે વધારતા જઇ કુલ પાંચ વૃત્તો ફેરવવાં. તેમાંનુ પહેલુ વૃત્ત કણિકા ( કળી ) રૂપ જાણવું અને ૨ તથા ૩ જા વૃત્તમાં સેળ કેસો જાણવાં. છેલ્લા વૃત્તમાં આડત્રીસ (૩૮) ભાગ કરવા. તેમાંના એક ભાગ છેડી છેલ્લા વૃત્તની ઉપરની બાજુએ ગાળાઇમાં સાળ (૧૬) ભાગ કરવા. અનંતર પાંચ પાંચ ભાગના અંતરે કપાસ ફેરવવા એટલે પદ્મનાં આઠ દલા થશે. પછી બધાં કેશર અર્થાત્ ૨ અને ૩ જી કેશરવૃત્ત ખોદી કાઢવું. પરંતુ પોતાના વિસ્તાર જેટલી કણિકા કેવળ ખોદવી નહિ. આવી રીતે પદ્મકુંડ સિદ્ધ થશે. ૩૪. Page #695 -------------------------------------------------------------------------- ________________ ત્રયોદશ રત્ન ] પરપ પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. ૭ ઉત્તર દિશાને પદ્મ કુંડ. ૮ અષ્ટકેણુ કંડ. . क्षेत्रे जिनांशे गजचंद्रभागैः स्वाष्टाक्षिभागेन युतैस्तु वृत्ते ॥ विदिग्दिशोरंतरतोऽष्टसूत्रैस्तृतीययुक्तैरिदमष्टकोणम् ॥३५॥ ૮ ઈશાન કેણ, અષ્ટકોણ કુંડ. Page #696 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ ત્રાદશ રત્ન ક્ષેત્રના ચાવીસ ભાગ કરી તેમાંના ૧૮ ભાગમાં ૨૮ ભાગ કરવા અને તેમાંને એક ભાગ ૧૮ માં વધારી વૃત્ત ફેરવવું. વૃત્તમાં દિશા અને કેણમાં મળી આઠ આ ચિન્હ કરવાં અને પછી એ ચિન્હ ડી ત્રીજું ચિન્હેથી સૂત્ર છેડવુ. આ પ્રમાણે દરેક ચિન્તુથી સૂત્ર છેડતાં અષ્ટકણુ કુંડ સિદ્ધ થશે. ૩૫. પર અન્ય પ્રકારે અષ્ટકોણ સમભુજ. मध्ये गुणे वेदयमैर्विभक्ते शनैर्निजब्धिलवेन युक्तैः ॥ वृत्ते कृते दिग्विदिशोऽन्तराले गजैर्भुजैः स्यादथवाष्टकोणम् ||३६|| અથવા ક્ષેત્રના ચોવીસ (૨૪) ભાગ કરી તેમાંના ૧૪ ભાગમાં ૪૭ ભાગ કરવા, તેમાંના એક ભાગ ૧૪ ભાગમાં વધારી વૃત્ત ફેરવવુ. આ પ્રમાણે દિશા વિદિશાઓના અંતરાલમાં આઠ ભુો કરવાથી સમભુજ અકાણુ કુંડ સિદ્ધ થશે. ૩૬. ખાત તથા કુંડમાન. खातं क्षेत्रसमं प्राहुरन्ये तु मेखलां विना ॥ कंठो जिनांशमानः स्यादर्कांश इति चापरे ||३७|| કુંડ ઉંડો ક્ષેત્ર સમાન જાણવા અર્થાત્ એક ગજને ફુડ હોય તો મેખલા સાથે ઉંડા પણું એક ગજ કરવા. વળી કેટલાક આચાય મેખલા સિવાય ક્ષેત્ર સમાન ઉંડા કુંડ કરવા એમ કહે છે. કુંડના ક’૪ ૨૪ મા અશે કરવા. વળી બીજા કેટલાક આચાર્યાં મારમા અશે કરવા એમ કથન કરે છે. ૩૭. મેખલાના કનિષ્ઠાદિ ભેદ. अघमा मेखलैका स्यान्मध्यमं मेखलाद्वयम् ॥ श्रेष्ठास्तिस्रोऽथ वा द्वित्रिपञ्चस्वधमतादिकम् ||३८|| એક મેખલા કનિષ્ઠ, એ મેખલા મધ્યમ અને ત્રણ મેખલા શ્રેષ્ઠ જાણવી; અથવા બે, ત્રણ અને પાંચની સખ્યાએ કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ જાણવી. ૩૮. મૈખલા લક્ષણ. अष्टधा विहितकुंड शरांशैः संखनेद् भुवमुपर्यनलांशैः ॥ मेखला विरचयेदपि तिस्रः षड्गजार्कलवविस्तृतपिंडाः ||३९|| Page #697 -------------------------------------------------------------------------- ________________ દશ રત્ન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. ૫૨૭ ક્ષેત્રના ૮ આઠ ભાગ કરી તેમાંના પાંચ (૫) ભાગ અર્થાત્ પંદર આંગળ ઉડી ખેરવી અને ઉપરના ભાગે ત્રણ ભાગની (૯ આંગળી) ત્રણ મેખલા કરવી. તેને વિસ્તાર ક્રમે છઠ્ઠા, આઠમા અને બારમા ભાગે કરે એટલે ઉપરની મેખલા ૪ ભાગની, વચલી ૩ અને છેલ્લી ૨ ભાગની કરવી. ૩૯. નિ લક્ષણ योनिासार्धदीर्घा विततिगुणलवादायताब्धिर्द्वि भागा, तुङ्गा तावत्समन्तात्परिधिरुपरिगा तावदग्रेण रम्यम् ॥ निम्नं कुंडं विशंती वलयदलयुगेनान्विताधो विशाला, मूलात्सच्छिद्रनालान्तरवटरुचिराश्वत्थपत्राकृतिः सा ॥४०॥ ક્ષેત્રના અર્ધા માટે લાંબી, ક્ષેત્રના ત્રીજા ભાગે પહોળી અને ગ્રેવીસમા ભાગે ઉચી તેમજ ઉપર ફરતી મેખલાવાળી, આગળના ભાગે નમતી, કુંડમાં પ્રવેશ કરતી, બે અર્ધ ગેળ યુક્ત, નીચેના ભાગે વિશાળ, મૂળથી છેદ પાડેલી અને પીપળાના પાનના આકાર જેવી નિ સુંદર જાણવી. ૪૦. अथवापि मृदा सुवर्णभासा करमानं चतुरङ्गलोच्चमल्पे ॥ हवने विदधीत वाङ्गुलोचं विबुधः स्थंडिलमेव वेदकोणम् ॥४१॥ અથવા વિદ્વાન્ પુરૂષે ચેડા હવનમાં પીળી માટીથી ચાર આંગળ ઉચું અથવા એક આંગળ ઉચું ચરસ એક ગજનું સ્થાડિલ (વેદીમંડલ) કરવું. ૪. મંડલ વિધાન. एकद्वित्रिकरं कुर्याद् वेदिकोपरि मंडलम् ॥ ब्रह्मविष्णुरवीनां तु सर्वतोभद्रमिष्यते ॥४२॥ વેદી ઉપર એક, બે અને ત્રણ ગજનું મંડળ કરવું. બ્રહ્મા, વિષ્ણુ તથા સૂર્યની ઉપાસનામાં સર્વતોભદ્ર મંડળ કરવું ઇષ્ટ છે. ૪૨. भद्रं तु सर्वदेवानां नवनाभि तथा त्रयम् ॥ लिङ्गोद्भवं शिवं स्याच लतालिसंयुतं तथा ॥४३॥ સર્વ દેવતાઓને માટે સર્વતેદ્ર મંડળ કરવું. નવનાભિ ( લિંગ) અને ત્રણ લિંગ કરવાં તથા શિવનું મંડળ લિંગ તથા વેલ પાંદડા સંયુક્ત કરવું. ૪૩. Page #698 -------------------------------------------------------------------------- ________________ પ૮ શિલ્પ રત્નાકર [ દશ રત્ન भद्रश्च गौरितिलकं देवीनां पूजने हितम् ॥ अर्धचन्द्रं तडागेषु चापाकारं तथैव च ॥४४॥ टंकारं स्वस्तिकश्चैव वापीकूपादि पूजयेत् ॥ पीठिका जलपट्टेषु योन्याकारश्च कामदम् ॥४॥ गजदन्तं महादुःखे प्रशस्तं मंडलं भवेत् ॥ टंकारं चतुरस्रश्च गजदन्तमयायतम् ॥४६॥ દેવીઓના પૂજનને માટે સર્વતોભદ્ર મંડળ તથા ગૌરીતિલક મંડળ હિતકારક છે અને તળાવના પૂજન વિષે અર્ધચંદ્ર મંડળ તથા ધનુષાકાર મંડળ પૂજવા યોગ્ય છે તેમજ વાવ, કૂવાદિને ટંકાર એટલે ધનુષાકાર અને સ્વસ્તિક મંડળ પૂજવા ચે છે. પીઠિકા તથા જલપટ્ટ એટલે જલપ્રવાહ (પાણીને કાંસ અથવા નહેર) ને નિના આકારના મંડળે પૂજવા તે સર્વ કામનાને આપનાર છે. મહાદુઃખના નિવારણ માટે ગજદંત મંડળ પ્રશસિત છે તેમજ ચેરસ અને ગજદત મંડળના જેટલું લાંબું ધનુષાકાર મંડળ પણ પ્રશસિત છે. ૪૪, ૪૫, ૪૬. विख्यातं सर्वतोभद्रं ज्ञेयान्यन्यानि लोकतः ॥ पूर्वादितोरणं कुर्याद् यज्ञाङ्गवटपिप्पलम् ॥४७॥ સર્વતોભદ્ર મંડળ વિખ્યાત છે અને બીજા મંડળની વિધિ કાનુસાર જાણવી. પૂર્વાદિ દિશાના પ્રદક્ષિણ ક્રમે સ્તંભ તથા રણે વડ, પીપળે વગેરે યજ્ઞીય વૃક્ષનાં કરવાં. ૪૭. ત્વિજો તથા અન્ય વિધાન. द्वात्रिंशाष्टचतुःषष्टिमृत्विजो वेदपारगान् ॥ कुलीनानङ्गसम्पूर्णान् पाद्याय॑मभिमंत्रयेत् ॥४८॥ પ્રતિષ્ઠા વખતે વેદવેદાંગમાં પારંગત, કુલીન તથા સર્વાગ સંપૂર્ણ એવા આઠ (૮), બત્રીસ (૩૨) અથવા ચેસઠ (૬૪) વિજેને પાદ્યાર્થ આપી આમંત્રણ કરવું. ૪૮, मण्डपस्य त्रिभागेन चोत्तरे स्नानमण्डपम् ॥ स्थंडिलं वालुकं कृत्वा छायायां स्नापयेत्सुरान् ॥४९॥ મંડપના ત્રીજા ભાગે ઉત્તર દિશામાં સ્નાનમંડપ કરે અને સ્નાન માટે રેતીનું સ્થડિલ (સ્નાનની શિલા અથવા ચેકડી) કરવું તથા દેવતાઓને છાયામાં સ્નાન કરાવવું. ૪૯. Page #699 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ત્રદશ રત્ન] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. पंचगव्यकषायैश्च वल्कलैः क्षीरवृक्षजैः ॥ लापयेत्पञ्चकलशशतवारजलेन च ॥५०॥ પંચગવ્ય ( દહીં, દુધ, ધૃત, ગેમૂત્ર અને છાણ) અને કષાય વડે પાંચ અથવા સે ૧૦૦ કલશે ભરી જલથી સ્નાન કરાવી ક્ષીર વૃક્ષોની વલ્કલ (છાલ) રૂપી વસ્ત્રો ઓઢાડવાં. ૫૦. वेदमंत्रैश्च वादित्रैर्गीतमंगलनिस्वनैः ॥ वस्त्रेणाच्छादयेदीशं वेद्यन्ते मंडपे जपेत् ॥५१॥ વેદમંત્રો, વાજિંત્રો તથા માંગલિક ગીતના શબ્દપૂર્વક મંડ૫માં વેદી પાસે દેવતને શયન કરાવી વસ્ત્ર ઓઢાડવાં. ૫૧. तुलामारोपयेद्वेद्यामुत्तरादौ च तां न्यसेत् ॥ कलशं तु शिरोदेशे पादस्थाने कमण्डलुम् ॥५२॥ વેદીમાં તુલારેપણું કરવું અને તે વેદીની ઉત્તરાદિ દિશામાં સ્થાપન કરવું. દેવતાના મસ્તક તરફ કલશ મૂકો અને પગ તરફ કમંડલુ મૂકવું. ૫ર. व्यजनं पृष्ठदेशे तु दर्पणं वामतः शुभम् ॥ पुष्परागञ्च गोमेदं पूर्वादौ वज्रधृस्थिते ॥५३॥ દેવતાની પીડ તરફ વ્યજન (વીંઝણ) અને ડાબી બાજુએ દર્પણ મૂકવું તે શુભ છે. પુષ્પરાગ અને ગમેદાદિ રને ઈંદ્રાદિદેવાધિષ્ઠિત પૂર્વાદિ દિશાના કેમે મૂક્યાં પ૩. वज्रवैडूर्यमुक्ताश्च विन्द्रनीलं सुनीलकम् ॥ पुष्परागञ्च गोमेदं प्रवालं पूर्वदिक्क्रमैः ॥५४॥ ૧ વજ, ૨ વૈર્ય, ૩ મતી, ૪ ઈન્દ્રનીલ, ૫ સુનીલ, ૬ પુષ્પરાગ, છ ગેમદ અને ૮ પ્રવાલ, આ રત્નો પૂર્વાદિ કમે મૂવાં. ૫૪. सुवर्ण रजतं तानं कांस्य रीतिश्च सीसकम् ॥ वंगं लोहश्च पूर्वादौ सृष्ट्या धातूनिह न्यसेत् ॥५५॥ સેનું (૧), રૂપું (૨), તાંબું (૩), કાંસું (૪), પીતળ (૫), સીસું (૬), કલઈ (૭) અને લોઢું (૮); આ આઠ ધાતુઓ અનુક્રમે યુવદિ આઠ દિશાઓમાં મૂકવી. પપ. Page #700 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શિલ્પ રત્નાકર वज्रं वसिहदेव्यौ विष्णुकान्तेन्द्रवारुणी ॥ संजीवी युष्पतिश्चैव खरिता च क्रमान्यसेत् ॥५६॥ [ ત્રયોદશ રત્ન ૧ વા (સેદરડી), વહ્નિશિખા (કસુંબા), ૩ સહદેવી, ૪ તુલસીપત્ર, પ ઇન્દ્રવારૂણી (ઇન્દ્રામણી), ૬ શખાવલી, ૭ ઉદ્યાકુલી અને ૮ સ્વરિતા; આ આઠ ઔષધિએ પૂર્વાદ આઠે દિશાઓમાં અનુક્રમે મૂકવી. ૫૬. यो व्रीहिस्तथा कंगूर्जर्णाद्वा च तिलैर्युता ॥ शालिमुद्गाः समाख्याता गोधूमच क्रमेण तु • ૧ જવ, ૨ ડાંગર, ૩ કાંગ, ૪ જાર, ૫ તલ, ૬ ચેખા, ૭ મગ અને ૮ ઘઉં; આ આઠે અનાજ પણ ક્રમે પૂર્વાદિ દિશામાં મૂકવાં. ૫૭. ततो महोत्सवं कुर्यान्नृत्यगीतैरनेकशः ॥ नैवेद्यमार्त्तिकं पूजामङ्गन्यासादिकं तथा ॥ ५८॥ ત્યાર પછી મહાત્સવ કરવે. નૃત્ય કરાવવું તથા માંગલિક ગીતા વિગેરે ગાવાં તેમજ દેવતાઓને નૈવેદ્ય ધરાવવું, આરતી ઉતારવી અને અંગન્યાસાદિ સ પૂજાકાર્ય કરવાં. ૫૮. क्षीरं क्षोत्रं घृतं खण्डं पक्कान्नानि बहून्यपि ॥ परसस्वादु भक्ष्याणि समन्तात्परिकल्पयेत् ॥५९॥ દુધ, દહીં, ઘી, ખાંડ તથા બીજા નાના પ્રકારનાં અનેક પકવાને તેમજ બટરસ યુક્ત સ્વાદિષ્ટ ભોજ્ય પદાર્થો બનાવી ચારે તરફ ગોઠવવા, ધરાવવા. ૫૯. विप्राणां संप्रदायैश्च वेदमंत्रैस्तथागमैः ॥ सकलीकर्णजीवन्यः सन्यासं च प्रतिष्ठयेत् ||६० || બ્રાહ્મણોના સપ્રદાયાએ આગમ તથા વેદના સજીવન મંત્રો વડે ન્યાસપૂર્વક દેવતાઓની પ્રતિષ્ઠા કરવી. ૬૦. વસ્ત્રાલ કાર અને નૈવેધ શિલ્પીને આપવા વિષે. यद्देवाभरणं पूजा वस्त्रालङ्कारभूषणम् ॥ तत्सर्व शिल्पिने देयमाचार्याय तु याज्ञियम् ॥ ६१ ॥ Page #701 -------------------------------------------------------------------------- ________________ ત્રદશ રન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. પક. દેવતા સંબંધી આભૂષણ, પૂજા, વસ્ત્ર, અલંકાર અને ભૂષણ એ સર્વ પદાર્થો શિલ્પીને આપવા અને યજ્ઞ સંબંધી સર્વ વસ્તુઓ આચાર્યને આપવી. ૬૧. પ્રાસાદના દેવતાઓનું પૂજન વિધાન. प्रासादे देवतान्यासं स्थावरेषु पृथक् पृथक् ॥ खरशिलायां वाराहं पौल्ये नागकुलानि च ॥१२॥ પ્રાસાદમાં દેવતાઓનું આવાહન કરી સ્થાપના કરવી અને પ્રાસાદના દરેક થરવાળામાં અલગ અલગ દેવતાઓ સ્થાપવા. પ્રાસાદના ખડસલમાં વારાહ દેવતા અને વારિમાર્ગમાં નાગ દેવતાનું આવાહન અને પૂજા કરી નાગકુલ સાથે તેમની સ્થાપના કરવી. દર. प्रकुंभे जलदेवाश्च पुष्पके किंसुरास्तथा ॥ नंदिनी जाड्यकुंभस्य कर्णाभ्यां स्थापयेद्धरिः ॥६॥ દરેક કુંભમાં જલદેવતા, પુષ્પકમાં અસુર દેવતા, જાડબામાં નંદિની (કામધેનું) અને બને કર્ણિકાઓમાં વિષ્ણુ દેવતાનું આવાહન કરી સ્થાપના કરવી. ૬૩. गणेशं गजपीठे च ह्यश्वपीठे तथाश्विनौ ॥ नरपीठे नराश्चैव क्षमा च खुरकं जपेत् ॥१४॥ ગજપીઠમાં ગણેશ, અશ્વપીઠમાં અશ્વિનીકુમાર, નરપીઠમાં નરદેવ અને ખરામાં પૃથ્વી દેવતાનું આવાહન યુક્ત સ્થાપન કરવું. ૪. भद्रे संध्यात्रयं कुंभे पार्वती कलशे स्थिता ॥ कपोताल्याश्च गंधर्वा मश्चिकायां सरस्वती ॥६५॥ પ્રાસાદના ભદ્રના કુંભામાં ત્રણ સંધ્યા (પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંસંધ્યાના દેવતા), કલશામાં પાર્વતી દેવી, કેવાલમાં ગંધર્વ દેવતા અને સંચિકામાં સરસ્વતી દેવીનું આવાહનપૂર્વક સ્થાપન કરવું. ૬૫. जंघायां च दिशां पालाः इन्द्र उद्गमसंस्थितः ॥ सावित्री भरणीदेशे शिरावट्याश्च देविकाः ॥६६॥ विद्याधरी कपोताल्यामन्तराले सुरास्तथा ॥ पर्जन्यं कूटछाद्ये च ततो मध्ये प्रतिष्ठितम् ॥१७॥ Page #702 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ શિપ રત્નાકર [ ત્રયોદશ રન જાંઘીમાં દિપાલે, ઉદુગમ (ડેઢિયા) માં ઇન્દ્રદેવ, ભરણુમાં સાવિત્રી, શિરાવટીમાં દેવીઓ, કપિતાલી (પુષ્પકંઠ) માં વિદ્યાધરી, અત્તરાલમાં સુર અને કૂટછાઘ (છાજા) માં પર્જન્ય (મેઘ દેવતા) ની આવાહનપૂર્વક પૂજા કરી સ્થાપના કરવી. આ પ્રમાણે થેરેની પૂજા કરી દેવપ્રતિષ્ઠા કરવી. ૬૬, ૬૭. शाखयोश्चन्द्रसूर्यौ च त्रिमूर्तिश्चोत्तराङ्गके ॥ उदुम्बरे स्थितो यक्षश्चाश्विनावर्धचन्द्रके ॥६८॥ कोलिकायां धराधारं क्षितिं चोत्तमपट्टके ॥ स्तंभेषु पर्वतांश्चैव ह्याकाशच करोटके ॥६९॥ દ્વારશાખાઓમાં ચંદ્ર અને સૂર્ય, ઉત્તરંગ (એરંગ) માં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, ઉંબરામાં યક્ષ, અર્ધચંદ્ર (શંખાવટ) માં અશ્વિનીકુમાર, કેળીમાં શેષનાગ, ઉત્તમપટ્ટ (ભારવટ) માં પૃથ્વી, ભેમાં પર્વત દેવતાઓ અને કોટક (ધુમટ) માં આકાશ દેવતાની આવાહન-પૂજાપૂર્વક સ્થાપના કરવી. ૬૮, ૬૯. मध्ये प्रतिष्ठयेद्देवं मकरे जान्हवीं तथा ॥ शिखरस्योरुभृगेषु स्थापयेत्पञ्च पञ्च वै ॥७॥ પ્રાસાદના ગભારામાં જે દેવતાનો પ્રસાદ હોય તેમને સ્થાપવા. પરનાલમાં મગરના મુખે ગંગાજી અને શિખરના ઉરૂશંગમાં પાંચ પાંચ દેવતાઓની આવાહનયુક્ત સ્થાપના કરવી. (પાંચ દેવ બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર, ઈશ્વર અને ઇન્દ્ર.) ૭૦, ब्रह्मा विष्णुस्तथा रुद्र ईश्वरस्य सदा मियाः ।। शिखरे चैश्वरं देवं शिखायां तु सुराधिपम् ।७१॥ બ્રહ્મા, વિષ્ણુ તથા રૂક; આ ત્રણ દેવે પ્રાસાદદેવતાને સદા પ્રિય છે. શિખરમાં ઈશ્વર અને શિખા (કળશ) માં ઈદ્રની આવાહન યુક્ત સ્થાપના કરવી. ૭૧. ग्रीवायाममरं देवं घंटायाश्च निशाचरम् ॥ पद्माक्षं पद्मपत्रे च कलशे च सदाशिवम् ॥७२॥ छाद्यवामे तथाऽघोरं तत्पुरुषं तथेशकम् ॥ कर्णादिगर्भपर्यन्तं पश्चाङ्गे च प्रतिष्ठयेत् ॥७३॥ આમલસારાના ગળામાં અમદેવતા, આમલસારામાં નિશાચર, પદ્મપત્ર (ચંદ્રસ)માં પદ્માક્ષ દેવતા, કલશમાં સદાશિવ, છાજાની ડાબી બાજુમાં અઘેર દેવતા, Page #703 -------------------------------------------------------------------------- ________________ સાદી ] દશ રત્ન] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર, ૫૩૩ જમણી બાજુમાં તત્પરૂષ અને અઘેર દેવતાને ઈશ ભૈરવ દેવતા સ્થાપી. આ પ્રમાણે કર્ણથી ગર્ભ સુધી પ્રાસાદનાં પાંચે અંગે માં દેવતાઓની સ્થાપના અને પૂજન કરવું. ૭૨, ૭૩. પ્રાસાદના દેવતાનું પૂર્ણ રીતે પૂજન ન કરવાથી પ્રાસાદ કરાવ્યાનું ફળ મળતું નથી. अर्चायुक्तिथरस्तंभपीठमंडोवरेषु च ॥ पूजनं लोपयेद्यत्र निष्फलं तत्प्रजायते ॥७४॥ દેવતાની પૂજા, પ્રાસાદના થરે, ખંભ, પીઠ અને મડેવર આદિની પૂજામાં જે દેવતાઓના પૂજનને લેપ કરવામાં આવે તે પૂજાફળ નિષ્ફળ જાય છે અને પ્રાસાદ કરાવ્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી. ૭૪. દેવતાની પ્રતિષ્ઠા કર્યા પછી પ્રથમ દર્શન. प्रथमं देवतादृष्टेर्दर्शयेदन्तर्धाहितम् ॥ विप्रकुमारिकां वास्तुं ततो लोकान्प्रदर्शयेत् ॥७॥ પ્રતિષ્ઠા કર્યા પછી દેવાલય બંધ કરી પ્રથમ બ્રાહ્મણની કુમારિકાને દેવાલય ઉઘાડી દર્શન કરાવવું અને ત્યાર પછી સર્વ લોકેને દર્શન કરાવવાં. ૭૫. ગૃહસ્થ પ્રાસાદથી થતા પુણયની માંગણી કરવી અને શિપીએ આશીર્વાદ આપવા વિષે. पुण्यं प्रासादजं खामी प्रार्थयेत्सूत्रधारतः ॥ सूत्रधारो वदेत्स्वामिन्नक्षयं भवतात्तव ॥७॥ પ્રાસાદ કરાવનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા કરાવી સૂત્રધાર પાસે પ્રાસાદથી ઉત્પન્ન થનારા પુણ્યની પ્રાર્થના કરવી અને જ્યારે સ્વામી પ્રાસાદના પુરયની પ્રાર્થના કરે ત્યારે સૂત્રધારે “દે સ્વામિન, તવ અક્ષ પુષ્ય માતાજુમૂત”હે સ્વામી ! પ્રાસાદ કરાવ્યાનું અક્ષય પુણ્ય તમને પ્રાપ્ત થાઓ” આ પ્રમાણે આશીર્વાદ આપ. ૭૬. સૂત્રધાર પૂજન. अनन्तरश्च कर्तव्यं सूत्रधारस्य पूजनम् ॥ वस्त्रालङ्कारभोज्येन गोमहिष्याश्ववाहनः ॥७॥ Page #704 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ શિલ્પ રત્નાકર [ત્રદશ રત્ન પ્રતિષ્ઠા કર્યા પછી સૂત્રધાર (મુખ્ય શિલ્પી)ની પૂજા કરવી અને વસ્ત્ર, અલંકાર, ભેજન તથા ગાય, ભેસ, અશ્વ અને વાહન વિગેરેથી સન્માન કરી સંતુષ્ટ કરવા. ૭૭. अन्येषां शिल्पिनां पूजा कर्तव्या कर्मकारिणाम् ॥ स्वाधिकारानुसारेण वस्त्रताम्बूलभोजनैः ॥७८॥ તેમજ બીજા કામ કરનારા શિલ્પીઓની પણ પૂજા કરવી અને તેમના અધિકાર પ્રમાણે વસ્ત્ર, તાંબૂલ અને ભેજનાદિથી સંતુષ્ટ કરવા. ૭૮, शिल्पिनं पूजयेत्प्राज्ञः सोमपुराभिधं सदा ॥ तस्य हस्तेन कल्याणं कर्तव्यं रिद्धिसिद्धिदम् ॥७९॥ બુદ્ધિમાન ગૃહસ્થ સદા સર્વદા સોમપુરા જાતિના શ્રેષ્ઠ શિલ્પીની પૂજા કરવી. કારણ કે તેના હસ્તે થએલું કામ કલ્યાણ, રિદ્ધિ અને સિદ્ધિને આપનાર થાય છે. ૭૯. सर्वेषां धनमाधारः प्राणिनां जीवनं परम् ॥ वित्त दत्ते प्रतुष्यंति मनुष्याः पितरः सुराः ॥८॥ સર્વ પ્રાણી માત્રને આધાર ભૂત તથા જીવનરૂપ ધન છે. માટે ધનનું દાન કરવાથી માણસે, પિતૃઓ અને દેવતાને સંતુષ્ટ થાય છે. ૮૦. આચાર્ય પૂજન. आचार्यपूजनं कुर्याद् वस्त्रस्वर्णधनैः सह ॥ दानं दद्याद द्विजातिभ्यो दानं धनुर्बलेषु च ॥८१॥ વસ્ત્ર, સુવર્ણ અને ધનથી આચાર્યનું પૂજન કરવું અને પછી બ્રાહ્મણને દાન આપવું. કારણ કે જેવી રીતે સેનામાં ધનુષ મુખ્ય છે તેવી રીતે પુણેમાં દાન છે. ૮૧. महामहोत्सवः कार्यों महादानं प्रदीयते ॥ आचार्यसूत्रधारेभ्यो दद्याद् वस्त्राणि संमुदा ॥८२॥ પ્રતિષ્ઠાને માટે મહોત્સવ કરે અને મોટું દાન પુણ્ય કરવું તથા આચાર્ય અને સૂત્રધારનું સારી રીતે સમાન કરી તેમને અમૂલ્ય વસ્ત્રો આપવાં. ૮૨. Page #705 -------------------------------------------------------------------------- ________________ ત્રયોદશ રત્ન ]. પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. પ્રાસાદ તથા પ્રતિષ્ઠા કર્યાનું ફળ. देवानां स्थापनं पूजा पापहृद् दर्शनादिकम् ॥ धर्मे वृद्धे भवेदर्थः काममोक्षौ ततो नृणाम् ॥८३॥ દેવેની સ્થાપના. પૂજા અને દર્શનાદિક પાપનો નાશ કરનારાં છે અને ધર્મની વૃદ્ધિ થવાથી મનુષ્યને અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૮૩. पञ्चाशत्पूर्वपश्चाच ह्यात्मानं तु तथाधिकम् ॥ शतमेकोत्तरं सोऽपि तारयेन्नरकार्णवात् ॥८४॥ પ્રતિષ્ઠા કરનાર પચાસ પેઢીઓ પહેલાની અને પચાસ પેઢીઓ પાછળની તથા પોતે મળી કુલ (૧૦૧) એકસે એક પેઢીને નરકરૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરે છે. ૮૪. कोटिवर्षांपवासच तपो वै जन्मजन्मनि ॥ कोटिदानं कोटिदाने प्रासादकलकारणे ॥८॥ ન પ્રાસાદ કરાવવાથી કટિ વર્ષો સુધી ઉપવાસ કર્યાનું, જન્મજન્મ તપ કર્યાનું તથા કોટિદામાં કેટિદાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ૮૫. एकहस्ते तु प्रासादे कल्पं स्वर्गे च तिष्ठति ॥ पश्चाद्राज्यं च भूलोके कथितं नात्र संशयः ॥८६॥ એક ગજને પ્રાસાદ કરાવે તે એક કલ્પ પર્યત સ્વર્ગમાં નિવાસ કરે છે અને પછી પૃથ્વીલેકમાં રાજ્ય કરે છે એમ કહેલું છે. એમાં જરા પણ સંશય કરે નહિ. ૮૬. જૈન પ્રતિષ્ઠા વિષે प्रतिष्ठा वीतरागस्य जिनशाशनमार्गतः ॥ नमस्कारैः सुरमंत्रैः सिद्धिकेवलभाषितैः ॥८७॥ વીતરાગ પ્રભુની પ્રતિષ્ઠા જિનશાશન માર્ગોનુસાર સિદ્ધિકેવલમાં કહેલા નમસ્કાર (નવકાર) દેવમંત્રના ઉચ્ચારપૂર્વક કરવી. ૮૭. Page #706 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શિલ્પ રત્નાકર जिनानां मातरो याश्च यक्षिणी गौतमी तथा ॥ सिद्धिकाले च या जाता चतुर्विंशतिमूर्त्तयः ||८८ [ ત્રર્યાદા રત્ન જિનદેવતાએની માતૃદેવતાઓ તથા યક્ષિણી અને ગાતમી વગેરે શાશન૦ દેવીઓ તેમજ સિદ્ધિ પ્રાપ્ત થતી વખતે ઉત્પન્ન થએલી ચાવીસ યક્ષ, યક્ષિણી યથાયોગ્ય સ્થાને સ્થાપવી. ૮૮. इति स्थाप्या जिनावासे त्रिप्रकारं गृहं तथा ॥ सांभ शिखरं मन्दारकं तत्वपदादिकम् ॥ ८९ ॥ ઉપર કહેલી સર્વ માતૃદેવતાએ જિનાલયમાં સ્થાપવી તથા સાંભ (સામરણ), શિખર અને મદારક (ઘુમટ) એમ ત્રણ પ્રકારે જિનાલય જાણુવું. ૮૯. ગ્રહ પ્રતિષ્ઠા વિષે, ग्रहाणां सर्वदेवानां पादपीठे प्रतिष्ठिता ॥ येनानन्तविभेदेन मूर्तिमार्ग उदाहृतः ॥९०॥ ગ્રહેાની પ્રતિષ્ઠા સર્વ દેવતાઓની પીઠિકામાં કરવી. આ પ્રમાણે અનત ભેદોએ કરી મૂતિ માર્ગ કહેલા છે તે શાસ્ત્રો દ્વારા જાણવે. ૯૦. વાપીપાદિની પ્રતિષ્ઠા વિષે. माघादिपञ्चमासेषु वापीकूपादिसंस्कृताः ॥ तडागस्य चतुर्मास्ये कुर्यात्तथा षड्मार्गभिः ॥ ९१ ॥ માઘ, ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ અને જયેષ્ઠ; આ પાંચ મહિનામાં વાવ, કૃપ ઇત્યાદિને સંસ્કાર કરવા અને ચતુર્માસ (ચામાસા)માં તલાવના સ ંસ્કાર કરવે. પ્રમાણે છ પ્રકારે ઉપરનાં શુભ મુહૂર્તમાં વિધિવત્ સસ્કાર કરી ઉપયોગ કરવા. ૯૧ આ असंस्कृतं जलं देवाः पितरो न पिबन्ति ते ॥ संस्कृते तु प्रमायन्ति तस्मात्संस्कारमाचरेत् ||१२|| સંસ્કાર કર્યાં વગરનાં વાવ, કુચ, તલાવ વિગેરે જલાયે'નુ જળ દેવા તેમજ પિતૃદેવા પીતા નથી અર્થાત્ ગ્રહણ કરતા નથી. પરંતુ સંસ્કાર કર્યાં પછી જળાશયેના જળને પ્રમાણ કરે છે અર્થાત્ ગ્રહણ કરે છે. માટે અવશ્ય સંસ્કાર કરવા. ૯૨, Page #707 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર जीवनं वृक्षजन्तूनां कारिते च जलाशये ॥ दत्ते वासभृते सौख्यं भुंक्ते स्वर्गे च मानवः ॥९३॥ ત્રયેાદશ રત્ન જલાશય કરવાથી વૃક્ષે તથા પ્રાણીમાત્રને જીવન મળે છે તથા આ પ્રમાણે પ્રાણીમાત્રને વાસ આપવાથી જલાશય કરનાર માણસ સ્વર્ગમાં ઉત્તમ સુખના ઉપભેગ કરે છે. ૯૩. વાસ્તુ પૂજન વિધાન. સપ્ત પુણ્યાહ કરવા વિષે. कूर्मसंस्थापनं द्वारं पद्मशिला च पूरुषः ॥ घंटा ध्वजः प्रतिष्ठा च ज्ञेयं पुण्याहसप्तकम् ॥९४॥ ૫૭ ૧ ક્રૂશિલા સ્થાપન, ૨ દ્વારશાખા રાપણુ, ૩ પદ્મશિલા સ્થાપન, ૪ ધ્વજાપુરૂષની સ્થાપના, ૫ ઘ'ટા સ્થાપન, ૬ ધ્વજ સ્થાપન અને ૭ દેવ પ્રતિષ્ઠા; આ સાંતને પુણ્યાહુ સપ્તક જાણવુ. આ સાત કાર્યોમાં વાસ્તુ પૂજન કરવું. ૯૪. ચૌદ વખત વાસ્તુ પૂજન કરવા વિષે. भूम्यारंभे तथा कूर्मे शिलायां सूत्रपातने ॥ द्वारोच्छ्रये खुरे कुंभे पढे पद्मशिलासु च ॥९५॥ शुकनासे च पुरुषे घंटायां कलशे तथा ॥ ध्वजोच्छ्राये प्रतिष्ठायां शांतिकानि चतुर्दश ॥९६॥ ૧ ભૂખ્યારલ (પ્રથમ પાયેા ખેાદતી) વખતે, ૨ ક્રૂશિલા સ્થાપતાં, ૩ ખડસલ ચાડતાં, ૪ સૂત્ર છેોડતાં, પ દ્વારશાખા સ્થાપતાં, ૬ ખરા ચડતાં, ૭ થાંભલાની કુલી એસાડતાં, ૮ પાઢ (ભારવ૮) મૂકતાં, હું પદ્મશિલા વખતે, 1૦ શુકનાશ વખતે, ૧૧ ધ્વજાપુરૂષ બેસાડતાં, ૧૨ આમલસારો ચઢાવતાં, ૧૩ કલશ (શિખરનું ઇંડુ) ચઢાવતાં તથા ૧૪ ધ્વજાયુક્ત પ્રતિષ્ઠા વખતે વાસ્તુપૂજા કરવી. આ ચાદ શાંતિકમ જાણવાં. ૯૫, ૯૬. સપ્ત પુણ્યાહ પ્રતિષ્ઠાનું મહાફળ कृतकूर्मप्रतिष्ठायां खाते पूर्णसुसंस्थिते ॥ भूर्लोके लभते राज्यं सर्वजन्मसु शाश्वतम् ॥९७॥ ભૂ પ્રતિષ્ઠા કરી ખાતને નાભિનળ પૂર્ણ રીતે ચણી લાવવાથી જન્માજન્મ ભૂલકમાં શાશ્વત રાજ્ય પ્રાપ્ત થાય છે. ૯૭. e Page #708 -------------------------------------------------------------------------- ________________ પ શિલ્ય રત્નાકર शिलाप्रतिष्ठमानासु दैवतैरत्र शुच्यते ॥ स्वर्गे चाभीप्सितं स्थानं राज्यं च जन्मजन्मनि ||१८|| [ત્રાદશ રત્ન અન્ય આઠ દિશાઓની અૠશિલાઓનુ સ્થાપન થતાં દેવા ( પેાતાનાં સ્થાન જવાના વિચારમાં પડે છે અને સ્થાપનકર્તા સ્વમાં ઇચ્છિત સ્થાન મેળવે છે તથા જન્મજન્માંતરમાં રાજ્ય પ્રાપ્ત કરે છે. ૯૮, द्वारे प्रतिष्ठमाने तु स्तंभोच्छ्रायसुसंयुते ॥ लोके महापुरं रम्यं शतयोजनकाञ्जनम् ॥ ९९ ॥ દ્વારશાખા સયુક્ત દ્વારની પ્રતિષ્ઠા કરવાથી લેકમાં સ યેજનના વિસ્તારવાળા રમણીય મહાપુરનું રાજ્ય પ્રાપ્ત થાય છે. ૯૯. पद्मशिलाप्रतिष्ठायां देवालये भूमस्तके || एकच्छत्रं महाराज्यं जनलोकेषु लभ्यते ॥ १०० ॥ દેવાલયમાં પદ્મશિલાની પ્રતિષ્ઠા કરવાથી જનલેાકમાં એકછત્ર મહારાજ્યની પ્રાપ્તિ થાય છે. ૧૦૦, पुरुषे प्रतिष्ठमाने आगममंत्रसंयुते ॥ तपोलोके ब्रह्मलोके त्रिदशैः सह क्रीडति ॥ १०१ ॥ શાસ્ત્રોક્ત મંત્રવિધિ સયુક્ત ધ્વજાપુરૂષની પ્રતિષ્ઠા કરવાથી કર્તા તપલાક તેમજ બ્રહ્મલોકમાં દેવલેકની સાથે ક્રીડા કરે છે. ૧૦૧. घंटाप्रतिष्ठमानायामुत्पन्नायां क्षीरार्णवात् ॥ काञ्चनैः पुष्पविमानैः सत्यलोकं स गच्छति ॥ १०२ ॥ ક્ષીરસમુદ્રમાંથી ઉત્પન્ન થએલી ઘટા એટલે આમલસારો ચઢાવવાની પ્રતિષ્ઠા કરવાથી કર્તા સુવ`મય પુષ્પવિમાનામાં એસી સત્યલોકમાં ગમન કરે છે. ૧૦૨. कृते महाध्वजारोहे पताकाध्वजचामरे || गच्छति ज्ञानलोकं स पत्र ज्ञानञ्च देवता ॥ १०३ ॥ પતાકાધ્વજ તથા ચામરસહિત મહાધ્વજારોપણ અને તેની સાથે દેવાલયમાં દેવપ્રતિષ્ઠા કર્યાંથી કરાવનાર સ્વામી જ્ઞાનલેકને પ્રાપ્ત થાય છે કે જ્યાં સદા સર્વાંદા જ્ઞાનદેવતા બિરાજમાન છે. ૧૦૩. Page #709 -------------------------------------------------------------------------- ________________ त्रयो। २.] ૫૩૨ પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. વાસ્તુપુરૂષની ઉત્પત્તિ. भाद्रपदस्य मासस्य तृतीया कृष्णपक्षका ॥ वारः शनैश्चरः प्रोक्तो नक्षत्रं कृत्तिका भवेत् ॥१०४॥ योगस्तत्र व्यतीपातः करणं विष्टिसंभवः ॥ भद्रा चैव भवेत्तत्र कुलिकञ्च तदा भवेत् ॥१०॥ पुरान्धकवधे रुद्रललाटपतितः क्षितौ ॥ स्वेदस्ततोद्भुतं जातः पुरुषो वै सुदुःसहः ॥१०६॥ ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષની તૃતીયા, શનિવાર, કૃત્તિકા નક્ષત્ર, વ્યતીપાત યોગ, વિષ્ટિકરણ, ભદ્રા તેમજ કુલિક; એ સર્વ રોગ આવેલા હતા તેવા ભેગમાં પૂર્વે અંધકાસુર દૈત્યની સાથે યુદ્ધ કરતાં રૂદ્રના લલાટમાંથી પરિશ્રમને લીધે પરસેવાનું બિંદુ પૃથ્વી ઉપર પડ્યું અને તે પરસેવાના બિંદુમાંથી એક આશ્ચર્યકારક બનાવ અન્ય અર્થાત્ તે બિંદુમાંથી એક અતિદુઃસહ અને વિકાળ પુરૂષ ઉત્પન્ન थयो. १०४, १०५, १०६. गृहीत्वा सर्वदेवस्तं न्यस्तो भूमावधोमुखम् ॥ जानू कोणी च पादौ च रक्षोदिशि शिवे शिरः ॥१०७॥ चत्वारिंशद्युताः पञ्च वास्तुदेहे स्थिताः सुराः॥ अष्टौ च बाह्यगास्तेषां वसनाद्वास्तुरुच्यते ॥१०८॥ સર્વ દેવતાઓએ તે પુરૂષને પકડીને ઉંધે મુખે ભૂમિ પર સૂવાડી દીધે. તેની બે જાંઘ, ઘુંટણ તથા પગ નૈઋત્ય દિશામાં અને માથું ઈશાન કોણમાં રહ્યું. આ પુરૂષના શરીર ઉપર પીસતાલીસ (૪૫) દેવતાઓ રહેલા છે અને એ ૪૫ દેવતાઓમાંથી આઠ આઠ દેવતાઓ ચારે દિશાઓમાં રહેલા છે. આ પ્રમાણે દેવતાઓએ તેના પર વાસ કરવાથી તે “વાસ્તુપુરૂષ કહેવાયે.૧૦૭, ૧૦૮, अधोमुखेन सौख्यञ्च कुरुते हन्ति चान्यथा ॥ नैव तस्य विना शांतिं श्रीदः सुविहितो बलिः ॥१०॥ प्रासादभवनादीनां प्रारंभे परिवर्तने ॥ वास्तुकर्मसु सर्वेषु पूजितः सुखदो भवेत् ॥११॥ Page #710 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ શિ૯૫ રત્નાકર [ દશ રન આ વાસ્તુપુરૂષને ઉધે મુખે સૂવાડવાથી સુખ આપે છે અને જે ચત્તો સૂવાડે હિય તે હાનિ કરે છે તેમજ વાસ્તુની શાંતિ કર્યા વગર લક્ષમી આપનાર તે નથી પરંતુ સારી રીતે બલિદાન કરવામાં આવે તે લક્ષમી આપનારે થાય છે. ૧૦૯. પ્રાસાદ તથા ઘર વિગેરેના આરંભમાં તથા સમાપ્તિ વખતે તેમજ સર્વ પ્રકારનાં વાસ્તુકર્મોમાં જે વાસ્તુપુરૂષનું પૂજન કરવામાં આવે તે તે સુખ આપનારે थाय छे. १०८, ११०. વાસ્તુ પુરૂષનું ચિત્ર. પૂર્વ દિશા. विदारिका चरकी जय इद्र सूर्य सत्य मश आकाश अग्नि | पूषा आप वत्स ४ अर्यमा सावित्र मन सविता वितया "ISM आप शैल गृहक्षात पृथ्वीधर विवस्वान् | यम भलाट गंधर्व रुद्र अने रेददाश भृग, नाग (रोग यम । शेष | असुर वरुण | पूष्य सुग्रीव नंदि पापा पूतना Page #711 -------------------------------------------------------------------------- ________________ ત્રાદશ રત્ન 3 પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર વાસ્તુ પૂજન ન કરવાથી દોષ. वास्तुपूजां पुरा कृत्वा पश्चाद् भवनमाविशेत् ॥ अकृत्वा वास्तुपूजादिं गृहस्वामी विनश्यति ॥ १११ ॥ तस्मात्पूजां विधायादौ गृहदेवालयादिके ॥ पञ्चधा पूजनं वास्तोः गृहकर्मणि सर्वदा ॥ ११२ ॥ પ્રથમ વાસ્તુ પૂજન કરી પછી ગૃહમાં પ્રવેશ કરવો અને જો વાસ્તુપૂજાદિ પૂજન કાર્યાં કર્યાં સિવાય ગૃહપ્રવેશ કરે તે ગૃહસ્વામી અર્થાત્ ઘરધણીનું મૃત્યુ થાય. માટે પ્રથમ વાસ્તુપૂજન કરી પછી ગૃહ તથા દેવાલયાદિકને પ્રારભ તેમજ પ્રતિષ્ઠિ કાર્યો કરવાં. હુમેશાં ગૃહકામાં પાંચ પ્રકારે વાસ્તુપૂજન કરવુ, ૧૧૧, ૧૧૨. વાસ્તુદેવાનુ પૂજન વિધાન. एकपदादितो वास्तुर्यावत्पञ्चाशहस्तकः ॥ द्वात्रिंशन्मण्डलान्येव क्षेत्रतुल्याकृतीनि च ॥११३॥ ૫૪૧ એક (૧) પદથી તે એક હજાર (૧૦૦૦) પદ સુધીના તથા એક ગજથી પચાસ (૫૦) ગંજ સુધીના વાસ્તુ પૂજવા. તેમજ ક્ષેત્રના આકાર પ્રમાણે આકૃતિવાળાં બત્રીસ મડલા કરી વાસ્તુ પૂજવા. ૧૧૩. मणिभिः स्वर्णरूपाभ्यां विद्रुमेण फलेन वा ॥ चतुःषष्टिपदं वास्तुं लिखेद्वापि शतांशकैः ॥११४॥ पिष्टेन वाक्षतैः शुद्धैस्ततो वास्तुं समर्चयेत् ॥ पूर्वोक्तेन विधानेन बलिपुष्पादि चार्पयेत् ॥ ११५ ॥ મણિ, સુવર્ણ, રૂપુ, પરવાળાં અને ક્લે વડે ચેસ (૬૪) અથવા સા ( ૧૦૦ ) પદને વાસ્તુ રચવો. તેમજ પિષ્ટ ( લેટ ) તથા શુદ્ધ અક્ષત ( ચેખા ) વડે વાસ્તુ રચવા અને પછી વાસ્તુની પૂજા કરવી તથા પૂર્વોક્ત વિધાનથી અલિપુષ્પાદિ અર્પણ કરવાં, ૧૧૪, ૧૧૫. ૬૪ પદનો વાસ્તુ. अथातः संप्रवक्ष्यामि वास्तुलक्षणमुत्तमम् ॥ चतुरस्रीकृते क्षेत्रे ष्टभागविभाजिते ॥ ११६ ॥ Page #712 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ શિલ્પ રત્નાકર [ त्रयोदश रत्न मध्ये चतुष्पदो ब्रह्मा षट्पदाश्चार्यमादयः ॥ कर्णे ह्यर्धपदा भक्ताः शेषाश्चैकपदाः स्मृताः ॥११७॥ હવે ઉત્તમ વાસ્તુ લક્ષણ કહું છું તે સાંભળ. ચેસ ( ૬૪) પદના વાસ્તુના ચારસ ક્ષેત્રમાં આઠ ભાગ કરવા. વચમાં ચાર ભાગમાં બ્રહ્મા, છ ભાગમાં અમા, વૈવસ્વત વિગેરે અને વાસ્તુના કાણુના દેવતાઓ અર્ધા પદમાં તેમજ બાકીના દેવતા એક પદમાં स्थापवा. ११६, ११७. चरकी अ སྐ” पापा कु भ मु ना ག प प ज आपवत्स आप ६४ पदनो वास्तु पूर्व दिशा इं सू स भृ रुद्र रुद्रदास पृथ्वीधर ब्रह्मा शो अर्यमा मैत्रगण अ व पु सावित्र सविता वैवस्वत जय इंद्र सु + पू विदारिका वि गृ य ܀ पूतना ૮૧ પદને વાસ્તુ, चतुरस्रीकृते क्षेत्रे नवभागविभाजिते ॥ मध्ये नवपदो ब्रह्मा षट्पदाश्चार्यमादयः ॥११८॥ तृतीये पदमध्यस्था द्विपदाः परिकीर्त्तिताः ॥ शेषास्तु पदिका ज्ञेया एक्याशीतिपदे सुराः ॥ ११९॥ Page #713 -------------------------------------------------------------------------- ________________ દશ રન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. ૫૪૩ એકાશી પદના વાસ્તુના ચેરસ ક્ષેત્રમાં નવ ભાગ કરવા. તેમાં મધ્યના નવ ભાગમાં બ્રહ્મા, બ્રહ્માની ચારે બાજુના છ છ ભાગમાં અર્યમા વગેરે, ત્રીજા પદના મધ્ય ભાગે રહેલા દેવતાએ બે બે ભાગમાં અને બાકીના એક એક ભાગમાં સ્થાપવા. ૧૧૮, ૧૧૯, ८१ पदनो वास्तु चरको विदारिका thor अ | सावित्र सविता | कु पृथ्वीधर ब्रह्मा वैवस्वत भ.. मैत्रगण सविता सावित्र रुद्रदास vv पा - पूतना . १०० पहनो वास्तु. चतुरस्रीकृते क्षेत्रे दशभागविभाजिते । वास्तुकर्णस्याष्टौ सार्द्धपदा मध्येऽष्टपदिकाः ॥१२०॥ चतुर्विंशो द्विपदाश्च मध्यमास्तु चतुष्पदाः ॥ ब्रह्मा षोडशभागैस्तु शतपदे व्यवस्थितः ॥१२॥ સે પદ (૧૦૦)ના વાસ્તુના ચોરસ ક્ષેત્રમાં દશ ભાગ કરવા અને વાસ્તુના કર્ણના દેવતાઓ દેઢ ભાગમાં, તેમજ મધ્યના કર્ણના દેવતાએ આઠ આઠ પદમાં સ્થાપવા. Page #714 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શિ૯૫ રત્નાકર [ત્રદશ રત્ન બાજુના ચોવીસ દેવતાએ બે બે ભાગમાં અને મધ્યના દેવતાએ ચાર ભાગમાં સ્થાપવા. બ્રહ્મા સેળ ભાગમાં સ્થાપવા. આ પ્રમાણે સે પદના વાસ્તુમાં વ્યવસ્થા કરવી. ૧૨૦, ૧૨૧. १०० पदनो वास्तु पूर्व दिशा. चरकी विदारिका . सावित्र आपवतंस पृथ्वीधर | ब्रह्मा वैवस्वता य - - ना -...-- -. | रो /रुद्र मैत्र गण जय। दास पापा पूतना ईशो मूनि च पूज्येत दक्षिणं कर्णमाश्रितः ॥ जयः स्कन्धे महेशाद्याः पञ्चलक्षणबाहुगाः ॥१२२॥ महेन्द्रादित्यमृत्युश्च भृङ्ग आकाशमेव च ॥ वह्निजानौ तथा पूषा सप्त पदालिषु स्थिताः ॥१२॥ મસ્તકે ઇશ દેવતાની પૂજા કરવી અને તે ઈશ વાસ્તુના દક્ષિણ કર્ણને (કાનને આશ્રય કરી રહેલ છે. સ્કંધમાં જય અને મહેશદિ પાંચ દેવે બાહુમાં રહેલા છે. મહેન્દ્ર, આદિત્ય, મૃત્યુ, ભંગ અને આકાશ; આ પાંચ દેવતાએ જમણ જાંધ ઉપર તથા પૂષા વિગેરે સાત દેવે પદાલિ એટલે પદના સાત ભાગમાં રહેલા છે. ૧૨૨, ૧૨૩. Page #715 -------------------------------------------------------------------------- ________________ પ૪૫ દશ રન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. पूषा चैव तथेनश्च गृहक्षेत्रो यमस्तथा ॥ गंधर्वो मुंगराजश्च मृगः सप्त सुरा इति ॥१४॥ પૂષા, સૂર્ય, ગૃહક્ષેત્ર, યમ, ગંધર્વ, ભૃગરાજ તથા મુગ; આ સાત દેવે પાદસ્થાને રહેલા જાણવા. ૧૨૪. पादयोरपि तस्यैव सप्त सप्त दलस्थिताः ॥ दौवारिकोऽथ सुग्रीवः पुष्पदंतो जलाधिपः ॥१२५।। असुरशेषयमाश्च रोगो जानूतले स्थिताः ॥ नागो मुख्यश्चभल्लाटः सोमोऽद्रिरस्य बाहुगाः ॥१२६॥ તે વાસ્તુપુરૂષના બે પગોના દલામાં પણ સાત સાત દેવતાઓ રહેલા છે. દૈવારિક, સુગ્રીવ, પુષ્પદંત, જલાધિપ, અસુર, શેષ અને યમ; આ સાત ડાબા પગના દળમાં જાણવા. રગદેવતા જાંઘ તળે રહે છે. નાગ, મુખ્ય, ભલ્લાટ, સેમ અને અદ્રિ (શેલ); આ દેવો વાસ્તુપુરૂષના ડાબા હાથ ઉપર રહેલા જાણવા. ૧૨૫, ૧૨૬. अदितिः संधिदेशे च वामे भागे दितिः स्थिता ॥ द्वात्रिंशद् बाह्यगा देवा नाभिपृष्ठे स्थितो विधिः ॥१२७॥ अर्यमा दक्षिणे वामे स्थाने तु पृथिवीधरः ॥ रविर्विवस्वान्मित्रश्च दक्षवामोरुगावुभौ ॥१२८॥ સંધિદેશમાં અદિતિ, ડાબી બાજુએ દિતિ, આ બત્રીસ દેવે બહારના ભાગમાં રહેલા જાણવા. નાભિપૃષ્ઠમાં બ્રહ્મા, દક્ષિણ બાજુએ અર્યમા, ડાબી બાજુએ પૃથ્વધર રહેલા છે. જમણી જાંધ ઉપર વિવસ્વાન અને ડાબી જાંધ ઉપર મિત્ર દેવતા રહેલા છે. ૧૨૭, ૧૨૮. आपस्तु मलवो वास्तु आपवत्सो हृदि स्थितः ॥ मावित्री सविता तद्वत् करदक्षिणमाश्रिता ॥१२९॥. इन्द्र ऐन्द्रश्च मेरे स्थाद् रुद्रो वै वामहस्तके । अंतकोऽपि तथा तत्रातिवैलक्ष्यमिदं वपुः ॥१३०॥ હદય દેશમાં જલદેવતા અને આપવત્સ રહેલા છે. તથા જમણા હાથ ઉપર સાવિત્રી અને સવિતા દેવતા રહેલા છે. ઈન્દ્ર અને જયંત એ મેદ્ર (લિંગ) ઉપર રહેલા છે. તથા ડાબા હાથ ઉપર રૂદ્રદેવતા રહેલા છે તેમજ 'અતક (યમ) પણ ડાબા હાથ ઉપર રહેલા છે. આ પ્રમાણે આ વાસ્તુપુરૂષનું શરીર અતિવિલક્ષણ છે. ૧૨૯, ૧૩૦. Page #716 -------------------------------------------------------------------------- ________________ પ૪૬ શિલ્પ રત્નાકર [ દશ રન ईशाने चरकी बाह्ये चिपिच्छा तु च पूर्वतः ॥ विदारिकाग्निकोणे च जिह्वायां च दिगाश्रिताः ॥१३॥ नैऋत्ये पूतना स्कंदः पश्चिमे वायुकोणके ॥ पापराक्षसिका सौम्य चैवं सर्वान् प्रकल्पयेत् ॥१३२॥ ઈશાન કોણમાં બહારની બાજુએ ચરકી દેવતા, પૂર્વ દિશાએ ચિપિચ્છા, અગ્નિ કેણમાં વિટારિકા અને જિલ્લામાં દિપાલ દેવતાઓ રહેલા છે. નૈઋત્યકોણમાં પૂતના. પશ્ચિમમાં કંદ અને વાયુકેણમાં પાપરાક્ષસી રહેલી છે. તે સામ્ય, આ પ્રમાણે સર્વ દેવતાઓની કલ્પના વાસ્તુપુરૂષના અંગમાં કરવી. ૧૩૧, ૧૩૨. | ઉપજાતિ. यः पूजयेद् वास्तुमनन्यभक्त्या न तस्य दुःखं भवतीह किञ्चित् ॥ जीवत्यसौ वर्षशतं सुखेन स्वर्गे नरस्तिष्ठति कल्पमेकम् ॥१३३॥ જે પુરૂષ અનન્ય ભક્તિ વડે વાસ્તુદેવને પૂજે છે તેને આ લેકમાં કઈ પણ પ્રકારનું દુઃખ થતું નથી. એટલું જ નહિ પણ તે સો ૧૦૦ વર્ષ પર્યત સુખશાંતિપૂર્વક જીવે છે અને મૃત્યુ પછી એક કપ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. ૧૩૦. अथ वास्तुपूजनम् । વાસ્તુપૂજન વિધિ. પ્રાસાદ અથવા ઘરની ઉત્તર દિશાએ અગર ઈશાન કોણે શુદ્ધ કૃત્તિકાની બે ગજ સમચોરસ વેદી કરવી. (વેદી ન બની શકે તે માટે બાજોઠ કામમાં લે છે. પછી વેદિકા અથવા બાજોઠ ઉપર બે ગજ સમરસ રેશમી વેત વસ્ત્ર પાથરવું. તેમાં ચોખાને સ્વસ્તિક (સાથી) પૂર-કરે. શ્વેત વસ્ત્ર ઉપર પત વસ્ત્ર પાથરવું અને તેના ઉપર ચોખાથી અદલ કમળ કરવું. પત વસ્ત્ર ઉપર રક્ત વસ્ત્ર પાથરવું અને તેના ઉપર સુવર્ણ અથવા પરવાળાની વાસ્તુની રેખાઓ આલેખવી. પરંતુ જે શક્તિ ન હોય તે અક્ષત અથવા જવને લેટ પાથરી સેનાની શલાકા વડે અથવા પરવાળા વડે વાસ્તુની રેખાઓ ખેંચવી. ત્યાર પછી બ્રાના સ્થાને જલપૂર્ણ કલશ સ્થાપ. ૧ કલશમાં જલ ભરતાં નીચેને મંત્ર બોલ. गंगे च यमुने चैव गोदावरि सरस्वति ॥ नर्मदे सिन्धो कावेरि जलेऽस्मिन्सन्निधिं कुरु ॥१॥ Page #717 -------------------------------------------------------------------------- ________________ प्रयोशन] પ્રતિષ્ઠાધિ લક્ષણાધિકાર પ૭ ક્લશને દેવતા. कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रः समाश्रितः ॥ मूले तस्य स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः ॥२॥ कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा वसुंधरा ॥ ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदो ह्यथर्वणः ॥३॥ પંચરત્ન તથા સોનામહેર કે રૂપામહેર કલશમાં મૂકી ત્યાર પછી કલશના મુખે પાંચ પાન મૂકી ઉપર શ્રીફળ મૂકવું અને નીચેના મંત્ર વડે વચ્ચે નવ પદના સ્થાને કલશનું સ્થાપન કરવું. ॐ श्रीसिद्धयै नमः। ॐ ब्रह्मणे नमः। ॐ ब्रह्मासने स्थिरो भव ॥ નમસ્કાર, अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥४॥ ॐ नमो श्रीवास्तुदेवाय । ॐ श्रीविश्वकर्मणे नमः । નીચેના મંત્ર વડે પૂજાનાં દ્રવ્યને તથા પોતાને પ્રેક્ષણ કરી પવિત્ર કરવા. अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा ॥ यः स्मरेत्पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः ॥२॥ (૨) પૂર્વાદિ ચાર દિશાના અર્યમાદિ ચાર દેવેનું નીચેના મંત્ર વડે આવાહન કરવું. १ ॐ क्लीं सिद्धये नमः । ॐ अर्यमणे नमः। आगच्छ२, अत्र स्थाने स्थिरो भव । २ ॐ क्लीं सिद्धथै नमः । ॐ विवस्वते नमः। आगन्छ२, अत्र स्थाने स्थिरो भव । ३ ॐ क्लीं सिद्धयै नमः । ॐ मित्राय नमः। आगच्छ२, अत्र स्थाने स्थिरो भव । ४ ॐ क्लीं सिद्धयै नमः । ॐपृथ्वीधरायनमः। आगच्छर, अत्र स्थाने स्थिरो भव । (૩) ઈશાનકેથી અંદરના અકેણુના આપવત્સાદિ આઠ દેવેનું આવાહન. १ ॐऋद्धयैनमः। ॐ आपापवत्साभ्यांनमः । आगच्छतम्२, अत्रस्थाने स्थिरौ भवतम् । २ॐ ऋद्धयैनमः । ॐसावित्रिसवितृभ्यांनमः। आगच्छतम२, अत्रस्थाने स्थिरौभवतम्। ३ ॐऋद्ध थैनमः। ॐ इन्द्रजयाभ्यां नमः । आगच्छतम्र, अत्रस्थाने स्थिरीभवतम् । ४ ॐ ऋद्ध यैनमः । ॐ रुद्रदासाभ्यां नमः । आगच्छतम्, अत्रस्थाने स्थिरीभवतम् । Page #718 -------------------------------------------------------------------------- ________________ પ૪૮ શિલ્પ રત્નાકર [त्रयोदशन (४) ४शानथा पूर्वनाशाह वोनु आवाहन. १ ॐ ह्रीं श्रीं ईशाय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । २ ॐ ह्रीं श्रीं पर्जन्याय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । ३ ॐ ह्रीं श्रीं जयाय नमः। आगच्छ२, अस्मिन् स्थाने स्थिरो भव । ४ ॐ ह्रीं श्रीं इन्द्राय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । ५ ॐ हीं श्रीं सूर्याय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । ६ ॐ हीं श्रीं सत्याय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । ७ ॐ हीं श्रीं भृशाय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । ८ ॐ हीं श्रीं आकाशाय नमः । आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । (૫) અગ્નિકેથી દક્ષિણના અગ્નિ આદિ આઠ દેવેનું આવાહન. ९ ॐ क्लीं अग्नये नमः। आगच्छ२, अस्मिन् स्थाने स्थिरो भव । १० ॐ क्लीं पूष्णे नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । ११ ॐ क्लीं विरोचनाय नमः। आगच्छ२, अस्मिन् स्थाने स्थिरो भय । १२ ॐ क्लीं गृहक्षताय नमः। आगच्छ२, अस्मिन् स्थाने स्थिरो भव । १३ ॐ क्लीं यमाय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । १४ ॐ क्लीं गंधर्वाय नमः। आगच्छ२, अस्मिन् स्थाने स्थिरो भव । १५ ॐ क्लीं भंगाय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । १६ ॐ क्लीं मृगाय नमः। आगच्छ२, अस्मिन् स्थाने स्थिरो भव । ()त्यहाथी पश्चिमना पितृमाहिमावानुमान. १७ ॐ क्लीं श्रीं पितृभ्यो नमः । आगच्छत२, अस्मिन् स्थाने स्थिरा भवन । १८ ॐ क्लीं श्रीं दौवारिकाय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । १९ ॐ क्लीं श्रीं सुग्रीवाय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । २० ॐ क्लीं श्रीं पुष्पदन्ताय नम। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । २१ ॐ क्लीं श्रीं वरुणाय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिगे भव । २२ ॐ क्लीं श्रीं असुराय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । २३ ॐ क्लीं श्रीं शेषाय नमः। आगच्छ२, अस्मिन् स्थाने स्थिरो भव । २४ ॐ क्लीं श्रीं पापाय नमः। आगच्छ२, अस्मिन् स्थाने स्थिरो भव । (૭) વાયવ્યકોણથી ઉત્તર દિશાના રેગાદિ આઠ દેવેનું આવાહન. २५ ॐ क्लीं श्रीं रोगाय नमः। आगच्छ२, अस्मिन् स्थाने स्थिरो भव । २६ ॐ क्लीं श्रीं नागाय नमः | आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । २७ ॐ क्लीं श्रीं मुख्याय नमः | आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । Page #719 -------------------------------------------------------------------------- ________________ त्रयोशन] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. ૫૪૯ २८ ॐ क्लीं श्रीं भल्लाटाय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । २९ ॐ क्लीं श्रीं सोमाय नमः। आगच्छ२, अस्मिन् स्थाने स्थिरो भव । ३० ॐ क्लीं श्रीं शैलाय नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरो भव । ३१ ॐ क्लीं श्रीं अदित्यै नमः। आगच्छ२, अस्मिन् स्थाने स्थिरा भव । ३२ ॐ क्लीं श्रीं दित्यै नमः। आगच्छर, अस्मिन् स्थाने स्थिरा भव । (૮) મંડળની બહારના પૂર્વાદિથી ચિપિચ્છાદિ આઠ દેવેનું આવાહન. १ ॐ चिपिच्छायै नमः। आगच्छर, अत्र स्थाने स्थिरा भव । २ ॐ विदायै नमः । आगच्छर, अत्र स्थाने स्थिरा भव । ३ ॐ जंभायै नमः । आगच्छ२, अत्र स्थाने स्थिरा भव । ४ ॐ पूतनाय नमः । आगच्छ२. अत्र स्थाने स्थिरा भव । ५ ॐ स्कंदाय नमः । आगच्छ२, अत्र स्थाने स्थिरा भव । ६ ॐ पापराक्षस्यै नमः । आगच्छर, अत्र स्थाने स्थिरा भव । ७ ॐ यमाय नमः । आगच्छ२, अत्र स्थाने स्थिरो भव । ८ अ चरक्यै नमः । आगच्छर, अत्र स्थाने स्थिरा भव । આ પ્રમાણે વાસ્તુદેવતાઓનું મંત્રપૂર્વક આવાહન કરી ગધપુષ્પાદિ તેમજ નૈવેદ્ય વિગેરેથી પૂજા આરંભવી. मायने. श्रीमन्महागणाधिपतये नमः । इष्टदेवताभ्यो नमः । कुलदेवताभ्यो नमः । स्थानदेवताभ्यो नमः । वास्तुदेवताभ्यो नमः । सर्वेभ्यो देवेभ्यो नमः । एतत्कर्मप्रधानदेवताभ्यो नमो नमः । सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः ॥ लंबोदरश्च विकटो विघ्ननाशो गणाधिपः ॥६॥ धूम्रकेतुर्गणाध्यक्षो भालचंद्रो गजाननः ॥ द्वादशैतानि नामानि यः पठेच्छृणुयादपि ॥७॥ विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा ॥ संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते ॥८॥ शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजम् ॥ प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॥९॥ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके ॥ शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते ॥१०॥ Page #720 -------------------------------------------------------------------------- ________________ પપ૦ શિલ્ય રત્નાકર [प्रयोशन सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् ॥ येषां हृदिस्थो भगवान् मंगलायतनं हरिः ॥११॥ तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव ॥ विद्यावलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽघ्रियुगं स्मरामि ॥१२॥ अथ संकल्पः । श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराशया प्रवर्तमानस्याद्य ब्रह्मणो द्वितीये परार्द्ध विष्णुपदे श्रीश्वेतवाराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमचरणे भरतवर्षे भरतखण्डे आर्यावर्त्तदेशे जम्बूद्वीपे अमुकनामसंवत्सरे अमुकमासे, अ० पक्षे, अमुकतिथौ, अमुकवासरे, अमुकनक्षत्रे मम सपुत्रस्य सभार्यस्य सहपरिवारस्य सर्वानिष्टप्रशान्तिपूर्वकं आयुरारोग्यवृद्धये गृहाधिष्टितवास्तुपुरुषप्रीतये ब्रह्मादीनां वास्त्वङ्गदेवतानां प्रीत्यर्थ अमुककार्यनिमित्तं श्रीवास्तुदेवतापूजनमहं करिष्ये।। ત્યાર પછી સુવર્ણની વાસ્તુની મૂર્તિને સનાન અર્ચનાદિ કરાવી સર્વ દેવતાની પૂજા આરંભવી. પંચામૃત સ્નાન. पञ्चामृतैः स्नापयिष्ये कामधेनोः समुद्भवैः ॥ पयो ददामि स्नानार्थं देवेश प्रतिगृह्यताम् ॥१३॥ शुद्धो स्नान. गंगासरस्वतीरेवापयोष्णीनर्मदाजलैः ।। लापितोऽसि मया देव तथा शांतिं कुरुष्व मे ॥१४॥ સ્નાન કરાવી નીચેના મંત્ર વડે મૂર્તિને કલશ પાસે પધરાવવી. नानारत्नसमायुक्तं कांचनं रत्नभूषितम् ॥ आसनं देवदेवेश प्रीत्यर्थं प्रतिगृह्यताम् ॥१५॥ નમસ્કાર. नमस्ते देवदेवेश नमस्ते सुरपूजित ।। नमस्ते जगदाधार नमस्ते वास्तुदेवते ॥१६॥ Page #721 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. યજ્ઞોપવીત અણુ. ब्रह्मादिदेवैः सर्वैश्च निर्मितं ब्रह्मसूत्रकम् ॥ यज्ञोपवीतदानेन प्रीयतां कमलापतिः ॥१७॥ વસ્ત્ર અર્પણ. ત્રયેાદશ રત્ન] जीवनं सर्वलोकानां लजाया रक्षणं परम् ॥ सुवेषधारि वस्त्रं हि कलशे वेष्टयाम्यहम् ||१८|| અર્ચન પૂજન. श्रीखंडचंदनं दिव्यं गंधादयं सुमनोहरम् ॥ विलेपनं सुरश्रेष्ठ चंदनं प्रतिगृह्यताम् ॥ १९ ॥ अगरुभिश्च कुंकुमैरर्चयेत्सर्वदेवताः ॥ कर्पूरस्वर्णसिन्दूरं ब्रह्मादिदेवमर्चयेत् ||२०|| પુષ્પ અર્પણ. मल्लिकादिसुगंधीनि मालत्यादीनि वै प्रभो ॥ मयाहृतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् ॥ २१ ॥ ધૂપ અર્પણ वनस्पतिरसोद्भुतो गंधादयो गंध उत्तमः ॥ आधेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् ||२२|| ઘૃતદીપ અર્પણુ. साज्यं च वर्तिसंयुक्तं वह्निना योजितं मया ॥ दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहम् ||२३|| नैवेद्य. पूगीफलश्च नारंगी जंभीरकरणस्तथा ॥ नारिकेलहिरण्यञ्च ब्रह्मस्थाने प्रपूजयेत् ||२४|| शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च ॥ आहारं भक्ष्यभोज्यं च नैवेयं प्रतिगृह्यताम् ||२५|| ૫૫૧ Page #722 -------------------------------------------------------------------------- ________________ ઉપર શિલ્પ રત્નાકર [प्रयोशन ભૈરવાદિ આઠ દિશાના દેવતાઓને બલિદાન. नैवेद्यं पयःशर्कराखण्डगुडतिलैर्युतम् ॥ रक्षोभैरवक्षेत्रपालेभ्यो दद्याद् बलि दिशि ॥२६॥ આચમન, सर्वपापहरं दिव्यं गांगेयं निर्मलं जलम् ।। आचमनं मया दत्तं गृह्यतां वास्तुदेवते ॥२७॥ તાબૂલ અર્પણ लवंगकर्पूरयुतं तांबूलं सुरपूजितम् ।। प्रीत्या गृहाण देवेश मम सौख्यं विवर्द्धय ॥२८॥ આરતિ નિરાંજન चक्षुर्द सर्वलोकानां तिमिरस्य निवारणम् ।। आर्तिक्यं कल्पितं भक्त्या गृहाण सुरसत्तम ॥२९॥ પ્રદક્ષિણું. यानि कानि च पापानि जन्मांतरकृतानि च ॥ तानि तानि विनश्यंति प्रदक्षिणपदे पदे ॥३०॥ નમસ્કાર. अपराधसहस्राणि क्रियतेऽहर्निशं मया ॥ दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वर ॥३१॥ नमस्ते वास्तुपुरुष भूशय्यानिरत प्रभो ॥ मद्गृहे धनधान्यादिसमृद्धिं कुरु सर्वदा ॥३२॥ मंत्रध्यानम् । ॐ ह्रीं श्रीं कुरु२ स्वाहा ।' मा भने २१ पार ॥५ ४२यो. तथा 'ॐ वास्तुदेवाय नमः ।' मत्र 43 वास्तुवने नम२४.२ ४ नीयन। म पडे દિગ્યાલ તથા ભૈરવને નમસ્કાર કરવા. Page #723 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ प्रयोदश २ ] प्रतिनिषि क्षe.२. १ ॐ पूर्वे हेतकभैरवाय नमः । २ ॐ आग्नेये त्रिपुरांतकभैरवाय नमः। ३ ॐ दक्षिणे आदिवैतालभैरवाय नमः। ४ ॐ नैऋत्ये अग्निजिबकभैरवाय नमः । ५ ॐ पश्चिमे कालभैरवाय नमः। ६ ॐ वायव्ये करालभैरवाय नमः। ७ ॐ उत्तरे एकपादभैरवाय नमः। ८ ॐ ईशाने कालमुखभैरवाय नमः। ९ ॐ ऊर्ध्वं स्वच्छंदभैरवाय नमः। १० ॐ पाताले गंधमालिकभैरवाय नमः । દિપાલ નમસ્કાર १ ॐ पूर्वे इन्द्राय नमः। २ ॐ आग्नेये अग्नये नमः। ३ ॐ दक्षिणे यमाय नमः। ४ ॐ नैऋत्ये नैऋत्याय नमः । ५ ॐ पश्चिमे वरुणाय नमः। ६ ॐ वायव्ये वायुदेवाय नमः । ७ ॐ उत्तरे कुबेराय नमः। ८ ॐ ईशाने ईशानाय नमः। ९ ॐ आकाशे ब्रह्मणे नमः। १० ॐ पाताले विष्णवे नमः। અર્થ પુષ્પાંજલિ. आवाहनं न जानामि न जानामि तवार्चनम् ॥ पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर ॥३२॥ मंत्रहीनं क्रियाहीनं भक्तिश्रद्धाविवर्जितम् ॥ यत्पूजितं मया देव परिपूर्ण तदस्तु मे ॥३३॥ ત્યારપછી જે મુહૂર્ત કરવાનું હોય તે કરી નીચેના મંત્રથી વાસ્તુદેવતાનું વિસર્જન કરવું. गच्छ गच्छ सुरश्रेष्ठ स्वस्थाने परमेश्वर ॥ यत्र ब्रह्मादयो देवा गच्छ त्वं वास्तुदेवते ॥३४॥ यांतु देवगणाः सर्वे पूजामादाय मामकीम् ॥ इष्टकामसमृद्धयर्थं पुनरागमनाय च ॥३५॥ ઇતિ વાસ્તુ પૂજન સમાપ્ત. શાંતિઃ શાંતિઃ શાંતિઃ अथ दिग्पालपूजन विधिः। दिक्पालः क्षेत्रपालश्च गणेशश्चण्डिका तथा ॥ एतेषां विधिवत्पूजां कृत्वा कर्म समारभेत् ॥३६॥ Page #724 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શિલ્પ રત્નાકર [ત્રયોદશ ન દિક્ષાલ, ક્ષેત્રપાલ, ગણેશ અને ચડિકા વિગેરેની વિધિવત્ પૂજા કરી गृडान प्रतिष्ठाय ४२०i. ३६. પૂર્વ દિશામાં १ ॐ आँ ई क्लीं इन्द्राय नमः । स्थिरासने स्थिरो भव । ॐ इन्द्रस्तु महसा दीप्तः सर्वदेवाधिपो महान् ॥ वज्रहस्तो गजारूढस्तस्मै नित्यं नमोनमः ॥३७॥ अष्टगजारुहक्षेत्रपालैः प्रयुक्तो बलिं गृह्य २ स्वाहा । मनमा २ ॐ ह्रीं ह्रीं ह्रीं वह्निमूर्तये नमः। स्थिरासने स्थिरो भव। ॐ अग्निस्तु महसा दीप्तः सर्वतेजाऽधिपो महान् ॥ मेषारूढः स्रुचिहस्तस्तस्मै नित्यं नमोनमः ॥३८॥ अष्टमेषारहक्षेत्रपालैः प्रयुक्तो वलिं गृह २ स्वाहा । દક્ષિણ દિશામાં २ ॐ क्रौं क्रौं , कालमूर्तये नमः । स्थिरासने स्थिरो भव । ॐ यमस्तु महिषारूढः सर्वप्रेताधिपो महान् ॥ दण्डहस्तो महादीप्तस्तस्मै नित्यं नमोनमः ॥३९॥ अष्टमहिषारूढक्षेत्रपालैः प्रयुक्तो बलिं गृह्ण २ स्वाहा । નિત્યકેણમાં ४ ॐ ऐं शाँ क्षी क्षेत्रपालक्षेत्राधिपमृत्यवे नमः । स्थिरासने स्थिरो भव । ॐ नैर्ऋतिस्तु महादीप्तः सर्वक्षेत्राधिपो महान् ॥ खगहस्तः शनारुढस्तस्मै नित्यं नमोनमः ॥४०॥ अष्टदिग्गजारुहक्षेत्रपालैः प्रयुक्तो बलिं गृह २ स्वाहा । पश्चिम दिशामा ५ ॐ श्री श्री धुं वं विं वरुणाय नमः । स्थिरासने स्थिरो भव । ॐ वरुणस्तु महादीप्तः सर्वस्वर्णाधिपो महान् ॥ नक्रारूढः पाशहस्तस्तस्मै नित्यं नमोनमः ॥४१॥ अष्टदिग्गजारुहक्षेत्रपालैः प्रयुक्तो वलिं गृह्न २ स्वाहा । Page #725 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ ત્રયોદશ રત્ન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. વાયુકેમાં ६ ॐ ऐं विश्वाधिनाथाय नमः । स्थिरासने स्थिरो भव । ॐ वायुस्तु महसा दीप्तः सर्वश्रेष्ठाधिपो महान् ॥ ध्वजहस्तो मृगारूढस्तस्मै नित्यं नमोनमः ॥४२॥ अष्टदिग्गजारुहक्षेत्रपालैः प्रयुक्तो बलिं गृह्ण २ स्वाहा । उत्तर दिशामा ७ ॐ ह्रीं श्रीं कुबेराय नमः । स्थिरासने स्थिरो भव । ॐ कुवेरो महसा दीप्तः सर्वयक्षाधिपो महान् ॥ निधिहस्तो गजारूढस्तस्मै नित्यं नमोनमः ॥४३॥ अष्टदिग्गजारुहक्षेत्रपालैः प्रयुक्तो बलिं गृह्ण र स्वाहा । ઇશાન કેણુમાં ८ ॐ क्लीं क्लीं क्लॅविश्वंभराय नमः । स्थिरासने स्थिरो भव । ___ ॐ रुद्रस्तु महसा दीप्तः सर्वदेवाधिपो महान् ॥ शूलहस्तो वृषारूढस्तस्मै नित्यं नमोनमः ॥४४॥ अष्टदिग्गजारुहक्षेत्रपालैः प्रयुक्तो बलिं गृह्न २ म्वाहा । આકાશે ९ ॐबा वीं यूं ब्रह्मणे नमः । स्थिरासने स्थिरो भव । ॐ ब्रह्मा तु महसा दीप्तः सर्वमृष्ट्याधिपो महान् ॥ श्रुचहस्तो हंसारूढस्तस्मै नित्यं नमोनमः ॥४५॥ अष्टदिग्गजाहक्षेत्रपालैः प्रयुक्तो वलिं गृह्न २ स्वाहा । १० ॐ थाँ श्रीं श्रीपतये नमः । स्थिरासने स्थिरो भव । ॐ विष्णुस्तु महसा दीप्तः सर्वयोगाधिपो महान् ॥ ताारूढो गदाहस्तस्तस्मै नित्यं नमोनमः ॥४६।। अष्टदिग्गजारुहक्षेत्रपालैः प्रयुक्तो बलिं गृह २ स्वाहा । इति दिक्पालपूजन विधिः समाप्तः । शुभं भूयात् ॥ इतिश्री वास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे प्रतिष्ठाविधिलक्षणाधिकारे गुर्जरभाषायां त्रयोदशं रलं समाप्तम् । Page #726 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શિલ્પ રત્નાકર પૂજા સામગ્રી. શ્રીફળ નગ ૨, રેશમી વસ્ત્ર નગ ૩, તે એ બે ગજ સમચોરસ, શ્વેત, પીત મૂર્તિ સવા પાંચ વાલ, પંચરત્ન ( અથવા મહાદક્ષિણા રૂા. પા) સવા પાંચ, તાંબાના અને રક્ત વર્ણનાં. ચોખા શેર રા, સુવર્ણની પચરત્નની પોટલી નગ ૨ ) તથા વાસ્તુની કળશ નગ ૧ તથા ધેાતી જોટો નગ ૧. પૈસા સાપારી બદામ ખારેક દ્રાક્ષ નગ "" "" "" 33 ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ એલાયચી લવીંગ પાન કમળ કાકડી જાવિત્રી નગ "" "3 33 [ ત્રાદશ રત્ન ૧૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ન તેલે કેળાં, દાડમ, જામફળ, નારગી, મેસખી, કેરી વિગેરે પાંચપાંચ અને બીજોરૂ નગ ૧, ફળફળાદિ, પુષ્પ, સિંદૂર, કપૂર, અગર, ચંદન, કેશર, અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, કંકુ, નાડાછડી. નૈવેદ્યમાં પેડા, બરફી, લાડુ અને સાકર સવા શેર લેવી, પંચામૃતમાં દૂધ, દહીં, ઘૃત, સાકર અને મધ. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નદાશ કર મુલજીભાઇ સામપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનુ પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર નામનુ તેરમું રત્ન સંપૂર્ણ. Page #727 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशं रत्नम् । - 2 - અથ કોતિર્લિક્ષણાધિકા ત્યાજ્ય પ્રકરણ तिथिनक्षत्रवाराणां दृष्टयोगान्परस्परम् ॥ व्यतीपातादिदुर्योगान् विष्टिदर्शार्कसंक्रमान् ॥१॥ जन्मक्षतिथिमासांश्च तिथ्यर्द्धित्ववमं दिनम् ॥ पापैर्मुक्तं युतं भोग्यं विद्धं लत्तितमृक्षकम् ॥२॥ उत्पातग्रहभिन्नश्च खग्रासे ग्रहणार्थकम् ॥ षण्मासावधि मासेषु त्रिषु ग्रासेऽईके सति ॥३॥ मासमेकं तु तुर्यांशे ग्रस्ते चन्द्रे च भास्करे ॥ व्यहं प्राग्ग्रहणात्सप्तदिनानि ग्रहणोत्तरम् ॥४॥ ग्रस्तास्ते तु व्यहं पूर्व त्र्यहं ग्रस्तोदये परम् ॥ पूर्णे ग्रासे त्विदं ज्ञेयं खंडग्रासेऽनुपाततः ॥५॥ તિથિ, વાર અને નક્ષત્રોથી ઉત્પન્ન થએલા દુષ્ટ યુગ તથા વ્યતીપાતાદિ દુર્યોગ, ભદ્રા, અમાવાસ્યા, સૂર્ય સંક્રાન્તિ, જન્મ નક્ષત્ર, જન્મ તિથિ, જન્મ માસ, તિથિવૃદ્ધિ, તિથિક્ષય, પાપગ્રહોએ ભેગવેલા નક્ષત્ર તેમજ પાપગ્રહોથી યુક્ત નક્ષત્ર, પાપગ્રહા ભોગ્ય નક્ષત્ર અર્થાત્ પાપગ્રહ જે નક્ષત્ર પર જનાર હોય, પાપગ્રહથી વીંધાએલાં નક્ષત્ર, પાપગ્રહની લત્તાયુક્ત નક્ષત્ર, ઉત્પાતનું નક્ષત્ર અને ગ્રહથી ભેદાયેલાં નક્ષત્ર તજવાં. ખગ્રાસ ગ્રહણનું નક્ષત્ર છ મહિના સુધી તથા અર્ધગ્રાસ હોય તે ત્રણ મહિના સુધી અને ચંદ્રમા તથા સૂર્યનું ચોથા ભાગે ગ્રહણ હોય તે એક મહિના સુધી તજવું તેમજ ગ્રહણને પહેલા ત્રણ દિવસ અને ગ્રહણના પાછલા સાત દિવસ તજવા. ગ્રહણના ગ્રસ્તાસ્તમાં પહેલા ત્રણ દિવસ અને ગ્રસ્તયમાં પાછલા ત્રણ દિવસ તથા પૂર્ણ ગ્રાસમાં પહેલા અને પાછલા ત્રણ ત્રણ દિવસ (તેમજ આ ત્રણ દિવસના હિસાબે ત્રિરાશિ કરી ખંડગ્રાસમાં પણ પહેલા અને પાછલા દિવસ) તજવા. ૧, ૨, ૩, ૪, ૫. Page #728 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શિલ્પ રત્નાકર [ચ દશ રત્ન दिनमेकं तु मासान्ते नक्षत्रान्ते घटीद्वयम् ॥ घटीमेकां तु तिथ्यन्ते लग्नांते घटिकार्द्धकम् ॥६॥ विषाख्या नाडिका भानां पातमेकागलं तथा ॥ दग्धाहं क्रांतिसाम्यञ्च लग्नेशं रिपुमृत्युगम् ॥७॥ दिनार्दै च रजन्यढे सन्धौ च पलविंशतिम् ॥ मलमासं कवीज्यास्तं बालवार्द्धक्यमेव च ॥ ८॥ जन्मेशास्तं मनोभंगं सूतकं मातुरातवम् ॥ रोगोत्पाताद्यरिष्टानि शुभेष्वेतानि संत्यजेत् ॥९॥ માસના અંતને ૧ દિવસ, નક્ષત્રાન્તમાં ૨ ઘડી, તિથ્યન્તમાં ૧ ઘડી, લગ્નાતમાં અર્ધ ઘડી અને નક્ષત્રોની વિષ નામની નાડી, એ સર્વે તજવાં. પતિદેવ, એકાગલ (દગ્ધ દિવસ, કાંતિ સમય અને લગ્નને સ્વામી શત્રુ તથા મૃત્યુ સ્થાનમાં હોય), મધ્યાહુ તથા અર્ધ રાત્રિ, બન્ને સંધ્યાની સંધિમાં વસવસ પલ અધિક માસ, શુક્ર અને બૃહસ્પતિને અસ્ત તથા શુક્ર અને બૃહસ્પતિનાં બાલ્યત્વ અને વૃદ્ધત્વ, એ સર્વે તજવાં. તથા જન્મેશને અસ્ત, મનને ભંગ, સૂતક, માતાને તુ પ્રાપ્ત થવી, રોગ અને ઉત્પાતાદિ અરિષ્ટ; એ સર્વ શુભકાર્યોમાં તજી દેવાં. ૬, ૭, ૮, ૯. સિંહસ્થ ગુરૂ તજવા વિષે. शोको विवाहे मरणं व्रते स्यात्क्षौरे दरिद्रं विफला च यात्रा ॥ मौर्यञ्च दीक्ष्ये विघ्नं प्रतिष्ठिते सिंहस्थिते सर्वविवर्जनीयम् ॥१०॥ સિંહસ્થ ગુરૂ હોય તે વિવાહમાં શક, વ્રતમાં મૃત્યુ, ઐલમાં દરિદ્રતા તથા યાત્રામાં નિષ્ફળતા, દિક્ષામાં મૂઢતા અને પ્રતિષ્ઠામાં વિઘ વિગેરે ફળ પ્રાપ્ત થાય માટે સિંહ રાશિને ગુરૂ હોય ત્યારે સર્વ પ્રકારનાં શુભ કાર્ય કરવાં નહિ. ૧૦. ક્રૂર ગ્રહે ભગવેલું નક્ષત્ર શુભ કામમાં લેવા વિષે. भुक्तं भोज्यश्च न त्याज्यं सर्वकर्मसु सिद्धिदम् ॥ यत्नात् त्याज्यं तु सत्कार्य नक्षत्रं राहुसंयुतम् ॥११॥ ક્રૂર ગ્રહે ભગવેલું, ભેગવાતું કે ભેચ્ય નક્ષત્ર સર્વ કર્મમાં સિદ્ધિ દાતા હેવાથી ત્યાજ્ય નથી, પરંતુ શુભ કાર્યમાં તે રાહુથી યુક્ત થયેલું નક્ષત્ર યત્નપૂર્વક તજવું. ૧૧ Page #729 -------------------------------------------------------------------------- ________________ ચદશ રત્ન ] જ્યોતિ હત લક્ષણાધિકાર. રાહુથી હણાયેલ નક્ષત્ર શુભ કયારે થાય. foori कामाय पर्याप्तं चन्द्रभोगाद् ग्रहाहतम् ॥ शुद्धं षड्भर्भवेन्मासैरुपरागपराहतम् ॥१२॥ ગ્રહથી હણાએલ નક્ષત્ર દેષમુક્ત થઇ ચત્રના ભાગમાં આવ્યા પછી શુભ કાર્યને માટે ચેગ્ય થાય છે અને ગ્રહણથી હુણાએલ નક્ષત્ર છ માસે શુદ્ધ થાય છે. હ લલ્લ કહે છે કે દૂષિત નક્ષત્ર સૂર્યના ભાગમાં તથા ચદ્રના ભાગમાં શાંત થતાં શુભ કાર્યોંમાં ગ્રહણ કરાય છે. વળી કેટલાક આચાયાં કહે છે કે ગ્રહણુનું નક્ષત્ર સૂર્યના ભાગમાં આવ્યા પછી શુદ્ધ થાય છે. સષિ એ કહે છે કે એક માસમાં બે ગ્રહણુ થાય તે બીજું ગ્રહણ થતાં પહેલા ગ્રહથી દૂષિત નક્ષત્ર શુદ્ધ થાય છે અને ા ગ્રહણનુ નક્ષત્ર છ માસે શુદ્ધ થાય છે. ૧૨. ગૃહારંભમાં શુભાશુભ માસ. चैत्रे शोककरं विद्याद् वैशाखे च धनागमम् ॥ ज्येष्ठे ग्रहाः विपीडन्ते आषाढे पशुनाशनम् ॥१३॥ श्रावणे धनवृद्धिः स्यात् शून्यं भाद्रपदे भवेत् ॥ कलहं चाश्विने मासे मृत्यनाशश्च कार्त्तिके || १४ || मार्गशीर्षे धनप्राप्तिः पौषे च कामसंपदः ॥ माघे चाग्निभयं कुर्यात् फाल्गुने श्रियमुत्तमाम् ||१५|| ચૈત્ર માસમાં ( ઘર કે પ્રાસાદને ) આર’ભ અર્થાત્ ખાત કરવામાં આવે તે શેક ઉપજે, વૈશાખ માસમાં કરે તો ધનની પ્રાપ્તિ થાય, જ્યેષ્ઠ માસમાં કરે તે કરાવનારને ગ્રહેા પીડા કરે, આષાઢ માસમાં કરે તે પશુને નાશ કરે, શ્રાવણ માસમાં કરે તે ધનની વૃદ્ધિ થાય, ભાદરવા માસમાં કરે તે શૂન્ય રહે, આસો માસમાં કરે તે ક્લેશ થાય, કાર્તિક માસમાં કરે તે ઘરધણીના નોકરોને નાશ થાય. માર્ગશી માસમાં કરે તે ધનની પ્રાપ્તિ થાય, પોષ માસમાં કરે તે સર્વ કામના અને સપ ત્તિને આપે, માઘ માસમાં કરે તે અગ્નિને ભય થાય અને ફાગણ માસમાં કરે તે ઉત્તમ લક્ષ્મીને આપે. ૧૩, ૧૪, ૧પ. ગૃહારંભમાં શુભાશુભ સ’ક્રાન્તિ गृहसंस्थापनं सूर्ये मेषस्थे शुभदं भवेत् ॥ वृषस्थे धनवृद्धिः स्याद् मिथुने मरणं ध्रुवम् ॥ १६ ॥ Page #730 -------------------------------------------------------------------------- ________________ શિ૯૫ રત્નાકર [ચતું દશ રન कर्कटे शुभदं प्रोक्तं सिंहे मृत्यविवर्द्धनम् ॥ कन्यारोगं तुलासौख्यं वृश्चिके धनवर्द्धनम् ॥१७॥ कार्मुके तु महाहानिर्मकरे स्याद् धनागमः ॥ कुंभे तु रत्नलाभः स्याद् मीने सद्म भयावहम् ॥१८॥ ઘરને આરંભ મેષ રાશિના સૂર્યમાં કરે તે શુભદાયક, વૃષ રાશિના સૂર્યમાં ધનની વૃદ્ધિ, મિથુનના સૂર્યમાં મૃત્યુ, કર્કના સૂર્યમાં શુભદાયક, સિંહના સૂર્યમાં સેવક–નોકરની વૃદ્ધિ, કન્યાના સૂર્યમાં રોગકર્તા, તુલાના સૂર્યમાં સુખ આપનાર, વૃશ્ચિન્ના સૂર્યમાં ધનવૃદ્ધિ, ધનના સૂર્યમાં મહાનિ, મકરના સૂર્યમાં ધનપ્રાપ્તિ, કુંભના સૂર્યમાં રત્નલાભ અને મીનના સૂર્યમાં ઘરને આરંભ કરે તે ભયકર્તા જાણવું. ૧૬, ૧૭, ૧૮. પ્રતિષ્ઠામાં લેવાના માસ. मासे तपस्ये तपसि प्रतिष्ठा धनायुरारोग्यकरी च भर्तुः ॥ चैत्रे महारुग्भयदा च शुक्रे समाधवे पुत्रधनाप्तये स्यात् ॥१९॥ માઘ અને ફાગણ માસમાં દેવતાઓની પ્રતિષ્ઠા કરી હોય તે પ્રતિષ્ઠા, ધન, આયુષ્ય અને આરોગ્ય કરનારી છે. ચૈત્ર મહિનામાં મહારોગ અને ભયને આપનારી છે તથા જયેષ્ઠ અને વૈશાખ મહિનામાં કરનારને પુત્ર અને ધન આપનારી જાણવી. ૧૯. દેવતા વિશેષેણ માસવિશેષ. याम्यायनेऽपि वाराहमातृभैरववामनान् ॥ महिषासुरहंत्रीश्च नृसिंहं स्थापयेद् वुधः ॥२०॥ श्रावणे स्थापयेल्लिङ्गमाश्चिने जगदंबिकाम् ॥ मार्गशीर्षे हरिश्चैव सर्वान् पौषेऽपि केचन ॥२१॥ દક્ષિણાયનમાં વારાહ મૂતિ, માતૃકા, ભૈરવ, વામન, દુર્ગાદેવી અને નૃસિંહ, એ દેવતાઓની પ્રતિષ્ઠા કરવી શુભ છે. શ્રાવણ માસમાં શિવલિંગની પ્રતિષ્ઠા કરવી, આસો માં જગદંબિકાની અને માર્ગશીર્ષમાં વિષ્ણુની પ્રતિષ્ઠા કરવી તથા પોષ માસમાં સર્વ દેવતાઓની પ્રતિષ્ઠા કરવી એમ કેટલાક આચાર્યોએ કહેલું છે. ૨૦, ૨૧. નંદાદિ તિથિઓમાં કરવાનાં કાર્ય गीतं नृत्यं तथा क्षेत्रं चित्रोत्सवगृहादिकम् ॥ वस्त्रालङ्कारशिल्पादि नंदाख्यासु शुभं स्मृतम् ॥२२॥ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૫૬૧ ચતુશ રત્ન ] જયોતિર્મહુર્ત લક્ષણાધિકાર विवाहोपनयो यात्राभूषाशिल्पकलादिकम् ॥ THશ્વરીય મતિથિપુ સિદ્ધિવ રા सैन्यं संग्रामशस्त्रादि यात्रोत्सवगृहादिकम् ॥ भैषज्यश्चैव वाणिज्यं सिद्धयेत्सर्वजयासु च ॥२४॥ शत्रूणां वधबंधादि विषशस्त्राग्नियोजनम् ॥ कर्तव्यं तच्च रिक्तायां नैव सन्मङ्गलं कचित् ॥२५॥ व्रतबंधविवाहादि यात्राराज्याभिषेचनम् ॥ शांतिकं पौष्टिकं कर्म पूर्णासु किल सिद्धयति ॥२६॥ ગીત, નૃત્ય, ખેતી કરવી, ચિત્રવિદ્યા શીખવી, ઉત્સવ કરવા, ગૃહાદિક બનાવવાં, વસ્ત્રાલંકાર બનાવવા તથા પહેરવા અને કારીગરી શીખવી, આ કાર્યો નંદસંજ્ઞક પડવો, છઠ અને એકાદશી; એ તિથિઓમાં કરવાં શુભ છે. ૨૨. વિવાહ, યજ્ઞોપવીત, યાત્રા, આભૂષણ બનાવવાં તથા પહેરવાં, કારીગરી, કલા શીખવી, હાથી, ઘોડા અને રથ ચલાવ તથા ઉપર બેસવું; આ સર્વ કા ભદ્રાસંજ્ઞક બીજ, બારસ અને સાતમ; એ તિથિઓમાં કરવાં સિદ્ધિ આપનાર છે. ૨૩. સેનને ચલાવવી તથા લશ્કરી અભ્યાસ કરે, યુદ્ધ કરવું, શસ્ત્રાદિ ચલાવવાં, બનાવવાં, યાત્રા, ઉત્સવ અને ગૃહાદિ કરવા તથા ઓષધિ બનાવવી તેમજ વેપાર કરે; આ સર્વ કાર્યો જયાસંસક ત્રીજ, આઠમ અને તેરસ એ તિથિઓમાં કરવાં સિદ્ધિદાયક છે. ૨૪. શત્રુઓને મારવા, બાંધવા, વિષ આપવું, શસ્ત્ર ચલાવવું, અગ્નિ લગાડવી ઈત્યાદિ કાર્ય રિક્તા સંજ્ઞક ચોથ, નેમ અને ચૌદશ એ તિથિઓમાં કરવાં પરંતુ મંગળકાર્ય કરવાં નહિ. ૨૫. યજ્ઞોપવીત, વિવાહાદિ, યાત્રા, રાજ્યાભિષેક, શાન્તિક તથા પણિક કર્મો પૂર્ણસંજ્ઞક પચેમ, દશમ અને પૂનેમ, એ તિથિઓમાં કરવાથી સિદ્ધિ થાય છે. ૨૬. સામાન્ય શુભાશુભ તિથિએ. द्वितीया पश्चमी चैव तृतीया सप्तमी तथा ॥ दशम्येकादशी कृष्णप्रतिपच्च त्रयोदशी ॥२७॥ पूर्णिमा तिथयो ह्येताः सर्वकार्ये शुभावहाः ॥ अन्यास्तु तिथयो नेष्टाः प्रोक्तकृत्ये शुभा मताः ॥२८॥ Page #732 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ શિલ્પ રત્નાકર [ ચતુર્દશ રત્ન कृष्णा चतुर्दशी शुक्ला प्रतिपद्दर्शसंज्ञका ॥ एताः शुभेषु कार्येषु वर्जनीयाः प्रयत्नतः ॥२९॥ બીજ, પાંચમ, ત્રીજ, સાતમ, દશમ, અગિયારશ, કૃષ્ણપક્ષની એકમ, તેરશ અને પૂનમ; આ સર્વ તિથિએ શુભ કાર્યમાં શ્રેષ્ઠ ફળ આપનારી છે. આ સિવાયની બીજી તિથિએ શુભ નથી. પરંતુ જે તે તિથિમાં કહેલાં કાર્ય કરવામાં શુભ માનેલી છે. કૃષ્ણપક્ષની ચૌદશ, શુકલ પક્ષની પ્રતિપદા અને અમાવાસ્યા; આ તિથિએ શુભકાર્યમાં યત્નપૂર્વક વર્જવી. ર૭, ૨૮, ૨૯. તિથે સંજ્ઞા ચક | તિથિ | | | | | | | તિથિના સ્વામી પાર્વતી ' G બ્રહ્મા યુમ નંદાદિ તિથિ નંદા ' વિશ્વદેવ - 13 જ સર્પ અશુભ રિક્તા ગણેશ ''જ પૂર્ણ મધ્યમ | મધ્યમ ! નંદા કાર્તિકસ્વા. * | શુભ | શુભ શુભ 151) 151 13 જય અશુભ | શુભ , જયા | કામદેવ ચંદ્ર-પિતર & ફ અશુભ | શુભ : રિક્તા શિવ અશુભ | શુભ | પૂર્ણ : 10 he U ચંદ્ધિ શુકલપક્ષે અશુભાદિ સંજ્ઞા The Hosche Holt Holc મધ્યમ | મધ્યમ મધ્યમ | મધ્યમ . મધ્યમ 1 મધ્યમ અશુભ| શુભ કૃષ્ણપક્ષે શુભાદિ શુભ શુભ Hrit o ishra સ તા. શુભ નામક તિથિએનું વર્ણન. मेषादीनां चतुर्णा हि चतस्रः प्रतिपन्मुखाः ॥ તિસ્તતુa vમ વિર્તિતા રે सिंहकन्यातुलादीनां षष्ठ्याद्यास्तिथयः क्रमात् ॥ दशम्येतच्चतुष्कस्य तथा चैकादशीमुग्वाः ॥३१॥ चतस्रो धनुरादीनामेतेषां पूर्णमास्यमा ॥ पापयुक्तस्य राशेर्या तिथिः सा न शुभावहा ॥३२॥ મેષાદિ ચાર ચાર રાશિઓની પ્રતિપદાદિ ચાર તિથિઓ છે અર્થાત્ મેષ, વૃષ, મિથુન અને કર્કની કમથી એકમ, બીજ, ત્રીજા અને ચોથ તિથિ જાણવી અને એકમાદિ આ ચાર તિથિઓની પાંચમ પૂર્ણ તિથિ જાણવી. Page #733 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ રત્ન ] જ્યોતિર્મુહુર્ત લક્ષણાધિકાર. ૫૬૩ સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિઓની કમથી છડ, સાતમ, આઠમ અને નેમ તિથિઓ છે અને છઠ આદિ ચાર તિથિઓની દશમ પૂર્ણ તિથિ છે તથા ધન, મકર, કુંભ અને મીન; આ શશિઓની કમથી અગિયારશ, બારસ, તેરસ અને ચૌદશ તિથિઓ છે અને એકાદશ્યાદિ ચાર તિથિઓની પૂનમ તથા અમાવાસ્યા પૂર્ણ તિથિ છે પરંતુ જે તિથિ પાપગ્રહયુક્ત રાશિની હોય તે શુભકારક નથી. ૩૦, ૩૧, ૩ર. શુભાશુભ વાર आदित्यश्चन्द्रमा भौमो वुधश्चाथ बृहस्पतिः ॥ શુક્રઃ શનૈશ્ચત રાજાઃ પરિશર્તિતા રૂા. शिवो दुर्गा गुहो विष्णुर्ब्रह्मेन्द्रः कालसंज्ञकः ॥ सूर्यादीनां क्रमादेते स्वामिनः परिकीर्तिताः ॥३४॥ શુક્રશ્ચન્દ્રો પર શુ ગુમr વાર શુને મૃતા છે क्रूरास्तु क्रूरकृत्येषु ग्राह्या भौमार्कसूर्यजाः ॥३५॥ स्थिरः सूर्यश्चरश्चन्द्रो भौमश्चोयो बुधः समः ॥ लघु वो मृदुः शुक्रः शनिस्तीक्ष्णः समीरितः ॥३६॥ રવિ, સોમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ આ સાત વારોનાં નામ છે. શિવ, દુર્ગા, કાત્તિ કેય, વિષ, બ્રહ્મા, ઇન્દ્ર અને કાલ; આ સાત દેવે ક્રમે સાત વારેના સ્વામી જાણવા. ગુરૂ, સોમ, બુધ અને શુક; આ ચાર શુભ વારે છે અને તે શુભ કાર્યમાં ગ્રહણ કરવા શ્રેષ્ઠ છે તથા મંગલ, રવિ અને શનિ; આ ત્રણ વાર ક્રૂર છે અને તે કુર કાર્યોમાં લેવા યોગ્ય છે. ૩૩, ૩૪, ૩૫. વારમાં રવિવાર સ્થિર, સોમવાર ચલ, મંગળવાર ઉગ્ર, બુધવાર સમ, ગુરૂવાર લઘુ, શુકવાર કેમળ અને શનિવાર તીણ છે. ૩૬, પ્રતિષ્ઠાના વાર. तेजस्विनी क्षेमकृदग्निदाह विधायिनी स्याद्वरदा दृढा च ॥ आनंदकृत्कल्पनिवासिनी च सूर्यादिवारेषु भवेत्प्रतिष्ठा ॥३७॥ રવિવારે પ્રતિષ્ઠા કરવાથી તેજસ્વી અર્થાત પ્રભાવશાલી, સોમવારે મંગળ કરવાવાળી, મંગળવારે અગ્નિદાહ, બુધવારે મનવાંછિત ફલ આપવાવાળી, ગુરૂવારે દઢ ( સ્થિર), શુક્રવારે આનંદ આપવાવાળી અને શનિવારે પ્રતિષ્ઠા કરવામાં આવે તે કલ્પ પર્યન્ત અર્થાત્ સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી સ્થિર રહેવાવાળી થાય છે. ૩૭. Page #734 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શિલ્પ રત્નાકર પ્રત્યેક વારમાં કરવાનાં કાર્યાં. राजाभिषेकमाङ्गल्यं यानमंत्रास्त्रमौषधम् ॥ रणः पण्याग्निसेवाद्यं सुवर्णादि रवौ स्मृतम् ||३८|| शङ्खमौक्तिकरूपादि भूषा गीतं क्रतुः कृषिः ॥ भोज्यं स्त्रीक्षुविकारांभः कर्मोक्तं सोमवासरे ॥ ३९ ॥ भेदस्तेयानृतं शाठयं विषशस्त्रानिघातनम् ॥ प्रवालकर हेमाद्यमेतत्कुर्यात्कुजेऽहनि ॥ ४० ॥ कलानैपुण्यवाणिज्यं संधिव्यायामसेवनम् ॥ वेदाध्ययनलिप्यादि विदध्याद् बुधवासरे ॥ ४१ ॥ यज्ञो धर्मः क्रिया विद्या माङ्गल्यं पौष्टिकं गृहम् ॥ यात्रा भैषज्यभूषाद्या विधेया गुरुवासरे ॥४२॥ गीतं स्त्रीरत्नशय्यादि वस्त्रं भूपोत्सवक्रियाः ॥ भूपण्यकृषिकोशाद्याः सर्वे सिद्धयन्ति भार्गवे ॥४३॥ गृहप्रवेशदीक्षादि गजबन्धः स्थिरक्रियाः ॥ दासशास्त्रानृतं स्तेयमेतत्सिद्धयेच्छनैश्वरे ॥ ४४ ॥ खेटस्योपचयस्थस्य बारे कार्य शुभावहम् ॥ तदेवापचयस्थस्य यत्नेनापि न सिद्ध्यति ॥ ४५ ॥ [ ચતુર્દેશ રત્ન રવિવારે રાજાને રાજ્યાભિષેક, માંગલિક કાર્ય, યાન--થાદિવાહન અનાવવાં તથા સવારી કરવી, તંત્ર સાધના કરવી, અસ્ત્ર ચલાવવાં અને અનાવવાં, ઔષિધ બનાવવી તથા ખાવી, યુદ્ધ કરવું, દુકાન કરવી, અગ્નિ લગાડવી, સેવા કરવી તથા સુવર્ણાદિનાં આભૂષા અનાવવાં અને પહેરવાં વગેરે કાર્યો કરવા કહેલાં છે. ૩૮, સામવારે શખ, મોતી, ચાંદી વિગેરેનાં આભૂષણા ધારણ કરવાં અને બનાવવાં, संगीत विद्या शीजवी, यज्ञ श्यो, खेती रवी, लोन अर्थ, स्त्रीसेवन, गोणमांड બનાવવા તથા પાણીના ફુવારે। શરૂ કરવા વિગેરે કાર્યાં કરવાં. ૩૯. भ ंगणवारै लेह ४२वो, योरी १२वी, भूहु मोसवु, धूर्तता ४२वी २ हेवु શસ્ત્ર ચલાવવાં, અગ્નિ લગાડવી, ઘાત કરવા, પ્રવાળાં ધારણ કરવાં, કર નાખવે અને વસૂલ કરવા, સોનાનુ કામ કરાવવું વિગેરે કાર્ય કરવાં શુભ છે. ૪૦, Page #735 -------------------------------------------------------------------------- ________________ s ચતુદશ ર ] તિમુહૂર્ત લક્ષણાધિકાર. પ૬૫ બુધવારે કલા અથવા હુન્નર શીખવા, કલાઓમાં નિપુણતા, પ્રવીણુતા મેળવવી, વેપાર કરે, સંધિ કરવી, વ્યાયામ-કસરત કરવી, નોકરી કરવી, વેદ ભણવા, પુસ્તકાદિ લખવાં વિગેરે કાર્યો કરવાં. ૪૧. ગુરૂવારે યજ્ઞ, ધર્મ, ક્રિયા, વિદ્યા, મંગલ કાર્ય, પિષ્ટિક કર્મ, ગૃહારંભ, યાત્રા, ઔષધ ખાવું અને બનાવવું, અલંકારો ધારણ કરવા વિગેરે કાર્યો કરવાં. ૨. - શુક્રવારે ગીતવિદ્યા શીખવી, સ્ત્રીસેવન, રત્ન ધારણ કરવાં, શય્યાદિ એટલે પલંગ વિગેરે બનાવવા, વસ્ત્ર ધારણ કરવાં, આભૂષણે પહેરવાં, ઉત્સવ ક્રિયાઓ કરવી, ભૂમિ વેચવી તથા ખરીદવી, દુકાન કરવી, કૃષિ કરવી, ખજાને સંઘર વિગેરે કાર્યો કરવાં શુભ છે. ૪૩. શનીવારે ગૃહપ્રવેશ કરે, મંત્રદીક્ષા લેવી, હાથી બાંધ, થિર કામે કરવાં, નોકરી કરવી, નેકર રાખવા, શસ્ત્ર ચલાવવાં, જાણું બેલિવું અને ચોરી કરવી, આ કાર્યો સિદ્ધ થાય છે. ૪૪. લગ્નથી ૩, ૬, ૧૦ અને ૧૧ મું ભુવન ઉપચય સ્થાન કહેવાય છે અને ૧, ૨, ૪, ૫, ૭, ૮, ૯ અને ૧૨ મું ભુવન અપચય સ્થાન કહેવાય છે. ઉપચય સ્થાનમાં સ્થિત ગ્રહના વારમાં કરેલું કામ શુભકારક થાય છે અને અપચય સ્થાનમાં રહેલા ગ્રહના વારમાં યત્નપૂર્વક કરેલું કાર્ય પણ સિદ્ધ થતું નથી. ૪૫. વારને આરંભ કયારે થાય. वारादिनदयादूज़ पलैर्मेषादिगे रवौ ॥ तुलादिगे त्वधस्त्रिंशत्तद्वयुमानान्तरार्धजैः ॥४६॥ મેષાદિક છ રાશિમાં સૂર્ય રહ્યો હોય ત્યારે સૂર્યોદયની પછી તે દિવસના દિનમાન અને ત્રીશની વચ્ચેના આંતરાના અર્ધ પળ વડે વારને આરંભ થાય છે, અને તુલાદિક છ રાશિમાં સૂર્ય રહ્યો હોય ત્યારે સૂર્યોદયની પહેલાં તેટલા પળે વારની પ્રવૃત્તિ થાય છે. ૪૬. જેમકે ગુર્જર દેશમાં કર્ક સંક્રાંતિએ ઉત્કૃષ્ટ દિનમાન ઘડી ૩૪ પળ ૪૮નું હોય છે. તેમાંથી ત્રીશ બાદ કરતાં બાકી ઘડી ૩ પળ ૪૮ રહ્યા. તેને અર્ધ ભાગ કરતાં ઘડી ૧ પળ ૫૪ રહ્યાં એટલે સૂર્યોદય થયા પછી ૧ ઘડીને ૫૪ પળે વારને આરંભ જાણ. તેજ પ્રમાણે મકર સંક્રાંતિમાં જઘન્ય દિનમાન ઘડી ૨૬ ને ૧૨ પળનું હોય છે. તેને ત્રીશમાંથી બાદ કરતાં બાકી ઘડી ૩ ને ૪૮ પળ રહ્યાં. તેને પ્રથમની જેમ અર્થે કરતાં ૧ ઘડી ને ૫૪ પળ રહ્યાં માટે તે દિવસે સૂર્યોદય પહેલાં ૧ ઘડી ને પ૪ પળે વારને આરંભ થાય છે. તેવી રીતે દરેક દિનમાનના હિસાબે વારનો આરંભ જાણ. Page #736 -------------------------------------------------------------------------- ________________ નખરા ૫૬ રિવ ૧) ગ્રહના સ્વામી શિવ રા સ્નભોવા સ્થિર ' સ્વામિત્વની હું પૂ દિશા જો ગ્રહના વર્ણ | રક્ત ૫ ગ્રહની જાતિ ક્ષત્રિય 1 વાર ,, , A 23 (૧૨) શત્રુ |૧૭ પરસ્પર ભા - ,, સ્વભાવ કર ક્રૂર લિંગ | પુરૂષ સ્ત્રી પુશ્ય ૮ રાશિ ભાગ- માસ ૧ ધડી ૧૩૫ માસ ૧૧ માસ ૭૯ પરસ્પર મૈત્રીસા,માર, મં, ગુ, ર, સા, ગુ, ૧૪ સ્વધર ૧૫૫ ઉચ્ચ ઘર 5)} ७ સિંહ મેપ ૧૦ મધ્યમ ગ્રહો અધમ, ગુ, શુ, શ, શુ. રા. ૧૧ મિત્ર સા,મ, રા, જી, ર, રો, ૩, બુધ સામ ૧૬ નીચ વર ૧૭ મૂળ ત્રિકોણ | સિંહ ૧૮ હ સ્થાન ૧૯૭ હસ્થાન કરવું પસંદ સ્થાન 1 દુર્ગા જી, શા × ચર ૯ વાયબ્ય શ્વેત વૈશ્ય મેષ સા. વૃધ તુલા | વૃશ્રિક શ્ય કુ ૐ ૩ ક્રૂર વૃક્ષ શિલ્પ રત્નાકર ગ્રહચક બુધ વિષ્ણુ ૧૦ સગળ કૃતિ કે ઉગ્ર દક્ષિણ રક્ત ક્ષત્રિય ૨ વૃક્ષ, મેષ મકર ફ મૈય મકર ૧૦ સમ મ, ગુ, રા, ઉત્તર પીળા વૈશ્ય સા, ક્રૂર સામ્ય સ્ત્રી. ન. પુરા ૩ મીન ફા ગુરૂ 1 પ્રભા કન્યા ૧ લધુ મૃદુ ઈશાન | અગ્નિ પીળે! શ્વેત બ્રાહ્મણ | બ્રાહ્મણ સામ્ય સ્ત્રી સ્ત્રી. ન. માસ ૧ માસ ૧૩૬ માસ ૧૨ માસ ૩૦ ગુ, શુ, શ, રા, ર. સા. માથુ, શ, રાજી, શુ, રા,બુ, શુ, ર, શ. મ', ગુ ગુરૂ ૨, શુ, શ, સો,મ, ખ્રુ, શ, સામ ૨, સા, બુ, શ, * શુક્ર મફર どち ધન 11 ૧૦ ય કન્યા, ધન, મીન ધુ, તુલા મકર, ભ કન્યા,મીન મિથુન કન્યા ફન્ચા [ ચતુ શરત્ન તુલા ને રાહુ કેતુ મીન કાલ 9 તીક્ષ્ણ પશ્ચિમ શ્યામ જી, શુ, ,સા, મ, મીન તુલા મેષ ૧ નંત્ય શ્યામ દ્ર તુલા ૧, ૩, ૧૧ પુરૂષ, પુલક માસ ૧૮ મિથુન,ધન ધન,મિથુન કુંભ કુંભ,સિંહ ૧૬ મિથુન,ધન Page #737 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ રત્ન ] જ્યોતિર્મુહૂર્ત લક્ષણાધિકાર. પ૬૭ Iો વાર રવિ | સેમ | મંગળ બુધ | ગુરૂ શુક્ર | શનિ રાહુ-કેતુ ર૧ પર્ણ દૃષ્ટિ | ૭ | 9 ૪, ૭, ૮ ૭ પ, ૭, ૯, ૭ ૩, ૭, ૧૦.પ, ૭, ૯ | ૧૨ | ૨ પાણી દષ્ટિ , ૮, ૪, ૮, | ૪ | ૪, ૮, ૪, ૮, ૪, ૮, | ૪, ૮, ] ૪, ૮, | રક અર્ધ દૃષ્ટિ પ, ૯ ૫, ૯, ૫, ૯, | પ, ૯, | * ઈપ, ૯, | ૫, ૯, | પ, ૯, | - એકાદ દષ્ટિક, ૧, ૩, ૧૦, ૩, ૧૦, ૩, ૧૦, ૩, ૧૦, ૩, ૧૦, | ૩, ૧૦, રિપ ગોચર શુદ્ધિ ૩, ૬, ૨, ૩, પ, ૩, ૬, ૧, ૩, ૫, ૨, ૫, ૭૨, ૩, ૭, ૩, ૬, | ૩, ૬, - ૧૦, ૬, ૭, ૯, ૧૦, ૧૧, ૭, ૯, ૯,૧૦,૧૧૯,૧૦,૧૧ /૧૦, ૧૧) ! . ૧૧, ૧૦, ૧૧, ૧૦, ૧૧ = લલાટ | | પ, ૬, ૭ ૧૦ | ૪ | ૨, ૩, ૧૧, ૧૨, ૭ | ૮, ૯,. ગ્રહસ્થાન Rળ કાર્ય બળ { નૃપ | સર્વ | યુદ્ધ ! જ્ઞાન 1 વિવાહ | ગમન ! દીક્ષા રજન્મ નક્ષત્ર વિશાન પૂર્વ રેવતી ભરણી ફાગુની અશ્વિની! દિમુખ | પૂર્વ, પશ્ચિમ દક્ષિણ ઉત્તર | પશ્ચિમ દક્ષિણ | - ધાતુ નાંબુ) મણિ | સોનું ! કાંસું ! ! મેતી | સીસું | ત્રિશાંશ દિન ૧ ધી ૪ દિન ૧ દિન ૧ | દિન ૧ | દિન ૧ દિન દિન ૧૪] ભેગદિન કર દ્વાદશાંશ - ઘડી ૧૧, ૩-૪પ | ૨-૩૦ ૩૨-૩૦ -૩૦ | ૭૫- ૦૫-૧| ભેદિન નવમાંશ ક૨ ૦૧૫ | પત્ર | | | ૩-૦ T૪૩–૨ ૦ ૩-ર૦ ૧૮ નાગદિન ઘડી ? | દેકાણું | ૧૦ | ઘડી ૪પ ૧પ ! ૧૦ | | ભોગદિન ! ૧૨ ૧૦૦-૦ ), ૦-૦.!! | ૧૩° ૩૦ ૦ . (૧૮૦-ક ને શુભાશુભ નક્ષત્ર. रोहिण्यश्विमृगाः पुष्यो हस्तश्चित्रोत्तरात्रयम् ॥ रेवती श्रवणश्चैव धनिष्ठा च पुनर्वसूः ॥४७॥ अनुराधा तथा स्वाती शुभान्येतानि भानि च ॥ सर्वाणि शुभकार्याणि सिद्धयंत्येषु च भेषु च ॥४८॥ Page #738 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ શિલ્પ રત્નાકર [ચતુશ રત્ન पूर्वात्रयं विशाखा च ज्येष्ठाामूलमेव च ॥ शतताराभमेतेषु कृत्यं साधारणं स्मृतम् ॥४९॥ भरणी कृत्तिका चैव मघाश्लेषे तथैव च ॥ अत्युग्रं दुष्टकार्य यत् प्रोक्तमेषु विधीयते ॥२०॥ usel, अश्विनी, भृगशिर, पुष्य, स्त, चित्रा, ३ उत्तरा, रेवती, શ્રવણ, ધનિષ્ઠા, પુનર્વસૂ, અનુરાધા તથા સ્વાતી; આ નક્ષત્રો શુભ છે અને સર્વ પ્રકારનાં શુભ કાર્યો આ નક્ષત્રોમાં સિદ્ધ થાય છે. ત્રણે પૂર્વા, વિશાખા, જયેષ્ઠા, આદ્રા, મૂલ અને શતતારા; આ નક્ષત્ર સાધારણ છે અને તેમાં સાધારણ કાર્ય કરવાં શુભ છે. ભરણી, કૃત્તિકા, મઘા તથા આશ્લેષા, એ અતિ ઉષ્ય નક્ષત્રે છે અને તેમાં सत्यत ये ४२५८ ४थु छ. ४७, ४८, ४५, ५०. નક્ષત્રામાં વિશેષ શુભાશુભ કાર્ય. ध्रुवं स्थिरमिति ख्यातं रोहिणी चोत्तरात्रयम् ॥ तत्रामरगृहग्रामाऽभिषेकाद्याः स्थिरक्रियाः ॥५१॥ मृगश्चित्रानुराधा च रेवती मृदुमैत्रकम् ॥ तत्र गीतं रतिं कुर्याद्भषा माङ्गल्यमम्बरम् ॥५२॥ पुष्याश्विन्यभिजिद्धस्तं लघु क्षिप्रमुदाहृतम् ॥ तत्र भूषौषधज्ञानं गमनं शिल्पकं रतिः ॥५३॥ ज्येष्ठाः मृलमाश्लेषा तीक्ष्णं दारुणमुच्यते ॥ तत्र भेदो वधो बंधो मंत्रभूतादिसाधनम् ॥५४।। श्रवणादित्रिभं स्वातिपुनर्वसु चरं चलम् ॥ तस्मिन्वाजिगजारोहो वाटिकागमनादिकम् ॥५५॥ भरणी च मघा पूर्वा क्रूरमुग्रमुदाहृतम् ॥ विषशस्त्राग्निघातादि तत्र च्छेदविनाशनम् ॥१६॥ विशाखा कृत्तिका चैव मिश्रं साधारणं स्मृतम् ॥ नीलोत्सर्गोऽग्निकार्यश्च मिश्रं तत्र च सिद्धयति ॥५७॥ રેહિ અને ઉત્તરોત્રય એટલે ઉત્તરા ફાલ્ગની, ઉત્તરાષાઢા તથા ઉત્તરભાદ્રપદ; આ નક્ષત્રો ધ્રુવ અને સ્થિર સંજ્ઞાવાળાં છે. તેમાં દેવાલય બનાવવા, Page #739 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દ શરત્ન ] જ્યોતિ હતું લક્ષણાધિકાર. ૫૯ ગ્રામ વસાવવુ, રાજાને ગાદીએ બેસાડવા તથા સર્વ પ્રકારનાં સ્થિર કા` શુભ છે. ૫૧. મૃગશિર, ચિત્રા, અનુરાધા અને રેવતી; આ નક્ષત્રાઋતુ અને મિત્રસ’જ્ઞક છે. તેમાં ગાયન વિદ્યા શીખવી, સ્ત્રીસ’ગમ કરવા, આભૂષણ પહેરવાં, માંગલિક ક કરવાં તથાં વસ્ત્રો પહેરવાં; એ કાર્ય કરવામાં શ્રેષ્ઠ છે. પર. પુષ્ય, અશ્વિની, અભિજિત્ અને હસ્ત; આ નક્ષત્રો લઘુ અને ક્ષિપ્રસંગ઼ક છે. તેમાં આભૂષણ ધારણ કરવાં, ઔષધસેવન, જ્ઞાનસ’પાદન, ગમન, કારીગરી, સ્ત્રીસ’ગમ; એ કાર્ય કરવાં સારાં છે. પ૩. જ્યેષ્ઠા, આર્દ્રા, મૂલ અને આશ્લેષા; આ નક્ષત્રો તીક્ષ્ણ અને દારૂણ સંજ્ઞક છે. તેમાં ભેદન, માણુ, બંધન, મ`ત્રસાધન, ભૂતાદિ સાધન વિગેરે કાર્ય સિદ્ધ થાય છે. પ૪. શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, સ્વાતિ અને પુનવસુ; આ નક્ષત્રે ચર અને ચલ સજ્ઞક છે. તેમાં હાથી અને ઘેાડા ઉપર ચઢવુ, બગીચા બનાવવા અને પ્રયાણ કરવું; એ સર્વ કાર્યો કરવાં. ૫૫. ભરણી, મઘા અને ત્રણ પૂર્વા અર્થાત્ પૂર્વા ફાલ્ગુની, પૂર્વાષાઢા અને પૂર્વા ભાદ્રપ૬; આ નક્ષત્રો ક્રૂર અને ઉગ્ર સજ્ઞક છે તેથી તેમાં ઝેર આપવુ, શસ્ત્ર ચલાવવું, અગ્નિ લગાડવી, મારવું, કાપવુ' અને વિનાશ કરવા ઇત્યાદિ કાર્યો સિદ્ધ થાય છે. ૫૬. વિશાખા અને કૃત્તિકા; આ એ નક્ષત્રો મિશ્ર તથા સાધારણ સંજ્ઞક છે. તેમાં વૃષેત્સ, અગ્નિકાર્ય અને મિશ્રકા કરવાથી સિદ્ધિ થાય છે. પ. ગૃહાર્ભમાં નક્ષત્ર અને વારનું ફળ. पुष्यध्रुवेन्दुहरिसर्पजलैः सजीवेस्तद्वासनश्च कृतं सुतराज्यदं स्यात् ॥ द्वीशाश्वितक्षिवसुपाशिशिवैः सशुक्रे वारे सितस्य च गृहं धनधान्यदं स्यात् ॥ ५८ ॥ પુષ્ય, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, રોહિણી, મૃગશિર, શ્રવણ, આશ્લેષા અને પૂર્વાષાઢા; આ નક્ષેત્રોમાંથી કોઇ પણ નક્ષત્ર પર ગુરૂ હોય અગર તે R Page #740 -------------------------------------------------------------------------- ________________ પ૭૦. શિલ્પ રત્નાકર [ ચતુર્દશ રત્ન નક્ષત્રના રેજે ગુરૂવાર હોય તે દિવસે વર કરવાનો આરંભ કરવામાં આવે તે તે ઘર પુત્ર અને રાજ્ય આપનારૂ”થાય છે. ૫૮. सारैः करेज्यान्त्यमघाम्बुमूलैः कौजेऽह्नि वेश्माग्निसुतार्दितं स्यात् ॥ संज्ञैः कदास्तार्यमतक्षहस्तैस्यैिव वारे सुखपुत्रदं स्यात् ॥१९॥ હસ્ત, પુષ્ય, રેવતી, મઘા, પૂર્વાષાઢા અને મૂલ નક્ષેત્રે પર મંગળ હોય અગર તે દિવસે મંગળવાર હોય તે વખતે ઘરને આરંભ કરે તે ઘર અગ્નિથી બળી જાય અગર પુત્રને પીડા કર્તા થાય છે. રોહિણી, અશ્વિની, ઉત્તરા ફાલ્ગની, ચિત્રા અને હસ્ત; આ નક્ષત્રોમાંથી કઈ પણ નક્ષત્ર પર બુધ હોય અગર તે નક્ષત્રના દિવસે બુધવાર હેય તે દિવસે ઘરને આરંભ કરવામાં આવે તે સુખ આપનાર અને પુત્રદાયક થાય છે. ૫૯. अजैकपादाहिर्बुधन्यशऋमित्रानिलान्तकैः ॥ समन्दमन्दवारे स्याद् रक्षोभूतयतं गृहम् ॥३०॥ अग्निनक्षत्रगे सूर्ये चन्द्रे वा संस्थिते यदि ॥ निर्मितं मंदिरं नूनमग्निना दह्यतेऽचिरात् ॥६१॥ પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ, ચેષ્ટા, અનુરાધા, સ્વાતિ અને ભરણી; આમાંનાં કોઈપણ નક્ષત્રો પર શનિ હોય અગર તે દિવસે શનિવાર હોય તે વખતે ઘરને આરંભ કરવામાં આવે તે તે ઘર રાક્ષસ અને ભૂત આદિનુ નિવાસ સ્થાન થાય છે. કૃત્તિક નક્ષત્રના ઉપર સૂર્ય અગર ચંદ્રમા હોય તે દિવસે ઘરને આરંભ કરે તે તે ઘર તૈયાર થયા પછી જલદી અગ્નિથી બળી ભરમ થાય છે. ૬૦, ૬૧. પુષ્ય નક્ષત્રની પ્રશંસા. पापैर्विद्धे युते हीने चन्द्रतारावलेऽपि च ॥ पुष्ये सिद्धयन्ति सर्वाणि कार्याणि मंगलानि च ॥३२॥ ચંદ્રમા અને તારા બવહીન હય, પાપગ્રહથી વિંધાએલ હોય અથવા પાપગ્રહોથી યુક્ત હોય તે પણ પુષ્ય નક્ષત્રમાં સર્વ માંગલિક કાર્યો સિદ્ધ થાય છે. દર Page #741 -------------------------------------------------------------------------- ________________ ચતુશ રત્ન ] ર્તિ મુહર્ત લક્ષણાધિકાર. નક્ષત્ર કેપ્ટક નં. (૧) નક્ષત્ર રાશિનાં ! નક્ષત્રની , નક્ષત્ર આ નક્ષત્રનાં નામ | ગણ ' નામના અક્ષર | નાં | ચરણ નામ | જાતિ | લિંગ કપ મેલ 1 | અશ્વિની ભરણી ૩ કૃત્તિકા વૃષભ શિહિણી ત મૃગશિર : સેવક આ પુનર્વસુ સે આશ્લેષા મધા પૂર્વા ફાલ્સની ૧૨ | ઉત્તરા ફાલ્ગની - A ! ૧ સ હ ચિત્રા સકે. દેવ | ચું,ચે, ચે, લા. | જ વણિક મનુષ્ય ' લિ,લુ, લે, લે. ! ૪ ચંડાલ રાસ અ, ઇ, ઉ, એ. કે ? બ્રાહ્મણ | મનુષ્ય એવા, વિ, વ. ' કે વૃષભ દેવ - ૨ ઈ વૃષભ વે,, કાકી, ' 3 મિથુન મનુષ્ય | કુ, ઘ, ડ, છ.! ૪ મિથુને ! ઉગ્ર દેવ કે, કો, હા, હી. ૩ મિથુન - - - ૧ : કર્ક વણિક | હુ, હે, હા, ડો. | ૪ | કર્ક ! રાજા રાક્ષસ ડિ, કુ, ડે, ડે. | ૪ | કર્ક ! ચંડાલ રાક્ષસ મા,મિ, મુ, મે. ૪ ખેડત | મનુષ્ય મે, ટા, ટિ, ટુ. ૪ : સિંહ ! બ્રાહ્મણ મનુષ્ય ! 2, , પા, પિ. રાજા ( કન્યા દેવપુ, ૫, ૭, ઇ. ૪ કન્યા વણિક રાક્ષસ પે પિ, રા, રિ. ૨ { કન્યા દેવ રૂ, રે, રે, તા. ૪ | તુલા ચંડાલ રાક્ષસ | તિ, તુ, તે, તે. ૩ | તુલા ચંડાલ દેવ ! ના, નિ, નુ, ને. જ ! વૃશ્ચિક : સેવક રાક્ષસ ને, યા, વિ, યુ. ૪ વૃશ્ચિક સેવક રાક્ષસ ' , યે, ભ, ભિ. : ૪ : ધન મનુષ્ય ભુ, ધ, ફ, તા. ૪ | ધન બ્રાહ્મણ મનુષ્ય ભે, બેજ, જિ. . { ધન : રાજા વિદ્યાધર , જે.જે.ખા. બા મકર ખિ,ખુ,ખે છે. આ | ચંડાલ રાક્ષસ . ગ, ગિ, ગુ, ગે. ૨ રાક્ષસ | , સા, મનુષ્ય ' મે, સે, ( મીના , , , ઝ, થ. ૪ મીન રાજા દેવ ! દે. દે, ચ, ચી. : ૪ મોન સ્વાતિ વિશાખા અનુરાધા " | '' S ' -"- ૧ | શ્ચક ' ઉગ્ર મૂળ પૂર્વાષાઢા ઉત્તરાષાઢા ૨૨ અભિજિત - વણિક દેવ ( મકર : સેવક શ્રવણ ધનિષ્ઠા શતભિષા પૂર્વા ભાદ્રપદ ૨૭ | ઉત્તરા ભાદ્રપદ ૨૮ ; રેવતી | બ્રાહ્મણ મનુષ્ય ખેડુત Page #742 -------------------------------------------------------------------------- ________________ નદા નદા મધ્ય Mિ દ્ધા પ૭ર શિલ્પ રત્નાકર [ ચતુર્દશ રત્ન નક્ષત્ર કોષ્ટક નં. ૨ નંબર, નક્ષત્ર નામ ! આકાશે દિશા| નાડી ! નેત્ર નિ વિરે નિત ૧- અશ્વિની ઉત્તર ચારી | મંદ વેચન ઘોડે | પાડો | જ્યા ૨ | ભરણું ઉત્તર ચારી મધ્ય | મધ્ય ભેચન | સિંલ | જિગ્યા ૩. કૃત્તિકા મધ્યમ ચારી અંય સુચન બકરે વાંદરો | રોહિણી મધ્યમ ચારી અંત્ય અંધ લેચન | સર્ષ નળી ૫ મૃગશિર દક્ષિણ યારી | મધ્ય મંદ લેચન સર્પ નોળી જયા | આ દક્ષિણ ચારી આદ્ય મધ્ય ભેચન કુતરે હરણ ૭] પુનર્વસુ દક્ષિણ ચારી આદ્ય સુચન બીલાડે ! ઉંદર પુ મધ્યમ ચારી અંધ લોચન બકરે ) વાંદરો જ | આશ્લેષા મધ્યમ ચારી | અંત્ય મંદ લોચન બીલાડો, ઉંદર મધા | ઉત્તર ચારી અંત્ય મધ્ય ભેચન ઉંદર ! બીલાડે પૂર્વા ફાલ્યુની | ઉત્તર ચારી મધ્ય સુચન ઉંદર | બીલાડે ૧૨ | ઉત્તરા ફાલ્સની ઉત્તર ચારી અંધ લેચન મળદ વા હસ્ત દક્ષિણ ચારી આધા મંદ લેચન પાડે ! ચિત્રા મધ્યમ ચારી મધ્ય મધ્ય લોચન | વાધ ! બળદ યાતિ ઉત્તર ચારી અંત્ય સુચન પાડે. વિશાખા ઉત્તર ચારી અંધ લોચન બળદ અનુરાધા દક્ષિણ ચારી મંદ લેચન હરણ કા દક્ષિણ ચારી આદ્ય મધ્ય લોચન હરણ કૂતરે જ્યા ! દક્ષિણ ચારી આદ્ય સુચન કૂતરે હરણું નંદા પૂર્વાષાઢા દક્ષિણ ચારી મધ્ય [ અંધ લોચન વાઘ બળદ રિક્તા ઉત્તરાષાઢા દક્ષિણ ચારી અંત્ય મંદ વેચન નાળીયો સર્ષ ૨૨ અભિજિત મધ્ય મધ્ય ભેચન નોળીયો| સર્ષ | શ્રવણ મધ્યમ ચારી અંત્ય સુચન વાંદર ૨૪ ધનિષ્ઠા મધ્યમ ચારી અંધ લેચન શતભિષા મધ્યમ ચારી આદ્ય મંદ લોચન ઘેડે પાડે પૂર્વા ભાદ્રપદ ઉત્તર ચારી આદ્ય મધ્ય લોચન ! સિંહ | ઉત્તરા ભાદ્રષદ | ઉત્તર ચારી મધ્ય | મુલચને ૨૮ ] રેવતી ! મધ્યમ ચારી ] અંત્ય ! અંધ લેચન હાથી આદ્ય ભકા ડે વા અંત્ય મધ્ય રિક્તા મુખ્ય સિંહ બળદ Page #743 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્ર સ્વરૂપ | 'જ ૮ પુષ્પ સV ચતુર્દશ રન ]. તિર્મુહૂર્ત લક્ષણાધિકાર. પ૭૭ નક્ષત્ર કેઠક નં. (૩) નક્ષત્રના : નક્ષત્ર અમુનક્ષત્રનાં |મ તારા સ્વામી | શુભાશુભ 'ખાદિસંજ્ઞા સંખ્યા 1 અશ્વિની અશ્વિનીકુમાર શુભ : લધુ, ક્ષિપ્ર તિય મુખ અશ્વમુખાકાર ૨. ભરણી યમ | ઉગ્ર ! ફર, ઉગ્ર અમુખ ભગાકાર ૩ કૃત્તિકા | અગ્નિ ઉગ્ર : મિશ્ર, સાધારણ અમુખ સુરાકાર જ શહિણી | બ્રહ્મા | શુભ ! ધ્રુવ, રિથર ઉમુખ શકટાકાર ૫ મૃગશિર ચંદ્રમા શુભ મૃદુ, મૈત્ર તિર્યક્ખ મૃગમુખાકાર ૬ આદ્ર - શિવ સાધારણ તીક્ષ્ણ, દારૂણ ઉર્ધ્વમુખ મણ સમાન || ૭ પુનર્વસુ - અદિતિ | શુભ : ચર, ચલ તિર્થભુખ ગૃહાકાર બૃહસ્પતિ | શુભ | લઘુ, ક્ષિપ્ત ઉર્ધ્વ મુખ બાણકાર ૯ આક્ષેપ | | ઉગ્ર | તીક્ષ્ણ, દારૂણ અમુખ સર્પાકાર ૧૦ મા પિતર - ઉગ્ન | કુર, ઉગ્ર અમુખ | કલ્લાકાર પૂર્વા ફાલ્ગની ! ભગ સાધારણ દૂર, ઉગ્ર અધમુખ શાકાર ર ઉત્તરા ફાલ્વની | અર્યમા શુભ : ધ્રુવ, સ્થિર ઉર્ધ્વમુખ | શાકાર ૩. હસ્ત | શુભ લઘુ, ક્ષિક તિર્યમુખ હસ્તાકાર h૪ ચિત્રા | શુભ ' મૃદુ, મિત્ર તિર્યક્ષુખ મતી સમાન hપ સ્વાતિ વાયુ શુભ ચર, ચલ તિર્યક્ષુખ પ્રવાલાકાર hક વિશાખા દાગ્ની - સાધારણ મિશ્ર, સાધારણ અધોમુખ તેરણાકાર છ અનુરાધા ' મિત્ર શુભ | મૃદુ, મૈત્ર તિર્યમુખ મૂલાકાર ૧૮ ના સાધારણ તીણ, દારૂણ તિર્યક્ષુખ કુંડલાકાર ૧૯ મૂળ , રાક્ષસ સાધારણ તીક્ષ્ણ, દારૂણ અમુખ વીછી આકાર 1 જલ સાધારણ દૂર, ઉગ્ર અધોમુખ શચાકાર ઉત્તરાષાઢા " વિશ્વદેવ શુભ : ધ્રુવ, સ્થિર ઉર્ધ્વમુખ ગજાંતાકાર ૨૨ અભિજિત્ | બ્રહ્મા, શુભ , લઘુ, ક્ષિપ્ર ઉર્ધ્વમુખ ત્રિકોણાકાર ર૩ શ્રવણ - શુભ | ઉમુખ ત્રણ પગલાકાર ૩ ધનિષ્ઠા વસુ | શુભ : ચર, ચલ ઉમુખ સ્યકાર ર૫ શતભિષા વરૂણ - સાધારણ ચર, ચલ ઉર્ધ્વમુખ ગેલાકાર ર૬ પૂર્વા ભાદ્રપદ અપાત : સાધારણ ક્રર, ઉગ્ર અધોમુખ લીટી આકાર ર૭ ઉત્તરા ભાદ્રપદ અનિબુન્ય શુભ : ધ્રુવ, સ્થિર ઉમુખ લીટી આકાર ૨૮ રેવતી પૂષા ! શુભ : મૃદ, મત્ર તિર્યભુખ મૃદંગાકાર સૂર્યો i aષ્ટા ર૦ પૂર્વાષાઢા Page #744 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શિલ્પ રત્નાકર યોગનાં નામ. विष्कुंभः प्रीतिरायुष्मान् सौभाग्यः शोभनाभिधः ॥ अतिगण्डः सुकर्माख्यो धृतिः शूलाभिधानकः ||६३|| गण्डो वृद्धिर्भुवश्चाथ व्याघातो हर्षणाह्वयः ॥ वज्रं सिद्धिर्व्यतीपातो वरीयान् परिघः शिवः ||६४ || सिद्धिः साध्यः शुभः शुक्लो ब्रह्मेन्द्रोऽथच वैधृतिः ॥ योगानां ज्ञेयमेतेषां खनामसदृशं फलम् ||६५ || [ ચતુર્દેશ રત્ન ( ૧ ) વિષ્ણુભ, ( ૨ ) પ્રીતિ, (૩) આયુષ્માન, (૪) સૌભાગ્ય, ( ૫ ) શેલન, ( ૬ ) અતિગડ, ( ૭ ) સુક, ( ૮ ) ધૃતિ, ( ૯ ) ફૂલ, ( ૧૦ ) ગંડ, (૧૧) વૃદ્ધિ, ( ૧૨ ) ધ્રુવ, ( ૧૩ ) વ્યાઘાત, ( ૧૪ ) હણ, (૧૫) વજ્ર, ( ૧૬ ) સિદ્ધિ, ( ૧૭ ) વ્યતિપાત, ( ૧૮ ) વરીયાન, ( ૧૯ ) પરિઘ, ( ૨૦ ) શિવ, ( ૨૧ ) સિદ્ધિ, ( ૨૨ ) સાધ્ય, ( ૨૭) શુભ, ( ૨૪ ) શુક્લ, (૨૫) બ્રહ્મા, (૨૬ ) એદ્ર અને (૨૭) વૈધૃતિ; સત્તાવીસ ચેગ છે અને તેમનાં પેાતાના નામ પ્રમાણે ફળ જાણવાં. ૬૩, ૬૪, ૬૫. આ અશુભ યાગની તજવાની ઘડી. वैधृतिर्व्यतीपाताख्यौ संपूर्ण वर्जयेच्छुमे ॥ वज्रविष्कुंभयोश्चैव घटिकात्रयमादिमम् ॥६६॥ परिघार्धं पञ्च शूले व्याघाते घटिकानवम् ॥ गण्डातिगण्डयोः षड् च देयाः सर्वेषु कर्मसु ||६७|| एतेषामपि योगानां शेषं साधारणं स्मृतम् ॥ एके विरुद्धयोगानां पादमाद्यं त्यजन्ति हि ॥ ६८ ॥ વૈધૃતિ અને વ્યતીપાત નામના બે ચગે શુભ કાર્યમાં સપૂર્ણ તજી દેવા, વજ્રા, અને વિષ્ણુભ યોગની પ્રથમની ત્રણ ઘડી ત્યાગવી, પરિઘ યોગના પૂર્વા, શૂલ યોગની પાંચ ઘડી, વ્યાઘાત ચેગની નવ ઘડી, ગડ અને અતિગડા યોગની છ છ ઘડી સ શુભ કામમાં ત્યાગવી. તેમજ ઉપર કહેલા આ યોગોના શેષ ભાગ પણ સાધારણ જાણવા અને તે સાધારણ ફળદાતા છે. કેટલાક આચાર્ય વિરૂદ્ધ ગાના પહેલે પાદજ તજવે એમ કહે છે. ૬૬, ૬૭, ૬૮. Page #745 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિ હતું. લક્ષણાધિકાર કરણ પ્રકરણ. करणानि चराख्यानि बवबालवकौलवम् ॥ तैत्तिलं गरवाणिज्ये विष्टिरेतानि सप्त च ॥६९॥ गताश्च तिथयो द्वाभ्यां निघ्ताः शुक्लादितः क्रमात् ॥ यवाश्च करणं पूर्वे ज्ञेयं सैकं परे दले ||७० ॥ परे कृष्णचतुर्दश्यां दले च शकुनिर्भवेत् ॥ दशैं चतुष्पदं नागं पूर्वापरविभागयोः ॥ ७१ ॥ शुक्ले प्रतिपदः पूर्वे दले किंस्तुघ्नसंज्ञकम् ॥ एतेषां करणानां हि चतुष्कं स्थिरसंज्ञकम् ॥७२॥ ચતુ શરત્ન ] (૧) અવ, (ર) માલવ, (૩) કૌલવ, (૪) તૈત્તિલ, (૫) ગર, (૬) વાણિજ્ય અને (૭) વિષ્ટિ; આ સાત કરણ ચરસજ્ઞક છે. ૬૯, ૨૭૫ શુકલ પક્ષની પ્રતિપદાથી ગત તિથિઓને અમણી કરે અને જે અક આવે તે અનુક્રમે વાઢિ કરણ તિથિના પૂર્વાર્ધમાં થાય છે અને જો તિથિના ઉત્તરાર્ધમાં કરણ જાણવી હોય તો અમણી કરેલી ગત તિથિમાં એક (૧) ઉમેરી અવાદિ કરણ જાણવી અને એટલું ધ્યાનમાં રાખવું કે દરેક તિથિને એ કરણ ભેગવે છે. કૃષ્ણપક્ષની ચૌદશના ખીજા ભાગમાં શનિ કરશુ આવે છે અને અમાસના પહેલા ભાગમાં ચતુષ્પદ તથા બીજા ભાગમાં નાગ કણ આવે છે તેમજ શુકલ પક્ષની પ્રતિપદાના પહેલા ભાગમાં કસ્તુન્ન કરણ આવે છે. આ ચારે કરણેાની સ્થિર સ’જ્ઞા જાણવી. ૭૦, ૭૧, ૭૨. કરણાના સ્વામી. इन्द्रो ब्रह्मा तथा मित्रश्चार्यमा भूरमायमाः ॥ कलिधर्माक्षनागाजः करणानामधीश्वराः ॥७३॥ ( ૧ ) ઇંદ્ર, ( ૨ ) બ્રહ્મા, ( ૩ ) મિત્ર, ( ૪ ) અમા, ( ૫ ) પૃથ્વી, ( ૬ ) લક્ષ્મી, ( ૭ ) યમ, ( ૮ ) કલિ, ( ૯ ) વૃષ, ( ૧૦ ) સર્પ અને (૧૧ ) વાયુ; આ ક્રમે અવાદિ કરણાના સ્વામી જાણવા. ૭૩. ફરણામાં કરવાનાં કા. बवे पौष्टिककार्याणि विप्रकर्माणि बालवे ॥ कौलवे स्त्रीसुहृत्कर्म तैत्तिले सुभगाप्रियम् ॥ ७४ ॥ Page #746 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ શિલ્પ રત્નાકર [[ચતુર્દશ રત્ન गरे बीजाश्रितं कुर्याद्वाणिज्यं वणिजे चरेत् ॥ दाहपातादिकं विष्टयां न शुभं तत्र किञ्चन ॥७॥ शकुनावौषधं मंत्रसाधनं पौष्टिकं चरेत् ॥ राज्यं गोविप्रयोः कर्म पितृकार्य चतुष्पदे ॥७६।। सौभाग्यं दारुणं नागे किंस्तुन्ने मंगलं चरेत् ॥ एवंविधश्च विज्ञेयः करणानां कार्यविस्तरः ॥७॥ બવ કરણમાં પાણિક કર્મ, બાલવમાં બ્રાહ્મણનાં કર્મ, કલવમાં સ્ત્રી અને મિત્રનાં કર્મ, તૈત્તિલમાં સૈભાગ્યવતી સ્ત્રીને પ્રિય કાર્ય, ગરમાં ખેતરમાં બી વાવવું તથા હળ જોતવું, વણિજમાં વાણિજ્ય કર્મ અને વિષ્ટિમાં ભદ્રામાં–અગ્નિ લગાડવી, પડવું વિગેરે દુષ્ટ કર્મ કરવાં પરંતુ કોઈ પણ શુભ કર્મ કરવું નહિ. શકુનિમાં ઔષધ સેવન, મંત્રસાધના, પૌષ્ટિક કાર્ય, ચતુષ્પાદમાં રાજ્યક, ગૌબ્રાહ્મણ કર્મ અને પિતૃકાર્ય, નાગમાં સભા કર્મ તથા દારૂણ કર્મ અને કિમ્બુઘ કરણમાં મંગલ કાર્ય કરવાં. આ પ્રમાણે કરણને કાર્યવિસ્તાર જાણ. ૭૪, ૭૫, ૭૬, ૭૭. કરણ ચક. ) સ્થિરાદિ સંજ્ઞા શુકલ પક્ષની કૃષ્ણ પક્ષની તિથિ ૩૦ ઘડી| તિથિ ૩૦ ઘડી/ કરણનાં [. સ્વામી શુભાશુભ કાર્ય પૂર્વ કે ઉત્તર પૂર્વ ઉત્તર નામ ભાગ | ભાગ | ભાગ | ભાગ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ કિસ્તુ% ] વાયુ સ્થિરને શુભ કાર્ય કરવાં ૫ ૮ ૧૧૫ ૪ ૧૧ ૭ બ બવ તત્સવ, દેવળ, તલાવ કરાવવાં, ૨ ૦ ૫૧ર ૧ ૮ ૪૧ બાલવ બ્રાહ્મણનાં કર્મ કરવાં. ૬૧ ૫૧ર ૧ | કોલવ સ્ત્રી અને મિત્રનાં કર્મ કરવાં. તૈત્તિલ વિવાહાદિ મંગળ કાર્ય કરવાં. ૭ ૪ ૩૧૦ ૧૧૩ ૨ | બીજ વાવવું, હળ જેવું. ૪૧૧ ૭૧૪ ૩૧૦ ૧૩ વણિજ | દેવપ્રતિષ્ઠા, ઘર, દુકાન બાંધવી. શુભ કર્મ ન કરવાં. વિપ, શત્રુને હણ, { ૧૫૧૪ ૧૧૧૪ ૩૧, વિષ્ટિ ચર ! કૂર કર્મ કરવાં. છે ૦ ૦ ૦૧૪) શનિ મંત્ર સાધન, ઔષધ સેવન, ગ્રહ પૂજા, પાષ્ટિક કર્મ કરવાં. રાજ્યાભિષેક, ગાય, ભેંસ લેવી અને | ૩૦ ૦ ૦| ચતુષ્પાદ મિત્ર કાર્ય કરવાં. { ૦ ૩૦નાગ ) સર્પસ્થિરવિદ્યાભ્યાસ કરે. સૌભાગ્ય કર્મ, યુધ્ધ જવું, વૈર્ય રાખવું, 8 8 8 8 8 – $ ? |_ _ ૯–... Page #747 -------------------------------------------------------------------------- ________________ પાક ચતુર્દશ રન ] . જ્યોતિર્મુહૂર્ત લક્ષણાધિકાર ભદ્રા સંબંધમાં વિશેષ. एकादश्यां चतुर्थाश्च शुक्ले भद्रा परे दले ॥ अष्टम्यां पौर्णिमायाश्च भद्रा पूर्वदले स्मृता ॥७८॥ तृतीयायां दशम्याञ्च कृष्णपक्षे परे दले ॥ सप्तम्याञ्च चतुर्दश्यां भद्रा पूर्वदले भवेत् ॥७९॥ શુકલ પક્ષની અગિયારસ તથા થના જ તિથિના ઉત્તરાર્ધ એટલે બીજા ભાગમાં ભદ્રા રહે છે, અને શુકલ પક્ષની આઠમ તથા પૂર્ણિમાના દિવસે તિથિના પૂર્વાર્ધ એટલે પહેલા ભાગમાં ભદ્રા રહે છે અને કૃષ્ણ પક્ષના ત્રીજ તથા દશમના દિવસે ઉત્તરાર્ધ ભાગમાં તથા કૃષ્ણ પક્ષની સાતમ તેમજ થના દિવસે પૂર્વાર્ધમાં ભદ્રા હોય છે. ૭૮, ૭૯. ભદ્રાનું અંગ વિભાગનું ફળ. पश्चनाड्यो मुखे चैका कण्ठे तु हृदये दश ॥ पञ्च नाभौ कटौ षट् च विष्टेः पुच्छं घटित्रयम् ॥८॥ कार्यनाशो मृतिर्लक्षम्या नाशो बुद्धेहतिः कलिः॥ ज्ञेयं क्रमात्फलं विष्टेरिदमङ्गसमुद्भवम् ॥ कार्येऽत्यावश्यके विष्टेर्मुखमात्रं परित्यजेत् ॥८१॥ પાંચ (૫) ઘડી મુખમાં, એક (૧) કંઠમાં, દશ (૧૦) હદયમાં, પાંચ (૫) નાભિમાં, છ (૬) કટિ (કેડ)માં અને ત્રણ (૩) પૂછડામાં એવી રીતે ત્રીસ (૩૦) ઘડિ એના વિભાગથી ભદ્રાનાં છ અંગે સમજવાં તથા કાર્યનાશ, મૃત્યુ, લક્ષ્મીનાશ, બુદ્ધિનાશ, કલેશ અને ય; આ પ્રમાણે અનુક્રમે ભદ્રાનાં છએ અંગેનાં કઈ જાણવાં. પરંતુ જે અતિ આવશ્યક કાર્ય હોય તે ભદ્રાનું મુખમાત્ર ત્યાગવું. ૮૦,૮૧. કલ્યાણ ભદ્રા. કુર વત્સ! ' મા સો સોજો ઉત્તે . कल्याणी नाम सा प्रोक्ता सर्वकार्याणि साधयेत् ।।८२॥ હે વત્સ ! દેવ નક્ષત્રમાં સેમ, બુધ, શુક્ર અને ગુરૂવારે જે ભદ્રા આવે છે તેને કલ્યાણી ભદ્રા કહી છે અને તે સર્વ કાર્યોને સાધનારી છે. ૮૨. ભદ્રાના દેને અપવાદ. तिथेः पूर्वार्धजा रात्री दिने भद्रा परार्द्धजा ॥ भद्रा दोषो न तत्र स्यात् कार्येऽत्यावश्यके सति ॥८३॥ Page #748 -------------------------------------------------------------------------- ________________ પs/ શિલ્પ રત્નાકર [ચતુદશ રન अजत्रयेऽजे लिङ्गे च भद्रा वर्लोकचारिणी ॥ कन्याद्वये धनुर्युग्मे चन्द्र भद्रा रसातले ॥८४॥ कुंभे मीने तथा कर्के सिंहे चन्द्र भुवि स्थिता ॥ भूलॊकस्था सदा त्याज्या स्वर्गपातालगा शुभा ॥८॥ वैधृतिर्व्यतिपातश्च विष्टिश्च भौमवासरः ॥ तथैव दुष्टताराः स्युर्मध्याह्वात्परतः शुभाः ॥८६॥ તિથિની પૂર્વાર્ધ ભાગની ભદ્રા રાત્રિમાં તથા ઉત્તરાર્ધની ભદ્રા દિવસે આવે તે અતિ આવશ્યક કાર્યમાં ભદ્રાનો દેષ આવતું નથી. મેષ, વૃષ, મિથુન અને વૃશ્ચિકના ચંદ્રમામાં ભદ્રા સ્વર્ગલોકમાં કન્યા, તુલા, ધન અને મકરના ચંદ્રમામાં ભદ્રા પાતાલ લેકમાં તથા કુંભ, મીન, કર્ક અને સિંહના ચંદ્રમામાં ભદ્રા મૃત્યુ લેકમાં રહે છે. ભૂલેંક (પૃથ્વી) ની ભદ્રા સર્વદા તજવી અને સ્વર્ગ તથા પાતાલ લેકની ભદ્રા સર્વદા શુભ જાણવી. ભદ્રા ચક | | ઘડી પક્ષ તિથિ ભવાને વાસ તથા નામ | વડી સ્થાન કુળ ચંદ્રમા રે ! ફળ સંખ્યા | લોકવાસ , | મેષ | પુછ ! " કૃષ્ણ : ૩ આ તિથિઓના બીજા ભાગમાં ભદ્રા પક્ષ ૧૦ રહે છે, સર્પિણ નામ ૩ | વિજય 3 -- મિથુન : શુકલ ! જ ! આ તિથિઓના બીજા ભાગમાં ભદ્રા | કટિ : વૃશ્ચિક પક્ષ | ૧૧ રહે છે, શ્રી નામ ! ' બુદ્ધ નાશ | કૃષ્ણ : ૭ | આ તિથિઓના પહેલા ભાગમાં ભદ્રા | નાભિ લઇ પાતાલ ધન પક્ષ ; ૧૪ રહે છે, સર્પિણી નામ | ' બુદ્ધિ નાશ ધન લેક , પ્રાપ્તિ - - - - ----- ----- ----- - - | મકર | શુકલ | ૮ આ તિથિઓના પહેલા ભાગમાં ભદ્રા, હૃદય ' પક્ષ | ૧૫ રહે છે, વૃશ્ચિકી નામ -... ----- -- --- - : મીન મૃત્યુ : કર્ક | લેક 1 [ પ મુખ, કાર્યનાશ સિંહ ! ! લક્ષ્મી નાશ |-- મુ અરાજ Page #749 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ રત્ન ] તિર્મુહૂર્ત લક્ષણાધિકાર પ૭૯ વૈધૃતિ એગ, વ્યતિપાત, ભદ્રા, મંગળવાર અને દુષ્ટતારા; આ સર્વ મધ્યાહ્ન (બપોરના બાર વાગ્યા પછી શુભ જાણવાં. ૮૩, ૮૪, ૮૫, ૮૬. ચંદ્રનું શુભાશુભ ફળ. स्वजन्मराशिमारभ्य चन्द्रराशिस्थितं फलम् ॥ चन्द्रे जन्मस्थिते पुष्टिर्द्वितीये नो सुखं भवेत् ॥८॥ तृतीये धनलाभश्च चतुर्थे रोगसंभवः ।। पञ्चमे कार्यनाशश्च षष्ठे द्रव्यागमो महान् ॥८८॥ सप्तमे भूपसम्मानस्त्वष्टमे मरणं ध्रुवम् ॥ नवमे च भयं ज्ञेयं दशमे कार्यसंपदम् ॥ एकादशेऽर्थलाभश्च द्वादशे विविधापदः ॥८९॥ પિતાની જન્મરાશિથી ચંદ્રમાની રાશિ સુધીનું ફળ કહેવામાં આવે છે. ચંદ્રમા જન્મરાશિમાં સ્થિત હોય તે પુષ્ટિ, બીજે હોય તે સુખની અપ્રાપ્તિ, ત્રિીજે ધન લાભ, ચોથે હોય તે રેગની ઉત્પત્તિ, પાંચમો કાર્યનાશ, છ મટી દ્રવ્ય પ્રાપ્તિ, સાતમે રાજસન્માન, આઠમો મરણ, નવમ ભય, દશમે કાર્ય સંપત્તિ, અગિયારમે દ્રવ્યલાભ અને બારમે ચંદ્ર હોય તો અનેક જાતિની ઉપાધિ કરે. ૮૭, ૮૮, ૯૯૦ શુક્લપક્ષ વિશેષ द्वितीयः पञ्चमश्चन्द्रो नवमश्च शुभप्रदः ॥ शुक्लपक्षे विशेषोऽयं तुल्यमन्यत्तथोभयोः ॥१०॥ चन्द्रस्यैव बलं शुक्ले न तु ताराप्रधानता ॥ रात्रौ कान्ते बलोपेते स्वातंत्र्यं न च योषितः ॥११॥ कृष्णपक्षे तु ताराया बलं ग्राह्यं सदा यतः ॥ क्षीणे वा प्रोषिते कान्ते गार्हस्थ्यं गेहिनी चरेत् ॥१२॥ શુકલ પક્ષમાં બીજે, પાંચમે અને નવમે ચંદ્રમા વિશેષ શુભપ્રદ છે. શુકલ પક્ષમાં આ વિશેષતા જાણવી અને તે સિવાયના અન્ય ચંદ્રમા બન્ને પક્ષેમાં સમાન ફળ આપનાર છે. શુકલ પક્ષમાં ચંદ્રમાનું જ બલ પ્રધાન ગણાય છે, તારાનું બલ ગણાતું નથી. કારણ કે જેમ પતિ બલસંપન્ન હોય તે રાત્રિએ સ્ત્રીની સ્વતંત્રતા રહેતી નથી તેમ શુકલ પક્ષની રાત્રિએ ચંદ્ર બલવાન હોવાથી તારાની પ્રધાનતા રહેતી નથી. Page #750 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ ચતુ શરત્ન ૫૦ પરંતુ કૃષ્ણપક્ષમાં સદા તારાનું અલ ગ્રહણ કરવું. કેમકે જ્યારે પતિ ક્ષીણ થાય છે અથવા વિદેશ જાય છે ત્યારે ઘરનુ સ્વામીપણું ઘરની સ્રીજ કરે છે. ૯૦, ૯૧, ૯૨. તારા મલ. जनिभान्नवकेषु त्रिषु जनिकर्माधानसंज्ञिताः प्रथमाः ॥ ताभ्यस्त्रिपञ्चसप्तमताराः स्युर्नहि शुभाः क्वचन ॥९३॥ જન્મ નક્ષત્ર ચા નામના નક્ષત્રથી આરંભ કરીને દિન યા નક્ષત્ર સુધી ગણી નવ નવની ત્રણ પ`ક્તિ કરવી. એ ત્રણે પક્તિની પ્રથમ તારાઓનાં નામ ક્રમથી જન્મતારા, કતારા અને આધાન તારા જાણવાં. એ ત્રણે પંક્તિમાં, ત્રીજી, પાંચમી અને સાતમી અશુભ જાણવી ૯૩. તારાનું કાળક ૧ જન્મ ૨ સ ંપત ૩ વિપત ૪ ક્ષેમ | ૫ ચમ ૧૦ ફ ૧,, ૧૨ ૧૩ ૧૯ ધાન ૨૦ 1, ૨૩ "" ૧૪ 73 27 ૬ સધન છે નિધન ૮ મેલીફ પરમ મૈત્રી ! ૧૫ ૨૪ 22 "" : 1 ૧૭,, ૧૮ 32 ૨૫,, ૨૬,, ૬ "" આ તારાઓમાં પ્રથમ, બીજી અને આઠમી તારા મધ્યમ ફળ આપનારી છે. ત્રીજી, પાંચમી અને સાતમી તારા અધમ છે તથા ચોથી, છઠ્ઠી અને નવમી તારા શ્રેષ્ઠ કહી છે. ऋक्षं न्यूनं तिथिर्न्यना क्षपानाथोऽपि चाष्टमः ॥ तत्सर्वं क्षोभयेत्तारा षट्चतुर्थनवस्थिता ॥ ९४॥ નક્ષત્ર અશુભ હોય, તિથિ અશુભ અને ચદ્રમ! અશુભ હેય તેપણ છઠ્ઠી, ચેાથી અને નવી તારા સને દબાવી દે છે. ૯૪. यात्रा युद्धविवाहेषु जन्मतारा न शोभना || शुभाशुभ कार्येषु प्रवेशे च विशेषतः ॥ ९५ ॥ યાત્રા, યુદ્ધ અને વિવાહુમાં જન્મની તારા સારી નથી પરંતુ બીજા શુભ કામાં જન્મની તારા શુભ છે . અને પ્રવેશ કાર્ય માં તે વિશેષે કરીને શુભ છે. ૯૫. ચંદ્રની દિશા, मेषे च सिंहे धनपूर्वभागे वृषे च कन्यामकरे च याम्ये ॥ मिथुनेच तूले घटपश्चिमायां कर्के च मीने त्र अलि उत्तरायाम् ॥९६॥ Page #751 -------------------------------------------------------------------------- ________________ ચતુશ રત્ન ] જાતિમુહૂર્ત લક્ષણાધિકાર ૫૮૧ ચંદ્ર મેષ, સિંહ અને ધન રાશિનો થાય ત્યારે પૂર્વમાં, વૃષભ, કન્યા અને મકરને દક્ષિણમાં મિથુન, તુલા અને કુંભને પશ્ચિમમાં તથા કક, મીન અને વૃશ્ચિકને થાય ત્યારે ઉત્તર દિશામાં હોય છે. ૯૬. ચંદ્રની દિશાનું ફળ सन्मुखे चार्थलाभं तु दक्षिणे सुग्वसंपदः ॥ पश्चिमे कुरुते मृत्यु वामे चन्द्रो धनक्षयम् ॥१७॥ પ્રયાણુમાં ચંદ્ર સન્મુખ હેય તે અર્થ લાભ-ધન પ્રાપ્તિ કરાવે, જમણી બાજુએ હોય તે સુખ સંપદા આપે, પાછળ હેય તે મરણ નીપજાવે અને ડાબી બાજુએ હેય તે ધનને ક્ષય કરે. ૯૭. અન્ય દોષને હરનાર ચંદ્ર. करणभगणदोषं वारसंक्रान्तिदोषं, कुतिथिकुलिकदोषं यामयामार्धदोषम् ॥ कुजशनिरविदोषं राहुकेत्वादिदोषं, हरति सकलदोषं चन्द्रमाः सन्मुखस्थः ॥२८॥ સન્મુખ રહેલો ચંદ્રકરણ, નક્ષત્ર, વાર, સંક્રાન્તિ, કુતિથિ, કુલિક, પ્રહર, ચોઘડિયાં, મંગળ, શનિ, રવિ, રાહુ, કેતુ વિગેરે ગ્રહેના દેવ તેમજ અન્ય બધા દોષને હરે છે. ૯૮. ચારે દિશામાં ફરતા ચંદ્રની ઘડી. નાચ: સત્તા પ્રાળ્યાં રાખ્યાં તિથિનાસ્તા ततः स्वर्गमिताः प्रत्यगुत्तरस्यां तु षोडश ॥१९॥ पुनः सप्तदश प्राच्या दक्षिणस्यां चतुर्दश ॥ पश्चिमे नवसंख्यास्ता उदिच्यां पञ्चभूमिताः ॥१००। वारद्वयं भ्रमश्वेन्दोः स्ववासस्थानतः क्रमात् ॥ एकराशिस्थितोऽपीह तद्दिशाजं फलं दिशेत् ॥१०॥ આવશ્યક કાર્યમાં, ઘટિકાત્મક ચંદ્રમા ચારે દિશામાં ફરે છે તે લે. ચંદ્રમા ૧૭ ઘડી પૂર્વમાં, ૧૫ ઘડી દક્ષિણમાં, ૨૧ ઘડી પશ્ચિમમાં, ૧૬ ઘડી ઉત્તરમાં અને ફરી પાછા ૧૭ ઘડી પૂર્વમાં, ૧૪ ઘડી દક્ષિણમાં, ૨૦ ઘડી પશ્ચિમમાં તથા ૧૧ ઘડી ઉત્તરમાં રહે છે. આ પ્રમાણે ચંદ્રમા પિતાના નિવાસ સ્થાનથી અનુક્રમે ચારે દિશાઓમાં બે વાર ફરી વળે છે તે પણ ચંદ્રમા તે એકજ રાશિમાં સ્થિતિ કરી રહે છે પરંતુ ફળ તે તેજ દિશાનું આવે છે કે જે દિશામાં તે રહે છે. ૯, ૧૦૦, ૧૦૧. Page #752 -------------------------------------------------------------------------- ________________ રાશિ લગ્ન ચક નામ | મેપ છે વૃષ | મિથુનકર્ક | સિંહ : કન્યા તુલા | વૃશ્ચિક ધન | મકર | કુંભ | મીન નામના અક્ષર અ, લ, 1 બા. વા, 1 ક, છ, ' ડા, હા ! મા. ટા પા, ઠ, , ભ, ઢ, ખા, જા, ગે, સા || દ, ચા, સ્વામી ! જેમ કે શુક્ર + બુધ : ------- શુભત્રિશાશે ૪-૮ : ૨૪ : ૧૨ શિલ્પ રત્નાકર શુભ નવમાંશે ? - માસ | ચિત્ર શ્રાવણ | ભાદરવો આજે ! વર્ષ શરદ g વસંત | ગ્રીમ | ૪ | ક | ૧૨ ; રવિદગ્ધા તિથિ છે ! ચંદ્રગ્ધા તિથિ છે ! દૂર તિથિ - સ્વરૂપ બળદ : દંપત્તિ | કાચ : ૬-૧૦ / ૧-૧૦ ૮-૧૦ ૯-૧૦ 1 -1 ૫ : ૧૪-૧૫ [ ચતુર્દશ રત્ન શિલાચારી કન્યા ત્રાજવું પછી અશ્વનર : મૃગ ઘડાવાળાનર માછલું Page #753 -------------------------------------------------------------------------- ________________ ૨. કત કેલીલે ફીકા લાલ પાંડુ, ઘેળો વિચિત્ર કાળે પિંગલ પી. પિંગલ પી ચિત્રો ! પીળાબજુ થુમલાયા પશ્ચિમ ઉત્તર પૂર્વ કે દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિવભાવ ચર , સ્થિર દ્વિસ્વભાવ ચર ! ચતુર્દશ રન દિશાઓ સ્વભાવ લિંગ | સ્ત્રી કે પુરુષ સ્ત્રી સ્ત્રી કે પુછે ! સ્ત્રી ઉચ્ચ ગ્રહ મ | રવિ, સેમ પ શુક્ર રવિ, સેમ નીચ ગ્રહ બલી ગ્રહો | વડાષ્ટક | વૃશ્ચિક ષડાષ્ટકનું ફળ પ્રાતિ જ્યોતિર્મુહૂર્ત લક્ષણાધિકાર. બીયા બા કે ફળ નવપંચક વૃષ | મિથુનકર્ક મધ્યમ શુભ શુભ | શુભ ! મધ્યમ | મધ્યમ ૫૮૩ Page #754 -------------------------------------------------------------------------- ________________ શિનાં નામ, મેષ વૃ મિથુન કર્યું "" 34 ,, વાર » નક્ષત્ર 33 ભાત માસ કાર્તિક માર્ગ-આવાદ પોષ જ્યેષ્ટ ભાદ- મહા આસ શ્રાવણ વૈશાખ ચૈત્ર કાગણ શીય વે 222 ' "7 "" "" ૫૮૪ "" 13 તિથિ ,, કરણ પહેાર ,, યુવ ગુરૂ ` 원음 શિન » રાહ લગ્ન । રવિ ને સામ સુધ T ! મા હસ્ત સ્વાતિ અનુ રાધા શિલ્પ રત્નાકર બાર રાશિના પુરૂષ તથા સ્ત્રીના ઘાત ચંદ્રાદિ ૧,૬, ૫,૧૦, ૨,૭, ૩,૮, ૧,૧૦, ૪,૯, ૧,૬, ૮,૩, ૪,૯, ૭,૮, ૫,૧૦, 11 ૬૫ ૧૨ ૧૨ ૧૩ ૧૫ १४ ૧૧ ૧૩ ૧,૭, ૧૩ ૧ 1 ૧ લો ૪ થે! અવાકુનિ ચતુ- નાગ પાદ ' યોગ વિષ્ણુભ સુકાં પરિધ વ્યા- ધૃતિ શત્રુ સુકાં તિ- વજ્ર વૈધૃતિ ગડ ધાત પાત ૫ મો ૨ જો ૪ થી ↑ લે મે ૮ મે ચંદ્ર સ્ત્રી ચંદ્ર ૧ લે ૮ મો ૭ મે ૯ મગળ ! i ૯ મે ૭ જે. ૧ પ્ ૯ મે ૨ } ૧૨ મા ૫ મે હું કો ૧૦ લા ર せ મે 'કર મે ૪ થે! ૧ લું ૨ જી ૪ શું છ સિ ંહ કન્યા તુલા ! વૃશ્ચિક ધન । છ મા 1૦ મેરુ તે i ૭ જો ૭ મે ૧૧ મા ૪ થી । શન શિન ગુરૂ I મે ૯ મે ૧ લે ૧ લે શુક્ર મૂલ શ્રવણ શત- રેવતી બરણી રાભિષા : દિલ્હી ૯ મે ૧ લા । ૩ જો ૭ મે ` ૧ } ટો ૨ જે 11 મા ૭ મે ૧૧ 4 ૬ ઠ્ઠો : ૩ ો ૬ ઢો. ૧૦ મા ૪ થા ૧૨ વોલવ મૅત્તિલ ગર તત્તિલ શનિ કિન્તુન્ન ચતુ પા જ થે! ૨ જો ૧૦ મે ૧૬ મા ૫ મે ’૧૨ મે 1 ૧ લો ૬ ઠ્ઠો ૧૦ મે ૨ જો છ મે૧૧ મે ૮ મા ૧૨ { લો મે ૮ મે ૮ મા ૪ થી ૧ લો ૧ લો ૪ થી ૩ i [ ચતુર્દેશ રહ્ન મા ક ો ૫ મે ૧૨ મે ૯ મે ૪ થો ૯ મે ૧ ! ૮ મા ૧૨ મો ૫ સફર · કુલ ! મીન ૪ થ ૬ ડ્રો ૧૦ મો ૭ મે ૧૧ મે ર ો' ક જો ૧ લે ૫ મે ૧૯ ૧૦ મું ૧૨ મુખ્ય ૬ શુક્ર મંગલ ગુરૂ મે ! છ મા ૪ થી ૮ મે ل1 . ૯ મે । લા ૧૦ મે શુક્ર ! આર્દ્ર આક્લેવા I ૫ મે ૭ મે 907 મા ૧૧ મા ૧૨ મે મા ૭ જો ૪ થા ૧૨ મે ૧ લા ૧ લો' જ થા ! ૩ જે 9 મે ૫ મો ' ૨ જે ; । ૮ મું ૯ મું ૧૧ મું ૩ i ૧ લો ૧૦ મે ૧ લ। ૬ ઠ્ઠો ર એ ૧૧ મા ૩ જો! હું ટ્ટો છ મે જી ૫ મું Page #755 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ ચતુર્દશ રત્ન ] જ્યતિહુ લક્ષણાધિકાર. ગ્રહબલ અને ચંદ્રબલ વિષે. उद्वाहे चोत्सवे जीवः सूर्यो भूपालदर्शने ॥ संग्रामे धरणीपुत्रो विद्याभ्यासे बुधो बली ॥१०२॥ यात्रायां भार्गवः प्रोक्तो दीक्षायाश्च शनैश्चरः ॥ चन्द्रमाः सर्वकार्येषु प्रशस्तो गृह्यते बुधैः ।।१०३॥ | વિવાહ અને ઉત્સવમાં ગુરૂનું બળ, રાજદર્શનમાં સૂર્યનું બળ, સંગ્રામમાં મંગળનું બળ, વિદ્યાભ્યાસમાં બુધનું બળ, યાત્રામાં શુક્રનું બળ, દીક્ષા લેવામાં શનિનું બળ અને સર્વ કાર્યોમાં ચંદ્રમાનું બળ પ્રશસ્ત છે, તેથી બુદ્ધિમાન પુરૂષે તેનું બળ ગહણ કરી કાર્યારંભ કરે છે. ૧૦૨, ૧૦૩. તિથિવાર સિદ્ધિગ. एकादशी जीवदिने च षष्ठी भौमे त्रयोदश्यपि शुक्रवारे॥ सूर्यो नवैकाष्टमिकाच सिद्धाश्चंद्रे द्वितीयादशमीनचम्यः ॥१०४॥ એકાદશીના દિવસે ગુરૂવાર હેય, છઠને દિવસે મંગળવાર હોય, તેરશના દિવસે શુકવાર હોય; નવમી, એકમ અને આઠમ, એ ત્રણ તિથિઓમાંની ગમે તે તિથિના દિવસે રવિવાર હોય તથા બીજ, દશમ અને નવમી; એ ત્રણ તિથિઓમાંથી ગમે તે તિથિના દિવસે સોમવાર હોય તે તે દિવસે સિદ્ધિગ જાણ. ૧૦૪. नंदा भृगौ बुधे भद्रा मंदे रिक्ता कुजे जया ।। गुरौ पूर्णा खिले कार्य सिद्धियोगाः शुभावहाः ॥१०५॥ नंदा भद्रा तथा नंदा जया रिक्ताथ भद्रिका ॥ पूर्णा सूर्यादिवारेषु वशिष्टादिमतेऽशुभाः ॥१०॥ શુક્રવારના દિવસે નંદા તિથિ, બુધવારે ભદ્રા, શનિવારે રિક્તા, મંગળવારે જયા અને ગુરૂવારના દિવસે પૂર્ણ તિથિ હેય તે સિદ્ધિયોગ થાય છે અને તે સર્વ કાર્યોમાં શુભાવહ જાણે. ૧૦૫. નંદા, ભદ્રા, નંદા,જયા, રિક્તા, ભદ્રા અને પૂર્ણ, એ તિથિએ સૂર્યાદિ સાત વારમાં અનુક્રમે હોય તે વશિષ્ઠાદિ ઋષિઓએ અશુભ ગ માને છે. ૧૦૬. Page #756 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ શિલ્પ રનાકર [ચતુર્દશ રત્ન નક્ષત્ર વાર અમૃતસિદ્ધિ ગ. अर्के हस्तो मृगश्चन्द्र गुरौ पुष्योऽश्विनि कुजे ॥ अनुराधा बुधे शुक्रे रेवती रोहिणी शनौ ॥१०॥ अमृतः सिद्धियोगः स्यात् सर्वकार्यार्थसिद्धिदः ॥ यथा सूर्यस्तमो हन्ति दोषसंघांस्तथा त्वयम् ॥१०८॥ રવિવારે હસ્ત, સોમવારે મૃગશિર, ગુરૂવારે પુષ્ય, મંગળવારે અશ્વિની, બુધવારે અનુરાધા, શુક્રવારે રેવતી અને શનિવારે રોહિણી નક્ષત્ર હોય તે અમૃતસિદ્ધિ ગ થાય છે. તે સર્વ કા તથા સર્વ પ્રકારના અર્થની સિદ્ધિને આપનાર છે. જેમ સૂર્ય અંધકારને નાશ કરે છે તેવી રીતે આ અમૃતસિદ્ધિ વેગ સર્વ પ્રકારના દેના સમૂહને શીઘ નાશ કરે છે. ૧૦૭, ૧૦૮. અમૃતસિદ્ધિયોગ તજવા વિષે.. पञ्चम्यादितिथी त्याज्या हस्तार्काद्याः क्रमाच्छुभे ॥ योगाश्चामृतसिद्धयाख्या अन्ये सर्वार्थसाधकाः ॥१०॥ उद्वाहे गुरुपुष्यश्च प्रवेशे तु कुजाश्विनीम् ॥ त्यजेदेतत्प्रयत्नेन प्रयाणे शनिरोहिणीम् ॥११०॥ પંચમ્યાદિ તિથિઓમાં અનુક્રમે હસ્ત અને રવિવારાદિથી તે અમૃતસિદ્ધિ નામને વેગ શુભ કાર્યમાં ત્યાગવો કહ્યો છે અર્થાત્ તિથિ પાંચમે હસ્ત નક્ષત્ર અને રવિવાર, છઠના દિવસે મૃગશિર અને સેમવાર, સાતમના દિવસે અશ્વિની અને મંગળ વાર, આઠમના દિવસે અનુરાધા અને બુધવાર, નમના દિવસે પુષ્ય અને ગુરૂવાર આ દિવસોએ અમૃતસિદ્ધિ યોગ શુભ કાર્યમાં તજે અને આ સિવાયના બીજા અમૃતસિદ્ધિગ સર્વ કાર્યોની સિદ્ધિ કરનાર છે. ૧૦૯. વિવાહમાં ગુરૂવારના દિવસે પુષ્ય, ગૃહપ્રવેશમાં મંગળવારે અશ્વિની અને યાત્રામાં શનિવારના દિવસે રોહિણી ઇત્યાદિ નક્ષત્ર વારના ને યત્નપૂર્વક તજવા. ૧૧૦. સિદ્ધ વેગ ચક વાર રવિ ચંદ્ર | મંગળ બુધ ગુરુ | શુક્ર 1 શનિ તિ. સિદ્ધિ યોગ | ... | ... [૩, ૮, ૧૩૨, ૭, ૧૨,૧૦,૧૫૧, ૬, ૧૧૪, ૯, ૧૪ તિ. અશુભ યોગ ૧, ૬, ૧૧૨, ૭, ૧૨૧, ૬, ૧૧૩, ૮, ૧૩૪, ૯, ૧૪૨, ૭, ૧૨૫,૧૦,૧૫. નક્ષત્ર અમૃત સિદ્ધિ વેગ હસ્ત | મૃગશિર અશ્વિની અનુરાધા પુષ્પ : રેવતી ! રોહિણી - - - * * * * * * * * * * * * * * * - - --- - Page #757 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાંશ રત્ન ] ચેગનાં નામ કુમાર મેગ રાજયોગ ર્થાવર યોગ દ્વિપુષ્કર ચાગ ત્રિપુષ્કર મેગ મેગનાં નામ અમૃત સિદ્ધિા મૃત્યુ યોગ અબલા ચોગ જ્યાતિ હત લક્ષણાધિકાž. વાર, તિથિ, નક્ષત્ર મળી થતુ યોગ ચક્ર ગમે તે વાર કોઇ પણ નક્ષત્ર હોય સોમ, મંગળ બુધ, ગુરૂ અ., ., પુન., મ., હ., વિ., મ્! શ્ર, પૂન્ફ્રા. ભ., સ., પુષ્ય., પૂ-ફા, ચિ., અનુ., પૂ−ષા., ધ., ઉ-ભા. વિષ યાગ દગ્ધ યોગ યમ ઘંટ યેગ સ્ત તિ. પ ગમે તે તિથિ | ૧, ૫, ૬, ૧૦, ૧ કૃત્તિકા તિ. ૧૨ ૨, ૩, ૭, ૧૨, ૧૫ રિવે, મગળ, મુધ, શુક્ર ગુરૂ, શનિ મ', ગુ, શ, ૨, ૭, ૧૨ શ્રેણ મ', ગુ, શ,. ૨, ૭, ૧૨ă, પુન., ઉન્ફ્રા, વિ., પૂ-ભા.,-ષા. શ્રેષ્ઠ નક્ષત્ર, વાર અને તિથિથી થતા અશુભ યોગ. રિવે ૪, ૪, ૮, ૯, ૧૩, ૧૪ ; આર્દ્ર મૃગશિર તિ. ૧૨ । કૃતિ, ૧૧ સામ મગ મુધ મૃગશિર તિ. ૬, અશ્વિની અનુરાધા તિ. છ તિ, ૮ કૃ, આ., શ્ર., ઉન્ફ્રા., સ્વા. જ્યે., ઉ–ધા., શ., રેવતી, મૃ., ચિ., ધનિષ્ઠા. ભરણી ચિત્રા મા | સતભિષા તિ. છ રહિણી તિ. ર ગુરૂ પુષ્ય તિ. ૯ શુક્ર યેાગનું ફળ ઘણા શ્રેષ્ઠ યોગ છે શ્રેષ્ઠ છે શ્રેષ્ઠ શિન સર્વ દોષને નાશ કરનાર વિયાગ. सूर्यभाद्दशमे षष्ठे तुर्ये विंशे त्रयोदशे ॥ नवमे चन्द्रनक्षत्रे रवियोगः शुभप्रदः ॥ अनेकदोषसंघानां ध्वसंकोऽयमुदाहृतः ॥ १११ ॥ ૧૮૭ ધનિષ્ઠા ઉત્તરા ફા. જ્યેકા વિશાખા આર્દ્ર મૂલ કૃત્તિકા હિણી. હસ્ત ઉત્તરા. પા. કૃત્તિકા ત. ૫ | યાગનું ફળ અશુભ અશુભ આશ્લેષા તિ. ૨ I અશુભ રેવતી અશુભ અશુભ સૂર્યના નક્ષત્રથી ચંદ્રમ!ના (દિનિયા) નક્ષત્ર સુધી ગણતાં ૧૦ મું, ૪ થું, ૨૦ મું, ૧૩ મું અને ૯ મુ નક્ષત્ર હોય ત્યારે રવિયોગ થાય છે તે છે અને તે અનેક દોષના સમૂહોના નાશ કરનાર કહેલા છે. ૧૧૧. શુભદાયક Page #758 -------------------------------------------------------------------------- ________________ નખર 1 r ३ ૪ + ક ' e ૧૦ ૧૧ ૧૨ ૧૩ આનદ કાળદ ડ ધૂમ્રાત પ્રજાપતિ સૌમ્ય ખ્વાંક્ષ મેગ ཙཾ། ཏྲྰཾ ધ્વજ શ્રીવત્સ ૧૦ મુગર મ મિત્ર માનસ રિવ અશ્વિની ભરણી કૃત્તિકા રાહિણી મૃગશિર આર્દ્ર પુન સુ પુષ્ય આશ્લેષા મા સામ મૃગશિર આર્દ્ર પુનઃ વસુ મુખ્ય આશ્લેષા આન'દાદિ અડ્ડાવિસ યાગનું ચક્ર. મા હસ્ત ચિત્રા પૂ. ફાલ્ગુની સ્વાતિ ઉ. ફાલ્ગુની વિશાખા હસ્ત અનુરાધા મગળ આશ્લેષા ત ચિત્રા પૂ. ફાલ્ગુની સ્વાતિ ઉ. ફાલ્ગુની વિશાખા મા હસ્ત ચિત્રા પૂ. ફાલ્ગુની સ્વાતિ ઉ. ફાલ્ગુની । વિશાખા ! અનુરાધા યેટા મૂળ પૂર્વાષાઢા ઉ. માતા યુધ અનુરાધા જ્યેષ્ટા મૂળ کو યાદા ઉ. પાઢા અભિ. શ્રવણુ ધનિષ્ઠા શતવારકા ગુરૂ અનુરાધા જ્યેષ્ઠા મૂળ પુ. '!ઢા ઉ. મારા અભિ. શુક્ર ૩. માઢા અભિ. શ્રણ ધનિષ્ટ નિ ત્રણ । ધનિષ્ઠા શતતારકા પૂ. ભાદ્રપદા ભરણી ઉ. ભાદ્રપદા કૃતિકા રેવતી રહિણી રાવતારકા અશ્વિની ભૃગશિર પૂ. ભાદ્રપદા ભરણી આર્દ્ર ઉ. ભાદ્રપદા કૃતિકા પુન સુ પૂ. ભાદ્રપુદા આખુ ઉ. ભાદ્રપદા ૧ રેવતી | શતતારકા અશ્વિની તજવાની ઘડી. રેવતી રહિણી પુષ્ય અશ્વિની | મૃગશિર આશ્લેષા . . d ૫ . ૫ . ફળ સિદ્ધિ મૃત્યુ અસુખ સૌભાગ્ય સૌભાગ્ય ધન ક્ષય સુખ મુખ ક્ષય વનનાશ રાજમાન પુષ્ટિ સુખ ૫. શિલ્પ રત્નાકર [ ચતુર્દેશ રત્ન Page #759 -------------------------------------------------------------------------- ________________ ૧૫ | લુંબક ચતુર્દશ રત્ન]. ઉતપાત પુષ્ય કાણ કલ્યાણ આશ્લેષા | ચિત્રા ! જ્યેષ્ઠા | અભિજિત | પૂર્વા ભાદ્રપદ ભરણી | આ | મા | ૪ | ધન પ્રાપ્તિ | સ્વાતિ | મૂળ શ્રવણ | ઉત્તરા ભાદ્ર. કૃત્તિકા પુનર્વસુ ! પૂવકલ્થની જ ! ધન હાનિ વિશાખા | પૂર્વાષાઢા છે. ધનિષ્ઠા રેવતી | હિણું ઉત્તરાફા | આખું પ્રાણુનાશ. અનુરાધા ઉત્તરાષાઢા | શતતારા | આશ્લેષા | મૃગશિર આશ્લેષા | હસ્ત આખું | મૃત્યુ | જ્યા અભિજિત પૂર્વાભા. : ભરણું આ ચિત્રા | ૨ કલેશ મૂળ | શ્રવણ | ઉત્તરાભા. : કૃતિકા પુનર્વસુ પૂર્વાફાલ્યુની સ્વાતિ | 5 કાર્ય સિદ્ધિ | પૂર્વાષાઢા | ધનિષ્ઠા ? રેવતી ! શિહિણી પુષ્ય | ઉત્તરાફા. | વિશાખા ઉત્તરાષાઢા : શતતારા અશ્વિની અનુરાધા રાજમાન અભિજિત પૂર્વાભા. ' આદ્ર | મઘા | ચિત્રા ભેચ્છા ૪ | ધન ક્ષય | શ્રવણ | ઉત્તરાભા. કૃત્તિકા પુનર્વસુ ! પૂર્વાફાલ્યુની સ્વાતિ : મૂળ | ૭ | ક્ષય | ધનિષ્ઠા રોહિણી ઉત્તરાફા. ૦ ( કુળ વૃદ્ધિ | શતતારક ! અશ્વિની મૃગશિર | આશ્લેષા : હસ્ત અનુરાધા | ઉત્તરાષાઢા | આખું ! મહા કહ્યું પૂર્વાભાદ્રપદ ભરણું આ બધા ચિત્રા જેઠા | અભિજિત ૩ કાર્ય હાનિ ઉત્તરાભા. : કૃત્તિકા ! પુનર્વસુ | પૂર્વાફાલ્યુની સ્વાતિ, | મૂળ શ્રવણ | 0 | મહારંભમાં | રેવતી ! રોહિણી | પુષ્ય ઉત્તરાફાલ્યુની વિશાખા | પૂર્વાષાઢા | ધનિષ્ઠા | 0 | લગ્ન જ્યોતિર્મુહૂર્ત લક્ષણાધિકાર. મૂસળ ભરણી માતંગ રેવતી વિરામ રાક્ષસ ૮. વિમાન 27h Page #760 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ શિલ્ય રત્નાકર [ચતુર્દશ રન આનંદાદિ અફાવિશ લેગ. आनन्दः कालदण्डोऽथ धूम्राक्षोऽथ प्रजापतिः ।। सौम्यध्वांक्षध्वजाश्चैव श्रीवत्सो वज्रमुद्गरौ ॥११२॥ क्षत्रं मित्रं क्रमेणैव मानसः पम्मलुम्बकौ ॥ उत्पातमृत्युकाणाख्याः सिद्धिश्चैव शुभामृतौ ॥११३॥ मूसलञ्च गदाख्यश्च मातङ्गो राक्षसश्चरः॥ . स्थिरः प्रवर्द्धमानश्च नामतुल्यफला अमी ॥११४॥ આનંદ ૧, કાલદંડ ૨, ધૂમ્રાક્ષ ૩, પ્રજાપતિ ૪, સૌમ્ય પ, વાક્ષ ૬, ધ્વજ ૭, શ્રીવત્સ ૮, વા ૯, મુદ્રર ૧૦, ક્ષત્ર ૧૧, મિત્ર ૧૨, માનસ ૧૩, પદ્મ ૧૪, લુંબક ૧૫, ઉત્પાત ૧૬, મૃત્યુ ૧૭, કાણુ ૧૮, સિદ્ધિ ૧૯, શુભ, ૨૦, અમૃત ૨૧, મૂસલ ૨૨, ગદ ૨૩, માતંગ ર૪, રાક્ષસ ૨૫, ચર ૨૬, સ્થિર ર૭ અને પ્રવિદ્ધમાન ૨૮; આ અઠ્ઠાવીસ લેગ પિતાના નામ પ્રમાણે ફળ આપનારા જાણવા. ૧૧૨, ૧૧૩, ૧૧૪. भानुवारेऽश्विनक्षत्रात्साभिजिकैश्च सर्वभैः ।। भवन्ति क्रमशो योगा अष्टाविंशतिसंख्यकाः ॥११५॥ રવિવારના દિવસે અશ્વિની નક્ષત્રથી વર્તમાન નક્ષત્ર સુધી ગણતાં જે સંખ્યા આવે તે અનુક્રમે આનંદાદિ ચોગ જાણવા અને અભિજિત્ સહિત બધાં નક્ષત્રો ગણવાથી અઠ્ઠાવીસ આનંદાદિયેગો થાય છે. ૧૧૫. मृगादारभ्य रात्रीशे श्लेषातः कुजवासरे ।। हस्ताद् बुधेऽनुराधाभाद्गुरुवारे तथैव च ॥ उत्तराषाढतः शुक्रे शततारादितः शनौ ॥११६॥ સોમવારના દિવસે મૃગશિરથી, મંગળવારના દિવસે આશ્લેષાથી, બુધવારના દિવસે હસ્તથી, ગુરૂવારના દિવસે અનુરાધાથી, શુક્રવારના દિવસે ઉત્તરાષાઢાથી અને શનિવારના દિવસે શતભિષાથી ગણુ આનંદાદિ ગ જાણવા. ૧૧૬. Page #761 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ રન ] તિર્મુહુર્ત લક્ષણાધિકાર. તિથિવારથી દુર રોગ. द्वादश्य विधौ षष्ठी भौमे सप्ताष्टमी बुधे ॥ શુ ન જતા ગુરૌ નવ દુતારાના ના રવિવારે દ્વાદશી, ચંદ્રવારે છઠ, મંગળવારે સપ્તમી, બુધવારે અષ્ટમી, શુક્રવારે દશમી, શનિવારે એકાદશી અને ગુરૂવારે નૌમી તિથિ હેય તે હુતાશન ગ જાણવો. ૧૧૭. द्वादश्य विधौ रुद्रा भौमे पञ्च बुधेऽग्नयः ।। गुरौ षष्ठ्यष्टमी शुक्रे दग्धाख्यो नवमी शनौ ॥११८॥ રવિવારે દ્વાદશી, ચંદ્રવારે એકાદશી, મંગળવારે પંચમી, બુધવારે તૃતીયા, ગુરૂવારે પછી, શુક્રવારે અષ્ટમી અને શનિવારે નવમી તિથિ હોય તે દગ્ધ એગ જાણો. ૧૧૮. चतुर्थ्य विधौ षष्ठी द्वितीया शेऽष्टमी गुरौ । नव शुक्रे विषाख्यश्च सप्तमी कुजमंदयोः ॥११९॥ રવિવારે ચતુથી, ચંદ્રવારે પછી, બુધવારે દ્વિતીયા ગુરૂવારે, અષ્ટમી, શુક્રવારે નવમી તથા મંગળ અને શનિવારે સપ્તમી તિથિ હોય તે વિષ નામક રોગ જાણ. ૧૧૯. शनी षष्ठी भृगौ सप्ताऽष्टमी जीवे बुधे नव ॥ कुजे दश विधौ रुद्राः क्रकचो द्वादशी रवौ ॥१२०॥ શનિવારે પછી, શુક્રવારે સપ્તમ, ગુરૂવારે અષ્ટમી, બુધવારે નવમી, મંગળવારે દશમી, ચંદ્રવારે એકાદશી અને રવિવારે દ્વાદશી તિથિ હોય તે કકચ નામને રોગ જણ. ૧૨૦. प्रतिपज्ज्ञे रवी सप्त संवतॊ योग ईरितः ॥ दग्धादीस्तिथिवारोत्थांस्त्यजेद्योगान्शुभे सदा ॥१२॥ બુધવારે પ્રતિપદા અને રવિવારે સપ્તમી તિથિ હોય તે સંવર્ત એગ જાણ. તિથિવારોથી ઉત્પન્ન થએલા દગ્ધાદિ ગો સર્વદા શુભ કાર્યમાં ત્યાગવા. ૧૨૧. Page #762 -------------------------------------------------------------------------- ________________ પર શિલ્પ રત્નાકર [ ચતુદશ રત્ન તિથિવારનક્ષત્પન્ન દુષ્ટ એગ તથા સિધ્ધયોગ ચક્ર. યોગનાં નામ ત ર સ , , ૫ ૬ ૭ ૮ ૯ | ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ફળ હુતાશન . છે | દગ્ધ યોગ છેબુ. - મે ૦ | ગુ. | શુ. | ૦ ૦ ૦ ૦ વિષ વેગ ક્રય યોગ ૦ ૦ ૦ ૦ ૦ સંવર્ત એગ બુ. ચેથનું ઘર ‘ આ મ , ય, ૦ --- મૃત્યુ યોગ એ. ૦ = = --- વાપાત | ૦ અનુ. ઉત્ત. ૦ મ. ૦ ૦ કાલિ મુખ અનુ.: ઉત્ત.'મ. ૦ ૦ ૦ ° ° ભ. ૦ ' . ' ભા. ૨ | ૯ | ૦ _ _૦ ૦ ૦ ૪ _ - | જ્વાલામુખી મૂ. | વર્ય યોગ ° ? “ 0 | મુખ્ય અલૈ. ૦ અશુભ યોગ - ચં. બુ. ગુ. | શ. સૂ. ચં. મ. શુ. | | | . . સિદ્ધિ યોગ ર.શુ. ચં. મં શ. ગુ મં. બુ. ૨.મં..ચ ગુ. ચં. ગુ. બુ. નં. શ. | બુ. ' | | ! શુ. શ. શ. શુ. | શુ. | વિવિધ ગંડાંત તજવા વિષે नक्षत्रतिथिराशीनां गण्डान्तं त्रिविधं त्यजेत् ॥ नवपञ्चचतुर्थ्यन्त्यं द्वयेकार्द्धघटिकामितम् ॥ तावन्मितं ततोऽग्र्याणामादावपि परित्यजेत् ॥१२२।। નક્ષત્ર, તિથિ અને રાશિએમનાં ત્રણ પ્રકારનાં ગડત તજવાં અથત નક્ષત્ર ગંડાંત, તિથિ ગડાંત અને લગ્ન ગંડાંત તજવાં. નેમ, પાંચમ અને ચોથ; એ તિથિએની અંતની અનુક્રમે બે ૨, એક ૧ અને અર્ધ ઘડી ગંડાન્ત થાય છે. અથવા Page #763 -------------------------------------------------------------------------- ________________ ચતુશ રત્ન ] જ્યોતિર્મુહૂર્ત લક્ષણાધિકાર પ૯૩ તેમની અંતની બે ૨, પાંચમની અંતની એક ૧ અને એથની અંતની અધી ઘડી ગડાંત સંકહેવાથી તજવી. આવી રીતે આગળ નક્ષત્ર અને લગ્નની આદિની ગંડાન્ત ઘડી તજવાની છે. ૧૨. નક્ષત્ર મંડાત. ज्येष्ठामूलक्षयोः संधौ रेवत्यश्विभयोस्तथा ॥ आश्लेषामघयोरन्तराले नाडी चतुष्टयम् ॥१२३॥ કા અને મૂળ નક્ષત્રની સંધિમાં ચાર ઘડી ગડાંત થાય છે. અર્થાત્ છાની અંતની બે ઘડી અને મૂળ નક્ષત્રની આદિની બે ઘડી, આશ્લેષાની અંતની બે ઘડી અને મઘાની આદિની બે ઘડી તથા રેવતીની અંતની બે ઘડી અને અશ્વિનીની આદિની બે ઘડી ગંડાંત થાય છે. ૧૨૩. - અચમતે તિથિ ગડાંત. अन्तरे पश्चमीषष्ठयोः पूर्णिमाद्याहूयोरपि ॥ दशम्येकादशीसंधौ गण्डान्तं घटिकाद्वयम् ॥१२४॥ પાંચમ અને છઠની સંધિમાં બે બે ઘડી ગંડાંત થાય છે. અર્થાત્ પાંચમની અંતની એક ઘડી અને છઠની પ્રથમની એક ઘડી તથા દશમની અંતની અને એકાદશીની પ્રથમની એક ઘડી તેમજ પૂર્ણિમાની અંતની તથા પ્રતિપદાની આદિની એક ઘડી ગડાંત થાય છે. ૧૨૪. લગ્ન ગડત. कर्कसिंहाख्ययोमीनमेषयोरन्तरे तयोः ॥ वृश्चिकाख्यधनुःसंधौ लमस्यैकं घटीमितम् ॥१२५॥ કર્ક અને સિંહ લગ્નની મધ્યની એક ઘડી ગંડાંત થાય છે. અર્થાત્ કર્કના અંતની અધીર અને સિંહની પ્રથમની આધી ઘડી ગડાંત થાય છે. તે પ્રમાણે મીનના અંતની અને મેષના પ્રથમની તથા વૃશ્ચિન્ના અંતની અને ધન લગ્નના પ્રથમની અધી ઘડી ગંડાંત થાય છે. ૧૨૫. ૭૫ Page #764 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાફર [ ચતુર્દશ રત્ન કુલિક, કટક, કાલવેલા અને યમઘંટ નામકે ત્યાજ્ય મુ. मन्चर्कदशनागर्तुवेदनेत्रमिताः क्षणाः ॥ कुलिकास्ते रवेर्वात्क्रमतः कण्टका बुधात् ॥ १२६॥ गुरोस्ते कालवेलाख्याः शुक्रात्ते यमघण्टकाः ॥ त्यजेदेताञ्छुभे कार्ये निशि व्येकान् मूहूर्तकान् ॥१२७॥ ૫૪ રવિવારાદિ સાત વારાના ક્રમથી ૧૪, ૧૨, ૧૦, ૮, ૯, ૪ અને ૨; આ મુહૂ કુલિક સંજ્ઞક થાય છે અને બુધવારે ક્રમથી આ મુહૂર્તો કટક સજ્ઞક થાય છે. ગુરૂવારે ક્રમે કાલવેલા સંજ્ઞક તથા શુક્રવારે ક્રમે યમઘંટ સજ્ઞક થાય છે. આ મુહૂત દિવસનાં કહ્યાં છે. અને આ મુહૂર્તોમાંથી એક ઘટાડવાથી રાત્રિનાં મુહૂર્તો થાય છે. શુભ કાર્યોંમાં આ સં મુહૂર્તો ત્યાગવા યોગ્ય છે. ૧૨૬, ૧૨૭, દિવસે કુલિકાદિ ચક્ર વાર કુલિક કુંક ફાલ વેળા યમ ધટ ૨. સ. મ. જી. ગુ. શુ શ ૧૪ < ૧૪૧૨ ૧૦ | | ર ૧૪૧૨ ૧૦૬ རྟ ༤་ ༢༢༠ ૨૧૪૧૨ રાત્રિ પુલિકાદિ ચક્ર વાર કુલિક કટક કાલ વેળા યમ કંટ ૨. ચમ. જી. જી. જી. શ. ૧૩:૧૧ ૯ ૭ ૧ ૩ 1 ૩૬ ૧૧૩૧૧ ૯૭ ૧૧૩ ૧૧૩ ૯ ૯ ૭ ૧ ૩ ૧૨૩:૧૧/ દુષ્ટ ક્ષણ. क्षणचतुर्दशः सूर्ये नवमद्वादशौ विधौ ॥ सप्तमो निशि भौमेऽह्नि तुर्यनाथ बुधेऽष्टमः ॥ १२८ ॥ षष्ठद्वादशकौ जीवे चतुर्थनवमौ भृगौ ॥ शनी चाद्यद्वितीयौ च त्याज्या दुष्टक्षणा इमे ॥ १२९ ॥ રવિવારે ચૌદમુ મુહૂત, સોમવારે નવમું અને ખારમુ, મગળવારે રાત્રે સાતમ્' અને દિવસે ચાથું બુધવારે આઠમુ, ગુરૂવારે છઠ્ઠું અને બારમું, શુક્રવારે ચેથું અને નવમું તથા શનિવારે પહેલું અને ખીજું મુહૂર્ત દુષ્ટ ક્ષણ થાય છે. આ સ દુષ્ટ ક્ષણે શુભ કાર્યોમાં તજવાં. ૧૨૮, ૧૨૯. Page #765 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ચતુશ રત્ન ] તિત લક્ષણાધિકાર. માસ, તિથિ, નક્ષત્ર લગ્નશૂન્ય ચક્ર. ચૈત્ર વૈશાખ ચેક આપાત થાવણ જ આ કાર્તિક પૌષ મહા કશુન માસ | ૧૨ | ૦ ૦ ૨-૩ / ૧-૨ ૧૦-૧૧ ૦ ૭-૮ ૪-૫ ૦ ૦ બન્ને પક્ષ તિથિ શૂન્ય આ તિથિ અન્ય ૦ ૧૩ | છ | 0 | 0 | ૦ 1 ૧૪ | ૦ ૦ | ૬ | ૩ શુક્લ પક્ષ - તિથિ શૂન્ય અશ્વિ. ચિત્રા | પુષ્ય ધનિ. શ્રવણ રેવતી પૂ. ભા. કૃત્તિકા ચિત્રા આ.અ. મૂલ ભરણી તથા શહિ. સ્વાતિ ઉ. થા. સહિ. ૧ પા. શતભિ મધ વિશા. તરત કેભ માન જ મિથુન મેલ કન્યા થિક તુલા વન કર્મ મકર સિંહ રાશિ શૂન્ય તિથિન્ય લગ્ન ચક - - -- -- -- * - " ૧૩ તિથિ - - - - - ધન | પૃષ +શૂન્ય લગ્ન | મીત તુલા મકર મિથુનકર્ક સિંહ મકર | સિંહ ! કન્યા | ધન | ક લા મીન આવશ્યક કાર્યો કેગનો અપવાદ. तिथिवारोद्भवान्योगान्दुष्टाख्याँश्च भवारजान् ॥ तिथिभोत्यास्त्रितयजान्हूणे वंगे खशे त्यजेत् ॥१३०॥ नान्यदेशे निषिद्धास्ते गुणवत्तिथिभादिषु ॥ उत्पातमृत्युकाणाख्यानक्षोदग्धाख्यकालकान् ॥१३१॥ क्रकचं यमघण्टादीञ्छस्ते चन्द्रे शुभाजगुः ॥ मध्याह्नोत्तरमित्येके यामोत्तरमथापरे ॥१३२॥ Page #766 -------------------------------------------------------------------------- ________________ પ૬ શિલ્પ રત્નાકર [ ચતુર્દશ રન यात्रातिरिक्तकार्येऽन्ये लग्नशुद्धया शुभाजगुः ॥ कुयोगः सिद्धियोगश्च यदि स्यातामुभावपि ॥ सुयोगो हंति दुर्योगं कार्यसिद्धथै शुभावहः ॥१३३॥ તિથિવારે~ત્ર, નક્ષત્રવારોત્પન્ન તથા તિથિનક્ષત્રોત્પન્ન; આ ત્રણ પ્રકારના દુષ્ટ યોગ હૂણ, બંગ અને ખશ દેશમાં તજવા. પરંતુ તિથિનક્ષત્રાદિક સર્વગુણયુક્ત હોય તે આ ત્રણે દુષ્ટ યોગ અન્ય દેશમાં નિષિદ્ધ નથી. તેમજ જે ચંદ્રમા શુભ હોય તે ઉત્પાત, મૃત્યુ, કાણા, દગ્ધ, કાલ, કકચ અને યમઘંટ આદિ કુગ શુભ થાય છે એવું પંડિતએ કહેલું છે, અને કેટલાક આચાર્યોની એવી માન્યતા છે કે મધ્યાહ્ન કાળ પછી ઉક્ત કુગે શુભ થઈ જાય છે તથા કે અન્ય આચાર્યોએ કહ્યું છે કે એક પ્રહર વીત્યા બાદ શુભ થાય છે. જ્યારે કેટલાક પંડિતાએ એવું કથન કરેલું છે કે યાત્રા સિવાય અન્ય કાર્યોમાં લગ્ન શુદ્ધ હોય તે કુગ શુભ થઈ જાય છે. તથા યુગ અને સિદ્ધિગ એક સમયમાં હેય તે સિદ્ધિગ કુગને નાશ કરી દે છે અને કાર્યસિદ્ધિ થાય છે. ૧૩૦, ૧૩૧, ૧૩૨, ૧૩૩. ' અભિજિત્ નામનું મુહૂર્ત. रवी गगनमध्यस्थे मुहूर्तेऽभिजिदाह्वये ॥ छिनत्ति सकलान्दोषाँश्चक्रमादाय माधवः ॥१३४॥ સૂર્ય આકાશે મધ્ય ભાગમાં રહ્યો હોય ત્યારે અભિજિતુ નામનું મુહૂર્ત કહેવાય છે. તે વખતે માધવ (વિષ્ણુ) ચક્ર લઈને સર્વ દેને હણે છે. મધ્યાહ્ન કાળે એક ઘડી પહેલાં અને મધ્યાહ્ન પછી એક ઘડી સુધી એટલે મધ્યાહે બે ઘડી વિજય મુહૂર્ત રહે છે તે સર્વ દેને હણનાર છે. ૧૩૪. છાયા મુહૂર્ત सिद्धच्छाया क्रमादर्कादिषु सिद्धिप्रदा पदैः ॥ रुद्रसार्धाष्टनंदाष्ठसप्तभिश्चन्द्रवद् द्वयोः ॥१३५।। રવિવારાદિ વારમાં ક્રમે ૧૧, ૮, ૯, ૮, ૭, ૮ અને ૯ પદોમાં રહેલી છાયા સિદ્ધિ આપનારી જાણવી. ૧૩પ. Page #767 -------------------------------------------------------------------------- ________________ ચતુશ રત્ન ] તિમુહૂર્ત લક્ષણાધિકાર રવિવારે ૧૧ પગલાં ! શંકથી છાયાનું પ્રમાણ જોવા માટે શંકુ આંગળ સોમવારે ૮ , સાત ૭ ને લાંબે કરાવવું અને તેને એક મંગળવારે ૯ ) { પાટલીમાં બેસાડી શકુના મધ્ય ભાગથી પગલાંના બુધવારે ૮ ક. ગુરૂવારે ૭ ! બદલે આગળના આંકા કરી વાર પ્રમાણે છાયા શુક્રવારે ૮ ,, | જોઇ મુહૂર્ત જેવું. શનિવારે नक्षत्राणि तिथि,रास्ताराश्चन्द्रबलं ग्रहाः ॥ दुष्टान्यपि शुभं भावं भजन्ते सिद्धछायया ॥१३६॥ નક્ષત્ર, તિથિ, વાર, તારા, ચંદ્ર અને ગ્રહ એમનાં દુષ્ટ સ્થાન હોય તો પણ સિદ્ધછાયાના પ્રભાવે શુભ ભાવને પ્રાપ્ત થાય છે. ૧૩૬. વર્ગના સ્વામી. अकचटतपयशवर्गाः खगेशमार्जारसिंहशुनाम् ॥ साखुमृगावीनां निजपञ्चमवैरिणामष्टौ ॥१३७॥ અ વર્ગ, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, ૫ વર્ગ, ય વર્ગ અને શ વર્ગ એ આઠ વર્ગ છે અને તેના સ્વામી ક અ વર્ગને ગરૂડ, ક વર્ગને બીલાડે, ચ વર્ગને સિંહ, ટ વર્ગને શ્વાન, ત વર્ગને સપ, ૫ વર્ગને ઉંદર, ય વર્ગને હરણ અને શ વર્ગને સ્વામી મેં અર્થાત્ ઘેટે જાણ. ૧૩૭. લેણદેણ જોવાનો વિચાર नामादिवर्गाङ्कमथैकवर्गे वर्णाङ्कमेव क्रमतोत्क्रमाच ॥ न्यस्योभयोरष्टहृतावशिष्टेशद्धिते विशोपाः प्रथमेन देयाः ॥१३८॥ બન્નેના નામના આદ્ય અક્ષરવાળા વર્ગના અંકને સામા રાખી પછી તેને આઠે ભાગ દે. જે શેષ રહે તેને અધે કરે અને જે બચે તેટલા વિશ્વા પ્રથમ અંકના વર્ગવાળા બીજા અંકને કરજદાર થાય છે. એવી રીતે વર્ગના અંકને ઉલટસુલટ ગણવા અર્થાત્ બીજા વર્ગને અંકને પહેલે લખી પૂર્વવત્ ગણ બનેમાંથી જેના વિશ્વા અધિક થાય તે કરજદાર જાણ. ૧૩૮. ઉદાહરણઃ—-નર્મદાશંકરને વર્ગ પાંચમ છે માટે પ્રથમ પાંચને આંકડે મૂકે. અને અમદાવાદને આ વર્ગ પ્રથમ છે. તેને વર્ગ પહેલે આવ્યું તે Page #768 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ચતુર્દશ રન પાંચની જોડે ૧ મૂકવાથી પ૧ થયા. તેને આઠે ભાગવાથી ૩ વધ્યા. હવે અમદાવાદને આ વર્ગને એક અને નર્મદાશંકરને વર્ગ ૫, એકની જોડે મૂકવાથી ૧૫, થયા. તેને આઠે ભાગતા ૭ વધ્યા માટે અમદાવાદ નર્મદાશંકરનું દેવાદાર છે એમ જાણવું. પ્રતિમા અને પ્રતિષ્ઠા કરનારને વેરભાવ योनिगणराशिभेदा लभ्यं वर्गश्च नाडिवेधश्च ॥ नूतनबिंबविधाने षड्विधमेतद् विलोक्यं ज्ञैः ॥१३९॥ નિ, ગણ, રાશિભેદ, લેણદેણ, વર્ગ અને નડિવેધ; એ છ પ્રકારનાં બેલા પંડિતએ નવીન જિનબિસ્મ કરાવતી વખતે જોવાં જોઈએ. ૧૩૯. લગ્ન કુંડલી બનાવવાની રીત. लग्नादू भावास्तनुद्रव्यभ्रातृबन्धुसुतारयः ॥ स्त्रीमृत्युधर्मकर्माऽऽयव्ययाश्च द्वादश स्मृताः ॥१४॥ લગ્નના પ્રથમ સ્થાનથી બાર ભાવે અનુક્રમે જાણવા. ૧ તનુ, ૨ ધન, ૩ બ્રાd, ૪ બધુ, ૫ પુત્ર, ૬ શત્રુ, છ સ્ત્રી, ૮ મૃત્યુ, ૯ ધર્મ, ૧૧ લાભ અને ૧૨ વ્યય છે. (લગ્ન કુંડલીમાં જે બાર ખાનાં હોય છે તેને ભુવન અથવા સ્થાન કહે છે. ૧૪૦. લગ્ન કુંડલી. ૧૨. ભુવનેનાં વિશેષ નામે. केन्द्रं पणफरश्चापोक्लिमं लग्नात्पुनः पुनः ॥ नवमं पश्चमं स्थानं त्रिकोणं परिकीर्तितम् ॥१४॥ Page #769 -------------------------------------------------------------------------- ________________ પદ ચતુશ રત્ન ] તિમુહૂર્ત લક્ષણાધિકાર त्रिदशैकादशं षष्ठं प्रोक्तं चोपचयाह्वयम् ॥ जामित्रं सप्तमं यूनं द्यूतञ्च मदनाभिधम् ॥१४२।। रिःर्फ तु द्वादशं ज्ञेयं दुश्चिक्यं स्यात्तृतीयकम् ।। चतुरस्त्रं तुरीयाष्टसंख्यं रंध्रमथाष्टमम् ॥१४॥ લગ્નથી લઇ કેન્દ્ર, પણફર અને આપકિલમ; આ પ્રમાણે ચાર વખત ગણવાથી કુંડલીના બાર સ્થાનેની સંજ્ઞાઓ જાણી લેવાય છે અર્થાત્ ૧, ૪, ૭ અને ૧૦, આ ચાર સ્થાને કેન્દ્ર સંજ્ઞક છે. ૨, ૫, ૮ અને ૧૧; આ ચાર સ્થાને પણફર તથા ૩, ૬, ૯ અને ૧૨; આ ચાર સ્થાને આપકિલમ સંજ્ઞક છે. વળી નવમા અને પાંચમા સ્થાનને ત્રિકેણ, ત્રીજા, દશમ, અગિયારમા અને છઠ્ઠા સ્થાનને ઉપચય; સાતમા સ્થાનને જામિત્ર, ઘૂન, ધૃત તથા મદન બારમા સ્થાનને રિક, ત્રીજાને દુશ્ચિક્ય, ચેથા અને આઠમા સ્થાનને ચતુસ્ત્ર તથા આઠમાને રદ્ધસંજ્ઞક સ્થાન રહેલું છે. ૧૪૧, ૧૪૨, ૧૪૩. भावि कार्य पणफरात् ज्ञेयमापोक्लिमाद् गतम् ।। केन्द्रे सर्वग्रहाः पुष्टाः त्रैकालिकफलप्रदाः ॥१४४॥ પણફથી થનારું કાર્ય અને આપકિલમથી ભૂતકાળનું કાર્ય જણાય છે તથા કેન્દ્રમાં રહેલા પુષ્ટ સર્વગ્રહ ત્રણે કાલનું ફળ આપનારા છે. ૧૪૪. ઉચ્ચ 2હે. मेषो वृषस्तथा नक्रः कन्याकर्कझषास्तुला ॥ सूर्यादीनां क्रमादेते कथिता उच्चराशयः ॥१४५॥ પરોવાંશ સૂરિશ રામા શ્વિન | बाणचन्द्राः शराः शैलदृशः खाश्विमिताः क्रमात् ॥१४६॥ મેષ, વૃષ, મકર, કન્યા, કર્ક, મીન અને તુલા આ સાત રાશિને અનુક્રમે સૂર્યાદિ ગ્રહનાં ઉચ્ચ સ્થાન કહ્યાં છે. અર્થાત્ મેષનો સૂર્ય, વૃષનો ચંદ્ર, મકરને મંગળ, કન્યાને બુધ, કર્કને ગુરૂ, મીનને શુક્ર અને તુલાને શનિ એ ઉચ્ચ ગ્રહોનાં સ્થાન જાણવાં તથા ૧૦ દશ, ૩ ત્રણ, ૨૮ અઠ્ઠાવીસ, ૧૫ પંદર, ૫ પાંચ, ૨૭ સત્તાવીસ અને ૨૦ વીસ આ અનુક્રમે સૂર્યાદિ ગ્રહના શ્રેષ્ઠ ઉચ્ચ સ્થાન છે. ૧૪૫, ૧૪૬. Page #770 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ શિલ્પ રત્નાકર [ ચતુર્દશ રત્ન નીચ રહે. सूर्यादीनां जगुर्नीचं स्वोचभाद्यच सप्तमम् ॥ राहोस्तु कन्यकागेहं मिथुनं स्वोचभं स्मृतम् ॥१४७॥ સૂર્યાદિ ગ્રહની ઉચ્ચ રાશિથી સાતમી રાશિ નીચ સ્થાનની કહી છે. અર્થાત્ તુલાને સૂર્ય, ચંદ્રમા વૃશ્ચિકને, મંગળ કર્કને, બુધ મીન, ગુરૂ મકરને, શુક કન્યાને અને શનિશ્ચર મેષને નીચ સ્થાનને જાણ તથા રાહની કન્યારાશિ ગૃહ, મિથુન ઉચ્ચસ્થાન અને ધન નીચ સ્થાન જાણવું. ૧૪૭. મૂલ ત્રિકેણુ. सिंहो वृषभमेषौ च कन्याधन्वितुलाघटाः ॥ सूर्यादीनां क्रमान्मूलत्रिकोणा राशयः स्मृताः ॥१४८॥ સિંહ, વૃષ, મેષ, કન્યા, ધન, તુલા અને કુંભ; આ રાશિઓ અનુક્રમે સૂર્યાદિ ગ્રહની ત્રિકોણ રાશિઓ જાણવી. અર્થાત્ સિંહને સૂર્ય, વૃષભનો ચંદ્ર, મેષને મંગળ, કન્યાને બુધ, ધનને ગુરૂ, તુલાને શુક્ર અને કુંભને શનિ મૂલત્રિકોણ જાણવા. ૧૪૮. ગ્રહની ઉચ્ચાદિ રાશીનું ચક સૂર્યાદિ ગ્રહો | સર્ય ચંદ્ર ! મંગળ ગુરૂ શુક્ર શનિ રાહુ તલા : મિથુન ઉચ્ચ રાશિ મેષ નીચ રાશિ તુલા પરમોચ્ચ રાશિ કેટલા અંશ સુધી 1° સૂલ ત્રિકોણ રાશિ સિંહ, વૃક્ષ ગ્રહોની દૃષ્ટિ. तृतीयदशमे पादं त्रिकोणेऽघिद्वयग्रहः ॥ पश्येत्तुर्येऽष्टमे पादत्रयं पूर्ण तु सप्तमे ॥१४९॥ पूर्ण तु त्रिदशं मंदो पंचमं नवमं गुरुः ॥ भौमोऽष्टमं चतुर्थश्च सप्तमं सकला ग्रहाः ॥१५०॥ . Page #771 -------------------------------------------------------------------------- ________________ ચતુદશ રત્ન ] તિમુહૂર્ત લક્ષણાધિકાર. ૬૦૧ દરેક ગ્રહે પોતાના સ્થાનથી (૩) ત્રીજા અને (૧૦) દશમા સ્થાનને એક પાદ, (૯) નવમા અને (૫) પાંચમાને બે પાદ, (૪) ચોથા અને આઠમાને ત્રણ પાદ તથા (૭) સાતમા સ્થાનને પૂર્ણ દષ્ટિથી જુવે છે. ૧૪૯. ૩ જા તથા ૧૦ મા સ્થાનને શનિ, ૫ મા તથા ૯ મા સ્થાનને ગુરૂ, ૮ મા તથા ૪થા સ્થાનને મંગળ અને ૭ મા સ્થાનને સર્વ ગ્રહે પૂર્ણ દષ્ટિથી જુવે છે. ૧૫૦. આખો દિવસ અને આખી રાત મળી ભેગવાતાં બારે રાશિઓનાં લગ્નનાં ઘડીપળ જોવાનું કાષ્ઠક, લગ્ન મેઘ ! વૃષ મિથુન, કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મન ધરી | પ૭ | ૨૬ : ૭ | ૩૯ - ૩ | ૯ | ૧૯ ૧ ૩૨ | ૩૯ | ૭ | ૨૬ દરરોજ ઘટાડ્યાની પળ જેવાનું કેઠક. લગ્ન મે ષ | મિથુન કર્ક | સિંહ, કન્યા તુલા વૃશ્ચિક, ધનમકર | કુંભ મીન | પળ ૭ ૮ ૧૦ ૧૧ ૧૧ | ૧૦ | ૧૦ | ૧૧ ૧૧ | ૧૦ | ૮ વિપળ ! પ૪ | પર ; ૧૮, ૧૪ ૪ ૩૮ ૩૮ | ૪ | ૧૪ ૧૮ પર | ૫૪ ઉપરના કોઠા ઉપરથી એમ સમજવું કે મેષ રાશિનું લગ્ન ૩ ઘડી પ૭ પળ રહે છે. એ જ પ્રમાણે દરેક રાશિઓનાં લગ્ન માટે સમજવું. મેષ રાશિને સૂર્ય હોય ત્યારે સવારમાં સૂર્યોદય વખતે પ્રથમ મેષ રહે અને પછી વરખ (વૃષ) લગ્ન બેસે. આ પ્રમાણે આગળ સમજવું. પણ વિશેષ જાણવાનું એ છે કે જે દિવસે મેષ સંક્રાન્તિ બેસે તે દિવસે સવારમાં ૩ ઘડી અને પ૭પળ દિવસ ચઢતાં સુધી મેષ લગ્ન રહે અને પછી વરખ લગ્ન બેસે. હવે તે મેષને સૂર્ય એક મારા સુધી રહેવાને છે અને પછી વરખને થવાને છે. માટે દરરોજ મેષ લગ્ન ૭ પળ ૫૪ વિપળ ઓછું થતું જાય. તેથી મેષ સંક્રાન્તિના બીજે દિવસે સૂર્યોદયથી ૩ ઘડી ૪૯ પળ ને ૬ વિપળ દિવસ ચઢતાં સુધી મેષ લગ્ન રહે. આવી રીતે દરરોજ ઘટવાથી એક માસ પુરો થતાં વરખ સંક્રાન્તિ થવાના દિવસે મેષ લગ્ન સૂર્યોદય વખતે ઉતરી જાય અને તરતજ વરખ લગ્ન બેસે. ઉપર પ્રમાણે વરખ લગ્ન પણ દરરોજ ૮ પળ ને પર વિપળ ઘટે છે એટલે એક માસે વરખ લગ્ન પણ પુરૂં થઈ મિથુન લગ્ન બેસે છે. આ પ્રમાણે દરેક રાશિના લગ્નની રીત સમજવી. Page #772 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ચતુર્દશ રન લગ્ન કે જન્મકુંડલી બનાવવા માટે લગ્ન શોધનની રીત જે સમયનું લગ્ન બેસાડવું હોય તેને સમય ઘડી પળ ચોક્કસ જોઈ તેના કલાક અને મિનિટે એક બાજુ લખી રાખવી અને પછી તેની ઇષ્ટ ઘડી નીચે પ્રમાણે કરવી. ઈષ્ટ ઘડી લાવવાની રીત. ૧ સૂર્યોદયથી બપોરના બાર વાગ્યા સુધીમાં જેટલા કલાક અને મિનિટે થઈ હેય તેમાંથી તે દિવસના સૂર્યોદયના કલાક અને મિનિટો બાદ કરતાં શેષ વધે તેને અઢીએ ગુણવાથી ઘડી, પળ અને વિપળ થાય છે. (તે એવી રીતે કે કલાકને અઢીએ ગુણવાથી ઘડી અને મિનિટને અઢીએ ગુણવાથી પળ થાય છે.) તે સૂર્યોદયથી બપોરના બાર વાગ્યા સુધીની છ ઘડી થઈ એમ સમજવું. ૨ બપોરના બાર વાગ્યાથી સાંજના સૂર્યાસ્ત સુધી જેટલા કલાક અને મિનિટે થઈ હોય તેમાં ૧૨ બાર ઉમેરી સરવાળો કરી તેમાંથી એજ દિવસના સૂર્યોદયના કલાક અને મિનિટ બાદ કરી બાકી રહેલા કલાકને અઢીએ ગુણવાથી ઘડી પળ આવે તે ઈષ્ટ ઘડી સમજવી. ૩ સૂર્યાસ્તથી રાત્રિના બાર વાગ્યા સુધી જેટલા કલાક અને મિનિટે થઈ હોય, તેમાંથી સૂર્યાસ્તના કલાક અને મિનિટે બાદ કરતાં તથા આવેલી સંખ્યાને અઢીએ ગુણતાં પ્રાપ્ત થએલી સંખ્યામાં આખું દિનમાન ઉમેરવાથી સૂર્યાસ્તથી રાત્રિના બાર વાગ્યા સુધીની ઈષ્ટ ઘડી થઈ એમ સમજવું. ૪ રાત્રિના બાર વાગ્યા પછીથી સૂર્યોદય થાય ત્યાંસુધીના જેટલા કલાક અને મિનિટે થઈ હોય તેને અઢીએ ગુણતાં આવેલી રકમમાં દિનમાન પુરૂં અને રાત્રિમાન અધુમાં ઉમેરવાથી રાત્રિના બારથી સૂર્યોદય સુધીની ઈષ્ટ ઘડી થઈ એમ સમજવું. ઇષ્ટ ઘડી લાવવાનું ઉદાહરણ. માને કે એક બાળકને જન્મ કલાક ૯-૪૫ મિનિટે દિવસે થયે. પંચાંગમાં જોતાં તે દિવસે સૂર્યોદય કલાક ૬–૩૫ ને છે. તે હવે ૮-૪૫ માંથી ૬-૩૫ બાદ જતાં કલાક ૩-૧૦ મિનિટ આવી. એટલે સૂર્યને ઉદય થયા પછી કલાક ૩-૧૦ મિનિટે તે બાળકને જન્મ થયે. હવે તે કલાક અને મિનિટને અઢીએ ગુણવાથી ઘડી છ–પપ પળ આવી એટલે સૂર્ય ઉગ્યા પછી ઘડી ૭-૫૫ પળે તે બાળકનો જન્મ થયે એટલે તેના જન્મની ઈષ્ટ ઘડી ૭-૫૫ પળ થઈ એમ સમજવું. પણ સમજો કે કઈ બાળકને જન્મ બપોરે કલાક ૩–૭૬ મિનિટે થે. તે હવે તેમાંથી ૬-૩પ બાદ Page #773 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ રત્ન] તિર્મુહૂર્ત લક્ષણાધિકાર. ૬૦૩ થઈ શકે નહિ. માટે ૩-૩૬ માં ૧૨ ઉમેરવાથી સળંગ કલાક ૧૫-૩૬ મિનિટ આવી. તેમાંથી સૂર્યોદયના કલાક ૬-૩૫ મિનિટ બાદ કરતાં કલાક ૯-૧ મિનિટ આવી. તેને અઢીએ ગુણી ઘડીપળ લાવવી. તેવીજ રીતે એક બાળકને જન્મ 2 કલાક ૯-૪૧ મિનિટે છે. તે દિવસે પંચાંગમાં સૂર્યાસ્તને સમય કલાક ૫-૩૫ મિનિટે છે. તે ૯-૪૧ માંથી બાદ કરતાં ૪-૬ મિનિટ આવી. તેને રા એ ગુણવાથી ઘડી ૧૦–૧૫ પળ આવી. તેમાં તે દિવસના દિમાનની ઘડી ર૭–૨૧ પળ ઉમેરતાં ઘડી ૩—૩૬ પળ બાળકના જન્મની ઈષ્ટ ઘડી આવી એમ સમજવું. આવી રીતે ઈષ્ટ ઘડી નકકી કર્યા પછી લગ્ન કર્યું આવે છે તે સહેલાઈથી જોવા માટે લગ્નપત્ર પૃષ્ઠ ૬૦૪ ઉપર આપેલું છે તે જોવું. લગ્નપત્ર જેવાની સમજુતી. આપેલા લગ્નપત્ર ઉપરથી ગમે તે વખતનું લગ્નપત્ર કાઢી શકાય છે. તે એવી રીતે કે જે દિવસે જેટલી ઘડીપળ ઉપર લગ્ન લાવવું હોય તે દિવસને સૂર્ય કયી રાશિ છે તે. પંચાંગ ઉપરથી જોઈ શકાય છે. કારણકે પંચાંગમાં દરેક મહિનાની સુદિની અને વદીની એવી બે કુંડળિયે આપવામાં આવે છે અને તેમાં દરેક ગ્રહ કયી રાશિમાં છે તે બતાવવામાં આવે છે. સુદિની કુંડલીમાં પુનમના રોજ દરેક ગ્રહ કયી રાશિને કેટલા અંશ કળા અને વિકળાને છે તથા તે ગ્રહની ગતિ પણ જણાવેલી હોય છે. તેવીજ રીતે વદીની કુંડલીમાં અમાસને રોજ દરેક ગ્રહ કયી રાશિમાં કેટલા અંશે છે તે જણાવેલું હેય છે. પણ પુનમ કે અમાસના દિવસે જે રાશિના જેટલા અંશે ગ્રહે હોય તે બતાવેલું હોય છે. પરંતુ ગ્રહે પોતાની ગતિ પ્રમાણે દરરોજ ફરતા હોવાથી જન્મ વખતે કે કઈ મુહૂર્ત વખતે ગ્રહ કયી રાશિમાં કેટલા અંશે છે તે ગણત્રીથી નકકી કરવું જોઈએ. જેમકે સૂર્ય જે રાશિમાં જે દિવસે બેસે ત્યારથી એક મહિના સુધી તેજ રાશિમાં રહે છે એટલે એક મહિનામાં ત્રીસ (૩૦) અંશ ચાલે છે અને દરરોજ એક અંશ ચાલે છે. એક દિવસ અને રાત્રિ મળી ૧૨ લગ્ન અનુક્રમે પુરાં ભેગવે છે. સુદ સાતમ સુધીમાં જન્મ હોય તે તેની પાછળના મહિનાની અમાસની કુંડળીમાં સૂર્ય જે રાશિના જેટલા અંશે હોય તે અંશમાં રેજને એક એક અંશ ઉમેરો. એટલે તે દિવસે સૂર્ય તે રાશિમાં તેટલા અંશે છે એમ સમજવું અને જે સુદિ સાતમ પછી જન્મ હોય તે પુનમની કુંડળીમાં સૂર્ય જે રાશિમાં જેટલા અંશે હોય તે અંશમાંથી દરરોજના એક અંશ લેખે તેટલા અંશ ઓછા કરવા. તેથી સૂર્યના તે દિવસના અંશ આવશે. જેમકે એક બાળકને જન્મ વદ પાંચમના જ છે અને તે મહિનાની પુનમની કુંડળીમાં સૂર્ય મકર રાશિને ૨ અંશે છે તે તે પછીના પાંચમ સુધીના ૫ અંશ ઉમેરવાથી તે દિવસે મકરને સૂર્ય ૭ અશે છે એમ જાણવું. Page #774 -------------------------------------------------------------------------- ________________ શા . મેષ I d * ? *H ૫૪ i × » • # ચ દ્ અમદાવાદમાં અયનાંશ ૨૩ ના આધારે તે લુ" લગ્નપત્ર ૩ 1 વૃષભ ૪૧૩ ૨૨ ૩૦ ૩૯ ૪૭૫૬ હ ४ ઢ ૫, ૬ KE ૐ ૐ 3 ૩૧ ૩ ૩ ૐ ४ ૪૪ ४ ४ । ४ ૫ ૫ ૧, ૫ ૫ મ $ ! ૯ ૧૭૨૪ ૩૨ ૩૯ ૪૭ ૫૬ ' ૪ ૧૨ ૨૧ ૩૦ ૩૮ ૪૭ ૫૬ ૨૧૩ ૨૨ ૩૦ ૩૯ ૪૭ ૫૫ ૪ ૧૩ ૨૧:૩૦ ૩૯ ૪૭ ૫૬ ' ત રૂ. 9 2 ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮૨૯ : " ૮ ૮ ૫ ૧૫ ૨૫ ૩૫ ૪૬ ૫૬ : ૨૧૧ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૨ ૧૭ ૧૭ ૧૩ ૧૩૧૨ ૧૩ ૧૪ મિથુન પ૯ ૧૦ ૨૦ ૩૦ ૪૦ ૫૦ ૧ ૧૧ ૨૨ ૩૪ ૪૫ ૫૬ ८ ८ ૯ - ૯ ૯ ૮ ૯ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૬૧૬ ૨૬ ૩૭ ૨૭ ૨૭ 9.૧૭ ૨૮ ૩૮ ૪૮ |૫૮ ૮ ૧૯ ૨૯ ૩૯ ૪૯ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૮ ૧૯ |૩૦ ૪૨ ૫૩ પલભા ૫-૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૪૧૬ ૨૭ ૩૮ ૧૦ i ! ૧૯ ૧૯ ૨૦ ૨૦ ૨૦ ૩ ૧૭ ૧૭ ૧૭-૧૮ ૧૮ ૧૮૧૮ ૧૮ ૧૯ ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૨૦ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૧ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૩ ૧૭ ૨૮ ૪૦ ૧ ૨ ૧૪૨૫૭૬ ૪૮ ૫૯ ૧૦ ૨૨ ૨૩ ૨૪ ૫૬ ૭ ૧૮ ૩૦ ૪૧ પર ૩૨ ૪૩ ૫૪ ૬ ૩૦૧૫ ૨૬ ૩૮ ૪૯ ૦ ૪ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૬૨૬ ૨૬ ૨૬ સિહ ૧૨ ૨૩ ૩૪ ૪૬ ૨૭ ૮ ૨૦ |૩૧ ૪૨ પર | ૪ ૧૫ ૨૬ ૨૭ ૨૮ ૫ 1 ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૭ ૧૭ ૧ ૧૨ ૨૪ ૩૫ ૪૬ ૫૮ ટ ૫ ૨૮ ૨૮ ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૨૯ ૩૦ ૩૦ ૩૦ ૩૦ ૩૮ ૩૦ ૩૧ ૩૧ ૩૧ ૩૧ ૩૧ કન્યા ૪૩ ૫૪ ૫ ૧૬ ૨૭ ૩૮ ૯ ૦ ૦ ૧૧ ૨૨ ૨૩૩ ૪૪ ૫૫ ૬ ૧૭ ૨૮ ૨૩૯ ૫૦ ૨૬ ૨૭ ૨૭ ૨૭ ૨૭ ૨૭ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૧૦ ૨૧ ૩૨ ૨૩ ૨૪ ૫.૧૬ ૨૭ ૩૮ ૪૯ ૦ ૧૧ ૨૨ ૩૨ ૩૨ ૩૨ ૩૨ ૩૨ ૩૨ ૩૨ ૧ ૧૨ ૨૭ ૩૪ ૪૫ ૨૬ ૩૩ ૩૩ ૩૩ ૩૩ ૩૩ ૩૪ ૬ ૧૭ ૨૮ ૩૯ ૫૦ ૧ * શિલ્પ રત્નાકર [ચતુ શરત્ન Page #775 -------------------------------------------------------------------------- ________________ ૬ [૩૪ ૩૪૩૪ ૩૪ ૩૪ ૩૫ ૩૫ ૩૫ ૩૫ ૩૫ ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૩૭ ૩૭ ૩૭ ૩૭ ૩૭૩૭ ૩૮ ૩૮ ૩૮ ૩૮ ૩૮ ૩૯ ૩૯ ૩૮ ૩૯| તુલા ૧૨ ૨૩૩૪ ૪૫ ૫૬ | ૭૧૮ ૨૮ ૪૦ પર ૩ ૧૪ ૨૬ ક૭ ૪૮ | ૦ ૧૧ ૨૨ ૩૪ ૪૫ ૫૬ ૮ ૧૯ ૩૦ ૪૨ ૫૩ ૪ ૧૬ ૨૭ ૩૮ ચતુર્દશ રત્ન ] ૭ ૩૯ ૪૦ ૪૦ ૪૦ ૪૦ ૪૦ ૪૦ ૪૧ ૪૧ ૪૧૪ ૪૧ ૪૨ કર કર કર કર ૪૩ ૪૪ ૪૩ ૪૩ ૪૩ ૪૩ ૪૪ ૪૪ ૪૪ ૪૪ ૪૪૪૫ ૪૫ વૃશ્ચિક ૫૦ ૦ ૧૨ ૨૪ ૩૫ ૪૬ ૫૮ | ૯ ૨૦ ૩૨ ૪૩ ૫૪ ૬ ૧૭ ૨૮ ૪૦ ૫૧ ૨ ૧૪૨૫ ૩૬ ૪૮ ૫૯ ૧૦ ૨૨૩૩ ૪૪ ૫૬ | ૭ ૧૮ | ૮ ૪૫ ૪૫ ૪૫ ૪૬ ૪૬ ૪૬ ૪૬ ૪૬ ૪૭ ૪૭ ૪૭ ૪૭૪૭૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૪૯ ૫૦ ૫૦ ૫૦ ૫૦ ધન ૩૦ ૪૧ પર | ૪ ૧૫ ૨૬ ૩૮ ૪૯ ૫૯ ૯ ૧૦ ૩૦ ૪૦ ૫૦ ૦ ૧૧ ૨ ૧ ૩૧ ૪૧ ૫ ૨ ૧૨ ૨૨ ૩૧ ૪૨ ૫૧, ૩૧૩ ૨૩ ૩૩ ૯ ૫૦ ૫૦ ૫૧ પ૧ ૫૧ ૫ર ૫૧ પ૧ પર પર પર પર ૫ર ૫ર પર પ૩ ૫૩ ૫૩પ૩ ૫૩ ૫૩ ૫૩ ૫૪ ૫૪ ૫૪ ૫, ૫૪ ૫૪ ૫૪ પપ મકર ૪૩ ૫૪ ૪૧૪ ૨૪:૩૪ ૫ ૫૫ ૩ ૧૨ ૨૧ ૨૯ ૩૮ ૪૭ પપ! ૪૧૨ ૨૧ ૩૨ ૩૮ ૪૭ ૫૫૪ ૧૩ ૨૧ ૩૦ ૩૯ ૪૭ ૫૬ ૪ તિર્મુહૂર્ત લક્ષણાધિકાર. ૧૦ પપ પપ પપ પપ પપ પપ પ૬ ૫૬ ૫૬ ૫૬૫૬ ૫૬ ૫૬ ૫૬ ૫૭ ૫૭ ૫૭ ૫૭ ૫૭ ૫૭ ૫૭ ૫૭ ૫૮ ૫૮ ૫૮ ૫૮૫૮ ૫૮ ૫૮ ૫૮ કુંભ ૧૨ ૨૨ ૩૦ ૩૮ ૪૭ ૫૬ : ૪ ૧૩૨૦ ૨૮ ૩૬ ૪૩ ૫૧ ૫૮ ૫ ૫ ૧૩ ૨૧ ૨૯ ૩૬ ૪૪ ૫૧ ૫૯ ૬ !૧૪ ૨૨ ૨૯ ૩૭ ૪૪ ૫ર ૫૯ ૧૧ ૫૯ ૫૯ ૫૯ ૫૯ ૫૯ ૫૯ ૫૯ ૦ ૦ ૦ ૦ | | ૦ ૦ ૦ ૧ ૧ ૧! ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ ૨ ૨ ૨ : ૨ મીન | ૩ ૧૪ ૨૨ ૩૦ ૩૭ ૪પ પર | ૦ ૭ ૧૫ ૨૩૩૦ ૩૮ ૪૭ ૫૩ ૦ ૮ ૧૬ ૨૩૩૧૩૮ ૪૬ ૫૪ ૧ ૯ ૧૬૨૪ ૩૧ ૩૯ ૪૭ ઉપર આપેલા લગ્નપત્રમાં મથાળે ૧, ૨, ૩ એ અંશના આંકડા આપેલા છે. તે અંગેની તળેની લાઈનમાં ડાબી બાજુ મેષ, વૃષભ એવી રીતે બારે રાશિઓનાં નામ આપેલાં છે. હવે જે વખતનું લગ્ન સિદ્ધ કરવું હોય તે દિવસે સૂર્ય જે રાશિમાં હોય તે રાશિની લાઈનમાં અને જેટલા અંશે હોય તે અંશની નીચે જ્યાં બન્નેની લાઈને ભેગી થતી હોય ત્યાં જે આંકડો હોય તે આંકડો શોધી કહાડ. તે આંકની ઘડીપળમાં જે વખતનું લગ્ન કાઢવું હોય તેની ઈષ્ટ ઘડીપળ ઉમેરી સરવાળો કરતાં ૬૦ ઉપરાંત આંકડો Page #776 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શિલ્પ રત્નાકર [ચતુર્દશ રત્ન આવે તે તેમાંથી ૬૦ બાદ કરતાં જે ઘડીપળ આવે તે ઘડીપળને આંકડે અથવા તેને મળતે એક બે ઘડી આઘીપાછીને આંકડે લગ્નપત્રમાં શોધી કાઢવે અને તે આકડાની ડાબી લાઇનમાં જે શશિ આવતી હોય તે રાશિનું લગ્ન અને તે આંકડાની ઉપરની સીધી લાઈનમાં મથાળે જે અંશને આંકડે હોય તેટલા અંશનું તે વખતે લગ્ન છે એમ સમજવું. ઉદાહરણ- સૂર્ય વરખ રાશિના ૨૨ અંશને છે અને સૂર્યોદયથી ઈષ્ટ ઘડી ૧૦, ૨૫ પળ છે, તે વખતનું લગ્ન સાધવું છે. હવે લગ્નપત્રમાં વરખ રાશિના ૨૨ અંશના કઠામાં ઘડી ૧૦-૩૮ પળ છે. તેમાં ૧૦ ઘડી, ૨૫ પળ ઉમેર્યા ત્યારે કુલ સરવાળે ૨૧-૩ પળને થયે. તે કર્ક રાશિના ૧૯ મા અંશના કઠાની લગભગ છે માટે તે વખતે કર્ક રાશિના ૧૯ અંશનું લગ્ન નક્કી થયું એમ જાણવું. તે કર્ક લગ્ન મેષ રાશિથી ગણતાં ૪ થી રાશિ થઈ માટે કર્ક રાશિનું નામ નહિ લખતાં ૪ નો આંક લગ્નકુંડળીમાં પ્રથમના ખાનામાં મૂકો અને ત્યાર પછી સિંહરાશિને ૫ મે આંકડે કુંડળીમાં ડાબી બાજુના બીજા ખાનામાં મૂકો અને ત્રીજા ખાનામાં કન્યા રાશિને છ ને તથા ચોથા ખાનામાં તુલા રાશિને ૭ ને આંક મૂક; આ પ્રમાણે બારે રાશિઓના બારે આંક બારે ખાનાઓમાં એક પછી એક અનુક્રમે નીચે પ્રમાણે મૂકવા. લગ્ન કુંડળીમાં રાશિ અને ગ્રહ બેસાડવાની રીત. જન્માંક ૧૯ लग्न આ પ્રમાણે જન્મકુંડળી નકકી કરી બારે રાશિઓના આંકડા બારે ખાનાઓમાં ગોઠવ્યા પછી તે દિવસે દરેક રાશિમાં કે ગ્રહ કેટલા અંશે છે તે પંચાંગમાં જોઈ નકકી કરી કુંડળીના તે તે રાશિના અંકવાળા કોઠામાં તે તે ગ્રહ મૂકવા. Page #777 -------------------------------------------------------------------------- ________________ ચતુશ રત્ન ] તિર્મુહુર્ત લક્ષણાધિકાર. ૬૦૭ ૧ હવે આ નક્કી કરેલા લગ્નના દિવસે વરખ રાશિના ૨૨ અંશને સૂર્ય છે. માટે વરખ રાશિના અંક ૨ વાળા કેહામાં ફુ.” અક્ષર લખવે. સૂર્ય એક રાશિમાં એક મહિના સુધી રહે છે એટલે દરરોજ એક અંશ ચાલે છે. તે પ્રમાણે પંચાંગમાં કુંડળી જોઈ વધઘટ થતી હોય તે પ્રમાણે અંશ કાઢવા. ર તે પછી ચંદ્ર કયી રાશિમાં કેટલા અંશે છે તે પંચાંગમાં પુનમ કે અમાસની કુંડળીમાં લખેલું હોય છે પણ ચંદ્ર સવા બે દિવસમાં એક રાશિ એટલે ત્રીસ (૩૦) અંશ ચાલે છે જેથી એક દિવસમાં લગભગ ૧૪ અંશ ચાલે. એ રીતે સવા બે દિવસ ચંદ્ર એક રાશિમાં રહે છે અને ત્યાર પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. પંચાંગમાં તિથિની સામે ચંદ્ર કયી રાશિનો છે અને કયે દિવસે કયી ઘડીએ બેઠેલે છે તે લખેલું હોય છે. હવે જ્યારે જે રાશિમાં ચંદ્રમા બેઠે ત્યારથી જન્મ કે ઈષ્ટ ઘડીપળ સુધી દરરોજના ૧૪ અંશ લેખે કેટલા અંશ છે તે ગણી જન્મ કે મુહૂર્તની ઈન્ટ ઘડી વખતે કેટલા અંશે ચંદ્ર છે તે શોધી કાઢવું અને જે રાશિને ચંદ્ર હેય તે રાશિને આંક જે ખાનામાં હોય તે ખાનામાં ચંદ્રને પહેલે “.” અક્ષર મૂક અને કુંડળીની નીચે ગ્રહના અંશને કેઠે આપવામાં આવે છે તેમાં ચંદ્રની રાશિના નામ તળે તેના અંશ લખવા. એવી રીતે ચંદ્ર મિથુન રાશિનો છે માટે ૩ આંકડાવાળા લગ્નકુંડળીના કોઠામાં શુક છે ત્યાં ચંદ્રને પણ મૂકે. ૩ મંગળ જન્મ વખતે કયી રાશિના કેટલા અંશે છે તે જોવું. મંગળ દેઢ દિવસે એક અંશ ફરે છે એટલે જ્યારથી જે રાશિમાં મંગળ બેઠે હોય ત્યારથી દેઢ મહિના સુધી તે રાશિમાં જ રહે છે. માટે પંચાંગમાં પુનમ કે અમાસની કુંડલીમાં મંગળ જેટલા અંશને જે રાશિનો હોય તે અંશમાં જન્મ દિવસ સુધીના દેઢ દિવસના એક અંશ પ્રમાણે ગણી અંશમાં વધઘટ કરી અંશ કાઢવા. હવે ઉપર જણાવેલા સમયે મંગળ મેષ રાશિને છે માટે મેષ રાશિનો આંક ૧ને આવ્યા. જેથી લગ્ન કુંડળીમાં એક આંકવાળા મેષ રાશિના જેઠામાં મંગળને પહેલે અક્ષર “.” મૂ અને કુંડળીની નીચે ગ્રહોના અંશને કઠે આપવામાં આવે છે તેમાં મંગળની રાશિના નામ તળે અંશ લખવા. - ૪ બુધ એક દિવસે એક અંશ ચાલે છે અને એક મહિનામાં એક રાશિ ભગવે છે. માટે પંચાંગમાં આપેલી કુંડલીમાં જે રાશિમાં હોય અને તે કેટલા અંશમાં છે તે નક્કી કરી તેમાં મુહૂર્તન કે જન્મના દિવસ સુધી દરરોજના એક અંશ પ્રમાણે ગણી વધઘટ કરી નકકી અંશ કાઢવા. હવે ઉપર જણાવેલા સમયે બુધ વરખ રાશિને છે માટે કુંડળીમાં વરખ રાશિને આક બેવાળા કેડામાં બુધને પહેલે Page #778 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ ચતુર્દશ રત્ન oc અક્ષર ‘ છુ. ’ લખવા અને તેની નીચેની કુંડળીમાં જે અંશ નક્કી થયા હોય તે લખવા. એવી રીતે દરેક ગ્રહેાના અશ, કળા ને વિકળા લખવી. ૫ ગુરૂ તેર ( ૧૩ ) મહિના સુધી એક શિશમાં રહે છે અને ખાર દિવસે એક અંશ ચાલે છે એટલે એક મહિને અઢી અશ બદલાય છે તેથી મુહૂત કે જન્મની ઇષ્ટ ઘડી વખતે કેટલા અશે છે તે 'ચાંગમાં જોઈ આર દિવસના એક અશ પ્રમાણે વધઘટ કરી ગુરૂ કયી રાશિને અને કેટલા અંશે છે તે નક્કી કરી કુંડળીમાં મૂકવું. ઉપર જણાવેલા સમયે શુરૂ કર્ક રાશિમાં છે માટે ક રાશિના ચેાથે આંક લગ્નનાજ કાડામાં છે ત્યાં ગુરૂને ‘જી. ’ અક્ષર મુકવા અને નીચેની કુંડળીમાં તે રાશિની નીચે જે અશ આવ્યા હોય તે મૂકવા. શુક્ર એક રાશિમાં એક માસ સુધી રહે છે. એટલે દરરોજ એક અશ ચાલે છે. તે પ્રમાણે ઇષ્ટ ઘડીના દિવસ સુધીમાં વધઘટ કરી જે રાશિના અને કેટલા અંશે છે તે નક્કી કરી કુ'ડલીના કાઠામાં તે રાશિ ભેગા મૂકવા. હવે ઉપર જણાવેલા સમયે શુક્ર મિથુન રાશિમાં છે માટે મિથુન રાશિના ૩ જા મક ભેગે શુક્રના પહેલા અક્ષર જી. ’ મૂકવો. < ७ શનિ એક રાશિમાં ત્રીસ મહિના સુધી રહે છે એટલે એક મહિને અથવા ત્રીસ દિવસે એક અંશ ચાલે છે. માટે ઇષ્ટ ઘડીના દિવસે ફેરફાર વિશેષ થતા નથી અને કદાચ થતો જણાય તે વધઘટ કરી જે રાશિના અને જેટલા અંશે હોય તે નક્કી કરી કુંડળીના કોઠામાં તે રાશિ ભેગે મૂકવા. હવે ઉપરના સમયે શિને મકર રાશિમાં છે માટે મકર રાશિના ૧૦ના આંક ભેગે શિનના પહેલા અક્ષર · શ, ’ મૂકવો. ૮ રાહુ અઢાર મહિના સુધી એક રાશિમાં રહે છે એટલે અઢાર દિવસે એક અશ પાછે હઠે છે; કારણ કે તેની ગતિ ઉલટી છે એટલે ઇષ્ટ ઘડીના દિવસે પચાંગમાં જે રાશિને જેટલા અંશે હોય તેમાં ઘણે ભાગે ફેરફાર થતુ નથી. માટે પંચાંગમાં જોઈ કુંડળીના કાઠામાં મૂકવા. હવે ઉપરના સમયે રાહુ કુંભ રાશિમાં છે. માટે કુંભ રાશિના ૧૧ મા આંક ભેગે રાહુના પહેલા અક્ષર ‘ રા. ’ લખવા. હુ કેતુ પણ એક રાશિમાં અઢાર માસ સુધી રહે છે. એટલે એ અઢાર દિવસે એક અશ પાડે છે. તે પણ ઘણે ભાગે પચાંગની કુંડળીમાં જે રાશિમાં જેટલા અ'શ હોય છે તેમાં અઢાર ( ૧૮ ) દિવસ સુધી કાયમ રહે છે. ઉપરના સમયે કેતુ સિંહ રાશિમાં છે માટે સિંહ રાશિના પુ ના આંક ભેગે · જે. ’ મૂકવો. એવી રીતે લગ્નકુંડળી તૈયાર કરી લગ્નકુડળીમાં આવેલા ગ્રહેાનુ શુભાશુભ મૂળ તપાસવું. Page #779 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ રત્ન ] તિર્મુહુર્ત લક્ષણાધિકાર. નવાંશ કુંડળી બનાવવાની રીત. ધનઃ સિંદ્રોડ મેપ થાતુ નવરાઃ | मकरो वृषभः कन्या मकराद्याः प्रकीर्तिताः ॥१५॥ तुलामिथुनकुंभाख्यास्तुलाद्याः कथिता बुधैः ॥ कर्काद्यास्ते तु विज्ञेया मीनवृश्चिककर्कटाः ॥१५२॥ ધન, સિંહ અને મેષ; એ ત્રણ રાશિના નવાંશ મેષથી ગણવામાં આવે છે. મકર, વૃષ અને કન્યા રાશિના નવાંશ મકર રાશિથી; તુલા, મિથુન અને કુંભ રાશિના નવાંશ તુલા રાશિથી અને મીન, વૃશ્ચિક તથા કર્ક રાશિના નવાંશ કર્ક રાશિથી ગણવામાં આવે છે એમ પીડિતાએ કહ્યું છે. ૧૫૧, ૧૫૨. નવા ચકે. અંશ કળા| મેષ ષ મિથુનકર્ક સિંહ કન્યા તુલા કિ ધન- મકર કુંભ મીન - - - - - - - - - - - - - - - - - —- -- નવાંશ કુંડળી બનાવવા માટે એક રાશિ ત્રીસ (૩૦) અંશની હોય છે તેથી તેના નવ (૯) ભાગ કરી નવ ભાગનું કાષ્ઠક ઉપર પ્રમાણે બનાવવું. ઉપરના કોઠામાં નવાંશ ચક્રની મેષાદિથી બાર રાશિઓ લખેલી છે અને ડાબી બાજુના કઠામાં નીચે ઉતરતાં જે લગ્ન આવેલું હોય તેના નવ ભાગના અંશ લખેલા છે. તે Page #780 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ ચતુર્દશ રત્ન લગ્ન જેટલા અંશનું હોય તે અંશના કઠાની લાઈન અને જે રાશિને નવાંશ આવ્યું હોય તે રાશિની લાઈન જે કઠામાં એક થાય તે કેડામાં જે ગ્રહ હોય તે ગ્રહ નવાંશ કુંડળીમાં પહેલા ભુવનમાં મૂકો અને પછીના ગ્રહો પણ બીજી જે રાશિ આવતી હોય અને જેટલા અંશે હોય તે ખાનાની લાઈન જે કઠામાં ભેગી થાય તે કોઠામાં જે ગ્રહ હેય તે તે રાશિમાં મૂકે. નવાંશનું પ્રાધાન્યપણું. लग्ने शुभेऽपि यद्यंशः क्रूरः स्यान्नेष्टसिद्धिदः ॥ लग्ने क्रूरेऽपि सौम्यांशः शुभदोंऽशो बलायतः ॥१५३॥ લગ્ન હેસ, ડેક્કાર, નવાંશ દ્વાદશાંશ, ત્રિશાંશ માનનું કેઠક. - લગ્ન માન ! હરા માન ! ડેક્કાર માન નવાંશ માન દ્વાદશાંશ માન ત્રિશાંશ ભાન ઘડી, પળ પલ, અક્ષર પલ, અક્ષર પલ, અક્ષર,વ્યક્ષર , પલ, અક્ષર પુલ, અક્ષર -૩૦ ૩–૪૫ | ૧૧૨-૩૦ ૭૫ ૦ ૨૫- -- ૦ ૧૮-૪પ ! • ' ૧૮-૪૫ } ૪–૧૬ ૧૨૮- ૦ ૮૫-૨૦ ૨૮-૨૬-૦ ) ર૧-૧૦ | ૫- ૫ | ૧૫ર-૩૦ : ૧૦૧-૪૦ ૩૩-૫-૨૦ ૨૫-૨૫ ૮-૩૨ મિથુન, ૧૦–૧૦ ૫-૪૧ ૧૭૦-૩૦ : ૧૧૩–૪૦ ૩૭–૫૩-૨૦ ૨૮-૨૫ ૧૧-૨૨ સિંહ, ૫-જુર | ૧૭૧- ૦ / ૧૧૪- ૦ ૩૮- ૦- ૨૮-૩૦ ૧૧-૨૪ કન્યા, ૫-૩૧ : ૧૬૫-૩૦ | ૧૧૦-૨૦ ૩૬-૪૬-૪૦ -૩૫ | ૧૧- ૨ તુલા, ૫-૩૧ ૧૬૫-૩૦] ૧૧૦-૨૦ ૩૬-૪૬-૪૦ વૃશ્ચિક, ૫- ૧૭૧- ૦ ૧૧૪-૦ ! ૩૮- ૦- ૦ ધન, ૫-૪૧ ૧૭૦-૩૦ ! ૧૧૩–૪૦ | ૩૭–૫૩-૨૦ ૨૭–૩૫ ૨૮-૩૦ ૧૧-૨૪ ૨૮-૨૫ | ૧૧–૨૨ ૨૫-૨૫ ૧૦-૧૦ ૮–૩ર ૧૮-૪૫ ૭-૩૦ મકર, ૫– ૫ | ૧૫ર-૩૦ ૧૦૧–૪૦ ૩૩–૫૩–૨૦ ૪–૧૬ | ૧૨૮- ૦ ૮૫-૨૦ ૨૮-૨૬-૪૦ ૨૧-૨૧ | મીન, ૩-૪૫ ૧૧ર-૩૦ : ૭૫- ૦ ૨૫- ૦ Page #781 -------------------------------------------------------------------------- ________________ ચતુદશ રત્ન ] તિર્મુહૂર્ત લક્ષણાધિકાર. લગ્ન શુભ હોય છતાં અંશ (નવાંશી ક્રૂર હોય તો તે ઈષ્ટ સિદ્ધિને આપ નથી, અને લગ્ન ક્રૂર હોય છતાં અંશ સેમ્ય હોય તે શુભકારક છે. કારણ કે અંશજ બલવાન છે તેમજ ક્રૂર અંશ (નવાંશ) માં રહેલ સૌમ્ય ગ્રહ પણ ક્રૂર થાય છે અને સૌમ્ય ગ્રહમાં રહેલે ક્રૂર ગ્રહ પણ સૌમ્ય થાય છે. ક્રૂર અંશમાં રહેલા સૌમ્ય ગ્રહની દૃષ્ટિ પણ દુષ્ટ થાય છે અને સૌમ્ય ગ્રહમાં રહેલા કર ગહની દૃષ્ટિ પણ શુભ થાય છે એવું લલ્લ તથા શ્રીપતિ કહે છે. ૧૫૩. ઘર તથા દેવમંદિરના આરંભમાં લગ્નબળ વિચાર. द्विःस्वभावे स्थिरे लग्ने शुभैय॑ष्टांत्यगैर्ग्रहैः ॥ पापैरायारिगैः कुर्यान्मंदिरारंभणं बुधः ॥१५४॥ દ્વિસ્વભાવ તથા સ્થિર લગ્ન હય, ૮ અને ૧૨ મા સ્થાનને છેડી બીજા સ્થાનમાં શુભ ગ્રહ હોય તથા પાપગ્રહ ૧૧ મા અને ૬ ઠ્ઠા સ્થાનમાં હોય તે બુદ્ધિમાન્ પુરૂએ ઘર અને મંદિર બનાવવાનો આરંભ કરે. ૧૫૪. ગૃહારંભમાં શુભ યેગે. लग्ने गुरौ रवी षष्ठे धूने ज्ञे भार्गवे सुखे ॥ मन्द्रे त्रिगे कृतं तिष्ठेन् मंदिरं शरदां शतम् ॥१५॥ લગ્નમાં ગુરૂ, છઠું સ્થાને સૂર્ય, સાતમે બુધ, ચોથે શુક્ર અને ત્રીજા સ્થાને શનિ હોય તે એવા મુહૂર્તમાં બનાવેલું મંદિર અથવા ઘર ૧૦૦ વર્ષ સુધી ટકે. ૧૫૫. तनौ शुक्र सहोत्थेऽर्के षष्ठे भौमे सुते गुरौ ॥ समारब्धं गृहं तिष्ठेद्वायनानां शतं द्वयम् ॥१५६॥ લગ્નમાં શુક્ર, ત્રીજા સ્થાને સૂર્ય, છ સ્થાને મંગળ અને પાંચમા સ્થાને ગુરૂ હેય એવા વેગમાં ઘરને આરંભ કરવામાં આવે તે તે ઘર ૨૦૦ વર્ષ સુધી ટકે. ૧૫૬. सूर्ये लाभगते शुक्रे तनौ नभसि चंद्रजे ॥ गेहं वर्षशतायुष्यं निर्मितं नृवरैर्भवेत् ॥१५७॥ અગિયારમા સ્થાને સૂર્ય, લગ્નમાં શુક્ર અને બુધ દશમ સ્થાને હોય એવા યેગમાં પ્રારંભ કરેલું ઘર ૧૦૦ વર્ષ સુધી ટકે. ૧૫૭ Page #782 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ ચતુર્દશ રત્ન चतुर्थे वाक्पती लाभे भौमे मंदे च खे विधौ ॥ તિથનપુરાના મંદિર મૃતમ્ ૧૮ના ચોથા સ્થાનમાં ગુરૂ, અગિયારમે મંગળ અને શનિ તથા દશમા સ્થાને ચંદ્ર હોય એવા યુગમાં આરંભ કરેલું મકાન ૮૦ વર્ષના આયુષ્યવાળું જાણવું. ૧૫૮. शुक्रे स्वोच्चे तनौ वापि जीवे पातालगेऽथवा ॥ लाभगे वा शनौ स्वोचे संपयुक्तं गृहं चिरम् ॥१५॥ શુક ઉચ્ચ સ્થાનને અથવા લગ્નનો હોય, ગુરૂ લગ્નમાં અથવા એથે સ્થાને હોય અને શનિ અગિયારમે અથવા ઉચ્ચ રાશિનો હોય તેવા વખતમાં આરંભ કરેલું મકાન સંપત્તિયુક્ત રહી ઘણાં વર્ષો સુધી ટકે છે. ૧૫૯. लग्नस्थे वर्षोंगे चंद्रे केन्द्रे जीवेऽथ खेचरैः ॥ स्वोचभिन्नांशगैर्गेहं लक्ष्म्या युक्तं स्थिरं भवेत् ॥१६०॥ કર્ક રાશિનો ચંદ્રમા લગ્નમાં હય, ગુરૂ કેન્દ્રમાં હોય તથા બીજા ગ્રહ પિતાની ઉચ્ચ રાશિના અથવા મિત્રની રાશિના હોય એવા યોગમાં બનાવેલું મકાન લક્ષમી સહિત ઘણું વર્ષો સુધી સ્થિર રહે છે. ૧૬૦. भृगुर्विलग्ने यदि मीनसंस्थः कर्के गुरुस्तुर्यगृहं गतश्चेत् ॥ शनिस्तथैकादशगन्तुलायां गेहं चिरं श्रीसहितं तदा स्यात् ॥१६॥ | મન રાશિના લગ્નમાં શુક હય, કર્કને બૃહસ્પતિ ચોથા ભુવનમાં હોય અને શનૈશ્ચર તુલાને અગિયારમા ભુવનમાં હોય એવા વખતમાં પ્રારંભ કરેલું ઘર લક્ષ્મી સહિત ઘણા દિવસ સુધી ટકે. ૧૬૧. લગ્નેશ નેક્ટ ગફળ. સર્વે પદમાતાઃ સ ન રાસ્તા, केन्द्रत्रिकोणधनगास्तु तथैव पापाः ॥ सौम्यान्वितोऽपि विधुरेव शुभो न लग्ने, मूर्ती तथैव निधने न शुभं शुभेषु ॥१६२॥ સર્વ ગ્રહે બારમે અને આઠમે સ્થાને કોઈ પણ કાર્યમાં સારા નથી. કેન્દ્ર સ્થાનમાં, ત્રિકોણમાં અને ધન સ્થાનમાં પાપગ્રહ સારા નથી. જેમ લગ્નને ચંદ્રમાં Page #783 -------------------------------------------------------------------------- ________________ ચતુશ રન ) જ્યોતિર્મુહૂર્ત લક્ષણધિકાર ૬૧૩ બુધયુક્ત હોય તે પણ સારે નથી તેવો જ આઠમા સ્થાનને ચંદ્રમા પણ જાણવે. માટે આઠમા સ્થાનમાં કદાચ શુભ ગ્રહો હોય તે પણ તે સારા નથી. ૧૬૨, नीचांशस्थैस्तथा खेटैर्निर्धनं मंदिरं हि तत् ॥ खेटश्चेत्कोऽपि खे छूने परांशस्थेऽत्र मध्यतः ॥१६३॥ જે નીચાંશમાં બધા ગ્રહ સ્થિત હોય તે આ રોગમાં બનાવેલ મકાન નિર્ધન થાય છે, અને જે કોઈ પણ એક ગ્રહ શત્રુ ગ્રહના નવાંશમાં સ્થિત હોવા છતાં દશમ અથવા સાતમા સ્થાનમાં હોય અને લગ્નેશ નિર્બળ હોય તે તે મકાન એક વર્ષની અંદર પરાયા હાથમાં જાય છે. ૧૬૩. લગ્નમાં અસ્ત પામેલા ગ્રહ વર્જવા. अनस्तगैः सितेज्येन्दुजन्मराशिविलग्नपैः ॥ स्वोच्चवक्षेत्र भागस्थैर्भवेशीसौख्यदं गृहम् ॥१६४॥ શુક, ગુરૂ, ચંદ્ર, જન્મને સ્વામી, રાશિને સ્વામી અને લગ્નને સ્વામી આટલા ગ્રહ અસ્ત પામેલા ન હોય તથા પિતાના ઉચ્ચ સ્થાને પિતાના ક્ષેત્રમાં અને પિતાના અંશમાં રહેલા હોય તે તે વખતે આરંભ કરેલું ઘર લક્ષ્મી અને સુખ આપનારૂં થાય છે. ૧૬૪. પ્રવેશ તથા પ્રતિષ્ઠા વખતે લગ્નબળ. चरे लग्ने चरांशस्थे प्रवेशो न शुभावहः ॥ शुभांशेन युते चोपचयस्थे च चरेऽपि सत् ॥१६५॥ शुभैः केन्द्रत्रिकोणायद्विगैरायत्रिषष्ठगैः ।। पापैः शुद्धेऽष्टमे तुर्ये विजनुर्भाष्टमेंगके ॥१६६॥ शुभे भकूट के गेहे विधायाने द्विजन्मनः ॥ जलपूर्ण घटं धृत्वा मांगल्येन गृहं विशेत् ॥१६७॥ ચરલગ્ન તથા ચરલગ્નના નવાંશ હોય તે નવીન ગૃહ પ્રવેશમાં અશુભ જાણવા અને શુભ ગ્રહના નવાંશ યુક્ત ચર લગ્ન હોય અથવા ઉપચય એટલે ૩, ૬, ૧૦ અને ૧૧ મા સ્થાને લગ્નને સ્વામી હોય તે એવા વખતમાં પ્રવેશ મુહુર્ત શુભ જાણવું. શુભ ગ્રહ કેદ્ર એટલે ૧-૪-૭ અને ૧૦ મા સ્થાને તથા ત્રિકણ એટલે પ અને ૯ મા સ્થાને અને બીજા સ્થાને બેઠા હેય, પાપગ્રહ અગિયારમે, ત્રીજે અને ક્યું Page #784 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ શિલ્પ રત્નાકર [ચતુદશ રત્ન સ્થાને હેય, આઠમું અને ચોથું સ્થાન શુદ્ધ હેય અર્થાત્ તે સ્થાનોમાં કેઈ ગ્રહ ન હોય અને જન્મનું નક્ષત્ર, રાશિ તથા જન્મરાશિથી આઠમું લગ્ન ન હોય તેમજ ઘર અને ઘરના સ્વામીની રાશિનું ભકૂટ શુભ હોય એવા વખતમાં જળથી ભરેલા કળશ સહિત બ્રાહ્મણને આગળ કરી મંગલપૂર્વક ગૃહપ્રવેશ કરે. ૧૬૫, ૧૬૬, ૧૬૭. ગૃહપ્રવેશ વખતે સૂર્ય જોવા વિષે. रंध्रात्मजकुटुम्बायात्पञ्चभे भास्करे स्थिते ॥ पूर्वास्यादिगृहे श्रेष्ठः क्रमाद्बामगतो रविः ॥१६८॥ પૂર્વાદિક દિશાઓમાં ઘરનું દ્વાર હોય તે અનુક્રમે આઠમા, પાંચમા, બીજા અને અગિયારમા સ્થાનથી પાંચ પાંચ સ્થાનેની અંદર સૂર્ય હોય તે પ્રવેશ કરનારની ડાબી તરફ રહે છે અર્થાત્ ઘરનું દ્વાર પૂર્વ તરફ હોય તે લગ્નથી આઠમા સ્થાનથી ગણતાં પાંચ સ્થાન સુધી સૂર્ય પ્રવેશ કરનારની ડાબી બાજુ રહે છે. ઘરનું દ્વાર દક્ષિણ તરફ હોય તે લગ્નથી પાંચમા સ્થાન સુધીમાં સૂર્ય હોય તે પ્રવેશ કરનારની ડાબી બાજુએ રહે છે. ઘરનું દ્વાર પશ્ચિમ દિશા તરફ હોય તે લગ્નના બીજા સ્થાનથી પાંચ સ્થાનની અંદર સૂર્ય હોય તે તે પણ ડાબી બાજુ રહે છે તેમજ ઘરનું દ્વાર ઉત્તર તરફ હોય તે અગિયારમા સ્થાનથી ગણતાં પાંચ સ્થાન સુધીની અંદર સૂર્ય હેય તે પ્રવેશ કરનારની ડાબી બાજુ સૂર્ય રહે, એ પ્રવેશ વખતે ઉત્તમ જાણ. ૧૬૮. પ્રતિષ્ઠા કુંડળીમાં પ્રહ સ્થાપના. प्रतिष्ठायां श्रेष्ठो रविरुपचये शीतकिरणः, स्वधर्मात्ये तत्र क्षितिजरविजौ व्यायरिपुगौ ॥ बुधस्वर्याचार्यों व्ययनिधनवर्जी भृगुसुतः, सुतं यावल्लग्नान्नवमदशमायेष्वपि तथा ॥१६९।। પ્રતિષ્ઠાના સમયે લગ્ન કુંડળીમાં સૂર્ય જે ઉપચય (૩-૬-૧૦-૧૧) સ્થાનમાં હિય તે શ્રેષ્ઠ છે. ચંદ્રમા ધન અને ધર્મસ્થાન સહિત પૂર્વોક્ત સ્થાનોમાં (૨-૩--- ૯-૧૦-૧૧) રહ્યો હોય તે શ્રેષ્ઠ છે. મંગળ તથા શનિ ત્રીજે, અગીઆરમે અને છઠ્ઠી સ્થાનમાં રહ્યા હોય તે શ્રેષ્ઠ છે. બુધ, ગુરૂ બારમું અને આઠમું સ્થાન છેડી કંઈ પણ સ્થાને રહ્યા હોય તે સારા છે, શુક લગ્નથી પાંચમા સ્થાન સુધી (૧-૨-૩-૪–૫). તથા ૯-૧૦ અને ૧૧ મા સ્થાને રહ્યો હોય તે શ્રેષ્ઠ જાણ. ૧૯૯૦ Page #785 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ રત્ન ]. જ્યોતિર્મુહૂત લક્ષણાધિકાર લગ્નેશ નિષેધ રહે વિષે. लग्नमृत्युसुतास्तेषु पापा रन्ध्रे शुभाः स्थिताः ॥ त्याज्या देवप्रतिष्ठायां लग्नषष्ठाष्टगः शशी ॥१७०॥ પાપગ્રહ (રવિ, મંગળ, શનિ, રાહુ અને કેતુ) જે પહેલા, આઠમા, પાંચમા અને સાતમા સ્થાનમાં રહ્યા હોય, શુભ ગ્રહ આઠમા સ્થાનમાં રહ્યા હોય અને ચંદ્રમાં પહેલા, છઠ્ઠા તથા આઠમા સ્થાનમાં હોય એવી રીતે કુંડળીમાં ગ્રહ બેઠેલા હોય તે તે લગ્ન દેવની પ્રતિષ્ઠામાં ત્યાગવા ગ્ય છે. ૧૭૦. પ્રતિષ્ઠામાં ગ્રહ સ્થાપનાનું કેષ્ટક ૩-૬-૧૧ _ ૧-૨-૪ -૮-૯-૧૨ ૨-૩-૧૧ ૧-૪-૬ -૯-૧૦ | ૮-૧૨ મંગળ! ૩-૬-૧૧ ૧-૨-૪-૭-૮-૯-૧૦-૧૨ બુધ | ૧-૨-૩-૪-૧-૧૦-૧૧ ! ૮-૧૨ [૧-૨-૪–૫-૯-૧-૧૦ ૮-૧૨ શુક્ર ! ૧-૪-પ-૯-૧૦-૧૧ ૨-૩ - -1 R ૩-૬-૧૧ ૫-૧૦] ૧–ર–૪––૮–૯-૧૨ ૩-૬-૧૧ ૨-૪-૫–૮-૯-૧૦-૧૨ દેવતા અનુકૂળ લગ્નબલ. सिंहे सूर्यः शिवो द्वंद्वे लग्ने स्थाप्यः स्त्रियां हरिः ॥ कुंभे वेधाश्चरे क्षुद्रा द्वयङ्गे देव्यः स्थिरेऽखिलाः ॥१७॥ સિંહ લગ્નમાં સૂર્યની, મિથુન લગ્નમાં શિવની, કન્યા લગ્નમાં વિષ્ણુની, કુંભ લગ્નમાં બ્રહ્માની, ચર લગ્નમાં સુદ્રા અર્થાત્ ચોસઠ ચેગિણીઓની, દ્વિસ્વભાવ લગ્નમાં દેવીઓની તથા સ્થિર લગ્નમાં સર્વ દેવતાઓની પ્રતિષ્ઠા કરવી. ૧૭૧. ચંદ્રમાનું ફળ. मूर्ती मृत्युकरः शशी धनगतो धान्यं सुखं विक्रमे, वेश्मस्थः कलहं करोति सुतगः संतानगोत्रक्षयम् ॥ Page #786 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ . • શિલ્પ રત્નાકર [ ચતુશ રત્ન षष्ठे वैरिभयश्च सप्तमगतो दुःखं मृति मृत्युगः, विघ्नं धर्मगतो यलञ्च गगने लाभेऽर्थमंत्ये व्ययम् ॥१७२।। પ્રતિષ્ઠા કુંડળી વિષે લગ્નમાં (પહેલા ભુવનમાં) ચંદ્રમા હોય તે તે મૃત્યુ કરે, ધન ભુવનમાં (બીજામાં) હોય તે ધાન્યની વૃદ્ધિ કરે, પરાક્રમ (ત્રીજા) ભુવનમાં હેય તે કલેશ કરાવે, પાંચમામાં હોય તે સંતાન અને ગેત્રનો ક્ષય કરે, છઠ્ઠા ભુવનમાં હેય તે શત્રુનો ભય કરે, સાતમા ભુવનમાં હોય તે દુઃખ કરે, આઠમમાં હોય તે મૃત્યુ કરે, નવમા ભુવનમાં હોય તે વિદ્ધ કરે, દશમા ભુવનમાં હોય તે બળ આપે, અગીઆરમા ભુવનમાં હોય તે ધન અને બારમા ભુવનમાં ચંદ્રમા હોય તે તે વ્યયખર્ચ કરાવે. ૧૭૨. ચંદ્ર બલબલ વિશેષ. शुभश्चन्द्रोऽप्यसत्पापात् सप्तमः पापयुक्तथा ॥ पापमध्यगतः क्षीणो नीचगः शत्रुवर्गगः ॥१७३॥ અશુભsfજ ગુમન્દ્રો ગુજરાત યુતર ! स्वोच्चस्थः शुभांशे वा स्वाधिमित्रांशके तथा ॥१७४॥ પાપગ્રહથી સાતમા ઘરમાં રહેલે ચંદ્રમા અથવા પાપગ્રહની સાથે હોય અગર પાપગ્રહોના મધ્યમાં હોય, ક્ષીણ હેય, નીચને હેય તેમજ શત્રુવર્ગનો હેય તે શુભ ચંદ્રમા પણ અશુભ થઈ જાય છે. પરંતુ ચંદ્રમા ગુરૂની દષ્ટિયુક્ત હોય અથવા પિતાની કર્ક રાશિનો હોય, ઉચ્ચનો હોય, શુભ ગ્રહના નવાંશમાં અગર પિતાના અધિમિત્રના નવાંશમાં હોય તે અશુભ ચંદ્રમા પણ શુભ થઈ જાય છે. ૧૭૩, ૧૭૪. લગ્ન કુંડળીમાં ચંદ્રમાનું બળ અવશ્ય લેવા વિષે. लग्नं देहः षड्वर्गोऽङ्गाकानि प्राणश्चन्द्रो धातवः खेचरेन्द्राः ॥ प्राणे नष्टे देहधात्वङ्गनाशो यत्नेनातश्चन्द्रवीर्य प्रकल्प्यम् ॥१७५।। લગ્ન શરીર છે, વદ્દગ અંગ છે, ચંદ્રમા પ્રાણુ છે અને બીજા ગ્રહ સપ્ત ધાતુ જાણવા. પ્રાણુને વિનાશ થવાથી શરીર, અંગ, ઉપાંગ અને ધાતુનો પણ વિનાશ થઈ જાય છે માટે પ્રાણરૂપ ચંદ્રમાનું બલ અવશ્ય લેવું જોઈએ. ૧૭૫. મહેની દૃષ્ટિ પડવા વિષેનું ફળ पत्या युक्तो वीक्षितो वाथ सौम्यैर्यो भावः स्यात्तस्य वाच्या हि सिद्धिः॥ हानिः पापैःक्रूरसौम्यैस्तु मिश्रं सर्वेष्वेवं चिन्तनीयं स्वबुद्धया ॥१७६॥ Page #787 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭ ચતુર્દશ રત્ન] જ્યોતિર્મુહૂર્ત લક્ષણાધિકાર. જે સ્થાન પિતાના સ્વામી વડે યુક્ત હોય (જે સ્થાન ઉપર પિવાના સ્વામીની દષ્ટિ પડતી હોય) તથા જે સ્થાન સૌમ્ય ગ્રહ યુક્ત હોય અથવા સૌમ્ય ગ્રહની દૃષ્ટિ પડતી હોય તે તે સ્થાન સંબંધી ફળની સિદ્ધિ જાણવી, તેમજ જે સ્થાનમાં પાપગ્રહ હોય અથવા પાપગ્રહની દૃષ્ટિ પડતી હોય તે તે સ્થાન સંબંધી ફળની હાનિ સમજવી. વળી જે સ્થાનમાં ક્રુર અને સેમ્ય ગ્રહ એકઠા હોય અથવા ક્રૂર અને સૌમ્ય ગ્રહની દૃષ્ટિ પડતી હોય તો તે સ્થાન સંબંધી તેનું ફળ મિશ્ર જાણવું. આ પ્રકારે ગ્રહો અને ગ્રહોના સ્થાન વિષે સર્વ ઠેકાણે વિશેષ વિચાર પોતાની બુદ્ધિ વડે કરે. ૧૭૬. ચંદ્ર અને ગ્રહથી થતા ૪ કુયોગ. लग्नाब्धिसप्तव्योमस्थो भवेत्क्रूरग्रहो विधोः ॥ आपीडा चैव संपीडा भृग्वाद्या वर्तिताः क्रमात् ॥१७७॥ ચંદ્રથી ૧, ૪, ૭ અને ૧૦ મા ભુવનમાં ફિર ગ્રહ હોય તે અનુક્રમે આપીડા, સપીડા, ભૂગ્વાદ્ય અને વર્જાિતા એગ થાય છે. આ ગેમાં કાર્ય કરવાથી પિતાને, બંધુને, સ્ત્રીને અને કાર્યને નાશ થાય છે. ૧૦૭. યુતિ દેષ વિષે. .. राशौ सखेचरे चन्द्रे दोषः स्यात्स ग्रहाभिधः । स. त्याज्यः शोभने केचिन्नेत्याहुः सबुधेज्यके ॥१७॥ જે રાશિમાં ચંદ્રમા હોય તેજ રાશિમાં બીજે કઈ પણ ગ્રહ હોય તે યુતિ દેષ થાય છે. એ દોષ શુભ કર્મમાં ત્યાગવે જોઈએ અને કેટલાક આચાર્યોનું એવું કહેવું છે કે બુધ અને ગુરૂ યુક્ત ચંદ્રમા હોય તે યુતિષ થતો નથી. ૧૭૮. લગ્ન શુદ્ધિ વિષે. अब्दायनर्तुमासःपक्षदग्धाहसंभवाः ॥ અંધાવિરોધ જુનવરાટ . दोषा नश्यति जीवज्ञशुक्रः केन्द्रत्रिकोणगैः ॥१७९॥ વર્ષ દેષ, અયન દેવ, ઋતુ દેષ, માસ દેષ, નક્ષત્ર દોષ, પક્ષ દોષ, દગ્ય દિન દેશ; અંધકાસુદિ લગ્ન દેષ અને પાપગ્રહ સહિત ચંદ્રમા તથા ખરાબ નવાંશને દેષ; એ સર્વ દેશે ગુરૂ, બુધ અને શુક્ર કેન્દ્ર તથા ત્રિકેણ સ્થાને હોય તે નષ્ટ થાય છે. ૧૭૯. Page #788 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શિલ્પ રત્નાકરે [ ચતુર્દ શરત્ન कुनवांशग्रहोद्भूताः षड्वर्गक्षणलग्नजाः ॥ शशिन्येकादशे सर्वे दोषा नइयंति वै ध्रुवम् ॥१८०॥ કુનવાંશ તથા ગ્રહણથી ઉત્પન્ન થએલા તેમજ ષડ્વર્ગ, મુહૂર્ત અને લગ્નથી ઉત્પન્ન થએલા સ દોષ! અગિયારમે સ્થાને ચંદ્ર હોય તો નાશ પામે છે. ૧૮૦. लग्ने वर्गोत्तमे वेन्दी यूनाथे लाभगेऽथवा ॥ केन्द्रकोणे गुरौ दोषा नश्यंति सकला अपि ॥ १८९ ॥ केन्द्रकोणेऽपि जामित्रे दोषाणाञ्च शतं बुधः ॥ शुक्रः शतद्वयं हन्यालक्षं तु वचसां पतिः ॥१८२॥ लग्नेशो वा लवाधीशो लाभे केन्द्रे च संस्थितः ॥ दोषराशिं दहत्याशु तूलराशिमिवानलः ॥ १८३॥ ચન્દ્રમા લગ્નમાં વગેર્ગોત્તમ નવાંશના હોય અથવા સૂર્ય અગિયારમા સ્થાને હોય તથા ગુરૂ કેન્દ્ર અને કેણમાં હોય તે સવ દોષોના નાશ થાય છે. ૧૮૧ સાતમા સ્થાનને છેડી કેન્દ્ર અથવા ત્રિકાણમાં બુધ હોય તે ૧૦૦ દોષોને નાશ કરે, તે સ્થાને શુક્ર હાય તો ૨૦૦ દોષોના અને ગુરૂ હોય તો લાખ દોષોના નાશ કરે. ૧૮૨. લગ્નેશ (લગ્નના સ્વામી લગ્નમાંજ હોય) અથવા લગ્નના નવાંશમાં અથવા અગિયારમે કે કેન્દ્ર સ્થાને સ્થિત હોય તે તેમ સર્વ પ્રકારના દોષસમૂહનો નાશ કરે છે જેમ અગ્નિ રૂના ઢગલાનો નાશ કરે છે. ૧૮૩. લગ્ન બલ વિષે. अयोगास्तिथिवारर्क्षजाता येऽमी प्रकीर्त्तिताः ॥ लग्ने ग्रहबलोपेते प्रभवन्ति न ते क्वचित् ॥ १८४ ॥ यत्र लग्नं विना कर्म क्रियते शुभसञ्ज्ञकम् ॥ तत्रैतेषां हि योगानां प्रभावाज्जायते फलम् ॥१८५॥ તિથિ, વાર અને નક્ષત્રાથી ઉત્પન્ન થનારા કુયોગે બલવાન ગ્રહ યુક્ત લગ્નમાં કદી વિન્ન કરવા સમર્થ થતા નથી અર્થાત્ લગ્નખલ ઉત્તમ હોય તે કુયેગાનો દોષ થતા નથી. જ્યાં લગ્ન વગર શુભ કાર્ય કરવામાં આવે ત્યાં તેવા યોગાના ફલને પ્રભાવ પડે છે. ૧૮૪, ૧૮૫. Page #789 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ રત્ન ] જ્યોતિર્મુહૂર્ત લક્ષણાધિકાર ૬૧૯ વિવાહ લગ્ન શુભ ગ. शुभैलग्नगतैः खेटेरशुभैनिधनोपगैः ॥ ध्वजोऽयं परिणीतात्र युवती प्रियवल्लभा ॥१८६॥ कुजेर्के लाभगे षष्ठे शनी चंद्रे द्वितीयगे ॥ धर्मस्थैः खेचरैरन्यैः श्रीवत्सो योग उत्तमः ॥१८७॥ यदि स्यात्कन्यकालग्ने तृतीये चंद्रवाक्पती ॥ पंचमे भृगुरानंदो योगश्चानंदकृत्स हि ॥१८८॥ लाभेऽर्कोऽरिगृहे भौमो दुश्चिक्येऽथ शनैश्चरः ॥ योगोऽयमर्द्धचंद्राख्यस्तत्रोढा सुभगा सती ॥१८९॥ गुरौ धर्मे बुधे मूर्ती लाभे मंदे गजाभिधः ॥ परिणीतेह वामाक्षी साध्वी धर्मार्थदायिनी ॥ खतुर्यनवगैः सौम्यैः शंखोऽयं शुभकृत्सदा ॥१९०॥ . શુભ ગ્રહો લગ્નમાં અને પાપગ્રહ આઠમે સ્થાને હોય તે ધ્વજગ થાય છે. તે વખતે પરણેલી યુવતી પિતાના પતિને પ્યારી થાય. ૧૮૬. મંગળ અને સૂર્ય અગિયારમે, શનૈશ્ચર છઠું અને ચંદ્રમા બીજે તથા અન્ય ગ્રહે નવમે સ્થાને હોય તે શ્રીવત્સ નામને ઉત્તમ વેગ થાય છે. ૧૮૭. કન્યા લગ્ન હોય, ત્રીજા સ્થાનમાં ચંદ્રમા તથા ગુરૂ હોય અને પાંચમા સ્થાને શુક હોય તે આનંદ નામને વેગ થાય છે. તે સર્વદા આનંદ કરનારા જાણ. ૧૮૮. અગિયારમા સ્થાને સૂર્ય, છટ્ટે મંગળ અને ત્રીજે સ્થાને શનિ હોય તે અર્ધ ચંદ્ર નામને વેગ થાય છે. આગમાં પરણેલી કન્યા સૌભાગ્યવતી અને સતી થાય. ૧૮૯૪ ગુરૂ નવમા સ્થાને, બુધ લગ્નમાં અને શનિ અગિયારમે સ્થાને હોય તે ગજ નામને વેગ થાય છે. આ યુગમાં પરણેલી કન્યા ધર્માર્થ કરનારી પતિવ્રતા અને સાથ્વી થાય. દશમે, એથે અને નવમે સ્થાને શુભ ગ્રહ હેય તે શંખ નામને વેગ થાય છે, આ એગ સર્વદા શુભકર્તા જાણ. ૧૯૦. Page #790 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શિલ્પ રત્નાકર ગૃહાર ભ વખતે વૃષચક્ર જોવુ. મ गृहारंभेऽर्कभाद्राभैः शीर्षस्थैर्वाह ईरितः ॥ अग्रपादस्थितैर्वेदैः शून्यं स्यादूषचक्रके ॥१९१॥ स्थिरता पृष्ठपादस्थैर्वेदैः पृष्ठे श्रियस्त्रिभिः ॥ लाभो वेदैर्दक्षकुक्षौ रामैः पुच्छे पतिक्षतिः ॥ कुक्षौ वामेsभिस्वं मुखे पीडा त्रिभिश्च भैः ॥ १९२॥ ગૃહાર ભમાં સૂર્યના નક્ષત્રથી દુનિયા નક્ષત્ર સુધી ગણતાં ત્રણ (૩) નક્ષત્ર વૃષના માથે સ્થાપવાં. તેનું ફળ દાહ; પછી ચાર (૪) નક્ષત્ર વૃષના આગલા પગે સ્થાપવાં. તેનુ ફળ શૂન્ય; ચાર ( ૪ ) નક્ષત્ર વૃષના પાછળના પગે સ્થાપવાં. તેનુ ફળ સ્થિરતા; ત્યાર પછી ત્રણ ( ૩ ) નક્ષત્ર પીડે ઉપર સ્થાપવાં. તેનુ ફળ લક્ષ્મીપ્રાપ્તિ; ચાર ( ૪ ) નક્ષત્ર જમણી કુખે સ્થાપવાં. તેનું ફળ લાભ; વળી ત્રણ (૩) નક્ષત્ર પુછડે સ્થાપવાં. તેનુ ફળ સ્વામીને નાશ; ચાર ( ૪ ) નક્ષત્ર ડામી કુખે સ્થાપવાં. તેનું ફળ નિનતા અને ત્યાર પછી ત્રણ (૩) નક્ષત્ર મુખમાં સ્થાપવાં. તેનું ફળ પીડા જાણવી. ૧૯૧, ૧૯૨. રૃષચક્ર. नेष्ट ३ ३ नेष्ट नेष्ट ४ जमणे, श्रेष्ठ ३ श्रेष्ठ ४ डा છ [ ચતુર્દેશ રત્ન श्रेष्ठ ३ श्रेष्ठ Page #791 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ ચતુશ રન ] જ્યોતિમુહૂર્ત લક્ષણાધિકાર. ખાત વખતે પૃથ્વી સૂતી કે બેઠી જેવાની રીત. સુદિ ૧ થી તિથિ, રવિવારથી વાર અને અશ્વિની નક્ષત્રથી નક્ષત્ર એવી રીતે જે દિવસે મુહુર્ત જેવું હોય તે દિવસની તિથિ, વાર કે નક્ષત્રની સંખ્યાને સરવાળો કરી ચારે ભાગતાં જે શેષ રહે તેનું નીચે પ્રમાણે ફળ જાણવું. ૧ શેષ રહે તે પૃથ્વી ઉભી, ઘર કરતાં લડાઈ થાય. ૨ શેષ રહે તે પૃથ્વી બેઠી, તે સારી જાણવી. ૩ શેષ રહે છે તે પણ સારી જાણવી. ૦ શેષ રહે તે જાગતી, તે સારી નહિ. ફર્મશિલા સ્થાપન વખતે કૂર્મચક્ર જોવું. तिथिस्तु पश्चगुणिता कृत्तिकावृक्षसंयुता ॥ तथा द्वादशमिश्रा च नवभागेन भाजिता ॥१९३॥ जले वेदा मुनिश्चंद्रः स्थले पश्चद्वयं वसुः ॥ त्रिषट्कनव चाकाशे त्रिविधं कूर्मलक्षणम् ॥१९४॥ जले लाभस्तथा प्रोक्तः स्थले हानिस्तथैव च ॥ आकाशे मरणं प्रोक्तमिदं कूर्मस्य चक्रकम् ॥१९५॥ ફર્મ ચક્ર. आकास ૩૬૬ पृथ्वी પ-૨-૮ ને जल Page #792 -------------------------------------------------------------------------- ________________ શિલ્ય રત્નાકર [ચતુર્દશ રત્ન જે તિથિએ શિલા સ્થાપન કરવાની હોય તે તિથિને ૫, પાંચથી ગુણવી. પછી કૃત્તિકાદિ નક્ષત્રથી મુહૂર્તના નક્ષત્ર સુધી ગણતાં જેટલા અંક આવે તે અંદર ભેળવી તેમાં બીજા બાર (૧૨) અંક મેળવવા અને આવેલા સરવાળાને નવ (૯) થી ભાગ. શેષમાં ૪, ૭ અથવા ૧ રહે તે જળ સ્થાને; ૧, ૨ અથવા ૮ શેષ રહે તે ભૂમિ ઉપર અને ૩, ૬ અથવા શેષ રહે તે આકાશમાં કૂર્મ જાણ. જળ સ્થાને કૂર્મ હોય તે લાભ, ભૂમિ ઉપર હેય તે હાનિ અને આકાશમાં કુર્મ હોય તે મૃત્યુ થાય. આને કુર્મચક કહે છે, તે શિલા સ્થાપન વખતે અવશ્ય જેવું. ૧૯, ૧૯૪, ૧લ્પ. દ્વાર સ્થાપનના મુહર્ત વખતે વત્સ જોવે. कन्यादीनां त्रिके सूर्ये द्वारं पूर्वादिषु त्यजेत् ॥ यत्र वत्समुखं तत्र स्वामिनो हानिदं कृते ॥१९६।। કન્યાદિ ત્રણ ત્રણ રાશિને સૂર્ય હોય ત્યારે પૂર્વાદિ વિગેરે દિશાઓમાં દ્વાર મૂવું નહિ. અર્થાત્ કન્યા, તુલા અને વૃશ્ચિક, એ ત્રણ રાશિના સૂર્યમાં પૂર્વ દિશાએ દ્વાર મૂકવું નહિ, ધન, મકર અને કુંભ; એ ત્રણ રાશિમાં દક્ષિણ દિશાનું દ્વાર મૂકવું નહિ. એ પ્રમાણે મીનાદિ ત્રણ રાશિના સૂર્યમાં પશ્ચિમ તથા મિથુનાદિ ત્રણ રાશિના સૂર્યમાં ઉત્તર દિશાનું દ્વાર મુકવું નહિ. કારણ કે તે તે વખતે તે તે દિશામાં વત્સનું મુખ હોય છે. તેથી જે દિશાઓમાં દ્વાર મૂકવામાં આવે તો ઘર યા પ્રાસાદ કરાવનારને હાનિ થાય છે. ૧૯૬. વલ્સને દોષ ન લાગવા વિષે. सिंहे चैव तथा कुंभे वृश्चिके वृषभे तथा ॥ नैव दोषो भवेत्तत्र कुर्याच्चतुर्दिशामुखम् ॥१९७।। સિંહ, કુંભ, વૃશ્ચિક તથા વૃષભ રાશિના સૂર્યમાં ચારે દિશા તરફ દ્વાર મૂકવામાં આવે તે પણ વત્સને દેષ આવતું નથી. (કારણ કે તે વખતે વત્સનું મુખ કેણુએ તરફ હાય છે). ૧૭. Page #793 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ રત્ન ]. તિર્મુહૂર્ત લક્ષણાધિકાર. ૬૩ વસુચક્ર, ૩ર. * | ૬ ૧૦ / ૧ / ૨૦ { ૧ | ૧૦ | | શ્ચિમ. |घर करवानी आ भूमि छे | एम समजो. ર્ષિ, ૫ | ૧૦ | ૧ | ૨૦ | 15 | ૧૦ | ૬ | રક્ષિ, આ વત્સચક છે એટલે કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના સૂર્યમાં વત્સનું મુખ પૂર્વ દિશામાં હોય છે અર્થાત્ ભાદરવો, આસે અને કારતક; આ ત્રણ માસ સુધી પૂર્વમાં હોય છે તેથી ત્યાં સુધી પૂર્વ કે પશ્ચિમ દિશામાં ઘરનું દ્વાર મુકવું નહિ એમ સાધારણ તિષ જાણનાર કહે છે પરંતુ વિદ્વાન અને પ્રવીણ જ્યોતિષી તે એ ત્રણ માસમાં પણ સારે દિવસ જેઈ દ્વારા મુકવાનું મુહૂર્ત આપે છે. એટલે વાદવિવાદ થાય છે માટે તેમ ન થતાં સર્વજને એક સરખી રીતે સમજે તે માટે ખુલાસો કરવામાં આવે છે. આ વત્સચકમાં ઘરની ભૂમિની ચારે દિશાઓમાં સાત સાત વિભાગે કરવામાં આવ્યા છે અને દરેક કાણને વિભાગ દે છે. ઈશાનથી અગ્નિ કેણુ સુધીમાં સાત વિભાગો કરવામાં આવ્યા છે. તેમાં પ્રથમ વિભાગમાં પાંચ દિવસ વત્સ રહે છે, બીજામાં Page #794 -------------------------------------------------------------------------- ________________ શિલ્પ રત્નાકર [ચતુર્દશ રત્ન દશ દિવસ, ત્રીજમાં પંદર દિવસ અને મધ્યમાં ત્રીસ દિવસ વત્સ રહે છે. પાંચમામાં પંદર દિવસ, છઠ્ઠામાં દશ દિવસ અને સાતમામાં પાંચ દિવસ વત્સ રહે છે. આ રીતે દરેક દિશામાં વત્સનું રહેવું થાય છે. માટે જે વિભાગમાં વત્સ હેય તેમાં અગર તેની સામેની દિશામાં દ્વાર મુકવું નહિ પરંતુ જે વિભાગમાં વત્સ હેય તે વિભાગ છેડીને બીજી તરફ દ્વારા મુકવું હોય, તે સારે દિવસ જોઈ મુકવાનું મુહૂર્ત આપવું અને જ્યારે વત્સ મધ્યના વિભાગમાં હોય ત્યારે તે દિશામાં અને તેની સામેની દિશામાં મધ્ય વિભાગ દ્વારા મુકવાનું મુહૂર્ત આપવું નહિ. (૩) બારણું બેસાડતાં કાર ચક્ર જેવું. अर्काचत्वारि ऋक्षाणि ऊर्ध्वं चैव प्रदापयेत् ॥ द्वौ द्वौ दद्याच कोणेषु शाखायाश्च चतुश्चतुः ॥१९८॥ દ્વાર ચક. श्रेष्ठ g૨ - २नेष्ट છે. શi ४ नेष्ट ર Page #795 -------------------------------------------------------------------------- ________________ ૬૨૫ ચતુર્દશ રત્ન ] તિહd લક્ષણાધિકાર अधश्चत्वारि देयानि मध्ये त्रीणि प्रदापयेत् ॥ ऊर्ध्वं तु लभते राज्यमुद्वेगः कोणकेषु च ॥१९९।। શraષ મત્ત મર્મ જાઉં તથા એ अधस्ते मरणं प्रोक्तं द्वारचक्रं प्रकीर्तितम् ॥२००॥ સૂર્યના નક્ષત્રથી દિનિયા નક્ષત્ર સુધી ગણું પ્રથમ ઉપર ઓતરંગે ચાર (૪) નક્ષત્ર મૂકવાં. પછી ચારે કેશુઓમાં બે બે નક્ષત્ર મૂક્યાં. બન્ને દ્વારશાખાઓમાં ચાર ચાર નક્ષત્રે મૂકવાં. નીચે ઉંબરામાં ચાર નક્ષત્રો સ્થાપવા અને છેવટનાં ત્રણ નક્ષત્રો દ્વારના મધ્ય ભાગે સ્થાપવાં. ઉપર એતરંગે ચાર નક્ષત્ર સ્થાપન કર્યો તેનું ફળ રાજ્યપ્રાપ્તિ, કણાઓનું ઉદ્વેગ, શાખાઓનું લક્ષમીપ્રાપ્તિ, મધ્યનું રાજ્યલાભ અને નીચે ઉંબરાનું મરણ ફળ જાણવું. આ પ્રમાણે દ્વારચક્ર કહ્યું છે. તેનું શુભાશુભ ફળ આવી રીતે આવે છે માટે શુભ ફળને આપનાર નક્ષત્ર હેય તે દિવસે બુદ્ધિમાન પુરૂ દ્વારનું મુહૂર્ત કરવું. ૧૯૮, ૧૯, ૨૦૦૫" (૪) સ્તંભ ચઢતી વખતે સ્તંભચક જોવું. सूर्याधिष्ठितभात्रयं प्रथमतो मध्ये तथा विंशतिः, स्तंभाग्रे शरसंख्यया मुनिवरैरुक्तानि धिष्ण्यानि च ॥ स्तम्भाग्रे मरणं भवेद् गृहपतेर्मूले धनार्थक्षयः, मध्ये चैव सुखार्थकीर्तिमतुलां प्राप्नोति कर्ता सदा ॥२०॥ સૂર્યના મહાનક્ષત્રથી દિનીયા નક્ષત્ર સુધી ગણત્રી કરી પ્રથમનાં ત્રણ નક્ષત્રો સ્તંભના અગ્ર ભાગમાં મૂકવાં. ત્રણથી તે તેવીસ સુધીનાં એટલે ૨૦ નક્ષત્રે મધ્ય ભાગમાં અને તેવીસથી તે અભિજિત્ સહિત અઠ્ઠાવીસ સુધી એટલે ૫ નક્ષત્રે સ્તંભના મૂળ ભાગમાં મૂકવાં, એમ મુનિવરોએ કહ્યું છે. જે સ્તંભના અગ્ર ભાગમાં દિનીયુ નક્ષત્ર આવ્યું હોય તે (ભવનના) માલીકનું મરણ, મૂળ, ભાગમાં આવ્યું હોય તે ધન તથા મનોરથનો નાશ અને મધ્ય ભાગમાં આવ્યું હોય તે સુખ, ધન તથા અતુલ કીતિ ભવનના માલીકને પ્રાપ્ત થાય છે. ૨૦૧. स्तम्भस्यारोपणश्चैव प्रातमध्याह्नके तथा ॥ अन्यथा निधनं याति कर्ता दूषणमाप्नुयात् ॥२०२॥ Page #796 -------------------------------------------------------------------------- ________________ શિપ રત્નાકર [ચતુર્દશ રત્ન સ્તંભનું આજે પણ પ્રાતઃકાળમાં કે મધ્યાહ્ન કાળમાં કરવું. અને આથી વિપરીત સમયે કરે તે મકાનના માલિકને નાશ થાય અને કર્તા દેષભાગી થાય. ૨૨. સ્તંભ ચક્ર. अग्रमा २० और मध्यमा श्रेष्ठ मूलमा नष्ट (૫) ભ તથા પાટડા વખતે મોભચક્ર જેવું. मूले मोभे त्रिऋक्षे गृहपतिमरणं पञ्चगर्भे सुखं स्यात्, मध्ये चैवाष्ट ऋक्षं धनसुतसुखदं पुच्छके चाष्ट हानिः ॥ पश्चादग्रे त्रिभानि गृहपतिसुखदं भाग्यपुत्रार्थदं स्यात्, सूर्याष्यं च ऋक्षं यदि विधुदिनभं मोभचक्रं विलोक्यम् ॥२०३॥ સૂર્યના મહાનક્ષત્રથી તે દિનીયા નક્ષત્ર સુધી ગણત્રી કરી ત્રણ નક્ષત્રો મોભના મૂળમાં મૂકવા તે અશુભ છે અને તે ઘરના માલિકનું મરણ નીપજાવે છે. ગર્ભમાં પાંચ મૂકવાં તે સુખ, મધ્યમાં આઠ નક્ષત્ર મૂકવા તે ધન, પુત્ર તથા સુખ આપનાર, પુછડે આ નક્ષત્રો મૂકવાં તે હાનિ, પાછળના ભાગે તથા અગ્ર ભાગે ત્રણ નક્ષત્ર મૂકવાં તે ઘરના પતિને સુખ આપનાર તથા ભાગ્ય અને ઘણા પુત્રો આપનાર જાણવાં. આ પ્રમાણે ભચક તથા ભારવટ (પાટડા) નું ચક્ર એકજ છે તે વિદ્વાનેએ જેવું. ૨૦૩. Page #797 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ રત્ન ] ३ नेट से. 3 જ્યોતિ હત લક્ષણાધિકાર પાટડી અર્થાત્ માભ ચક્ર. नं. 3 ५ ८ श्रेष्ठ नेष्ट આમલસારા સ્થાપતી વખતે ઘટા ચક્ર જેવુ.... घण्टाचक्रं विधायैवं मध्ये पूर्वदिशाक्रमात् ॥ श्रीणि त्रीणि प्रदेयानि सृष्टिमार्गेण क्रामके ॥२०४॥ मध्ये चैव स्मृतो लाभो पूर्वभागे जयो रणे ॥ आग्नेयाञ्चैव हानिः स्याद् दक्षिणे पतिनाशनम् ॥ २०५ ॥ नैऋत्ये पारणालाभः पश्चिमे सर्वदा सुखम् ॥ वायव्यामश्वलाभः स्यादुत्तरे व्याधिसंभवः ॥ ईशाने वस्त्रलाभश्च घण्टाचक्रफलं स्मृतम् ॥ २०६॥ ઘટા ચક પૂર્વ દિશા 3 ८ 3 ३ ने. ३ श्रेष्ठ 3 ने. d. a. 3 ६२७ Page #798 -------------------------------------------------------------------------- ________________ શિલ્ય રત્નાકર || ચતુર્દશ રત્ન આમલસારાનું મુહૂર્ત કરવામાં ઘંટાચક જેવું. ઘંટાચકના મધ્ય ભાગે ૩ ત્રણ નક્ષણ મુકવા અને પછી પૂર્વ દિશાના ઉમે પ્રદક્ષિણ ક્રમે ત્રણ ત્રણ નક્ષત્રો ચક્રમાં મુકવાં. મધ્યમાં લાભ, પૂર્વ દિશામાં રણસંગ્રામમાં વિજય, અગ્નિકોણમાં હાનિ, દક્ષિણમાં પતિને નાશ, નૈરૂત્યકોણમાં પુત્રને અલાભ, પશ્ચિમમાં સર્વદા સુખ, વાયુકોણમાં અધલાભ, ઉત્તરમાં વ્યાધિને સંભવ અને ઈશાનકાણમાં વસ્ત્રને લાભ; मा घटानु ३॥ on]. २०४, २०५, २०६. (१) प्रदेश मते तशय : मुखैकं दिक्षु चत्वारि चत्वारि गर्भ एव च ॥ त्रीणि त्रीणि गुदे कण्ठे वास्तुशास्त्रे नियोजयेत् ॥२०७॥ मुखऋक्षे शिरच्छेदः पूर्वे झुद्वेगसंभवः ।। दक्षिणे धनहानिः स्यात् पश्चिमे सर्वसंपदः ॥२०८॥ उत्तरे राजसन्मानं गर्भे गर्भो विनश्यति ॥ चिरकालं वसेत्कण्ठे गुदे चारोग्यमादिशेत् ॥२०९॥ કલશ ચક્ર. नेष्ट गर्भमां . नेट श्रेष्ठ दक्षिण नेष्ट 3 ४ पश्चिम श्रेष्ठ । न Mainik Page #799 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ રન ] તિમુહૂર્ત લક્ષણાધિકાર દર૯ સૂર્ય નક્ષત્રથી દિનિયા નક્ષત્ર સુધી ગણ કલશના મુખમાં ૧, ચાર ચાર નક્ષત્ર ચારે દિશાએ, ચાર નક્ષત્ર ઘરમાં-ગર્ભે, ત્રણ નક્ષત્ર કંઠે તથા ત્રણ નક્ષત્ર નીચે પડઘીએ મૂકવાં. ૧ મુખમાં આવે તો શિરછેદ, ૪ પૂર્વમાં ઉદ્વેગ, ૪ દક્ષિણે ધનહાનિ, ૪ પશ્ચિમે સર્વ સંપત્તિને આપે, ૪ ઉત્તરમાં રાજસન્માન, ૪ ઘરમાં (ગર્ભમાં) ગર્ભનાશ, ૩ કંઠમાં દીર્ઘકાળ નિવાસ અને પડઘીમાં નક્ષત્ર આવે તો આરોગ્ય પ્રાપ્ત થાય. ૨૦૭, ૨૦૮, ૨૦૯. . હેમ વખતે આહુતિ ચકે જોવાની રીત. सूर्यभात्त्रित्रिभे चान्द्रे सूर्यविच्छुक्रपंगवः ॥ चन्द्रारेज्यागुशिखिनो नेष्टा होमाहुतिः खले ॥२१०॥ સૂર્ય નક્ષત્રથી દિનીયા નક્ષત્ર સુધી ગણીને નીચે બતાવેલા ચક્રમાં રહેને નીચે ત્રણ ત્રણ નક્ષત્રો મુકવાં. ગણત્રીને અંક શુભ ગ્રહના ખાનામાં આવે તે શુભ ગ્રહના મુખમાં આહુતિ પડે છે એટલે તે સારી જાણવી અને અશુભ ગ્રહના મુખમાં આહુતિ પડે તે તે સારી નથી. રવિ, શનિ, મંગળ, રાહુ અને કેતુ આ ગ્રહના મુખમાં આહુતિ પડે તે તે સારી નથી. ૨૧૦. આહુતિ ચક. રવિ બુધ શુક્ર શનિ ચંદ્ર મંગળ ગુર રાહુ કેતુ શ્રેષ્ઠ શ્રેષ્ઠ નષ્ટ એક નેણ | શ્રેષ્ટ નષ્ટ નષ્ટ પ્રવેશ વખતે વત્સ, રાહુ તથા સૂર્યાદિ ગ્રહે જોવા વિષે. मीनादित्रयमादित्यो वत्सः कन्यादिकत्रये ॥ धन्वादित्रितये राहुः शेषाः सिंहादिकत्रये ॥२११॥ સૂર્ય મીનાદિ ત્રણ ત્રણ રાશિની ત્રણ ત્રણ સંકાન્તિએ પૂર્વાદિ દિશામાં અનુક્રમે જાણો. વત્સ કન્યાદિ ત્રણ ત્રણ રાશિથી અને રાહુ ધનાદિ ત્રણ ત્રણ રાશિની સંક્રાન્તિએ તથા બાકીના ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ, આ છે ગ્રહ સિંહાદિ ત્રણ ત્રણ રાશિની સંક્રાન્તિએ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં કમે રહે છે એમ જાણવું. (વત્સ, રાહુ વિગેરે પ્રવેશ વખતે સન્મુખ તજવા.) ર૧૧. Page #800 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ શિલ્પ રત્નાકર [ ચતુર્દશ રત્ન રાહુ સન્મુખ હોવા છતાં દ્વાર મૂકવાનું વિધાન. सन्मुखो राहुः पृष्ठे वा द्वारश्च स्थापयेत्सुधीः ॥ सूर्यांगुला शलाकाद्या विस्तारांगुलिका तथा ॥२१२॥ द्विशलाका द्विकोणे स्यात्ताम्रशुद्धा च तत्र वै ॥ स्थापिते वदने धीमानन्तरिक्षः प्रजायते ॥२१३॥ રાહ સન્મુખ હોય કે પછવાડે હોય તેવા સમયમાં જે બારણું મૂકવાની આવશ્યકતા હોય તે બુદ્ધિમાન પુરૂષ નીચે બતાવેલી વિધિ અનુસાર દ્વારા સ્થાપન કરવું. બાર આગળ લાંબી અને એક આંગળ પહેલી એવી શુદ્ધ તાંબાની બે શલાકાઓ (પટ્ટીએ) કરાવી દ્વારના બને કેણુઓની નીચે મૂકી તેના ઉપર દ્વાર સ્થાપન કરવું. આ પ્રમાણે દ્વારનું સ્થાપન કર્યાથી અંતરિક્ષ દ્વાર થાય છે. તેથી રાહુને દેષ લાગતું નથી. પરંતુ આ વખતે દ્વારપ્રતિષ્ઠા વિધિ કરવી નહિ. ૨૧ર, ૨૧૩. पुनः शुद्धदिशाकाले तिर्यगृक्षे सुशोभने । द्वारचक्रं शुभस्थाने बलिपूजाविधानकैः ॥२१४॥ खातयेत् कूच्छ्रितं द्वारभित्तिकायाञ्च बुद्धिमान् ॥ नीत्वा तदा शलाकाञ्च द्वारं वै स्थापयेत्तथा ॥२१॥ ફરી જ્યારે રાહુ શુદ્ધ દિશામાં આવે ત્યારે તિર્યગતિના શુભ નક્ષત્રના દિવસે પિતાના મૂળ સ્થાનમાં કારચક્ર ને દ્વારપ્રતિષ્ઠાની બલિપૂજાના વિધાનપૂર્વક નીચે બતાવેલી વિધિ પ્રમાણે સ્થાપવું. બુદ્ધિમાન શિલ્પીએ દ્વારના ખુણાએ ( શલાકાની જગ્યાએ ) ભિત્તિમાં દિવાલ કચી બાકુ પાડવું અને શલાકા ખેંચી કાઢવી અને પછી દ્વારા સ્થાયી દિવાલમાં પાડેલું બાકું ચણ લેવું. આ પ્રમાણે દ્વારસ્થાપન વિધિ જાણવી. ૨૧૪, ૨૧૫. વત્સદોષ ઉત્પન્ન ન થવા વિષે. भारद्वाजवशिष्ठानां वंशज्ञातीन् विशेषतः ॥ प्रासादे च चतुर्दारे पुरे च नगरायणे ॥२१६॥ कूपे कुण्डे तडागे वा वत्सदोषो न विद्यते ॥ द्वारस्याभ्यन्तरे द्वारे मध्ये भौमं चतुर्मुखम् ॥२१७॥ Page #801 -------------------------------------------------------------------------- ________________ ચતુદશ રત્ન 1 તિમુહૂર્ત લક્ષણાધિકાર ૬૩૧ प्रतिष्ठामण्डपे चैव होमस्थाने विशेषतः ॥ वत्सदोषो न कर्तव्यश्चाथ सौभाग्यदायकाः ॥२१८॥ इतिश्री वास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे ज्योतिर्मुहूर्तलक्षणाधिकारे गुर्जरभाषायां __ शिल्पचतुर्दशरत्न सम्पूर्णम् । शुभं भूयात् ॥ ભારદ્વાજ અને વિશિષ્ઠ ગોત્રના વંશજો તથા જ્ઞાતિવાળાઓને વિશેષ કરીને વત્સ દેષ લાગતું નથી તેમજ ચતુર્મુખ પ્રાસાદ, પુર, નગર, કૂપ, કુંડ, તડાગ વિગેરે કરવામાં વત્સ દોષ લાગતું નથી તથા દ્વારની અંદરના ભાગે બીજું દ્વાર મૂકવામાં અને મધ્યમાં ચતુર્મુખ ભૂમિને વત્સ દેષ લાગતું નથી. તેવી રીતે પ્રતિષ્ઠાનો મંડપ કરવામાં તથા વિશેષ કરીને હેમસ્થાન બનાવવામાં વત્સ દેષ લાગતું નથી. વત્સ દેષ હોય તે પણ આ સર્વ સૌભાગ્યને આપનારાં જાણવાં. ૨૧૬, ૨૧૭, ૨૧૮. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મુલજીભાઈ સેમપુરા રચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું તિર્મુહૂર્ત લક્ષણાધિકાર નામનું ચૌદમું રત્ન સંપૂર્ણ समाप्तम् । Page #802 --------------------------------------------------------------------------  Page #803 -------------------------------------------------------------------------- ________________ अथ परिशिष्ट प्रकरण । જિન સિંહાસન માટે બીજી રીતે રાહુની સર્વાગ મૂર્તિનું પ્રમાણ सिंहासनगतं राहुं करालवदनं लिखेत् ॥ वरदखड्गसंयुक्तं खेटशूलधरं लिग्वेत् ॥१॥ સિંહાસન ઉપર આરૂઢ થયેલે, વિકરાળ મુખવાળે તેમજ વર, તરવાર, ઢાલ અને ત્રિશૂળને ધારણ કરેલો રાહુ કરે. ૧ કેતુમૂર્તિ धूमास्त्विषा हि बहवः सर्वे वरगदाधराः ॥ गृध्रपृष्ठे समारूढाः लेग्वनीयास्तु केतवः ॥२॥ ધૂમાડાના જેવી કાન્તિવાળા, વર અને ગદા યુક્ત હાથવાળા તેમજ ગીધના વાહનવાળા કેતુ આલેખવા. ૨ દ્વારમાને ઉભી પ્રતિમાનું પ્રમાણ द्वारोच्छ्रयेऽष्टधा कार्य भागैकश्च परित्यजेत् ॥ सप्तभागं त्रिधा कृत्वा द्विभागं प्रतिमा भवेत् ॥३॥ દ્વારની ઉંચાઈમાં આઠ ભાગ કરવા. ઉપરને આઠમે ભાગ છેડી નીચેના સાત ભાગમાં ત્રણ ભાગ કરવા અને બે ભાગ ઉભી પ્રતિમા કરવી. ૩. દ્વારમાને ઉભી પ્રતિમાનું બીજું પ્રમાણ द्वारं विभज्य नवधा भागैकञ्च परित्यजेत् ॥ अष्टभागं त्रिधा कृत्वा द्विभागं प्रतिमा भवेत् ॥४॥ દ્વારની ઉચાઈમાં નવ ભાગ કરી ઉપરનો નવમો એક ભાગ તજે. આઠ ભાગમાં ત્રણ ભાગ કરી બે ભાગ ઉભી પ્રતિમા કરવી. ૪. પ્રાસાદમાને પ્રતિમાનું પ્રમાણ हस्ताच वेदहस्तान्तं षड्वृद्धिः स्यात्षडंगुलात् ।। ... तदूर्ध्व दशहस्तान्तं व्यकुला द्धिरिष्यते ॥५॥ Page #804 -------------------------------------------------------------------------- ________________ ( २ ) एकांगुला भवेद् वृद्धिर्यावत्पञ्चाशहस्तकम् ॥ विंशत्यंशाधिका ज्येष्ठा विंशत्यूना कनीयसी ॥ ६ ॥ એક ગજથી ચાર ગજ સુધીના પ્રાસાદને દર ગજે છ આંગળની વૃદ્ધિ કરી પ્રતિમા કરવી. ત્યાર પછી દશ ગજ સુધી ગજે ત્રણ આંગળ અને પછી પચાસ ગજ સુધી એક આંગળ વૃદ્ધિ કરવી. આ માનમાં વીસમા ભાગે અધિક કરવાથી જ્યેષ્ઠ માનની અને વીસમા ભાગે એછી કરવાથી કનિષ્ઠ માનની જાણવી. ૫, ૬. पिट्टी (श्रेणी) नुं प्रभाणु अथातः संप्रवक्ष्यामि कपिलीमानमुत्तमम् ॥ प्रासादार्धे भवेज्ज्येष्ठा त्रिभागा मध्यमैव तु ॥७ जघन्या कोणमानेन सार्द्धां चाथ प्रपूजयेत् ॥ ज्येष्ठा च कपिली यत्र मण्डपं नैव कारयेत् ||८|| હવે કિપેલી–કાળીનું ઉત્તમ માન કહું છું. પ્રાસાદમાનના અર્ધા ભાગે કરે તે જ્યેષ્ઠ માનની, ત્રીજા ભાગે મધ્યમ માનની અને કાણુના માને કરે તે કનિષ્ઠ માનની જાણવી અથવા કાણુ માનથી દેઢા ભાગે પણ કરવી. જે પ્રાસાદને જ્યેષ્ઠ માનની કાળી કરી હોય તેને મડપ કરવા નહિ. ૭, ૮. કાળીના અગ્રભાગે માપ વિધાન संश्लिष्टाश्चैव रिक्ताश्च ह्यग्रतस्ते प्रकीर्तिताः ॥ कोली कोणफरकस्य मण्डपाः शुभदायकाः ॥ २९ ॥ कोली कोणः सिंहकर्णे कर्तव्यस्तु सदा बुधैः ॥ प्रासादे कोणमानेन कोणसार्द्धन वा तथा ॥ १०॥ કાળીને જોડીને અગર છુટા તેના અગ્રભાગે મંડપે કરવા શુભદાયક કહેવા છે. બુદ્ધિમાને એ કાળીની રેખા પ્રાસાદના સિદ્ધકની રેખાના એક સૂત્રમાં રાખવી અને તે પ્રાસાદના કમાને અથવા તેથી દેઢી કરવી. ૯, ૧૦. कपिलीं स्थापयेत्प्राज्ञो मण्डपं तत्र कारयेत् ॥ अर्धे पदे त्रिभागे वा कोणाधो नैव लंघयेत् ॥ ११॥ अथवा लंघयेद्यस्तु कुलं तस्य न विद्यते ॥ प्रासादे कोणमर्यादा जलान्तः स्थापयेद्बुधः ||१२|| Page #805 -------------------------------------------------------------------------- ________________ પદના અધ ભાગે અથવા ત્રીજા ભાગે કેળી કરવી અને તેને જોડીને મંડપ કર. કેણથી ઓછા મનની કેળી કરવી નહિ અને જે કદાચ કરે તે કુળને નાશ થાય છે. પ્રાસાદમાં કેણની મર્યાદાને સાચવવા માટે વચમાં પાણીતાર કરવાં. ૧૧, ૧૨. વિવિધ જાન જશુમાન છે भद्रछंदे न कर्तव्या नहि मध्ये जलान्तरः ॥१३॥ अथवा स्थापयेद्यस्तु शिल्पिनं दोषकारकम् ॥ मध्ये जलान्तरं त्याज्यं क्रियते मंदबुद्धिना ॥१४॥ राजपीडा. भवेत्तत्र निर्वाणं नैव गच्छति ॥ कपिली त्रिविधा ज्ञेया प्रासादे मंडपे स्थिता ॥१५॥ કેળીમાં નાના પ્રકારની ફાલનાઓ કરવી પરંતુ કળીના ભદ્રમાં કરવી નહિ. તેમજ કેળીની ફલનાઓમાં જલાન્તર કરે નહિ. અને જે કદાચ કરે તે શિલ્પીને દોષકત્ત થાય છે માટે કેળીના મધ્યે જલાન્તર તજ અને જે કરે તે તે બુદ્ધિહીન શિપી જાણે. કેળીમાં પાણતાર કરવાથી રાજમાં પીડા થાય છે અને કત્તને મોક્ષ મળતા નથી. પ્રાસાદ અને મંડપની મધ્યે રહેલી કળી ત્રણ પ્રકારની જાણવી. ૧૩, ૧૪, ૧૫. पूर्वोक्तेन प्रमाणेन कर्तव्यं तु सदा बुधैः ॥ भूमिभागविशेषेण पदमानं तु गृह्यते ॥१६॥ कपिलीं कारयेत्प्राज्ञो जलान्तरं न कारयेत् ॥ प्रासादकपिला माना वास्तुकर्मसुखावहा ॥१७॥ ઉપરના માને બુદ્ધિમાન શિલ્પીઓએ કેળાનું મન કરવું અને ભૂમિની સગવડતા હોય તો પદના માને કેળી માની લેવું. આ રીતે બુદ્ધિમાને કેળી કરવી અને તેની સાલનાઓમાં પાણીકાર કરે નહિ. પ્રાસાદમાને કરેલી કેળી વાસ્તુકર્મમાં સુખદાયક જાણવી. ૧૬. ૧૭. ગભારે પહેળ કરવા વિષે. अथ चैव प्रवक्ष्यामि मानं गर्भगृहोत्तमम् ॥ गर्भयासषडंशश्च सपादो सार्धमेव च ॥ . पदार्धे तु यदा चैव ज्येष्ठमध्यकनीयसम् ॥१८॥ Page #806 -------------------------------------------------------------------------- ________________ હવે ગભારાનું ઉત્તમ માન કહું છું. ગભારાની પોળાઈમાં છ ભાગ કરી એક ભાગ, સવા ભાંગ અને દેઢ ભાગે વધારી ગભારે પહોળો કરવાથી જેણ, મધ્યમ અને કનિષ્ઠ માનને ગભારે જાણ. ૧૮. ઉંબરા બરાબર કુંભીની ઉચાઇનું પ્રમાણુ. खुरके वर्धचंद्रश्च तस्योपरि [दुम्बरम् ॥ कुंभकेन त्रिभागे वा पादे नीत्वा च मध्यकम् ॥१९॥ . उदुम्बरान्ते कृता कुंभिः स्तंभं कृत्वा च पूर्वकम् ॥ सांधारे वा निरंधारे कुंभिं कृत्वा छुदुम्बरम् ॥२०॥ ખરાની બરાબર અર્ધચંદ્ર-શંખાવટ કરે અને તેની ઉપર ઉંબરે કરે અર્થાત્ કુભાથી અર્ધ ભાગે, ત્રીજા ભાગે અથવા ચોથા ભાગે ઉબરે નીચે કરે. તેમજ ઉબરા બરાબર કુભી કરવી અને થાંભલે પૂર્વે કહેલા મને ઉચે કરે. બ્રમવાળા અગર ભ્રમ વિનાના પ્રાસાદમાં ઉંબરા બરાબર કુંભી કરવી. આ માધ્યમ માન જાણવું. ૧૯, ૨૦. પ્રાસાદ વિનાના છુટા મંડપ અને ચેકીના થાંભલાની જાડાઈનું પ્રમાણુ. प्रासादेन विना यत्र मण्डपश्चाथ वेदिका ॥ तत्रायामस्य यन्मानं कार्य कल्पयते ततः ॥२१॥ सभामण्डपस्तंभानां प्रमाणश्च ह्यतः शृणु ॥ दशमांशद्वादशांशचतुर्दश विशेषतः ॥२२॥ प्रमाणं तच्च विज्ञेयं पश्चाद् बुद्धिपुरःसरम् ।। ज्येष्ठकनिष्ठमध्ये च कनिष्ठे ज्येष्ठमेव च ॥२३॥ પ્રાસાદ વિનાને મંડપ કે ચેક કરવી હોય તે તેના થાંભલાની જાડાઈનું પ્રમાણ થાંભલાની લંબાઈને મને જવું. લંબાઇના દશમા, બારમા અને ચોદમાં ભાગે જાડાઈ કરવી. ચેક, મધ્યમ અને કનિષ્ઠ માનની એજના શિલ્પીએ પાષાણની મજબૂતાઇ વિગેરેને બુદ્ધિપૂર્વક વિચાર કરી કરવી. ૨૧, ૨૨, ૨૩. બ્રમવાળા પ્રાસાદની જમણુમાં કરવાનાં સ્વરૂપે. प्रदक्षिणं यदा सूर्यसौम्यादीनां तथैव च ॥ भ्रमस्थाने प्रदातव्याः पूजिताश्च सुखावहाः ॥२४॥ नारदाद्या ऋषयश्च पाण्डवाद्या युधिष्ठिराः ॥ प्रासादे श्रमसंस्थाने वास्तव्याश्च प्रदक्षिणे ॥२५॥ Page #807 -------------------------------------------------------------------------- ________________ स्वच्छन्दभैरवाद्याश्च ह्यानंदः प्रतिभैरवः ॥ मुक्तियुक्तास्तथा देव्यो भ्रमस्थाने सुखावहाः ॥२६॥ બ્રમવાળા પ્રાસાદની ભ્રમણીમાં પ્રદક્ષિણ કમે સૂર્ય, કુબેર વગેરે દેવેની મૂતિઓ કરવી તે સુખ આપનારી છે. તેમજ નારદ વિગેરે ઋષિઓ, યુધિષ્ઠિર આદિ પાડે પણ બ્રમણમાં કરવા. સ્વછંદ, આનંદ વિગેરે ભૈરવ તેમજ સુખ આપનારી वीय माहिती भूतिया ब्रममा ४२वी सुभाव छ. २४, २५, २६. મંડપની રચના કયાં કયાં કરવી. उत्सवार्थे प्रयत्नेन कर्तव्याः शुभमण्डपाः ॥ . प्रासादे राजहर्येषु वाप्यां कूपतडागयोः ॥२७॥ .. .. तत्रैव मण्डपाः कार्या ऋषिराज शृणूत्तमम् ॥ . प्रासादाग्रे शुभा रम्या मण्डपाः स्युरनेकधा ॥२८॥ प्राग्रीवविजयाद्याश्च मण्डपा उक्तमानयोः ॥ द्वयस्तंभास्ततो वृद्धिर्मण्डपः सार्द्ध उच्यते ॥२९॥ ઉત્સવ પ્રસંગે પ્રયત્નપૂર્વક શુભ મંડપની રચના કરવી. પ્રાસાદ, રાજમહેલ, વાવ, કુવા અને તળાવના અગ્ર ભાગે મંડપની રચના કરવી. પ્રાસાદના અગ્ર ભાગે શુભ અને મનહર મંડપે અનેક પ્રકારના થાય છે. પૂર્વે કહેલા માને પ્રાગ્રીવ અને વિજયાદિ મંડપ કરવા અને તે બે બે સ્તંભની અનુક્રમે વૃદ્ધિ કરવાથી થાય છે મંડપ દેઢ કરે सारी छे. २७, २८, २६. પ્રાસાદનું દેવસ્વરૂપે વર્ણન. प्रासादे देवरूपं स्यात् पादौ पादशिलास्तथा ॥ गर्भश्चैवोदरं ज्ञेयं जंघा पादोर्ध्वमुच्यते ॥३०॥ स्तंभाश्च जानवो ज्ञेया घण्टा जिह्वा प्रकीर्तिता ॥ दीपः प्राणोऽस्य विज्ञेयो खपानो जलनिर्गतः ॥३१॥ ब्रह्मस्थानं यदेतच तन्नाभिः परिकीर्तिता ॥ हृदयं पीठिका ज्ञेया प्रतिमा पुरुषः स्मृतः ॥३२॥ पादचारस्तु हेकारो ज्योतिस्तचक्षुरुच्यते ॥ तवं प्रकृतिस्तस्य प्रतिमात्मा स्मृतो बुधैः ॥३३॥ Page #808 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) तलकुंभादधो द्वारं तस्य प्रजननं स्मृतम् ॥ . शुकनाशो भवेन्नासा गवाक्षः कर्ण उच्यते ॥ ३४ ॥ कायपाली स्मृता स्कंधो ग्रीवा चामलसारिका ॥ कलशस्तु शिरो ज्ञेयो ध्वजाः केशाः प्रकीर्तिताः ॥३५॥ मेदश्च वसुधा विद्यात् प्रलेपो मांसमुच्यते ॥ अस्थीनि च शिलास्तस्य स्नायुः कोलादयः स्मृतः ॥ एवं पुरुषरूपं तु ध्यायेच मनसा सुधीः ||३६|| પ્રાસાદનુ દેવરૂપ નીચે પ્રમાણે જાણવું. પાયાની શિલાએ તેના પગરૂપે છે, ગભારો પેટ, પાયાના ઉપરના ભાગ જગતી સુધીને જ ઘા, થાંભલાએ ઢીંચણ, ઘંટ જીભ, પ્રાણુ દીપ, પ્રણાલ ગુદામાર્ગ, દેવતાનુ સ્થાન નાભિ, પીઠિકા હૃદય અને પ્રતિમા પુરૂષ જાણવા. હેકાર પગના સંચાર, દીપનો પ્રકાશ ચક્ષુ, ઉપરને ભાગ તેની પ્રકૃતિ અને પ્રતિમા આત્મા જાણવા. કુંભાના તળાંચા નીચેના ભાગ લિંગ, શુકનાશ નાસિકા, ગવાક્ષ કાન, શિખરનુ` માંધણા મથાળુ ખભે, આમલસારો કઠ, કળશ મસ્તક અને ત્રા કેશો જાણવા. પૃથ્વી મેદ, ચૂનાના લેપ માંસ, શિલાઓ હાડકાં, કાલ એટલે યેોવ અને કુકરા વગેરે સાચુ જાણવા. વિદ્વાન પુરૂષે સર્વ અંગે પરિપૂર્ણ પ્રાસાદના અખંડિત રૂપનુ મનથી ધ્યાન કરવુ. ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૬, સાળ માતૃદેવીઓનાં નામ गौरी पद्मा शची मेधा सावित्री विजया जया ॥ देवसेना स्वधा स्वाहा मातरो लोकमातरः ||३७|| धृतिः पुष्टिस्तथा तुष्टिरात्मनः कुलदेवता ॥ गणेशेनाधिका ह्येता वृद्धौ पूज्यास्तु षोडश । ૧ ગારી, ૨ પદ્મા, ૩ શચી, ૪ મેધા, ૫ સાવિત્રી, ૬ વિજયા, ૭ જયા, ૮ દેવસેના, હું સ્વધા, ૧૦ સ્વાહા, ૧૧ માતા, ૧૨ લોકમાતા, ૧૩ તિ, ૧૪ પુષ્ટિ, ૧૫ તુષ્ટિ તથા ૧૬ કુલ દેવતા; ગણેશ સાથે આ સાળ માતૃદેવી સદા પૂજનીય છે. ૩૭, ૩૮. દેવસેના માતૃદેવી. मयूरवाहनां देवीं खङ्गशक्तिधनुर्धराम् ॥ आवाहयेद् देवसेनां तारकासुरमर्दिनीम् ||३९|| Page #809 -------------------------------------------------------------------------- ________________ (७) મયુરના વાહનવાળી, બલ્ગ. શક્તિ અને ધનુષ્યને ધાર્ણ કરનારી તથા તારકાસુર વધ કરનારી એવી દેવસેનાનું આવાહન કરવું. ૩૯. : - उनी प्रार्थना. ॐ ये च कुण्डे स्थिता देवाः कुण्डाङ्गे याश्च देवताः ॥ ऋद्धिं यच्छन्तु ते सर्वे यज्ञसिद्धिं मुदान्विताः ॥४०॥ हे कुण्ड तव निर्माणं रचितं विश्वकर्मणा ॥ अस्माकं वाञ्छितां सिद्धिं यज्ञसिद्धिं ददातु भोः ॥४१॥ કુંડમાં અને કુંડના અંગે માં રહેલા દેવતાઓ અદ્ધિ અને યજ્ઞસિદ્ધિ સહર્ષ આપે. હે કુંડ ! તારૂં નિર્માણ વિશ્વકર્માએ કરેલું છે. તું અમને અમારી ઇચ્છિત यशसिद्धि ॥५. ४०, ४१. સૂત્રધાર પૂજનવિધિ. अथैवानन्तरं वक्ष्ये पूजनं सूत्रधारकम् ॥ यज्ञमण्डपयोर्मध्ये मण्डलं कारयेत्शुभम् ॥४२॥ पराच्छादनं कृत्वा स्वस्तिकच समालिखेत् ॥ सूत्रधारं सूत्रासने पादौ प्रक्षाल्य सादरम् ॥४३॥ कुंकुमालेपनं कृत्वा दिव्यवस्त्रमावर्णयेत् ॥ मुकुटं कुण्डलं सूत्रं कंकणं मुद्रिकोत्तमा ॥४४॥ हारकेयूरसंयुक्तं पादाभरणसंयुतम् ॥ युग्मं स्त्रीपुरुषाणां च पुत्रपौत्रैश्च संकुलम् ॥४५॥ गृहोपस्करसमस्तं गोमहिष्यश्वादियुतम् ॥ दासीकर्मकराणां च यानसुखासनादिकम् ॥४६॥ ग्रामाणि च ततो दद्यादथवा भूमिरुत्तमा ॥ तेन तुष्टेन तुष्टा हि ब्रह्मविष्णुहरादयः ॥४७॥ कर्मकराणां सर्वेषां धनं दद्याच सर्वतः ॥ वस्त्रप्रावरणः कृत्वा पुण्यं दानं सुसर्वतः ॥४८॥ योजनीयास्तथा सर्वे मिष्टान्नैः खण्डपक्ककैः ॥ साम्बूलं विलेपनं च यावत्संतुष्टचेतसः ॥४९॥ Page #810 -------------------------------------------------------------------------- ________________ (૮) तुष्टेन च जगत्तुष्टं त्रैलोक्यं सचराचरम् ॥ सर्वतीर्थोद्भवं पुण्यं सर्वदेवानुपूजकम् ||५०|| હવે ઉત્તમ સૂત્રધારની પૂજનિવિષે કહુ છુ. યજ્ઞ અને મંડપના મધ્યે શુભ મડલ કરવું. વસ્ત્રોથી આચ્છાદિત કરી સ્વસ્તિક મડલ રચવું. સૂત્રધારને સૂત્રાસને પાદ પ્રક્ષાલન કરી બેસાડવા. કુંકુમનુ આલેપન કરી દિવ્ય વસ્ત્રો એઢાડવાં, મુકુટ પહેરાવવે. કુંડલ, સૂત્ર, કડાં, ઉત્તમ વીંટી, હાર, માંજીમધ, પગનું આભરણુ; આ અલંકારે સ્ત્રીપુરૂષ બન્નેને તેમના પુત્રૌત્રાદિ પરિવાર સહિત આપવા. તેમજ દરેક જાતની ગૃહસામગ્રી, ગાય, ભેંસ, ઘેડા વિગેરે, દાસી કામ કરવા માટે ચાકર વર્ગ, વાહન, સુખાસન, કૅચ-પલ’ગ વિગેરે, ગામ અથવા સારી ભૂમિનું દાન કરવું. સૂત્રધાર પ્રસન્ન થવાથી બ્રહ્મા, વિષ્ણુ, શંકર વિગેરે દેવે સંતુષ્ટ થયેલા જાણવા તથા બીજા બધા કારીગરોને ધનાદિની બક્ષીસ આપવી તેમજ ચેાગ્ય તેમને વસ્ત્રો ઓઢાડવાં તથા દાન આપવુ . વળી દરેકને મિષ્ટાન્ન ભાજન કરાવવું અને પાનબીડુ આપવુ. ચંદન અચવું, અને દરેક રીતે તેમને પ્રસન્ન ચિત્તવાળા બનાવવા. એમના સતુષ્ટ થવાથી સચરાચર ત્રિલેાક સંતુષ્ટ થાય છે અને સર્વ તીર્થાથી મળનારૂ તથા સર્વ દેવોનુ પૂજન કરવાથી થનારૂં પુણ્ય પ્રાપ્ત થાય છે. ૪ર, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૯, ૫૦, વાસ્તુ કર્મના અધિકાર વિષે. वास्तुकर्म सोमपुराशिल्पाचार्येण कारयेत् ॥ अन्यजात्या न कर्तव्यं कर्ता भर्ता विनश्यति ॥५१॥ વાસ્તુકમ સામપુરા જાતિના શિલ્પાચાના હસ્તે કરાવવુ: ખીજી જાતિના શિલ્પી પાસે કરાવવું નહિ. કરાવે તે કર્તા અને માલીક બન્નેના વિનાશ થાય છે. ૫૧. વાસ્તુપીઠની સામગ્રીના અધિકાર વિષે. वास्तुपीठस्य भोक्तारः सूत्रधारश्च शिल्पकः ॥ अतस्तस्मै प्रदातव्यं वास्तुपीठं शुभेच्छुना ॥ ५२ ॥ વાસ્તુપીઠની સામગ્રીના અધિકારી સૂત્રધાર અને શિલ્પીએ છે. એટલા માટે કલ્યાણ ઇચ્છનારે વાસ્તુપીઠની સામગ્રી સૂત્રધારને આપવી જોઇએ. પર દેવતાની પૂજા સામગ્રીના અધિકાર વિષે. यद्देवाभरणं पूजावस्त्रालङ्कारभूषणम् ॥ स्नानमण्डपोपस्करं स्थालीपात्रं तु शिल्पिने ॥५३॥ Page #811 -------------------------------------------------------------------------- ________________ शलाकामधुपात्रं च छत्रिकाद्यं च शिल्पिने ॥ स्नानशय्यामहाध्वजा दातव्या चैव शिल्पिने ॥५४॥ દેવતા સંબંધીનું જે આભરણ, પૂજા સામગ્રી, વસ્ત્ર, અલંકાર અને આભૂષણ હૈય, સ્નાન તેમજ મંડપ સંબંધી જે સામગ્રી હોય, થાળી, જળપાત્ર, શલાકા, મધુપાત્ર, છત્ર વગેરે તથા શય્યા અને મહાપતાકા વગેરે સામગ્રી શિલ્પીને १५वी. ५३, ५४. द्वार प्रतिष्ठा विधान. द्वारस्य चोच्छ्यः कार्यः शुभे चन्द्रबले स्थिते । खातं कुर्यादुदुम्बरे पंचरत्नानि प्रक्षिपेत् ॥१५॥ उदुम्बरशाखाश्चैव ह्युत्तरंगादिहीनकम् ॥ - वस्त्रेणाच्छादितं कृत्वा वास्तुदेवं समर्चयेत् ॥५६॥ आदौ दक्षिणशाग्वायाः स्थापनं कुरुते ध्रुवम् ॥ शाखाछेदचतुर्थांशे द्वारपालान् प्रपूजयेत् ॥५७॥ सहिरण्यैश्च कलशैर्वस्त्रेणाच्छादितक्रमैः ॥ अभिषेक उदुम्बरे शाखायामुत्तरंगके ॥२८॥ उदुम्बरे प्रतिष्ठायां शाखायां च यथोच्यते ॥ उत्तरंगादो कर्तव्या प्रतिष्ठा सर्वकामदा ॥१९॥ સારૂં ચંદ્રબળ જે દિવસે હોય તેવા શુભ દિવસે દ્વારશાખા બેસાડવી. ઉંબરાની નીચે ખાત કરી તેમાં પંચરત્ન મૂકવા અને ઓતરંગ સિવાય ઉબર સાથે બારશાખે વસ્ત્ર વડે આછાદિત કરી ઉભી કરવી અને વાસ્તુદેવતાનું પૂજન કરવું. પહેલી જમણી દ્વારશાખ બેસાડવી અને ત્યાર પછી ડાબી બેસાડવી. બારશાખના એક ચતુર્થાશ ભાગે દ્વારપાલોને પૂજવા. સેના મહેર નાખેલા અગર સેનાના કળશથી (જે સારાં વસ્ત્રોવડે ઢાંકેલે હેય) ઉબરે, બન્ને શાખાઓ અને ઓતરંગ ઉપર અભિષેક કરે. ઉંબરે ચડતાં, બારશાખ ઉભી કરતાં અને ઓતરંગ બેસાડતાં પ્રતિષ્ઠા કરવી તે સર્વ मनायाने मापनारी छे. ५५, ५६, ५७, ५८, ५८.. ચોડવાને વજલેપ મસાલે. करालमुद्गीगुल्माषकल्कचिक्कणकाश्च ये ॥ चूर्णोपयुक्ताः पञ्चैते सुधाप्रकृतयो मताः ॥६॥ Page #812 -------------------------------------------------------------------------- ________________ (10) કરાલ, મુદ્ગી, ગુમાણ, કુક અને ચિકણ, ચુર્ણ સહિત આ પાંચને ચુના समान गणेवा छे. १०. अभयाक्षवीजमात्रा शर्कराः सार्धचूर्णिताः ॥ ताः स्युः करालका मुद्गतुल्या याः क्षुद्रशर्कराः ॥६१॥ सैव मुद्गीति कथ्यते शिल्पशास्त्रविशारदः ॥ सार्धत्रिपादत्रिगुणकिझल्कसिकतान्वितम् ॥२॥ चूर्ण शर्कराशुक्तयो यद् गुल्माषं तदुच्यते ॥ करालमुद्गपूर्वोक्तमानेन सिकतान्वितम् ॥३३॥ चणकस्य च चूर्णस्य यत्पिष्टं कल्कमिष्यते ॥ चिक्षणं केवलं क्वाथं बद्धोदकमिति द्विधा ॥१४॥ निश्छिद्रमिष्टमानेन क्षेत्रे त्विष्टकयाचिते ॥ पूर्वोक्तानां तु पञ्चानां विधातव्यं पृथक् पृथक् ॥६५॥ અર્ધ ખાલી હરડે, બહેડાં અને સાકર, એમને કરાલ કહે છે. મગના દાણા જેવા કરેલા સાકરના ટુકડાઓને મુદ્ગી કહે છે. દેઢ ભાગે, ત્રીજા ભાગે અથવા ત્રણ ગણ કેશર અને રેતી સાથેના સાકર અને શુક્તના ચૂર્ણને ગુલમાષ કહે છે. પહેલાં કહેલાં કરાલ, મુળી અને રેતી સાથે મેળવેલું ચણાના ચૂર્ણનું જે પિછ તેને કક કહે છે કેવળ કવાથને ચિક્કણ તથા બોદક એમ બે પ્રકારે કહે છે. ૬૧, ૨, ૩, ૬૪. ઈટના ક્ષેત્ર-કામમાં ઈટને નિછિદ્ર બનાવવા માટે પૂર્વે કહેલાં આ પાંચ મિશ્રણને જુદી જુદી રીતે ઉપયોગ કરવો. ૬૫. तत्र तत्र तदुक्तेन द्रवेण परिमर्दन ।। केवलेनाम्भसा पूर्वं पूर्वोक्तांस्त्रीन्प्रमर्दयेत् ॥६६॥ તે તે મિશ્રણમાં કહેલા દ્રવ વડે મર્દન કરવું. પ્રથમનાં ત્રણ મિશ્રણને કેવળ पा साथे पडसा भ६ ४२वां. १६१. क्षीरद्रमामलाक्षाणां कदम्बाभययोरपि ॥ त्वरजलैस्त्रिफलातोयं भाषयूषं च तत्समम् ॥६॥ मद्य शर्कराशुक्तयोश्चूर्ण तत्वावारिणि ॥ खुरसंघुट्टनं कृत्वा स्रावयित्वाथ वाससा ॥६८॥ चिकणं कल्पयेत्तेन बद्धोदकमथोच्यते ॥ Page #813 -------------------------------------------------------------------------- ________________ (१३) દૂધાળાં વૃક્ષ, આમળાં, બહેડાં, કદમ અને હરડેની છાલનું જલ તથા ત્રિફળાનું પાણી તેમજ તેટલું જ માષનું જૂષ; આ સર્વને કવાથ કરી તેમાં શર્કરા અને શુક્તનું ચૂર્ણ નાખી ખૂબ હલાવવું અને પછી વસ્ત્રગાળ કરી તેના વડે ચિકણું બનાવવું. वे दोहे छ. ९७, ६८. दधिदुग्धं माषयूषैर्गुलाज्यकदलीफलैः ॥६॥ नालिकेराम्रफलयोर्जलैश्चैतत्प्रकल्पितम् ॥ बद्धोदकं भवत्येतत् समभागं नियोजयेत् ॥७०।। અડદને જષ, ગોળ, ઘી, કેળાં તેમજ નાળીયેર અને કેરીના પાણીમાં દહીં દૂધ મેળવી બનાવેલું મિશ્રણ બદ્ધોદક કહેવાય છે. દરેક વસ્તુ સરખા ભાગે सेवी. १८, ७०. लब्धचूर्णशतांशं तु क्षौद्रमंशद्वयं भवेत् ॥ आज्यं तु कदलीपकं नालीकेराम्बुमाषयुक् ॥७॥ क्षीराङ्गत्वकषायं च क्षीरं दधि ततो गुलम् ॥ पिच्छिलं त्रिफलाम्भश्च त्र्यंशादिकमिदं क्रमात् ॥७२॥ अंशवृद्धथा समायोज्य पूतपक्काम्बुशक्तितः ॥ एकीकृत्य करालं च प्रक्षिपेद् दृढवेष्टितम् ॥७॥ अतीत्यैकदिनं पश्चादथैवं घनतां भवेत् ॥ नालिकेरस्य शाखार्भिदण्डैश्च ताडयेन्मुहुः ॥७॥ अतीत्य दर्शरानं तु मुद्गीगुल्माषकल्ककैः ॥ युक्तं संघुट्टितं युक्त्या सुधा भवति शोभना ॥७॥ દશ ભાગ ચૂર્ણ હોય તે તેમાં બે ભાગ મધ મેળવવું. ઘી, કેળાં, અડદયુક્ત નારીયેરનું પાણ, દૂધાળાં વૃક્ષની છાલનો કાઢે, દૂધ, દહીં તથા ગેળ તેમજ ભાતનું ઓસામણ, ત્રિફળાનું પાણ; એ દરેક ત્રણ ભાગથી આરંભી એકેક ભાગ વધારી લેવાં. આ બધાં ભેગાં કરી તેમાં કરાલ નાખી ખૂબ મજબૂત બાંધી એક દિવસ રાખી મૂકવું. પછી તે ઘા થશે. તેને નારીયેરની શાખાઓ અગર દંડાઓ વડે ખૂબ પીટવું. આ પ્રમાણે દશ રાત્રિ વીત્યા બાદ મુગી, ગુલ્માષ અને કલ્ક સાથે યુક્તિપૂર્વક મિશ્રણ કરવાથી ઘણે ઉત્તમ અને તૈયાર થાય છે. ૭, ૭૨, ૭૩, ૭૪, ૭૫. Page #814 -------------------------------------------------------------------------- ________________ (૧૨) पूर्व द्वयंशे करालं मधुकृतकदलीनालिकेराम्बुमाषव्यूषं वाक्षाकषायस्तनजलधिगुलफलाम्भांसि चैवम् ॥ वृद्धारन्यंशक्रमेण स्फुटशशिधवलं चूर्णयुक्तं शतांश, पिष्टं सर्वं यथावद् भवति परसुधावज्रलेपस्तथैव ॥७६।। चतुस्त्रिद्वयमासान्तं मृष्टिकायुक्तिमर्दिता ॥ श्रेष्ठमध्योत्तमा ज्ञेया सुधा सौधादिबन्धिनी ॥७७॥ કરાલ બે ભાગ તથા મધ, કેળા, નારીયેરનું પાણી અને અડદનો વ્યષ, બહેડાન કાઢે, સ્તન, સમુદ્ર, ગોળ અને ત્રિફળાનું પાણી, એ દરેક ત્રણથી આરંભી એકેક ભાગ વધારી લેવા અને દશ ભાગ ચુર્ણ મેળવી સર્વનું ખૂબ મર્દન કરવાથી શ્રેષ્ઠ વાલેય જે ને તૈયાર થાય છે. ૭૬. આ તૈયાર થયેલા ચનાને ચાર, ત્રણ અને બે માસ પર્યત મુઠીઓ દ્વારા મર્દન કરવામાં આવે તો કમે શ્રેષ્ઠ, મધ્યમ અને ઉત્તમ ચૂને બને છે. ૭૭. [ શુક્ત– શુદ્ધ માટીના વાસણમાં ગોળ, મધ અને કાંજી; એ ત્રણેને એકઠાં કરી ડાંગેરની કોઠીમાં ત્રણ રાત્રિ દિવસ રાખી મુકવામાં આવે તેને શુક્ત કહે છે. યુષ - મગ વગેરે બેદળ દ્રવ્યને અઢારગણા પાણીમાં દાળ મળી જતાં સુધી સીઝવી પીવા જેવા કરતાં કંઈક ઘાડા પાકને યુષ કહે છે.] - વાસ્તુશાસ્ત્રાવતાર. न कोपि कस्यचित्कर्ता कल्पे कल्पान्तरान्तरे ॥ वेदवच्च समुद्धर्ता विश्वकर्मा युगे युगे ॥७८॥ ऋषिभिर्वास्तुशास्त्रश्च मन्वादिभिः प्रकाशितम् ॥ मृष्ट्यादौ ब्रह्मणा सार्द्धमाकाशात्कथितं पुरा ॥७९॥ ब्रह्मणस्तु मुनयः सर्वे प्राप्ता वै विश्वकर्मणः ॥ पुनश्च तपसां कृत्वा आत्मज्ञा ऋषिसत्तमाः ॥८॥ આ ક૯૫ તથા ક૯પાન્તરમાં વાસ્તુશાસ્ત્રને કર્તા બીજે કઈ નથી પરંતુ વેદની માફક પ્રત્યેક યુગમાં વિશ્વકર્માજ વાસ્તુશાસ્ત્રના ઉદ્ધાર કર્યા છે. મનુ વગેરે ઋષિઓ દ્વારા વાસ્તુશાસ્ત્ર પ્રકાશમાં આવ્યું. પહેલાં સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા સાથે આકાશમાંથી આ શાસ્ત્રને ઉપદેશ થયેલ છે અને બ્રહ્મા તથા વિશ્વકર્મા પાસેથી તપે કરી આત્મજ્ઞ કષિમુનિઓએ પ્રાપ્ત કરેલું છે. ૭૮, ૭૯ ૮૦. Page #815 -------------------------------------------------------------------------- ________________ (23) વાસ્તુશાસ્ત્રના પ્રવર્તક. सुरज्येष्टो विश्वकर्मा कुमारो नारदो भृगुः ॥ ईश्वरो नंदिकेशश्च च्यवनश्च महामुनिः ॥८॥ मयश्चात्रिर्यास्तुदेवो वशिष्ठो मकरध्वजः ॥ बृहस्पतिश्चानिरुद्धो ध्रुवनो गर्ग एव च ॥८२॥ श्रीमत्स्यश्च महातेजा एते चाष्टादशैव हि ॥ शौनकोक्ताः सुरा एते वास्तुशास्त्रप्रवर्तकाः ॥८॥ चन्द्र, विर्भा, मुभा२, ना२४, शुभुनि, ४५२, नश, महामुनि च्यवन, भय, अत्रि, पास्तुदेव, पशिष्ठ, भ४२४५०४, पति, मनि३, ध्रुवन, गने શ્રીમસ્ય; આ અઢાર શૌનકે કહેલા વાસ્તુશાસ્ત્રના પ્રચારકર્તા જાણવા. ૮૧, ૮૨, ૮૩. परतुना ज्ञातायो. शौनको रावणो रामो रेणुकानंदनो हरिः ॥ रामांशो गालवो विप्रो गौतमो गोभिलस्तथा ॥८४॥ जयश्च विजयश्चैव सिद्धार्थश्चापराजितः ॥ विख्याचार्यो मुनिश्रेष्ठः त्रिदशैः पूजितस्तथा ॥८॥ गच्छवीक्षमयपुत्राः कार्तिकेयो महामतिः ॥ च्यवनश्च वनत्सूनु र्वास्तुशास्त्रस्य वेदिनः ॥८६॥ शोनर, सवा, ५२शुशम, हुरि, गासव, गौतम, मालिसा, भय, विन्य, સિદ્ધાર્થ, અપરાજિત, વિખ્યાચાર્ય, ગચ્છ, વીક્ષ, મયપુત્ર, કાર્તિકેય; આ વાસ્તુશાસ્ત્રના सातामा गएका. ८४, ८५, ८६. वास्तुवित्नी प्रशसा. वास्तु वेदसमं ज्ञानं वास्तु वेदसमक्रियम् ॥ वास्तु वेदसमं शास्त्रं वास्तुशास्त्रञ्च मानयेत् ॥८७।। वास्तुज्ञानं स्वतःसिद्धं सृष्टिकाम पुराकृतम् ॥ तेनैव वास्तुशास्त्रेण लोको भवति पूजितः ॥८॥ વાસ્તુશાસ્ત્ર વેદના જેવું જ્ઞાન અને વેદના જેવી ક્રિયાવાળું છે. વાસ્તુ વેદ જેવું શાસ્ત્ર છે તેથી તેનું સન્માન કરવું. વાસ્તુશાન સ્વયંસિદ્ધ સૃષ્ટિ અર્થે પહેલાં રચાયેલું શાસ્ત્રજ્ઞાન છે. એવા વાસ્તુશાસ્ત્ર વડે લેક સુખી થાય છે. ૮૭, ૮૮. Page #816 -------------------------------------------------------------------------- ________________ (१४). વાસ્તુશાસ્ત્ર પ્રશંસા. वास्तुवेत्ता यथा ब्रह्मा वास्तुवेत्ता यथा हरिः ॥ वास्तुवेत्ता यथा रुद्रो वास्तुवेत्ता च देवता ॥८९॥ वास्तुवेत्ता समो बंधुर्वास्तुवेत्ता समः सुहृद् ॥ वास्तुवेत्ता समो योद्धा न भूतो न भविष्यति ॥१०॥ वास्तुवेत्ताभवद्राजा वास्तुवेत्ता धनाधिपः ॥ वास्तुवेत्ता सखा राज्ञो वास्तुविदं प्रपूजयेत् ॥११॥ कथं रुप्येत राजानः कथं रुष्यात्प्रजापतिः ॥ कथं रुष्यातुनाथो यस्य तुष्टौ ग्रहसग्वाः ॥१२॥ अप्रदीपा यथा रात्रिरनादित्यो यथा नभः ॥ तथा शास्त्रार्थसंपन्नो वास्तुशास्त्रं विना द्विजः ॥१३॥ न वास्तुवर्जिते लोके वस्तव्यं भूतिमिच्छता ॥ चक्षुर्भूतो हि वास्तुज्ञस्तत्र धर्मः सनातनः ॥१४॥ વાસ્તુશાસ્ત્રને જાણકાર બ્રહ્મા, હરિ અને રૂદ્ર સમાન તેમજ દેવતારૂપ છે. વાસ્તુવેત્તા બંધુ, સુહદ્ અને દ્ધા સમાન છે. એના જે હિતૈષી બીજે કઈ થયું નથી અને થશે નહિ. વાસ્તવેત્તા રાજા અને કુબેર સમાન છે તથા રાજાને મિત્ર છે માટે વાસ્તુત્તાની પૂજા કરવી. વાસ્તવેત્તાની પ્રસન્નતામાં, જેના બધા ગ્રહો મિત્ર બની જાય છે, તેના ઉપર રાજા, પ્રજાપતિ અને સૂર્ય કેવી રીતે કપાયમાન થઈ શકે? જેમ દીવા વગરની રાત અને સૂર્ય વિનાનું આકાશ ભાહીન છે તેમ વાસ્તુશાસ્ત્રને નહિ જાણનાર શસ્ત્રસંપન્ન વિદ્વાન ભાહીન જાણો. પિતાનું કલ્યાણ ચાહનારે વાસ્તવર્જિત દેશમાં વાસ કરે નહિ; કેમકે વાસ્તુશાસ્ત્રને જાણનાર નેત્રરૂપ छ भने त्यो सनातन धर्म से छे. ८८, ८०, ८१, ८२, ६३, ६४. Page #817 -------------------------------------------------------------------------- ________________ (૧પ) શિલ્યરત્નાકર ગ્રંથના અગાઉ ગ્રાહકેનાં શુભ નામ. સંખ્યા નામ ગામ પૂજ્યશ્રી જૈનાચાર્ય નીતિસૂરીશ્વરજી અમદાવાદ મીસ્ત્રી દલસારામ ખુશાલદાસ રામપુરા ધ્રાંગધ્રા વેણીશંકર કિરપાશકર ત્રિવેદી ભગવાનજી મગનલાલ મીસ્ત્રી ગિરજાશંકર રામકૃષ્ણ દવે ભગવાનજી હરીશંકર અમૃતલાલ કાનજી મીસ્ત્રી દેવજી કાનજી કાંટ્રાકટર બાલાશંકર ગોપાલજી સોમપુરા નાનાલાલ જેશંકર જેશંકર દયારામ મીસ્ત્રી પ્રભાશંકર ઓઘડલાલ પાલીતાણા ,, ભાઇશંકર ઓઘડલાલ ,, અમરચંદ નાનચંદ ભગવાનજી નાનચંદ નારણદાસ ગીરધરલાલ મીસ્ત્રી ભાઈશંકર ગવરીશંકર લકી કલ્યાણજી મકનજી વઢવાણ કેમ્પ (હાલ કલાભવન, વડેદરા) રાવલ રવિશંકર દેવશંકર સોમપુરા વઢવાણ સીટી મીસ્ત્રી હિંમતલાલ ગીરધરલાલ , લલ્લુભાઈ મલુશંકર આરસર ધરમસી પુરૂષોત્તમ અંજાર-કચ્છ હાલ કલાભવન-વડોદરા Page #818 -------------------------------------------------------------------------- ________________ સગવાડા, હાલ મુંબઈ ગાજીકા થાના ભાવનગર નાજ જયપુર, હાલ મુંબઈ મુંડારા-મારવાડ (૧૬). કિશનલાલ મંગળજી સોમપુરા રામસહાય સોજીરામ રાજેરિયા આદિગડ મુકુંદરામ રામ , , નારણસહાય કુસાલીરામ , ,, મીસ્ત્રી ધનજીભાઈ ભીમજી સોમપુરા દુર્ગાલાલ જગન્નાથ શર્મા લેબજી વનાજી સેમપુરા મનરૂપજી લખમાજી કસ્તુરચંદ રત્નાજી કસ્તુરચંદ તેજરાજ હરીશંકર કનીરામજી પંડિત હિમ્મતવિજયજી હમીરલાલ ચતૃભુજજી સેમપુરા શિ૯૫કાર ગિરધારીલાલ ચતૃભુજજી ઠેકેદાર અબદુલગની બાહુદીન છાજુરામ જીવણરામ પંડિત ચાણદ ) સુમેદપુર , વિરામી શિવગરજ ,, ઉદેપુર મેવાડ શિરોહી રાજપૂતાના મકરાણું કિશોરી–અલવર ૧ છનાલાલ કલ્યાણદાસ સુથાર કડી. ( હાલ) કલાભુવન વડેદરા આર્ચ ફાયનલ ૧ દલસુખભાઈ હીરાલાલ શાહ વડુપાદરા ૧ મેહનલાલ દામોદરદાસ ગજજર વટવા ૧ ગીરધરલાલ હીરજીભાઈ ચાવડા રાજકોટ ૧ નવીનચંદ્ર રવચંદભાઈ શાહ સાદરા ૧ નરવીર ઘેલાભાઈ મીસ્ત્રી મંદિર ૧ અંબેલાલ જગજીવન મીસ્ત્રી વલસાડ ૧ મંગળલાલ જેકસન , ૧ ટી. એમ. છાયા પેરઅંદર ૧ એસ. કે. માનેક ૧ એસ. આર. વરમા Page #819 -------------------------------------------------------------------------- ________________ વંશવૃક્ષ-સોમપુરા નર્મદાશંકર મૂલજીભાઈ શિલ્પશાસ્ત્રી સં. ૧૯૯૫ સુધી. _Pરનીલાજીત અy. = મને, લમાં 'અવિરે वशिष्ठे च महागौरी, चित्रशर्मा वदन्ति च । सिद्धिविनायको देवो, ચક્ષત્રેિશ્વર: હે . हरश्च शंकरो देवो, भैरवो विजयस्तथा । वेदो यजुर्विजानीयात् , शाखा माध्यंदिनीस्तथा।। વશિષ્ટ ગોત્રની કુળદેવી મહા ગારી, ચિત્રેશ્વર ચક્ષ, હરશંકર, વિજય ભૈરવ, યજુર્વેદ, માāદની શાખા, ત્રિપ્રવર ( વશિષ્ઠ, ઇન્દ્રપ્રમદ, ભારદ્વાજ ), અવટંક ત્રિવેદી, વડનગર, ધ્રાંગધ્રા. Page #820 --------------------------------------------------------------------------  Page #821 -------------------------------------------------------------------------- ________________ ॥ शिल्पशास्त्र पारिभाषिक शद्धार्थ कोशः ॥ प्रादाय हस्त. शब्द व्युत्पत्ति शब्दार्थ वालाग्र. रेण्यष्टकेन बालाग्रं पासशे मजी ये पसाय थाय छे. लिक्षा. लिष्क्षा स्यादष्ट भिस्तु तैः २ वाला मणी को तिक्षा थाय छे. यका, भवेद् यूकाष्टभिस्ताभिः सिक्षा भणी : यू। थाय छे. यवमथ्य. । यवमध्यं तदष्टकात् | આઠ યૂકા મળી યવમધ્ય-આડે જ થાય છે. अंगुल. अष्टाभिः सप्तभिः पड्भिः । मा, सात अनेछ २ाय भेजवाथी अंगुलानि यवोदरैः અનુક્રમે જયેષ, મધ્યમ અને કનિષ્ઠ | प्रभान ये मांगण (राय) थाय छे. हस्त. तच्चतुर्विंशतिः करः - એવા ચોવીસ આંગળને એક હસ્ત અથવા गम थाय छे. ज्येष्ठो हस्तः स विद्विद्भिः 2018 २मा यव भजी मांग अने सेवा प्रोक्तः प्राशयसंज्ञितः यावीस गाना गाने प्राशय छे. साधारण हस्त. ' यः पुन: कल्पितः सप्त यब- | सात २॥ यव मणी से मांगण मेवा क्लतैरिहांगुलैः तज्ज्ञैः स . २४ मन ने साधारण अर्थात् मध्यमो हस्तः साधारण , मध्यम 300 3 छ. इति स्मृतिः मात्राशय हस्त. : मात्रेत्यल्पं यतः प्रोक्तं, छ । यव भणी मे आंगण मने सेवा । हस्तश्च शय उच्यते । यावीस यांना थयेसा गाने मात्राशय तेन मात्राशयः सः स्याद् १०४ जुड़े . हस्तो यः षड्यवाङ्गुलः स्यादेकमंगुलं मात्रा से मांगने मात्र हे छ. । कला प्रोक्तागुलद्वयम् मे मांगने ४८! छे. पर्व. पर्वत्रीण्यंगुलान्याहुः કે ત્રણ આંગળ મળી એક પર્વ થાય છે. मुष्टिः स्याञ्चतुरंगुला - ચાર આંગળની એક મુષ્ટિ-મૂઠ થાય છે. तलं स्यात् पंचभिः षड्भिः । थन पांय अथवा पाना छ मांग कर पादांगुलैर्भवेत् सप्तभिर्दष्टिः સાત આંગળની દ્રષ્ટિ થાય છે. अष्टभिरंगुलैस्तूणिरिष्यते। . मा समानी से तूलि थाय छे. मात्रा. कला, | तस थाय छ. Page #822 -------------------------------------------------------------------------- ________________ शब्द प्रादेश. शयताल. गोकर्ण. वितस्ति. पाद. रत्नि. अरत्नि. किष्कु. व्याम वा पुरुष. दण्ड. नस्व. क्रोश. गव्यूति. योजन. एक दश शत सहस्र अयुत नियुत व्युत्पत्ति प्रादेशो नवभिस्तैः स्यात् शयतालो दशांगुलः गोकर्ण एकादशभिः प्रयुत अर्बुद, कोटि न्यर्बुद वृन्द विदिशांगुला चतुर्दशभिः सः दृष्टः पादो नाम तथांगुलैः । रत्निः स्योदकविंशत्या स्यादरत्निः करोन्मितः ચારાસી આંગળને એક વ્યામ-વામ અથવા પુરૂષ થાય છે. चाप वा नाडीयुग. प्रणवत्याङ्गुलैश्चापं भवेन्नाडि छन्नु आगणन १ या धनुष या नाडी યુગ થાય છે. એકસે છ આંગળના દંડ થાય છે. ત્રીસ ધનુષને એક નળ્વ થાય છે. એક હજાર ધનુષના એક કોશ-ગાઉ થાય છે. शब्दार्थ નવ આંગળના એક પ્રાદેશ થાય છે. દશ આંગળના એક શયતાલ થાય છે. અગીયાર આંગળના ગોકણ થાય છે. બાર આંગળની એક વિતસ્તિ-વ્ ત થાય છે. ચૌદ આંગળના એક પાદ થાય છે. द्वाचत्वारिंशता किष्कुरंगुलैः तालीस भांगणनो डिष्ड्डु थाय छे परिकीर्तितः I चतुरुत्तयाशीत्या व्यामः युगं तथा शतं षडुत्तरं दण्डः स्वस्त्रिद्धनुर्मितः क्रोशो धनुःसहस्रं तु गव्यूतिस्तदद्वयं विदुः चतुर्गव्यूतिरिच्छन्ति योजनं मानवेदिनः એકવીસ આંગળની એક ત્નિ થાય છે. ચાવીસ આંગળ અથવા એક હાથને અરિહ્ન કહે છે. १ १० १०० १००० १०००० १००००० १०००००० १००००००० १०००००००० १००००००००० બે ક્રોશને ગગૃતિ કહે છે. यार गव्यूतिनो એકમ દશમ સ હજાર દશ હજાર લાખ અથવા લક્ષ દશ લાખ કરાડ કેપિટ દશ કરોડ સા કરાર અમજ योजन थाय छे. Page #823 -------------------------------------------------------------------------- ________________ शब्द खर्व निखर्व शंकु पद्म अम्बुराशि मध्य अन्त्य पर अपर परार्ध निमेष काष्ठा कला मुहूर्त अहर्निश पक्ष मास ऋतु अयन संवत्सर राजधानी शाखानगर निगम ग्राम ग्रामकल्प गोष्ठ व्युत्पत्ति * 0 0 0 0 0 0 0 0 ♠ ♠ × a s d o o o o o I d × ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 0 0 0 3 d || aap s૦ ૦ ૦ ૦ ૦ 0 8 0 0 × ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 ૦ ૦ ♠ ♠ ♠ 'Laa ૦ ૦ ૦ ૦ ૦ ૦ a soda a o ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ -૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ | ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦ '?૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ निमेषो निमेषः स्यात् तैः पंचदशभिः स्मृता × × X ×× X X ૐ ग्रामः स्यान्निगमाद्धीनः ग्रामकल्पो गृहस्त्वसौ गोकुला वासमिच्छति : शब्दार्थ દશ વૃદ્=દેશ અખજ=ખવ દેશ ખ દશ નિખ દશ શકું દશ પદ્મ દશ અંજીરાશિ દૃશ મધ્ય દશ અત્ય દેશ પર દશ અપર આંખની એક પલક પદર નિમેષની એક કાષ્ઠા જાણવી. ત્રીસ કાષ્ઠાની એક કલા જાણવી. ત્રીસ કલાનું ૧ મુહૂ. ત્રીસ મુહૂત ના ૧ અનિશ–રાત્રિ દિવસ જાણવા. પંદર અહારાત્રનુ એક પખવાડીયુ. એ પખવાડીયાને એક મહુિને, એ મહિનાની એક ઋતુ. ત્રણ ઋતુનું એક અયન. એ અયનનુ એક વર્ષી. यत्रास्ते नगरे राजा જે નગરમાં રાજા રહેતા હોય તે નગરને રાજધાની કહે છે. शाखानगरमेवाह कर्वटं શાખાંનગરને કટ કહે છે. અનંત વચ્ચેવેદ મુળનિગમ ઘણાં કટોના સમૂહને નિગમ કહે છે. उच्यते નિગમથી નાનુ` હોય તેને ગ્રામ કહે છે. ગ્રામના ઘરોને ગ્રામકલ્પ કહે છે. ગાયે સાથે ભરવાડ જે ગામમાં રહેતા હોય તેને ગાઇ કહે છે. Page #824 -------------------------------------------------------------------------- ________________ રાણાર્થ -... --- 1 પોષક અei સુ જોખમ્ | નાના ગેષ્ઠને ગેરક કહે છે. पत्तन उपस्थानं भवेद् राज्ञां જે નગરમાં રાજાનું બીજું રહેઠાણ-બીજે ' મહેલ હોય તેને પત્તન કહે છે. પુટમેન (*) | વદુરજીતવળગ્યુ તt ! જે ગ્રામમાં ધનવાન વણિકે અધિક સંખ્યામાં पुटभेदनम् રહેતા હોય તે ગામને પુટભેદન કહે છે. पल्ली જ્યાં ભીલ લેક પાંદડાં, ડાળે, ઘાસ અને ( પત્થરાઓની ઝૂંપડીઓ બનાવી રહેતા હોય તેવા ગ્રામને પલ્લી કહે છે. पलिका છે એથી છેડા ઝુંપડાવાળા ગામને પબ્લિક કહે છે. जनपद | જે નગરમાં રાજગાદી હોય તે સિવાયના ! બીજા ભાગને જનપદ કહે છે. राष्ट्र, देश वा / રાજધાની સાથે જનપદને રાષ્ટ્ર, દેશ મંદ | ' અથવા મંડલ કહે છે અર્થાત રાજ્ય કહે છે. ગાવાસ, સ, શ, તિ , મંદિર, સંસ્થા, ) નિધન, પિગ, મવન, વસતિ, ક્ષય, ગાગાર, | આટલાં વગર મજલાનાં ઘરે હોય તેનાં સંશય, નીરુ, મેદ, હાર, માય, ઘન, શું નામ છે. વેદમ, રદ્દ, કરો, પ્રતિશ. | મનમ-મ- પ્રતિરથ, પઢો સમિતિ પાંદડાંઓથી બનેલા ઘરને ' અ પહેલું અને ઉચું મકાન, કિલ્લા ઉપરનું સૈન્યગૃહ-અશરી અવીવને ઘરની બારી છે યાત્રિા અગાસી વોજન ફક્ત જોઈ શકાય તેવી જાળી ' સારી શ=નાની ગલેરી-છ ગર્સિઃ ઘરની ઓસરી,પરસાળ(વરંડા) નાટા નાની અથવા નીચી અગાસી અપરા નાની કોટડી એરડી મારું દેવાલય अध्य માર્ગ, રસ્તે કઈ કમાડને આગળીયે (ભુંગળ) ! મુર માસૂચી મોટીભુંગળ (મેટે આગળીયો) અનંત શેષનાગ (વાસુકી) अमेध्या પિશાબ કરવાની જગ્યા | अग्नि અગ્નિદેવ (3 સંખ્યા) (મુતરડી) अक्षसूत्र રૂદ્રાક્ષની માળા જાજરૂ ૩મવાસિમ કર્ણશાળા अपवर्ग अवस्कर Page #825 -------------------------------------------------------------------------- ________________ ! " उद्यान ના મવાને आस्थलक अंबुज કમળનું ફુલ | દારા વિતર્દિકા (દીપમાળ)ના તેમાં अंगुष्ठ અંગુઠો કોતરેલા મૃગ. अनामिका ટચલી આંગળી પાસેની ફૂપુ બાણ (5, સંખ્યા) આંગળી || લ આંખ (2, સંખ્યા) अभय આશીર્વાદ આપતે હાથ | ન સૂર્ય, 12 સંખ્યા : अवलंब ઓલ अभीति અય (ભય રહિત કરવા રોજ ઘરના છાપરાનું અજવાળીયું વિષે આશીર્વાદ ૩પસ્થાન ત્રણ બાજુ પડદીવાળી બેઠક अष्टलोह સેનું, રૂપું, કલઈ, શીસું, અથવા મેટો બેસવાને બાંકડ તાંબું, પીતળ, કાંસું, લેડું સ્થાન બેસવાની ખુરસી. अरविन्द 3 અમ નગરની ફરતી પાણીની ખાઈ અરિષ્ટાચાર સૂતિકાગ્રહ=પ્રસૂતિ ગૃહ 32 બારણાને ઉંબરે મર્જ 3 સંખ્યા, અગ્નિ કાર્યા કિલ્લામાં અંતરે અંતરે કરેલા अग्निभाग - 18 ભાગ કેઠા (બુરજો). માસમાનર આશ્રમનું આંગણું બગીચે, તેમાં રમવાને બારણું આગળનું પગથી બંગલે ફીડાગૃહ થાનું રમણું–નાનું પગથિયું ૩છત ઉચાઈ સન્નીમૂરિ રમવાની જગ્યા ૩છૂાય,૩છૂટ ઊંચાઈ આણંત લાંબુ માયામ લંબાઈ ૩મંગરી ઉરશંગને નીચે કરેલાં ફૂટ મારિક ઉપદેશક (ઉપદેશ કરનાર ગુરૂ) ૩ઝૂરવઢ ખાણી-ખાયણ આપવાસ ઉમાદેવી (પાર્વતી) 35 ડોઢીયે. આધાર શસ્ત્ર રાખવાનું સ્થાન જીવાર જે ઘરની એકજ ઓસરી હોય તે -મારોટ આસન-દાશે. મારિાની તર્જની આંગળી (અંગુઠાના | પાસેની આંગળી) कराल પ્રમાણથી વધારે ઉંચું શાસ્ત્ર कर्वट શહેર, નગર ર૦૦ થી 400 મુખ-મેટું ગામવાળા પ્રગણાની રાજआयस લેડું ધાનીનું ગામ अंकुश હાથીને હાંકવાનું હથિયાર સૈન્ય (લશ્કર ) 3, સંખ્યા ન્દુ ચંદ્ર, 1, સંખ્યા. कण्ठा ઘરના ફરતી વંડી ઉર્જિા થાંભલીઓ તરણ સહિત કરવી તે. | કક્ષા બે ઘરની વચ્ચે ખુલે ચેક आगम आनन कटक काल Page #826 -------------------------------------------------------------------------- ________________ * * - - #પાટાથા ઉંબરા ઉપરના લાકડાનો ભાગ ! કુંઝર હાથી પાર કમાડ સંપુટ, યુગલ દાઢી મૂછ ભેગું વિટી કાનની વચ્ચેને નસવાળે ભાગ - 4 કાનને અલંકાર-કુંડલ હાથ (2, સંખ્યા) कुज મંગળવાર, તે નામને ગ્રહ વમ દિશા જૈવર્ત ખલાસી, વહાણ ચલાવનાર નિIિ ટચલી આંગળી કાર રમવાની જગ્યા શીર્ષ કેટના કાંગરા કોણ કોટડી कपिला પ્રાસાદની કોળી (ગાય) જોરાવા ખજાનચી कपाल માથાની પરી, મસ્તક સોનાર કોઠાર, દાણુ ભરવાની વખાર कल्हार કમળ પુષ્પ વોટર બખેલ, ઝાડની પિલાણ कर्पट બે માર્ગનું નાનું ગામડું | મોઢ વિપશુની ગદા ત્તેિ કરવત, કાતર વનું શંખ દરિયો ઘુમટ શાસ્ત્ર કેદા પાટપુટ કમાડ ચંપી, વિજઈ ગજ, 24, આંગળને હસ્ત. #ાંડવાળી કેટના કાંગરાથી નીચેના ભાગ, કક્ષાના કઠેડે ( બેસતાં કાખમાં લશ્કરને ઉભા રહેવાની જગ્યા | સમાય તે) lgurછી લાકડાની પ્રણાલ, ઘેરીએ ! कीलका થાંભલા વિદ૬ દિવાલે સહિત લાકડાનું ઘર ! " શંખાવટ કરફારઃ કાળા પથરની બાંધેલી સડક : વજ 1 સંખ્યા રસ્તે कैश्चिद જારી. कारुक કારીગર काष्ठ कर्ण કાટખુણે ( ન કુંભી લેઢાનો ખીલે, લાકડાની ખીલી किरात જંગલમાં રહેનાર ભીલ જેવી વહુ તરવાર જાત : ટ્વા ખાટલાની ઈસ (શિવનું આયુધ) %, મિત્તિ ભીંત, દિવાલ, કંઠ પણ કહે છે એટ, વેટ ઢાલ (પાંચ માર્ગવાળું મેટું કુમાર કેચકનું રૂપ મોટા સરામાં કરે છે. ગામડું) સુર મૃગ ( હરણ) અમદ્દ દેવાલયના ગભારે ટિમ અગાસી * જ થાંભલાની ઠેકી કાંઠાસરા ઉપરની કુમાર કાર્તિક સ્વામી, દ સંખ્યા ના ગણપતિના દેવાલયમાં ડાબી કુછ ઈન્દ્રધ્વજ બેસાડવાનું સાલ બાજુના યક્ષનું નામ યુદ્ધ કેદાલે Tags નગરની ફરતી ખાઈને કાંઠે d, રુતિ ભાલે હાથી