________________
અમ રત્ન ]
}
तल भाग १२
24
॥
ઋષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર
(૫૭) મહેન્દ્ર
પ્રાસાદ.
૧૯મી વિભક્તિ.
૧૮૧ ઠંડક.
૮ તિલક.
૩૧
(૫૮) પાપનાશનપ્રાસાદ દ્વિતીય ભેદ.
रथो
तिलकं दद्यात्, प्रासादो पापनाशनः ॥
ज्ञानमोक्षप्रदाता वै जिनेन्द्रानाश्च विश्रुत: ॥१३९॥
મહેન્દ્ર પ્રાસાદ પ્રમાણે તલ તથા સ્વરૂપ જાણવુ' અને વિશેષમાં રથ ઉપર એક તિલક ચઢાવવું. આ પ્રાસાદનું નામ “પાપનાશન” છે અને તે સવ જિનામાં પ્રસિદ્ધિ પામેલા તથા જ્ઞાન અને મોક્ષના દાતા છે. ૧૩૯. ઇતિશ્રી પાપનાશનપ્રાસાદ અષ્ટપ’ચાશત્, ઇડક ૧૮૧, તિલક ૧૬.
(૫૯) માનસંતુષ્ટિપ્રાસાદૃ મુનિસુવ્રત વલ્લભ-ર૦ મી વિભક્તિ.
चतुरस्रीकृते क्षेत्रे, चतुर्दशविभाजिते ॥
बाहुद्वयं रथं कर्णं,
भद्रार्धञ्च विभागिकम् ॥१४०॥
श्रीवत्सः केशरी चैव, कर्णे रथे कमद्वयम् ॥
द्वादशैवोरुशृङ्गाणि
स्थापयेच चतुर्दिशम् ॥ १४१ ॥ मानसंतुष्टिनामोऽयं,
जिनेन्द्रो मुनिसुव्रतः ॥ व्रतादि नियमं पूर्ण,
दर्शनादेव सिध्यति ॥१४२॥
ચારસ ક્ષેત્રના ચૌદ (૧૪) ભાગ કરવા. તેમાં કણું અને પ્રતિરથ બેએ ભાગના કરવા.
૪૧