________________
છે.
૩૨૨ શિલ્પ રત્નાકર
[ અષ્ટમ રત્ન ભદ્ર ભાગ ત્રણનું કરવું. કર્ણ અને પ્રતિરથ ઉપર બે બે કમ કરવાં. તેમાં પહેલું કેસરી અને બીજું શ્રીવત્સ ચઢાવવું. ચારે દિશાએ
(૫૯) માનસંતુષ્ટ
પ્રાસાદ, મળી ભદ્રે બાર (૧૨) ઉશંગો કરવાં. આ પ્રાસાદનું નામ “માનસંતુષ્ટિ છે
૨૦મી વિભક્તિ. અને તે વીસમા જિનેન્દ્ર શ્રી મુનિસુવ્રત ૮૫ ઈંડક, સ્વામીને માટે કરવામાં આવે છે. તેમજ આ
૮ તિલક. પ્રાસાદના દર્શન કરવા માત્રથી જ સર્વ પ્રકારના વ્રતનિયમાદિક પૂર્ણ થાય છે. ૧૪૦, ૧૪૧, ૧૪૨. ઇતિશ્રી માનસંતુષ્ટિપ્રાસાદ એકેનષકિ, તુલ
ભાગ ૧૪, ઈડક ૮૫, તિલક ૮. (૬૦) ગૌરવપ્રાસાદ દ્વિતીય ભેદ, मानसंतुष्टिसंस्थाने,
कर्णे द्विकेशरी न्यसेत् ॥ गौरवो नाम विज्ञेयः,
कर्तव्यः त्रिषु मूर्तिषु ॥१४३॥ માનસંતુષ્ટિપ્રાસાદ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને કર્ણ ઉપર બે કેશરી કર્મ ચઢાવવાં. આ પ્રાસાદનું નામ ગૌરવ છે અને તે ત્રિમૂતિના માટે કરે. ૧૪૩. ઈતિશ્રી શૈરવપ્રાસાદ વહિ. છેક 2 IDIO ITI |
૧૦૧, તિલક ૮. (૧) સુમતિકીર્તિનામ શ્રીનમિ
तल भाग १४ નાથવલભપ્રાસાદ-૨૧મી વિભક્તિ, चतुरस्त्रीकृते क्षेत्रे,
षड्विंशपदभाजिते॥ कर्णे भागास्तु चत्वारः,
प्रतिकणे तथैव च ॥१४४॥