SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શિલ્ય રત્નાકર [ અષ્ટમ રત્ન (૫૫) કેવલીનામપ્રસાદ દ્વિતીય ભેદ. कर्णे च तिलकं ज्ञेयं श्रीशैलेश्वरवल्लभः ॥ केवली नाम प्रासादः सर्वजिनेषु पूजितः ॥१३४॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ જાણવું અને કણે એક તિલક વધારવું. શ્રીશલેશ્વરને વલ્લભ એવે આ “કેવલી” નામનો પ્રસાદ જાણ અને તે સર્વજિનોમાં પૂજાયેલે છે. ૧૩૪. ઈતિશ્રી કેવલી પ્રાસાદ પચપચાશત, ઈડક ૨૧, તિલક ૪. (૫૬) અહંન્નપ્રાસાદ તૃતીય ભેદ. भद्रे चैवोरुचत्वारि प्रासादे त्वरिनाशने ॥ दापितोऽसौ जिनेन्द्रेण चार्हन्तेन महात्मना ॥१३५॥ પૂર્વ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને ભદ્ર ચાર ઉરૂગ ચારે દિશાએ મળી ચઢાવવાં. આ પ્રાસાદનું નામ “અહંન્ત” છે અને તે મહાત્માશ્રી જિનેન્દ્ર અહંત પ્રભુએ આપેલ છે. ૧૩પ. ઈતિશ્રી અન્તપ્રસાદ પંચાત્, ઈડક રપ, તિલક ક. (૫૭) મહેન્દ્રનામ શ્રીમલ્લિનાથવલ્લભપ્રાસાદ-૧૯ મી વિભક્તિ चतुरस्रीकृते क्षेत्रे द्वादशपदभाजिते ॥ कर्णं भागद्वयं कार्य प्रतिरथञ्च सार्धकम् ॥१३६॥ भद्रार्धश्च द्विसार्धन्तु चतुर्दिक्षु व्यवस्थितम् ॥ कर्णे कर्मद्वयं कार्य प्रतिरथे तथैव च ॥१३७॥ द्वादशवोरुशृङ्गाणि स्थापयेच्च चतुर्दिशम् ॥ महेन्द्रश्चेति नामोऽयं जिनेन्द्रो मल्लिवल्लभः ॥१३८॥ ચોરસ ક્ષેત્રના બાર ( ૧૨ ) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ બે (૨), પ્રતિરથ ભાગ દેઢ (૧) અને અધું ભદ્ર ભાગ અઢી (રા) નું કરવું. આ પ્રમાણે ચારે દિશાએ વ્યવસ્થા કરવી. કર્ણ અને પ્રતિરથ ઉપર બે બે કર્મ કરવાં. ભટ્ટે ચારે દિશાએ મળી બાર ઉરૂગે ચઢાવવાં. આ પ્રાસાદનું નામ મહેન્દ્ર પ્રસાદ છે અને તે ઓગણીસમા જિનેન્દ્ર શ્રીમલ્લિનાથ પ્રભુને માટે કરવામાં આવે છે. ૧૩૬, ૧૩૭, ૧૩૮. ઈતિશ્રી શ્રી મહેન્દ્રપ્રસાદ સમપંચાશત્, તુલ ભાગ ૧૨, ઈડક ૧૮૧, તિલક ૮.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy