SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શિલ્પ રત્નાકર (ચતુર્થ રન કારમાને જિન તથા લક્ષ્મીનારાયણાદિની દૃષ્ટિ રાખવાને નકશે. ટીંપણી:-હાલમાં કેટલાક જૈન મુનિએ પ્રભુની દૃષ્ટિ વિર્ષ ખડું રહસ્ય નહિ સમજતાં ઉો અર્થ કરી સંપૂર્ણ સાનમાં ભાગે દષ્ટ માનતા નથી અને સાતમા ભાગના મધ્યમાં અટલે ા સાડા છ ભાગમાં દષ્ટિ રાખવા નિધિ કરનારાઓને જણાવે છે. ખરી રીતે જોતાં એ તેમની ભૂલ થાય છે; કારણ કે દ્વારની ઉંચાઈમાં ૮ આઠ ભાગ કરી ઉપર ૧ એક ભાગ તજ અને નીચ છ સાતમાં ભાગમાં આઠ ભાગ કરી આમે ઉપરનો * જિન પ્રતિમાની દષ્ટિ . * પ લક્ષ્મીનારાયણદિ ૧ ભાગ તજી છે મૃતિ ની દષ્ટિ સાતમા ભાગમાં પ્રભુની દૃષ્ટિ રાખવી એ શ્વેકને અથ ધારો કે આપણે છે. તેમ છતાં તેને કોની પાસે સાત અર્થ એવો કરે છે રૂપીઆ માંગીએ સાતમા ભાગની છીએ તો સાત પુરા અંદર વચ્ચે દષ્ટિ લઈશું, પરંતુ ફા શખવી. પરંતુ તેમનું સાડા છ કે ૬ પાણી - શેષશાયી ભગવાનની આ માનવું તદ્દન સાત લથું નહિ. | દષ્ટિ અને મહાદેવની અસંભવિત છે તેવી રીતે પ્રભુની | મૂર્તિની દષ્ટિ કેમકે તેમ કરવાથી દષ્ટિ સાતમા ભાગે ઉપરનો આઠમો ૧ કહી છે છતાં પણ એક ભાગ જવાનું સાત ભાગે કે સાડા કહેલું છે તેના બદલે છે ભાગે રાખવા એ લા દેટ ભાગ નજાય આપણી ભૂલ ગણાય છે અને ૭ સાતમા તેવી ભૂલ ન થવા ભાગમાં દૃષ્ટિ ન પામે તે માટે બાજુઆવતાં ૬ સાડા ને નકશામાં સ્પષ્ટ ભાગે આવે છે, માટે ચીતરી બતાવેલું છે. આમ માનવું અને તે પ્રમાણ દષ્ટિ થય છે. રાખવી.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy