________________
શિલ્પ રત્નાકર
[દ્વિતીય રત્ન
પાંચ મહાત્સવવડે અષ્ટ વસુએએ પૂજા કરી. તેમની પૂજાથી વરાટ, પુષ્પક, શ્રીપુંજ, સતાભદ્ર અને સિંહુ; આ પાંચ પ્રાસાદો ઉત્પન્ન થયા. અવાન્તર ભેદો સાથે वराटाहि आसाहो ११२ थाय छे, २१, २२.
४४
यक्षैश्चैव कृता पूजा पञ्चभिश्च महोत्सवैः ॥ विमानो गरुडी ध्वजो विजयो गंधमादनः ||२३|| विमानाः पञ्चधा ज्ञेयाः कर्तव्याः शांतिमिच्छुभिः ॥ त्रिचतुःपञ्चषट्सप्तपञ्चविंशोत्तरेश्शतैः ॥२४॥
પાંચ મહેાત્સવા દ્વારા યક્ષેાએ પૂજા કરી અને તેથી વિમાન, ગરૂડ, ધ્વજ, વિજય અને ગંધમાદન; આ પાંચ વિમાનાદિ પ્રાસાદો ઉત્પન્ન થયા. સુખશાંતિ ઇચ્છનારા પુરૂષોએ આ પ્રાસાદે કરવા. અવાન્તર ભેદોથી વિમાનાદિ ૧૦૬, ગરૂડાઢિ ૧૦૪, ધ્વજાદિ ૧૦૫, વિજયાદિ ૧૦૬ અને ગધમાદનાદિ ૧૦૭ પ્રકારના થાય છે. કુલ ૫૨૫ अझरना विभानाहि प्रभाहो लागुवा २३, २४.
उरगैश्व कृता पूजा तदूर्ध्वं सप्रदक्षिणा ॥ केशरीनंदनश्चैव मंदारश्च तथा शुभः ॥२२॥ श्रीवृक्षश्वेन्द्रनीलश्च रत्नकूटश्च नामतः ॥ गरुडश्चेति पञ्चैते प्रासादा भ्रमसंयुताः ||२६|| पञ्चविंशस्तथाख्याताः प्रासादाः पर्वतोपमाः ॥ पृथकेकशतार्थेन पञ्चाशदुत्तरास्तथा ||२७| द्वादशैव शतं चैव सांधाराश्च प्रकीर्तिताः ॥ शांतिदाः सर्वकालं तु नित्यकल्याणकारकाः ||२८||
તદન તર સએ ( નાગલે કે એ) સપ્રદક્ષિણ પૂજા કરી, તેથી કેશરીનંદન, મદાર, શ્રીવૃક્ષ, ઇન્દ્રનીલ અને ર૦ફૂટ નામના ભ્રમસ યુક્ત પાંચ પ્રાસાદો ઉત્પન્ન થયા. આ પાંચમાંથી મુખ્ય ૨૫ પર્વત જેવા પ્રાસાદો થયા અને તેમાંથી અવાન્તર ભેદોવડે એકેકના ૫૦ ભેદો થયા. કુલ ૧૨૫૦ સાંધારાદિ પ્રાસાદો કહેલા છે. આ પ્રાસાદે सर्वक्षण शांति मापनारा भने हमेशां उयार्ता हे. २५, २६, २७, २८.
:
विद्याधरैः पुनः कृत्वा पूजाश्चैव महोत्सवैः ॥ मिश्रका बहुरूपाठ्या अष्टादशाधिकं शतम् ॥२९॥