________________
મેર્વાદ્ધિવિ શતિ પ્રાસાદ લક્ષણાધિકાર.
પંચવક્ત પ્રાસાદ-સમ મેરૂ.
शृणु वत्स प्रवक्ष्यामि पञ्चवक्रस्य लक्षणम् ॥ चतुरस्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते ॥ ७५ ॥ હે વત્સ ! હવે પચવØ પ્રાસાદનું લક્ષણ કહુ છુ તે શ્રવણુ કર. ચારસ ક્ષેત્રમાં
દશમ રત્ન]
अदार लाग ४२वा. ७५.
भद्रार्ध द्विविभागस्तु भागैकेन विनिर्गतम् ॥ नंदिका भागमेकेन द्वितीया तु तथैव च ॥७६॥ चतुरंगं द्विभागैश्च निर्गमे चैव तत्समम् ॥ नंदिका पूर्वमानेन कर्णश्चेति द्विभागिकः ॥७७|| एवं च स्थापयेत्प्राज्ञो दिशासु विदिशासु वै ॥ भित्तिश्च सार्श्वभागेन सार्धभागा भ्रमन्तिका ॥७८॥
૩૬૫
ભદ્રાધ ભાગ છે અને નીકારે ભાગ એક કરવું. નંદિકા ભાગ એક, બીજી નદિકા ભાગ એક, પઢરા ભાગ બે, ત્રીજી નઢિકા ભાગ એક અને કેણુ ભાગ એ; આ બધાં અંગો સમદ્દલ કરવાં. આ પ્રમાણે ચારે દિશાઓમાં અગો સ્થાપવાં. ભિત્તિ लाग होठ भने अभाणी लाग होढनी रवी. ७६, ७७, ७८.
मध्यप्रासादकं कार्यं दशधा कल्पयेत्पुनः ॥
तदूर्ध्वे शिखरं कार्य स्वरूपं लक्षणान्वितम् ॥ ७९ ॥
મધ્ય પ્રાસાદ એટલે ભ્રમણીની અંદરના પ્રાસાદનું તલ દશ ભાગનુ કરવુ અને તેના ઉપર લક્ષણયુક્ત શિખરનું સ્વરૂપ કરવુ. છઠ્ઠું
केशरी नंदनचैव नंदिशालस्तृतीयकः ॥ कोण तु विनिर्दिष्टाः पंचवक्रविभूषणाः ॥ ८० ॥ नंदिकाप्रतिकर्णेषु तिलकानि नियोजयेत् ॥ भद्रे च रथिका ज्ञेया तदूर्ध्वे च त्रयोरुकम् ॥ ८१ ॥ प्रत्यङ्गं तत्र कर्तव्यं कर्णस्य वामदक्षिणे ॥ रेखोर्ध्व रसभागेन कर्तव्यश्च सदा बुधैः ॥८२॥
કેણુ ઉપર કેશરી, નદન અને નદિશાલનાં ઇંડકે ચઢાવવાં. નક્રિકાએ તથા પ્રતિક ઉપર તિલકા કરવાં. ભદ્રે દેઢિ અને ત્રણ ઉરૂશૃગા કરવાં. વામદક્ષિણભાગે प्रत्यग खु. उर्ध्व लागे रेमाओ छ लागे मेन्यवी. ८०, ८१, ८२.