________________
શિપ રત્નાકર
[દ્વિતીય રત્ન ततस्तुष्टश्च पूजाभिर्दयालुर्जगदीश्वरः॥ उक्तवाँश्च वरं ब्रूहि यत्स्यान्मनसि चिन्तितम् ॥७॥ ददामि त्वां तथा ब्रह्मन् सुराथं वक्तुमर्हसि ॥ . तच्छुत्वा च विधिः प्राह देवानां हितकाम्यया ॥८॥ यदि तुष्टोऽसि देवेश प्रार्थये त्रिदशाधिप ॥
येन येन कृता पूजा प्रकुर्याच शिवालयम् ॥९॥ ત્યારપછી વિવિધ પ્રકારની પૂજાથી સંતુષ્ટ થએલા દયાળુ જગદીશ્વરે કહ્યું. તમારા મનમાં જે અભિલાષા હોય તે વર માગે; અને તે બ્રહ્મદેવ! તમે જે માગશે તે હું તમને આપીશ. માટે દેશના હિતાર્થે તમારે જે કહેવાનું હોય તે કહેવાને તમે વે છે. પરમાત્માનું આ વચન સાંભળી દેવતાઓની હિતકામનાથી બ્રહ્મદેવે કહ્યું. હે દેવાધિદેવ ! જો તમે અમારી પૂજાથી પ્રસન્ન થયા છે તે “ જેમણે જેવા જેવા સ્વરૂપાકારવાળા યજ્ઞમંડપ કરી તમારું પૂજન કર્યું છે તેઓ તેવા તેવા સ્વરૂપાકારવાળાં शिवालय मनापी तमारी पूल ४२." से १२ २॥५पानी ४५! .” ७, ८, ६.
भवप्रसाददृष्टेश्च पूजाप्रासादसंज्ञिकाः ॥
वैराज्याद्याः समुत्पन्नाः सर्वाः प्रासादजातयः ॥ १०॥ દેવાધિદેવ પરમાત્માની કૃપાદૃષ્ટિથી દેવાદિ સમાજે યજ્ઞમંડપ દ્વારા કરેલી પૂજા સંસારમાં પ્રસાદના નામે વિખ્યાત થઈ અને પ્રાસાદની વૈરાજ્યાદિ સર્વ જાતિઓ पन्न २७. १०.
वैराज्यपुष्पकैलासमणिपुष्पत्रिविष्टपाः ॥ इषुभेदे समुत्पन्नाः प्रासादास्सर्वकामदाः ॥ ११ ॥ ब्रह्मवाचोद्भवाश्चैते सुराणां पूजयोस्थिताः ॥ वैराज्याद्यास्तथैवाष्टाशीतिपञ्चशतोत्तराः ॥ १२ ॥ त्रिशतं पुष्पका ज्ञेयाः कैलासाश्शतपश्च वै ॥ मणिपुष्पाइशतं साधं सार्धशितविष्टपाः॥ १३ ॥ अष्टाशित्युत्तराण्यैव शतान्यष्टादश स्मृताः ॥
ब्रह्मणोत्सृष्टवाक्येन चाद्या वैराज्यसंभवाः॥ १४ ॥ वैत्य, , वास, मणिपु.५ (मणि) अने त्रिविट५; 2 पाय प्रासlaa બાના વચનથી દેવની પૂજાવડે ઉત્પન્ન થયા અને તે સર્વ કામનાઓને આપનારા છે.