________________
द्वितीयं रत्नम् ।
अथ प्रासादोत्पत्तिप्रासादरचनालक्षणाधिकारः।
भारते वै महापुण्ये हिमवांश्च महागिरिः॥ तस्यान्तिके महत्पुण्यं रम्यं दारुवनोत्तमम् ॥१॥ तस्मिन् दारुवने दिव्ये सुरासुरनरोरगाः ॥ शक्राद्याश्च सुराः सर्वे वासुक्याद्याश्च पन्नगाः ॥२॥ कुबेराद्यास्तथा यक्षा गंधर्वास्तुंबरादयः॥ क्षत्रियाः सूर्यवंशीयाः सोमवंशप्रसूतयः॥३॥ विद्याधरास्तथा सर्वे दीक्षिताच शिवार्चने ॥ नानामहोत्सवान् कृत्वा पूजितो जगदीश्वरः ॥४॥
અથ પ્રાસાદત્પત્તિ પ્રકરણ. મહાપુણ્યશાળી ભારતવર્ષમાં હિમાલય નામે મહાન પર્વતરાજ છે. તેની નજીકમાં પવિત્ર તથા સુંદર દારૂવન આવેલું છે. તે દિવ્ય દારૂવનમાં ઈદ્રાદિ સર્વ દે, વાસુકિ આદિ સર્પો, કુબેરાદિય, તુંબરૂ આદિ ગંધર્વો, સૂર્યવંશી તથા ચંદ્રવંશી ક્ષત્રિય અને વિદ્યારે વિગેરે સર્વ દેવે, અસુરે, સર્પો અને મનુષ્ય કાણુસ્વરૂપ ભગવાન શિવની પૂજા-અર્ચના સારૂ ભેગા થયા અને યજ્ઞ મહોત્સવની દીક્ષા લઇ તેઓએ અનેકવિધ મહત્યા કરી યથાવિધિ જગદીશ્વરની પૂજા કરી. ૧, ૨, ૩, ૪.
सुरासुरनराद्यैश्च नंदादितिथिपञ्चसु ॥ विविधाकारसंयुक्तान् नानारूपान विलक्षणान् ॥५॥ वैराज्यादीन् तथा पश्च पश्च कृत्वा च मण्डपान् ॥
विविधैस्स्तोत्रगीतैश्च तोषितो जगदीश्वरः ॥६॥ દેવ, દૈત્ય અને મનુષ્યાદિના એકત્રિત થએલા સમાજે અનુક્રમે નંદાદિ પાંચ તિથિઓમાં વિવિધ આકૃતિઓ તથા નાના પ્રકારનાં સ્વરૂપેથી યુક્ત વિલક્ષણ વૈરાજ્યાદિ પાંચ પાંચ યજ્ઞ મંડપ રચી વિવિધ પ્રકારનાં સ્તોત્રો અને ગીતથી જગદીવરને संतुष्ट प्रा. ५, १.