________________
૩૨૮
શિપ રત્નાકર
[ નવમ રત્ન
તલ ઉપર પ્રમાણે કરવું અને વધારેમાં મુખભદ્રમાં એક પ્રતિભદ્ર કરવું. તેના ઉપર ડેઢિયે કરે. કણે શૃંગ અને તેના ગાળામાં સિંહ કરે. આ સિંહ નામને પ્રાસાદ જાણ. ૩૪.
देवानां तु प्रकर्तव्यं सिंहसूत्रं तु शाश्वतम् ॥
तुष्येद् गिरिसुता तस्य धनपुत्रसुभाग्यकम् ॥३५॥ દેવેને માટે સિંહ પ્રાસાદ કરે. એથી પાર્વતી પ્રસન્ન થાય છે અને ધન, પુત્ર તથા સૌભાગ્યને આપે છે. ૩પ.
ઇતિશ્રી સિંહપ્રાસાદ તૃતીય, ઈંડક ૧૩. (૪) શ્રીનંદનપ્રાસાદ–વયાંગ-તૃતીય પ્રાસાદ. कर्णे शृङ्गं तु कर्तव्यं पश्चाण्डकविभूषितम् ॥
श्रीनंदनस्तदा नाम कर्तुः संतानवर्धनः ॥३६॥ ઉપર પ્રમાણે તલ કરી કણે પંચાંડક ઈંગ ચઢાવવું. આ શ્રીનંદન નામને પ્રાસાદ જાણું અને તે કર્તાને સંતાનની વૃદ્ધિ કરનાર છે. ૩૬.
ઇતિશ્રી નંદનપ્રાસાદ ચતુર્થ, ઈંડક ૨૯.
ઇતિશ્રી ત્રયાંગ ત્રણ પ્રાસાદ.
(૫) મન્દિરપ્રાસાદ-પંચાંગ-પ્રથમ પ્રાસાદ. षड्भागभाजिते क्षेत्रे कर्णश्च भागभागिकम् ।। द्विभागश्च भवेद् भद्रं निर्गमे चार्धभागिकम् ॥३७॥ प्रतिरथश्च भागकं भागैकञ्च विनिर्गतम् ॥
चतुर्भागमितं गर्भ कर्तव्यं तु सदा वुधैः ॥३८॥ ચોરસ ક્ષેત્રમાં છ ભાગ કરી કર્ણ ભાગ એક કર, ભદ્ર આખું ભાગ બેનું કરવું અને નીકારે અર્ધા ભાગ રાખવું. પ્રતિરથ એક ભાગ સમદલ કરે અને ગભારો ચાર ભાગને કરે. બુદ્ધિમાનેએ સર્વદા આ પ્રમાણે તલમાન કરવું. ૩૭, ૩૮.
भद्रे कर्णे द्वयं शृङ्गमेकं प्रतिरथे स्मृतम् ॥ एवंविधश्च कर्तव्यो मंदिरश्च शिवात्मजम् ॥३९॥