SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं रत्नम् । સૂત્રધાર લક્ષણ सुशीलश्चतुरो दक्षः शास्त्रज्ञो लोभवर्जितः ॥ क्षमावान् स्याद्विजश्चैव सूत्रधारः स उच्यते ॥१॥ સુશીલ, ચતુર, કાર્યમાં પ્રવીણ, શિલ્પશાસ્ત્રને પરિપૂર્ણ જાણનાર, લેભ રહિત ક્ષમાવાન અને દ્વિજ જ્ઞાતિ જે હોય તેને સૂત્રધાર જાણ. ૧. स्वलक्षणैश्च संपूर्ण यस्मिन्राज्ये सुशिल्पिनम् ॥ न तत्र जायते विघ्नं कथितं विश्वकर्मणा ॥२॥ પિતાના લક્ષણોથી સંપન્ન એવા સુજ્ઞ શિપીને જે રાજ્યમાં માનપૂર્વક નિવાસ કરાવવામાં આવે છે તે રાજ્યમાં કેઈ પણ પ્રકારનું વિઘ આવતું નથી. એ પ્રમાણે વિશ્વકર્માએ કથન કરેલું છે. ૨. શુભ મુહૂર્તમાં કાર્યારંભ, शुभे मासे सिते पक्षे वर्तिते चोत्तरायणे ॥ चंद्रताराबले पूर्णे सुलग्ने च शुभे दिने ॥ ३ ॥ સૂત્રધારે શુભ માસ, શુક્લ પક્ષ અને ઉત્તરાયણના સૂર્યમાં ચંદ્ર અને તારાનું પરિપૂર્ણ બળ જોઈ શુભ દિવસે અને શુભ લગ્નમાં નવીન કામ આરંભ કરે. ૩. ગજ વિધાન. हस्तलक्षणमानश्च गायत्रीमानसंभवम् ॥ विज्ञेयं सूत्रधारेण सर्वकार्योपकारणम् ॥ ४ ॥ હસ્ત (ગજ ) નું લક્ષણ તથા પ્રમાણે ગાયત્રી મંત્રની વણ સંખ્યા (૨૪) માંથી ઉદ્ભવેલું છે અને તે સર્વ પ્રકારના શિલ્પકાનું મુખ્ય સાધન છે, એ સૂત્રધારે જાણવું જોઈએ. ૪. सूर्योदयप्रतिष्ठायां सुदृष्टिपथमागतः॥ जालान्तरगतो रश्मिस्तस्मिन्यदृश्यते रजः॥५॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy