________________
ઉપર શિપ રત્નાકર
[ચતુર્થ રત્ન દ્વારની ઉંચાઇના માને મૂર્તિ અને સિંહાસનના ભાગનું કેઠક
નંબર,
પબાશણ ભાગ.
પ્રતિમા ભાગ.
ઉપરના છેડવાને 1
ભાગ.
દ્વારની ઉંચાઇમાં
કુલ ભાગ.
, ભાગ.
- ૪ ભાગ,
૧ ભાગ.
૯ ભાગ, ------ ડર ભાગ.
૪ ભાગ.
૧૪ ભાગ.
1
: ભાગ.
-
--
-
--
૧૫ ભાગ.
૧૩ ભાગ.
૪ ભાગ.
૩ર
ભા.
૧૩ ભાગ.
, ૧૫ ભાગ.
૪ ભાગ.
૩૨ ભાગ.
.
૧૬ ભાગ.
|
૨ ભાગ.
|
૪ ભાગ.
J
૩ર ભાગ.
પ્રાસાદના માને ઉભી મૂર્તિનું પ્રમાણ. प्रासाद एकहस्ते तु मूर्तिरेकादशाङ्गुला ॥ दशाङ्गुला ततो वृद्धिर्यावद्धस्तचतुष्टयम् ॥१३०॥ द्वन्यङ्गुला दशहस्तान्तं शतार्धमङ्गलस्य च ॥
अतिवृद्धिर्दशांशोना मध्यमा च कनीयसी ॥१३१॥
એક ગજના પ્રસાદને મૂર્તિ અગિયાર (૧૧) આગળ ઉચી કરવી અને પછી ચાર ગજ સુધી દરેક ગજે દશ (૧૦) આંગળ, ચારથી દશ ગજ સુધી બે (૨) આંગળ અને દશથી પચાસ ગજ સુધી એક (૧) આંગળની વૃદ્ધિ કરવી.
આ પ્રમાણે આવેલા જે માનમાંથી દશમા ભાગે હીન કરવાથી મધ્યમ અને મધ્યમાના માનમાંથી દશમા ભાગે હીન કરવાથી કનિષ્ઠ માનની મૂર્તિ જાણવી. ૧૩૦,૧૩૧.
શેષશાયી ભગવાનની સૂતી મતિનું પ્રમાણુ. सप्तांशे गर्भगेहे तु द्वौ भागी परिवर्जयेत् ॥
માનો મવાની સુવાવટા ફરા સાત ભાગ કરેલા ગભારામાંના બે ભાગ છોડી પાંચ ભાગના સૂતેલા શેષશાયી ભગવાનની મૂતિ કરવી તે સુખ આપનારી છે. ૧૩ર.