________________
૩૧૮
શિલ્ય રત્નાકર
[ અષ્ટમ રત્ન પડખે અર્ધા ભાગની નંદિકા કરવી અને આખું ભદ્ર ત્રણ ભાગનું કરવું તથા નકારે એક ભાગ
રાખવું. આ પ્રમાણે ચારે દિશાએ સ્થાપના કરવી. (૫૧)કુંથુનાથ- કણે કેશરીશગ કરવું અને તેના ઉપર એક પ્રાસાદિ.
તિલક ચઢાવવું. પ્રતિકણે પણ કર્ણ સમાન એક ૧૭મીવિભક્તિ કેશરી ઈંગ અને તિલક કરવું. નંદિકાએ એક
તિલક કરવું. ભદ્ર બે ઉરૂશગ કરવાં. આ કુંથુ૬૯ ઠંડક.
નાથપ્રાસાદ જાણે અને તે સર્વદેવને પ્રિય ૨૦ તિલક, એવા સર્વ શ્રેષ્ઠ જિનેન્દ્ર ૧૭ મા શ્રીકુંથુનાથ
પ્રભુને માટે કરે. ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૮. ઇતિશ્રી કુંથુનાથપ્રાસાદ એકપચાશત્ , તુલ
ભાગ ૮, ઈક ૬૯, તિલક ૨૦. (૫૨) શક્તિદપ્રાસાદ દ્વિતીય ભેદ. तद्रूपश्च प्रकर्तव्यं,
रथो तिलकं न्यसेत् ॥ शक्तिदो नाम विज्ञेयः,
श्रीदश्चैव सुखावहः ॥१२९॥
ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને રથ ઉપર એક તિલક છે તેની ઉપર બીજું એક
તિલક કરવું. આ શક્તિદ નામને પ્રાસાદ ન જાણુ અને તે લદ્દમી તથા સુખને આપનારે છે. ૧ર૯. ઈતિશ્રી શક્તિપ્રાસાદ પિચાશ,
ઈડક દ૯, તિલક ૨૮. (૫૩) હર્ષણપ્રાસાદ તૃતીય ભેદ, कर्णीचे तु प्रदातव्यं,
હું શુદ્ધ તવ જ છે प्रासादो हर्षणो नाम,
जिनानां हर्षदायकः ॥१३०॥
DEEP
દર
तल भाग