________________
3८८
દશમ રત્ન ] મર્યાદિવિશતિ પ્રાસાદ લક્ષણાધિકાર
चत्वारिंशत्तिलकैश्च कुटाकारैः सुशोभनैः ॥
सप्तपश्चाशदधिकैविशालश्च शताण्डकैः ॥२०१॥ કૂટાકાર સુશોભિત ચાલીસ તિલકે તથા એકસે સત્તાવન ઈડકેવાળે આ વિશાલ નામને મેરૂ પ્રસાદ જાણવે. ૨૦૧.
ઇતિશ્રી વિશાલ પ્રાસાદ, તલ ભાગ ૨૮, ઈડક ૧૫૭, તિલક ૪૦, અષ્ટાદશ પ્રાસાદ.
શ્રીપર્વતકૂટ પ્રાસાદ-એકે નવિંશતિતમ મેરૂ. श्रीकूटञ्च प्रवक्ष्यामि विप्राणां साध्यते श्रिया ॥
चतुरस्त्रीकृते क्षेत्रे दिवाकरविभाजिते ॥२०२॥ હવે શ્રીપર્વતકૂટ પ્રાસાદ કહું છું. જેનાથી બ્રાહ્મણને લક્ષ્મીની પ્રાપ્તિ થાય छ. योरस क्षेत्रमा मा२ मा ४२वा. २०२.
पदद्वयं तु शालार्धं भागैकेन विनिर्गतम् ॥ • नंदिकाभागमेकेन विस्तरे निर्गमेऽपि च ॥२०॥ द्वितीया तत्समा कार्या कोणश्चैव द्विभागिकम् ॥
एत्तत्तु कथितं वत्स चतुर्दिक्षु व्यवस्थितम् ॥२०४॥ ભદ્રાઈ ભાગ છે અને નકારે ભાગ એક કરવું. નદિક ભાગ એક, બીજી નંદિક ભાગ એક તથા કેણુ ભાગ બે સમદલ કરવો. હે પુત્ર! આ પ્રમાણે ચારે દિશાसोभा भान यो . २०3, २०४..
भित्तिश्च सार्धभागेन सार्धभागा भ्रमन्तिका ॥
मध्ये प्रासादकं स्थाप्यं पदानां दशकल्पना ॥२०॥ ભિત્તિ તથા ભ્રમણી દોઢ દોઢ ભાગની કરવી અને અંદરના પ્રાસાદનું તલ દશ मागनु ४२यु. २०५०
कोणं भागद्वयं कार्यं सार्धभागेन चानुगम् ॥ शालाधं सार्धभागेन स्थापयदिग्विदिक्षु च ॥२०६॥ भित्तिश्च कर्णमानेन शेषं गर्भगृहं भवेत् ॥ तदूचे शिखरं कार्य सर्वशोभासमन्वितम् ॥२०७॥