________________
સહ માગ૨૮
શિલ્પ રત્નાકર
(૪૭) ધર્મઃપ્રાસાદ
૧પમી વિભક્તિ.
ર૫ ક.
૧૨ તિલક.
[ અમરત્ન
વૃદ્ધિ કરનાર, રિદ્ધિને આપનારી અને જિનેદ્રોને વિશેષ પ્રિય છે. ૧૨૦. ઇતિશ્રી ધર્મવૃક્ષપ્રાસાદ અષ્ટચત્વારિશત્, ઇંડક ૨૩૩, તિલક ૪,
(૪૯) શાંતપ્રાસાદ–૧૬ મી વેભકિત. चतुरस्रीकृते क्षेत्रे, द्वादशांश विभाजिते ॥ कर्ण भागद्वयं कार्यं, प्रतिकर्णं तथैव च ॥ १२१ ॥
भद्रार्ध सार्वभागेन, नंदिका चार्श्वभागतः ॥
कर्णे कर्मद्वयं कार्य,
प्रतिकर्णे तथैव च ॥१२२॥ नंदिकायां शृङ्गकूटे,
रुशृङ्गाणि द्वादश ॥ शांतो नाम च विज्ञेयः,
તેષ્યઃ સર્વદ્યુતાઃ ॥૨૨॥
ચારસ ક્ષેત્રના માર (૧૨) ભાગ કરવા. કહ્યું અને પ્રતિકણું એ એ ભાગના કરવા. અ" ભદ્ર ઢઢ ભાગ તથા નંદ્રિકા અર્થા ભાગની કરવી. કણે અને પ્રતિકણે બે બે ક કરવાં. નાદિકાએ એક શૃંગ અને તેના ઉપર ફૂટ કરવું તથા ભદ્રે ચારે દિશાએ મળી ખાર (૧૨) ઉશૃગા કરવાં,
શાંત નામના આ પ્રાસાદ સ જિન દેવેને માટે કરવા. (વિશેષે કરી ૧૬ મા શ્રી શાંતિનાથ પ્રભુને માટે કરવામાં આવે છે. આ પ્રાસાદને શ્રીલિંગપ્રાસાદ પણ કહે છે). ૧૨૧, ૧૨૨, ૧૨૩.
ઇતિશ્રી શાંતપ્રાસાદ એકેનપચાશત્, તુલ ભાગ ૧૨, ઈંડક ૧૮૯.