________________
चतुर्थ रत्नम्।
ગધ મvemરિતોષ્ટિક્ષrifધારા
अथातः संप्रवक्ष्यामि मण्डपानां तु लक्षणम् ॥ प्रासादस्य प्रमाणेन मण्डपं कारयेद् वुधः ॥१॥
અથ પ્રાસાદોના મંડપનું વિધાન. હવે પ્રાસાદને કાના મંડપનું લક્ષણ કહું છું. વિદ્વાન શિલ્પીએ પ્રાસાદના પ્રમાણને અનુરૂપ મંડપ કર. ૧.
मूलकर्णेन सूत्रेण सलिलञ्च चतुष्किका ॥
मण्डपस्तद्विनिष्क्रान्तः प्रासादशिखरं ततः ॥२॥ પ્રાસાદની મૂળ રેખાના એક સૂત્રમાં જોડીને કેળી (સલિલ) તેમજ ચોકી કરવી અને તેનાથી નીકળ મંડપ કરે તથા પ્રાસાદના ઉપર શિખર કરવું. ૨.
कर्णगूढो विलोकास्य एकत्रिद्वारसंयुतः॥
प्रासादाग्रे प्रकर्तव्याः सर्वदेवस्य मण्डपाः ॥३॥ ગૂઢમંડપ અથવા વિકાસ્ય (ખુલ્લે) મંડપ એક દ્વારા અથવા ત્રણ દ્વારવાળે કરે. આ પ્રમાણે સર્વ દેવતાઓના પ્રાસાના અગ્ર ભાગે મંડપ કરવા. ૩.
गूढष्किकास्तथानन्ताः क्रमेण मण्डपास्तथा ॥
जिनस्याग्रे प्रकर्तव्याः सर्वेषां तु बलाणकम् ॥४॥ જિનના દેવાલયના અગ્રભાગે કે ગૂઢમંડપ અને તેના અગ્રભાગે ચેકીઓ તથા ચોકીઓના અગ્રે રંગમંડપ (નૃત્યમંડ) કરવા અને બેલાણક તે સર્વ દેવતાઓનાં દેવાલને કરવાં. ૪.