________________
શિલ્પ રત્નાકર
[ ચતુ શરત્ન
૫૦
પરંતુ કૃષ્ણપક્ષમાં સદા તારાનું અલ ગ્રહણ કરવું. કેમકે જ્યારે પતિ ક્ષીણ થાય છે અથવા વિદેશ જાય છે ત્યારે ઘરનુ સ્વામીપણું ઘરની સ્રીજ કરે છે. ૯૦, ૯૧, ૯૨.
તારા મલ.
जनिभान्नवकेषु त्रिषु जनिकर्माधानसंज्ञिताः प्रथमाः ॥ ताभ्यस्त्रिपञ्चसप्तमताराः स्युर्नहि शुभाः क्वचन ॥९३॥
જન્મ નક્ષત્ર ચા નામના નક્ષત્રથી આરંભ કરીને દિન યા નક્ષત્ર સુધી ગણી નવ નવની ત્રણ પ`ક્તિ કરવી. એ ત્રણે પક્તિની પ્રથમ તારાઓનાં નામ ક્રમથી જન્મતારા, કતારા અને આધાન તારા જાણવાં. એ ત્રણે પંક્તિમાં, ત્રીજી, પાંચમી અને સાતમી અશુભ જાણવી ૯૩.
તારાનું કાળક
૧ જન્મ ૨ સ ંપત ૩ વિપત ૪ ક્ષેમ | ૫ ચમ
૧૦ ફ ૧,,
૧૨
૧૩
૧૯ ધાન
૨૦
1,
૨૩
""
૧૪
73
27
૬ સધન છે નિધન ૮ મેલીફ પરમ મૈત્રી
!
૧૫
૨૪
22
""
:
1 ૧૭,, ૧૮
32
૨૫,, ૨૬,,
૬
""
આ તારાઓમાં પ્રથમ, બીજી અને આઠમી તારા મધ્યમ ફળ આપનારી છે. ત્રીજી, પાંચમી અને સાતમી તારા અધમ છે તથા ચોથી, છઠ્ઠી અને નવમી તારા શ્રેષ્ઠ કહી છે. ऋक्षं न्यूनं तिथिर्न्यना क्षपानाथोऽपि चाष्टमः ॥ तत्सर्वं क्षोभयेत्तारा षट्चतुर्थनवस्थिता ॥ ९४॥
નક્ષત્ર અશુભ હોય, તિથિ અશુભ અને ચદ્રમ! અશુભ હેય તેપણ છઠ્ઠી, ચેાથી અને નવી તારા સને દબાવી દે છે. ૯૪.
यात्रा युद्धविवाहेषु जन्मतारा न शोभना || शुभाशुभ कार्येषु प्रवेशे च विशेषतः ॥ ९५ ॥
યાત્રા, યુદ્ધ અને વિવાહુમાં જન્મની તારા સારી નથી પરંતુ બીજા શુભ કામાં જન્મની તારા શુભ છે . અને પ્રવેશ કાર્ય માં તે વિશેષે કરીને શુભ છે. ૯૫. ચંદ્રની દિશા,
मेषे च सिंहे धनपूर्वभागे वृषे च कन्यामकरे च याम्ये ॥ मिथुनेच तूले घटपश्चिमायां कर्के च मीने त्र अलि उत्तरायाम् ॥९६॥