________________
૧૮૩
પંચમ રન ] નાગરાદિ પ્રાસાદનાં લક્ષણ
શિખરની રેખા કામડીથી છેડવાનું પ્રમાણ रेग्वामूलस्य विस्तारात् पद्मकोशं समालिखेत् ॥ चतुर्गुणेन सूत्रेण सपादशिग्वरोदयः ॥२३॥
રેખા (પાયાના મૂળના વિસ્તારથી ચાર ગણું સૂત્ર લાંબું રાખી વગર ખીલેલા કમળ પુષ્પ (પદ્મશ) ને આકારે શિખરની નમણ છેડવી અને શિખરની ઉચાઈ સાચી ફી. ૩.
પ ભાગથી ર૯ ભાગ સુધી નીચે પ્રમાણે એકેક ભાગ વધારવાથી રેખા છેડવાના
રપ ભેદ થાય છે.
૮ ભાગથી ૬૮ સુધી ચાર ચાર ભાગ વધારવાથી નીચે પ્રમાણે રેખા છોડ
વાના ૧૬ ભેદ થાય છે.
૫ ભાગ.
૬ ભાગ,
19 ભાગ,
૪ ભાગ.
૧૨ ભાગ.
૧૬ ભાગ.