________________
૫૬
શિલ્પ રત્નાકર
પૂજા સામગ્રી.
શ્રીફળ નગ ૨, રેશમી વસ્ત્ર નગ ૩, તે એ બે ગજ સમચોરસ, શ્વેત, પીત મૂર્તિ સવા પાંચ વાલ, પંચરત્ન ( અથવા મહાદક્ષિણા રૂા. પા) સવા પાંચ, તાંબાના
અને રક્ત વર્ણનાં. ચોખા શેર રા, સુવર્ણની પચરત્નની પોટલી નગ ૨ ) તથા વાસ્તુની કળશ નગ ૧ તથા ધેાતી જોટો નગ ૧.
પૈસા સાપારી
બદામ
ખારેક
દ્રાક્ષ
નગ
""
""
""
33
૧૦૦
૧૦૦
૧૦૦
૧૦૦
૧૦૦
એલાયચી
લવીંગ
પાન
કમળ કાકડી જાવિત્રી
નગ
""
"3
33
[ ત્રાદશ રત્ન
૧૦
૧૦૦
૧૦૦
૧૦૦
ન તેલે
કેળાં, દાડમ, જામફળ, નારગી, મેસખી, કેરી વિગેરે પાંચપાંચ અને બીજોરૂ નગ ૧, ફળફળાદિ, પુષ્પ, સિંદૂર, કપૂર, અગર, ચંદન, કેશર, અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, કંકુ, નાડાછડી. નૈવેદ્યમાં પેડા, બરફી, લાડુ અને સાકર સવા શેર લેવી, પંચામૃતમાં દૂધ, દહીં, ઘૃત, સાકર અને મધ.
ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નદાશ કર મુલજીભાઇ સામપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનુ પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર નામનુ તેરમું રત્ન સંપૂર્ણ.