SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ પ શિલ્ય રત્નાકર शिलाप्रतिष्ठमानासु दैवतैरत्र शुच्यते ॥ स्वर्गे चाभीप्सितं स्थानं राज्यं च जन्मजन्मनि ||१८|| [ત્રાદશ રત્ન અન્ય આઠ દિશાઓની અૠશિલાઓનુ સ્થાપન થતાં દેવા ( પેાતાનાં સ્થાન જવાના વિચારમાં પડે છે અને સ્થાપનકર્તા સ્વમાં ઇચ્છિત સ્થાન મેળવે છે તથા જન્મજન્માંતરમાં રાજ્ય પ્રાપ્ત કરે છે. ૯૮, द्वारे प्रतिष्ठमाने तु स्तंभोच्छ्रायसुसंयुते ॥ लोके महापुरं रम्यं शतयोजनकाञ्जनम् ॥ ९९ ॥ દ્વારશાખા સયુક્ત દ્વારની પ્રતિષ્ઠા કરવાથી લેકમાં સ યેજનના વિસ્તારવાળા રમણીય મહાપુરનું રાજ્ય પ્રાપ્ત થાય છે. ૯૯. पद्मशिलाप्रतिष्ठायां देवालये भूमस्तके || एकच्छत्रं महाराज्यं जनलोकेषु लभ्यते ॥ १०० ॥ દેવાલયમાં પદ્મશિલાની પ્રતિષ્ઠા કરવાથી જનલેાકમાં એકછત્ર મહારાજ્યની પ્રાપ્તિ થાય છે. ૧૦૦, पुरुषे प्रतिष्ठमाने आगममंत्रसंयुते ॥ तपोलोके ब्रह्मलोके त्रिदशैः सह क्रीडति ॥ १०१ ॥ શાસ્ત્રોક્ત મંત્રવિધિ સયુક્ત ધ્વજાપુરૂષની પ્રતિષ્ઠા કરવાથી કર્તા તપલાક તેમજ બ્રહ્મલોકમાં દેવલેકની સાથે ક્રીડા કરે છે. ૧૦૧. घंटाप्रतिष्ठमानायामुत्पन्नायां क्षीरार्णवात् ॥ काञ्चनैः पुष्पविमानैः सत्यलोकं स गच्छति ॥ १०२ ॥ ક્ષીરસમુદ્રમાંથી ઉત્પન્ન થએલી ઘટા એટલે આમલસારો ચઢાવવાની પ્રતિષ્ઠા કરવાથી કર્તા સુવ`મય પુષ્પવિમાનામાં એસી સત્યલોકમાં ગમન કરે છે. ૧૦૨. कृते महाध्वजारोहे पताकाध्वजचामरे || गच्छति ज्ञानलोकं स पत्र ज्ञानञ्च देवता ॥ १०३ ॥ પતાકાધ્વજ તથા ચામરસહિત મહાધ્વજારોપણ અને તેની સાથે દેવાલયમાં દેવપ્રતિષ્ઠા કર્યાંથી કરાવનાર સ્વામી જ્ઞાનલેકને પ્રાપ્ત થાય છે કે જ્યાં સદા સર્વાંદા જ્ઞાનદેવતા બિરાજમાન છે. ૧૦૩.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy