________________
૩૮
શિલ્ય રત્નાકર
[અષ્ટમ રત્ન
સમરસ ક્ષેત્ર કરી તેના જેવીસ (૨૪) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ ત્રણને કરે તેમજ પ્રતિકર્ણ પણે ત્રણ ભાગને કરે અને કણિકા તથા નંદિકા એકએક ભાગની કરવી. અર્ધ ભદ્ર ચાર () ભાગનું કરવું. કર્ણ અને રથ પહેલું (sa) વીરવિકમ શૃંગ સર્વતોભદ્ર, બીજું કેશરી અને ત્રીજા (૭૦) વીરવિક્રમ
પ્રાસાદ. શ્રીવત્સ ચઢાવવું. આઠ (૮) પ્રત્યગો કરવાં. ભદ્ર ચાર (૪) ઉરૂશંગો ચઢાવવાં અને નંદિકાએ ૨૪મી વિભક્તિ. તેમજ કેણિકાએ ઉત્તમ એક એક ગે ચઢાવવાં. ફરી ઠંડક,
શ્રી વિશ્વકર્મા પિતાના પુત્ર જયને સંબોધી કહે છે કે, હે પુત્ર, મેં તને જિનેન્દ્રોને અત્યંત પ્રિય વીરવિકમ નામને ચોવીસમી વિભકિતને સીત્તેરમે પ્રાસાદ કહ્યો કે જે ત્રિલેકમાં પ્રખ્યાત છે અને તે ચાવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીને માટે કરવામાં આવે છે. ૧૬૧, ૧૬૨, ૧૬૩, ૧૬૪. ઈતિશ્રી વીરવિકમનામ શ્રી મહાવીર સ્વામીવલ્લભ પ્રાસાદ સમિતિ, તુલ ભાગ ૨૪, ઈડક ર૨૧. (૭૧) માદય પ્રાસાદ દ્વિતીય ભેદ. तद्रूपश्च प्रकर्तव्यं,
को तिलकं न्यसेत् ॥ મષ્ટાશ્ચ વિચ,
प्रासादो जिनवल्लभः ॥१६॥
ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને વિશેષમાં કણે એક તિલક ચઢાવવું. આનું નામ “મષ્ટાદયપ્રાસાદ” છે અને તે જિનેન્દ્રોને અતિ પ્રિય છે. ૧૬૫. ઈતિશ્રી મષ્ટાદય નામ જિનવલ્લભપ્રાસાદ
એકસપ્તતિ, ઈડક ર૨૧, તિલક ક.
એ
તો મારી