________________
षष्ठं रत्नम् ।
अथ श्रीकेशरादिपञ्चविंशतिप्रासादलक्षणाधिकारः ।
ભેદ માન. शृणु वत्स प्रवक्ष्यामि प्रासादानां तु लक्षणम् ॥
युग्मत्रीण्येकवेदेषु षड्चत्वारस्तथाभिदः ॥१॥ (સૂત્ર સંતાન નામના ગ્રંથમાં વિશ્વકર્મા પિતાના પુત્રને ઉદ્દેશી કહે છે, હે પુત્ર, કેશરાદિ જાતિના પ્રાસાદેનાં લક્ષણ કહું છું તે સાંભળ. નીચે બતાવેલા તલાનુસાર આ પ્રાસાદના સાત ભેદ વડે પચીસ પ્રાસાદ થાય છે. પહેલા ભેદના ૨, બીજાના ૩, ત્રીજાને ૧, ચેથાના ૪, પાંચમાના પ, છઠ્ઠાના ૬ અને સાતમા ભેદના ૪ ભેદ જાણવા ૧.
- તુલભાગ પ્રમાણ समतलाः प्रकर्तव्याः सप्ततलाः प्रकीर्तिताः ॥
वसुदिग्सूर्यस्वःवण्डाष्टादशद्वयविंशतिः ॥२॥ કેશરાદિ પ્રાસાદો સમતલના કરવા અને તે સાત તલના કહ્યા છે. તે તલ નીચે પ્રમાણે વસુ (૮), દિગૂ (૧૦), સૂર્ય (૧૨), સ્વઃ (૧૪), ખંડ (૧૬), અષ્ટાદશ (૧૮) અને દ્રયવિંશતિ (૨૨) ભાગનાં જાણવાં. ૨.
प्रासादाः केशराद्याश्च सर्वकामफलप्रदाः ॥
त्रिलोकेषु सदा पूज्याः कथिताः पञ्चविंशतिः ॥३॥ કેશરાદિ પચીસ પ્રાસાદો સર્વ કામનાઓના ફળને આપનારા છે અને ત્રણે લેકે માં સદા પૂજવા એગ્ય છે. ૩.
* ઈડમાને પ્રાસાદભેદ. . आद्यः पश्चाण्डको ज्ञेयः केशरी नाम नामतः ॥ . तावत्कार्या चतुर्वृद्धिर्यावदेकोत्तरं शतम् ॥४॥