________________
પ૬૮
શિલ્પ રત્નાકર [ચતુશ રત્ન पूर्वात्रयं विशाखा च ज्येष्ठाामूलमेव च ॥ शतताराभमेतेषु कृत्यं साधारणं स्मृतम् ॥४९॥ भरणी कृत्तिका चैव मघाश्लेषे तथैव च ॥
अत्युग्रं दुष्टकार्य यत् प्रोक्तमेषु विधीयते ॥२०॥ usel, अश्विनी, भृगशिर, पुष्य, स्त, चित्रा, ३ उत्तरा, रेवती, શ્રવણ, ધનિષ્ઠા, પુનર્વસૂ, અનુરાધા તથા સ્વાતી; આ નક્ષત્રો શુભ છે અને સર્વ પ્રકારનાં શુભ કાર્યો આ નક્ષત્રોમાં સિદ્ધ થાય છે.
ત્રણે પૂર્વા, વિશાખા, જયેષ્ઠા, આદ્રા, મૂલ અને શતતારા; આ નક્ષત્ર સાધારણ છે અને તેમાં સાધારણ કાર્ય કરવાં શુભ છે.
ભરણી, કૃત્તિકા, મઘા તથા આશ્લેષા, એ અતિ ઉષ્ય નક્ષત્રે છે અને તેમાં सत्यत ये ४२५८ ४थु छ. ४७, ४८, ४५, ५०.
નક્ષત્રામાં વિશેષ શુભાશુભ કાર્ય. ध्रुवं स्थिरमिति ख्यातं रोहिणी चोत्तरात्रयम् ॥ तत्रामरगृहग्रामाऽभिषेकाद्याः स्थिरक्रियाः ॥५१॥ मृगश्चित्रानुराधा च रेवती मृदुमैत्रकम् ॥ तत्र गीतं रतिं कुर्याद्भषा माङ्गल्यमम्बरम् ॥५२॥ पुष्याश्विन्यभिजिद्धस्तं लघु क्षिप्रमुदाहृतम् ॥ तत्र भूषौषधज्ञानं गमनं शिल्पकं रतिः ॥५३॥ ज्येष्ठाः मृलमाश्लेषा तीक्ष्णं दारुणमुच्यते ॥ तत्र भेदो वधो बंधो मंत्रभूतादिसाधनम् ॥५४।। श्रवणादित्रिभं स्वातिपुनर्वसु चरं चलम् ॥ तस्मिन्वाजिगजारोहो वाटिकागमनादिकम् ॥५५॥ भरणी च मघा पूर्वा क्रूरमुग्रमुदाहृतम् ॥ विषशस्त्राग्निघातादि तत्र च्छेदविनाशनम् ॥१६॥ विशाखा कृत्तिका चैव मिश्रं साधारणं स्मृतम् ॥
नीलोत्सर्गोऽग्निकार्यश्च मिश्रं तत्र च सिद्धयति ॥५७॥ રેહિ અને ઉત્તરોત્રય એટલે ઉત્તરા ફાલ્ગની, ઉત્તરાષાઢા તથા ઉત્તરભાદ્રપદ; આ નક્ષત્રો ધ્રુવ અને સ્થિર સંજ્ઞાવાળાં છે. તેમાં દેવાલય બનાવવા,