________________
પ્રથમ રત્ન]
આયાદિ અંગે વિચાર. શિલ્પશાસ્ત્રના વિદ્વાનોએ આઠ પ્રકારનાં સૂત્રો કથન કરેલાં છે. તેનાં નામ નીચે પ્રમાણે –
(૧) દષ્ટિ, (૨) ગજ, (૩) મુંજની દોરી, (૪) સુતરની દેરી, (૫) અવલંબક (ઓલ), (૬) કાષ્ઠ (કાટખૂણે), (૭) સૃષ્ટિ (સાધણી અથવા લેવલ) અને (૮) વિલેખ્ય અર્થાત્ પ્રકારનું આ આઠ સૂત્રોનાં નામ છે. ૨૮.
કાટખૂણે બનાવવાની રીત. सूर्याङ्गुलमितं दैर्ये विस्तृतौ च नवाङ्गुलम् ॥ उभयोः कोणसंलग्नं तिथ्यङ्गलमुदीरितम् ॥ २९॥
પહેલી રેખા બાર (૧૨) આંગળ લાંબી અને બીજી રેખા નવ (૯) આગળ પહોળી દોરવી. તે એવી રીતે કે બે રેખાના છેડાનું અંતર પંદર (૧૫) આંગળ થાય. એટલે કાટખૂણે ચોક્કસ થયે જા . ૨૯
अथ आयादि एकवीस अंग विचार ।
आयश्च क्षेत्रनक्षत्रे नक्षत्रगणकस्तथा ॥ ऋक्षभोगस्तु चंद्रस्य नक्षत्रवैरशोधनम् ॥ ३०॥ व्ययस्तारास्तथा नाडी राशिस्तत्स्वामिमित्रता ॥ नामाक्षरफलश्चापि त्वंशो लग्नं तिथिस्तथा ॥३१॥ વરાટ નગ્ન વસંતવિજારમ્ गृहादीनां तथाऽयुष्यं संशोध्य भवनादिषु ॥ ३२॥ आयादिक्रमतः क्षेत्रे चांगानि त्वेकविंशतिः । प्रासादे भवने चैव मतिमान् गणयेत्सुधीः ॥३३॥
બુદ્ધિશાળી ડાહ્યા પુરૂષે આયાદિ કમથી પ્રાસાદ તથા ભવનદિના ક્ષેત્રમાં વિચારવાનાં આયાદિ એકવીસ અંગેનાં નામ નીચે પ્રમાણે છે –