________________
૩૦
NIZAી.
--
શિલ્પ રત્નાકર
[અષ્ટમ રત્ન કર્ણ ઉપર બે (૨) કર્મ ચઢાવવાં અને પ્રતિરથ તથા ભદ્દે ડેઢિયે કરે. આ પ્રાસાદનું નામ સુપાર્શ્વપ્રાસાદ છે અને તે સાતમા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને માટે કરે. આ પ્રાસાદ પ્રાસાદને રાજા છે અને તે સુખ
આપનારે છે. ૬૪. (૨૦) સુપાવલ્લભપ્રાસાદ.
ઈતિશ્રી સુપાર્શ્વવલ્લભપ્રાસાદ વિશતિ, ૭મી વિભકિત.
તુલ ભાગ ૧૦, ઈડક ૫૭. પ૭ ઈંડક. (૨૧) સુનંદનપ્રાસાદ દ્વિતીય ભેદ.
प्रासादा बहवः सन्ति,
તુવંતિમૂર્તિપુ જ तन्न प्राज्ञेन संदेहः, __ कर्तव्यः पुनरागते ॥६॥ रथे वै शृङ्गमेकं स्याद्,
મ વૈવ ચતુર્વિશમ્ II सुनंदनः स विज्ञेयः, कृते च विपुलां श्रियम् ॥६६॥
વીસ તીર્થકરને બહુ પ્રકારના પ્રાસાદે કરવામાં આવે છે. તેથી ફરીથી પણ એજ તીર્થકરને બીજા પ્રાસાદ કરવાનું કહેવામાં આવે તે બુદ્ધિમાન પુરૂષોએ તેમાં શંકા કરવી નહિ. ૬૫.
સુપાર્શ્વપ્રાસાદ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને પ્રતિરથે એક શૃંગ ચઢાવવું તથા ભદ્દે પણ એક ઉરૂગ કરવું. આ પ્રમાણે ચારે દિશાએ યેજના કરવી. આ પ્રાસાદનું નામ સુનંદનપ્રાસાદ છે. આ પ્રાસાદ કરવાથી પુષ્કળ લદ્દમી પ્રાપ્ત થાય છે. ૬૬. ઈતિશ્રી સુદનપ્રાસાદએકવિશતિ, ઈડક ૬૯
આપILLI
तल भाग १०
TI