________________
પ્રથમ રત્ન ]
આયાદિ અંગે વિચાર,
ધાનાય દેવાનાં સ્થાન. છાના રે સાજો વિદાયરે નર વેરાવુ છુ ધ્યાન શ્વાનોનાવિના એ જ છે
મ્યુચ્છ, ભગી, અંત્યજ, નટ, વેશ્યા અને શ્વાન (કુતરા) વડે જેની આજીવિકા હોય તેવા લોકોના ઘર અને વિષ્કાગાર (જાજરૂ) માં સ્થાનાય આપ. ૪૯.
વૃષાય દેવાનાં સ્થાન. वणिक्कर्मसु सर्वेषु भोजनस्थानमंडपे ॥
वृषस्तुरंगशालायां गोशालागोकुलेषु च ॥५०॥ સર્વ પ્રકારના વેપારીઓની દુકાને, વણિકનાં ઘર, ભોજનશાળા, મંડપ, અશ્વશાળા અને ગૌશાળા ઈત્યાદિ સ્થાનમાં વૃષાય આપ. ૫૦.
ખરાય આપવાનાં સ્થાન, तंतुवितनुसाराणां वादित्राणां गृहेषु च ॥
कुलालरजकादीनां खरं गर्दभजीविनाम् ॥ ५१ ॥ તંતુનો ધધ કરનારા વણકરોમાં, સર્વ પ્રકારની વાજિંત્ર શાલામાં અને ગધેડાથી જીવન ચલાવનાર કુંભાર, રાવલ, ગોલા, બેબી, એડ વિગેરેનાં અને કલાલ તથા રંગરેજનાં ઘરમાં ખરાય આપવો. પા.
ગજાય દેવાનાં સ્થાન. अन्योपस्करकर्मादौ क्रीडागारे गृहे गजम् ॥
રંતુ શાસ્ત્રાવ સિંદું વન વયેત્ | ૨ | શુનાં ઘર, પાલખ, મેના, રથ, ગાડી, ગાડાં શયા (ખાટલે, પલંગ, કચ), સ્ત્રિઓનું કીડાગ્રહ અને ગજશાળા (હાથીખાના) ઇત્યાદિ સ્થાનોમાં ગજાય આપ, પરંતુ ગજશાળામાં સિંહાય કદાપિ આપ નહિ. પર.
ધ્યાક્ષાય દેવાનાં સ્થાન. પુ જંત્રશાસ્ત્રાકુ નિશાહિ . ध्वांश्चैव प्रदातव्यो शिल्पकर्मोपजीविनाम् ॥५३॥