________________
3७१
દશમ રત્ન ] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર.
३७१ એક ચેસઠ તિલકે તથા બસે નવ ઈડકોથી વિભૂષિત થએલે આ ગંધમાદન પ્રાસાદ જાણો. ૧૦૮. ઇતિશ્રી ગંધમાદન પ્રાસાદ, તલ ભાગ ૩૬, ઈડક ૨૦૯, તિલક ૧૬૪, નવમ પ્રાસાદ.
भु प्रासा-शम मे३. वर्तनां मुक्तकोणस्य शृणु वत्स यथाविधि ॥
चतुरस्त्रीकृते क्षेत्रे षड्विंशतिविभाजिते ॥१०९॥ હે વત્સ ! હવે મુક્તકણ પ્રાસાદની વર્તના કહું છું તે તું યથાવિધિ શ્રવણ કર. ચિરસ ક્ષેત્રમાં છવ્વીસ ભાગ કરવા. ૧૦૯.
पदत्रयं च शाला पदैकेन विनिर्गतम् ॥ नंदिका द्विपदा ज्ञेया निर्गमेण च तत्समा ॥११॥ चानुगं त्रयभागैश्च निर्गमेण तथैव हि ॥ नंदिका द्विपदा कार्या तत्समा च विनिर्गता ॥११॥ कोणं पदत्रयं वत्स स्थापयेच दिशासु वै ॥
भित्तिः पदद्वया ज्ञेया द्विभागेन भ्रमन्तिका ॥११२।।
ભદ્રાર્ધ ભાગ ત્રણ અને નકારે ભાગ એક કરવું. નંદિકા ભાગ બે, પઢો ભાગ ત્રણ, બીજી નંદિકા ભાગ છે અને કેણ ભાગ ત્રણ; આ બધાં અંગે સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશાઓમાં સ્થાપના કરવી. ભિત્તિ ભાગ બે તથા બ્રમાણ ભાગ બની કરવી. ११०, १११, ११२.
मध्ये प्रासादकं कार्य दशभागैश्च पूर्वतः ॥
तस्योर्चे शिखरं कार्य शोभनञ्च सदा बुधैः ॥११॥ સર્વદા બુદ્ધિમાનેએ પ્રાસાદના મધ્ય ભાગે પૂર્વ પ્રમાણે દશ ભાગનું તલ કરી ३५२ शमायुत शिष२ ४२५. ११3.
केशरीद्वयकोणं तु तिलकमूर्ध्वमादिशेत् ॥ द्विपदा नंदिकाः सर्वाः शृङ्गोर्वे तिलकं न्यसेत् ॥११४॥ केशरी चैव श्रीवत्सः प्रतिकणे तथा भवेत् ॥ विचित्रा रथिका कार्या भद्रे वै स्यादुरुत्रयम् ॥११५॥