________________
[અષ્ટમ રત્ન
(
?
પ્રાસાદ,
૩૦૮
શિલ્ય રત્નાકર प्रतिरथं त्रयं ज्ञेयं,
भद्रार्धं भूतभागिकम् ॥ रथे कर्णे च शृङ्गैकं,
(૩૫) શીતલतदूर्वे तिलकद्वयम् ॥८८॥ દ્રૌવશ્વનિ,
૧૦ વિભક્તિ, प्रत्यंगानि ततोऽष्टभिः ॥
૩૩ ઈડક, शीतलश्च तदा नाम, प्रासादो जिनवल्लभः ॥८९॥
૨૪ તિલક, ચોરસ ક્ષેત્રના વિસ (૨૪) ભાગ કરવા. કર્ણ ભાગ ચાર (૪), પ્રતિરથ ભાગ ત્રણ (૩) અને અધું ભદ્ર ભાગ પાંચ (૫) નું કરવું. કર્ણ તથા પ્રતિરથ ઉપર એકેક ઈંગ કરવું અને તેના ઉપર બે બે (૨) તિલક ચઢાવવાં. ભદ્રે બાર (૧૨) ઉરૂઇંગે ચઢાવવાં અને આઠ (૮) પ્રત્યંગે કરવાં. આ પ્રાસાદનું નામ શીતલપ્રાસાદ છે અને દશમાં તીર્થકર શ્રી શીતલનાથ પ્રભુને માટે કરો. ૮૭, ૮૮, ૮૯. ઈતિશ્રી શીતલપ્રાસાદ પંચત્રિશતું, તલ ભાગ
૨૪, ઈડક ૩૩, તિલક ૨૪. (૩૬) કીર્તિદાયક પ્રાસાદ દ્વિતીય ભેદ. तदरूपं तत्प्रमाणश्च,
कर्तव्यं पूर्वमानतः ॥ कर्णोधं च द्वयं शृङ्गं,
प्रासादः कीर्तिदायकः ।।९०॥
ઉપર પ્રમાણે તલ અને સ્વરૂપ જાણવું. વિશેષમાં કણે બે શુગે કરવાં. આ પ્રાસાદ કીર્તિદાયક નામને જાણ. ૯૦. ઈતિશ્રી કીર્તિદાયક પ્રાસાદ ષડત્રિશત્,
ઈડક ૩૭, તિલક ૨૦.
16
|| BEST
ST
તહાગરજ