SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શિપ રત્નાકર [ પંચમ રત્ન અલિંદ, ભારવટ તથા કુંભના દેવ વિષે. नैको लघुमिदिशाविभागे । मध्ये पटो दारुणवर्णगेहम् ॥ स्तंभासनं हीनमपि क्षयाय । રાધા રમતા ચ શા ઘરની ડાબી બાજુ એક નાને અલિંદ હોય તે સારે નહિ, ઘરના મધ્યે એક પાટડે હેય તે ઘર ભયંકર આકૃતિનું જાણવું અને થાંભલાની કુંભી પ્રમાણ કરતાં નાની હોય તે ક્ષયકર્તા તથા જે પ્રમાણ કરતાં મેટી હેય તે રેગકર્તા જાણવી. ૧૭૬. વાઢભંગ કરવાથી દોષ વિષે. समानसूत्रे शुभमग्रभित्तिः । શ્રેમિંને કુતસિત્તનાશક છે गर्भस्य वेधे न सुखी कदाचित् । स्वामी विभिन्नेन च दोषकारी ॥१७२।। . ઘરની સર્વ ભી તે અગ્ર ભાગે સમાન સૂત્રમાં રાખવી શુભ છે. જે વાઢને ભંગ કરવામાં આવે તે પુત્ર અને ધનનો નાશ થાય તેમજ જે ઘરને ગર્ભધ થાય તે સ્વામી કદાપિ સુખી રહી શકતા નથી. કારણ કે વાઢભંગ દેષકર્તા થાય છે. ૧૭૨. પડખે તથા પછીતે દ્વાર મૂકવા વિષે. कुक्षौ द्वारं न कर्तव्यं पृष्ठे द्वारं विवर्जयेत् ॥ पृष्ठे चैव भवेद्रोगी कुलक्षयश्च निर्दिशेत् ॥१७३॥ ઘરની પડખે બારણું મૂકવું નહિ તેમજ પછીતે પણ દ્વારા વર્જવું. અને જો પછીતે દ્વાર કરે તે રેગી થાય તથા કુલને ક્ષય થાય. ૧૭૩. gછે જરાક્ષ જૈવ વામને રિવર્સ છે अग्रतश्च भवेच्छ्रेष्ठं जयमानं सदा जयः ॥१७४॥ ઘરની પછીતે તેમજ ઘરના ડાબા પડખે ગેખ ( ઝરૂખે) મૂકવો નહિ, પરંતુ ઘરના આગળના ભાગમાં ગવાક્ષ મૂકે તે તે શ્રેષ્ઠ અને સદા ય કત જાણ. ૧૭૪.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy