________________
તૃતીય રત્ન ] દ્વારશાખા લક્ષણાધિકાર
દ્વારશાખા લક્ષણ नवशाग्वा महेशस्य देवानां सप्तशारिखकाः ॥
જગ્નાવાશ્ચ નાગ ત્રિરાય સ્ટેશ્વરે ૪થી મહેશ્વરના દેવાલયને નવશાખા, બીજા સર્વ દેવોના દેવાલને સપ્તશાખા, સમ્રાટોના પ્રસાદને (ચક્રવતી રાજાઓના મહેલને) પંચશાખા અને માંડલિક રાજાઓના મહેલને ત્રિશાખા કરવી. ૧૪૭.
શાખાનાં નામ. पद्मिनी नवशाखा च सप्तशाखा तु हंसिनी ।।
नंदिनी पञ्चशाखा तु त्रिशाखा सुभगी स्मृता ॥१४८॥ નવશાખાનું પદ્મિની', સપ્તશબાનું હેસિન, પંચશાખાનું “નંદિની' અને ત્રિશાખાનું “સુભગી” નામ કહ્યું છે. ૧૪૮.
ध्वजश्व नवशाग्वायां वृषभः पञ्चशाखके ॥
त्रिशाखायां तथा सिंहः सप्तशाखे गजः स्मृतः ॥१४१॥ નવશાખામાં ધ્વજાય, પંચશાખાના દ્વારમાં વૃષભાય, ત્રિશાખામાં સિહાય અને સપ્તશાખાના દ્વારમાં ગજાય આ. ૧૪૯
एकशाग्वं भवेद् द्वारं शुद्रवैश्यद्विजेषु वै ॥ द्विशाग्वं होमशालायामग्निकर्मगृहे तथा ॥१५०॥
શુક, વૈશ્ય તથા બ્રાહ્મણના ઘરને એક શાખાનું તથા હોમશાળા અને અગ્નિકર્મથી આજીવિકા કરનારા લોકોના ઘરને બેશખાનું દ્વાર કરવું. ૧૫.
प्रासादा ज्ञातिरूपैश्च द्वारं तद्विधसूत्रतः ॥
तल छंदानुसारेण द्वारशाग्वां विभंजयेत् ॥१५१॥ જાતિને અનુરૂપ પ્રાસાદ, પ્રાસાને અનુરૂપ સમસૂત્ર દ્વારા અને તલઈદનુસાર દ્વારશાખાઓના વિભાગ કરવા. ૧૫૧
त्रयाङ्गादिविभेदेन नवाङ्गस्यानुसारतः॥ શાવાત્ર ત્રઘા પડ્યા વિના જરા