________________
अष्टमं रत्नम् ।
॥ अथ ऋषभादिद्विसप्ततिप्रासादलक्षणाधिकारः ॥ क्षीरार्णवे ऋषभादिप्रासादानां विषये जयविश्वकर्मणोः संवादः । मेरुपृष्ठे समासीनं विश्वकर्ममहाप्रभुम् ॥ वेदवेदाङ्गसंपन्नमप्सरोगणसेवितम् ॥१॥ देवदानवगंधर्वसिद्धविद्याधरैर्नरैः ॥ ऋषिसंघसमाकीर्ण सेवितं विविधैर्गणैः ॥२॥ विश्वकर्मणि संयुक्तं समागम्य जयोऽब्रवीत् ॥ प्रणमामि प्रभो त्वाञ्च सर्वज्ञ विश्वकारक ॥३॥
મેરૂના શિખર ઉપર બીરાજેલા, વેદવેદાંગને જાણનારા, અપ્સરાઓના ગણાથી सेवायेक्षा, द्वेव, दानव, गंधर्व, सिद्धू भने विद्याधरोधी यूटित थयेला, ऋषियोना સમુદાયથી ઘેરાયેલા તથા બીજા નાના પ્રકારના દેવાના ગણાથી સેવાતા અને વિશ્વનાં કાર્યો કરવામાં ચેોજાયેલા એવા મહાપ્રભુ શ્રીવિશ્વકર્મા પાસે આવી તેમના પુત્ર જય કહેવા લાગ્યું કેઃ “ હે સમગ્ર વિશ્વની રચના કરનાર સર્વજ્ઞ પ્રભો ! આપને હું પ્રણામ કરૂ છું, १, २, ३.
"
जय उवाच
प्रासादास्तु त्वया प्रोक्ता वैराज्यकुलसंभवाः ॥ विभक्तितलमेतेषां त्वया प्रोक्तं सुविस्तरम् ||४||
જયે કહ્યું: “ હે પ્રભો ! આપે વૈરાજ્ય કુલમાં ઉત્પન્ન થયેલા પ્રાસાદોનો વિધિ કહ્યો છે તેમજ તેમના વિભાગે અને તલેાનાં લક્ષણા પણ ઘણા વિસ્તારપૂર્ણાંક
छे." ४.
૩૭
जिनेन्द्रा वीतरागाश्च केवलिज्ञानसंभवाः ॥ त्रिलोकेशाश्च सर्वज्ञाः सर्वदेवेषु पूजिताः ॥५॥ प्रासादा जिननामानो विभक्त्या ऋषभादयः ॥ रचनाविधिमेतेषां कथयस्व मम प्रभो ॥६॥