SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ५०२ શિલ્પ રત્નાકર [ દ્વાદશ રત્ન नाभिप्रदेशहीने तु व्याधिस्तत्र प्रकोपितः ॥ अनाहता च रिक्ता च शुक्लानां क्षयकारिणी ॥१६६॥ નાભિભાગે હીન કરેલી પ્રતિમા વ્યાધિને પ્રપ કરે તથા અગ્ય અંગે વાળી અને યોગ્ય અગેથી રહિત પ્રતિમા પુણ્ય કર્મોની ક્ષયકારિણી જાણવી. ૧૬૬. उदरं क्षपयेद्यस्तु भार्या तस्य च नश्यति ॥ जानू न क्षपयेद्यस्तु पुत्रैः सह विवर्धते ॥१६७॥ શિલ્પી પ્રતિમાનું ઉદર (પિટ) પ્રમાણથી પાતળું કરી નાખે તે તેની સ્ત્રીને નાશ થાય છે અને જે પ્રતિમાના જાનુ-ભાગે પ્રમાણથી પાતળા કરસ્તો નથી તે પુત્રો સાથે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. ૧૬૭. जंघा यस्य प्रहीयेत प्रवासं तस्य निर्दिशेत ॥ अति दीर्घाणि दृश्यानि गोब्राह्मणविनाशिनी ॥१६८।। જે પ્રતિમા જંઘા હીન કરે તેને પ્રવાસ કરવો પડે. પ્રમાણુથી મોટાં નેત્રોવાળી પ્રતિમા ગે-બ્રાહ્મણને નાશ કરનારી જાણવી. તથા વિકાળ મુખવાળી અને નીચી દષ્ટિવાળી પ્રતિમા ક્ષય અને વ્યાધિઓના ભયને પેદા કરે છે. ૧૬૮. પરિકર-લક્ષણ. अर्चासार्धगुणं कृत्वा परिकरं प्रयत्नतः ॥ तत्र सिंहासनं ज्ञेयमुदयेऽर्चा/तस्तथा ॥१६९॥ પ્રતિમાની પહોળાઈથી પરિકરની પહોળાઈ દેઢી રાખવી અને તેમાં કરવાના સિંહાસન (ગાદી) ની ઉચાઈ પ્રતિમાની પહોળાઈના અર્ધા ભાગે કરવી. ૧૬૯ કપઃ દોઢઃ જુar a gવ જ છે गजोदयः प्रयत्नेन युदये द्वादशांगुलाः ॥१७॥ સિંહાસનની કપડની ઉચાઈ દશ ભાગ-આંગળ કરવી અને હાથીની ઉચાઈ બાર ભાગ કરવી. ૧૭૦. पड्भागं छादिकायुक्तमूर्ध्वं तु चतुरंगुलम् ॥ उदयश्च समाख्यातो विस्तारश्चाथ कथ्यते ॥१७१।।
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy