________________
ચતુર્થાં રત્ન ]
भृतिविधान.
૧૫૯
અર્ધા અર્ધા ભાગની બે ટ્ટિકાએ કરવી, અને દોઢ ભાગને ક કરવે. પીઠિકાના પ્રવેશ (અંદર પેશતે ભાગ ) સાત ભાગના અને તેનો કર્ણ નીકળતા સાડા ત્રઝુ ભાગના કરવે तथा पोशा लागनी पट्टि नीती उरखी. १९२, १९३, १६४, १६५, १९६, १९७.
यावद्दीर्घं भवेल्लिङ्गं तावत्पीठस्य विस्तरः ॥ उमा तु पीठिका ज्ञेया लिङ्गं कर उच्यते ॥ १६८ ॥
જેટલા પ્રમાણમાં લિંગ મોટુ હોય તેટલા પ્રમાણમાં પીઠિકાના વિસ્તાર ( पोपाल ) उरो. पीडिथ उभा ने झिग श४२३५ भवु १९८
न्यूनाधिका न कर्तव्या उमायाः शङ्करस्य च ॥ न्यूनाधिकाकृतिर्दोषं कुरुते राष्ट्रविभ्रमम् ॥ १६९॥
ઉમા અને શકર (જળાધારી તથા લિંગ) નાં સ્વરૂપો પ્રમાણથી ન્યૂનાધિક કરવાં નહિ; કારણ કે પીઠિકા અને લિંગ પ્રમાણથી ન્યૂનાધિક આકૃતિવાળાં થાય તો દોષ અને देशमा विश्रम हा थाय छे. १६७.
દશ (૧૦) પ્રકારની જળાધારીઓનુ પ્રમાણુ,
अर्धचंद्र त्रिकोणाद्या विज्ञेया दश पीठिकाः ॥ एतासां रूपसंस्थानं कथयामि निबोधत ॥ १७० ॥
અચદ્રા અને ત્રિકોણા આદિ દશ પ્રકારની પીઠિકા ( જળાધારીએ ) જાણવી. તેમનાં સ્વરૂપ અને સસ્થાન કહું છું તે તમે સાંભળે. ૧૭૦.
मण्डला चतुरस्रा च मेखलैकेन संस्थिता ॥
द्विमेखला भवेद् वापी यक्षी चैव त्रिमेखला ॥ १७१ ॥ पूर्णचंद्रा च विज्ञेया रुद्राणां सततं प्रिया ॥
षडस्री च भवेद् वज्री मेखलात्रय भूषिता ॥ १७२॥ षोडशास्त्री भवेत् किञ्चिद् हस्वानुमूलतः ॥ लग्नज्याधनुषाकारा अर्धचंद्रा च सा भवेत् ॥ १७३ ॥ त्रिकोणा चोर्ध्वतो हस्वा शक्त्या च सदृशी भवेत् ॥ विश्वा चोत्तरपूर्वेण प्रशस्ता दक्षिणातिगा ॥ ९७४ ॥