________________
विधान.
70 २.] सूत्र स्थानोनु कोष्ठक.
...शारदा अने गणपतिनी दृष्टि.
--वैतालनी दृष्टि,
-- --धाना (ब्रह्म) नी दृष्टि.
भैरवनी दृष्टि
----- लक्ष्मीनारायणनी दृष्टि.
---चंडिका देवीनी दृष्टि
---दुर्यामा, अगस्त्य अने नाग्दनी दृष्टि. ५८/०
शुक्राचार्यनी दृष्टि
- --ब्रह्मा सावित्रीनी दृष्टि.
|ब्रह्मा, विष्णु, सूर्य ने जिनमूर्तिनीष्टि
- - बुद्ध भगवाननी दृष्टि.
--मनोरथ पूरनारी हमिद्धिनी दृष्टि
---- उमा अने रुद्रनी दृष्टि.
२]
----पद्मासने बेठेला ब्रह्मानी दृष्टि.
भंग-बागह अवताग्नी दृष्टि.
બત્રીસ દિપ્રિસ્થાનનું કોઈક ઉપર આપવામાં આવ્યું છે. કેકમાં તે તે દષ્ટિ સ્થાન સામે કયા દેવની દષ્ટિ રાખવી તે બનાવેલું છે અને શૂન્ય સ્થાનને જાદાં પાડનારી લાંબી લીટી દોરેલી છે. વળી જિનદેવતાઓની દષ્ટિ માટે સ્વતંત્ર નકશે બનાવી મૂક્યો છે. એટલે શિપીઓને દપ્રિસ્થાનના જ્ઞાન માટે ઘણી સરળતા થઈ પડશે એવી આશા છે. કાષ્ઠકમાં દ્વારના ઉબરથી બચાના મથાળા સુધીમાં ૬૪ ચોસઠ ભાગ કરી વિષમ ભાગ દષ્ટિ સ્થાન અને સમ ભાગ શુન્ય સ્થાન તરીકે બનાવેલા છે તે જાણવું.