________________
३३२
શિલ્પ રત્નાકર
સપ્તાંગ સપ્ત પ્રાસાદ.
सप्ताङ्गान् कथयिष्यामि प्रासादान् सर्वकामदान् ||५|| शान्तिदा विघ्नहर्तारः शुद्धवंशे समुद्भवाः ॥ महेन्द्रो रत्नशीर्षश्च सितशृङ्गोऽध भूधरः ॥६३॥ भुवनमण्डलाक्षश्च त्रैलोक्यविजयस्तथा ॥ क्षितिवल्लभनामा च सप्ताङ्गाश्च प्रकीर्तिताः ||७||
[ नवभ रत्न
હવે સ કામનાને આપનારા સપ્તાંગ પ્રાસાદોનાં નામ કહું છું. જે શાંતિપ્રદાતા, વિદ્મહરનારા અને શુદ્ધવશમાં ઉત્પન્ન થએલા છે.
(१) महेन्द्र, (२) रत्नशीर्ष, (3) सितञ, (४) (भूधर, (4) भुवनभ उप, (१) त्रैलेास्यविनय भने (७) क्षितिवडाल; या सात प्रासा होने सप्तांगी प्रसाह उडेला छे. ५,६,७.
નવાંગ નવ પ્રાસાદું
महीधरश्च कैलासो नवमात्यस्तृतीयकः ॥ गंधमादननामा च सर्वाङ्गसुन्दरस्तथा ||८|| विजयानन्दनामा च सर्वाङ्गतिलकस्तथा ॥ महाभोगश्च विज्ञेयो मेरुश्च नवमः स्मृतः ||९॥
प्रासादा नवसंख्याश्च नवाङ्गाः परिकीर्तिताः ॥ वैराज्याद्याः समाख्याताः प्रासादाः पञ्चविंशतिः ॥ १०॥
(1) भाडीधर, (२) कैद्यास, ( 3 ) नवभास्य, (४) अधभाहन (4) सर्वांगसुहर, (६) विभ्यान, (७) सर्वागतिवड, (८) महायोग ने (ङ) नवभो भे३; या नव પ્રાસાદે નવાંગી જાણવા.
આ પ્રમાણે ભેદો સહિત વૈરાજ્યાદિ પચીસ પ્રાસાદોનાં નામ કહ્યાં. ૮, ૯, ૧૦.
एतेषां रूपनिर्वाणं कथयामि यथाविधि ॥
शृणु वत्स महाप्राज्ञ तलछंदनिरूपकम् ॥ ११॥
હે મહાબુદ્ધિશાળી વત્સ ! હવે આ પ્રાસાદોનુ સ્વરૂપનિર્વાણુ યથાવિધિ કહુ હ્યુ કે જે તલ અને છંદનુ નિરૂપણ કરનારૂં છે, તે સાંભળ. ૧૧.