________________
શિલ્પ રત્નાકર
[ચતુર્થ રન દિશામાં લાશય (કુંડ, કુ, ટાંકું) અને મઠની ઉપરની ભૂમિમાં વિદ્યાવાચનને મંડપ કરે અર્થાત્ વ્યાખ્યાન આદિ ઉપદેશ કરવાને મંડપ કરે. ૮૮, ૮૯.
ઉપાશ્રય વિધાન. प्रासादस्योत्तरे याम्यां तथा पश्चिमेऽपि च ॥ यतीनामाश्रयं कुर्यान् मठं तद् द्वित्रिभूमिकम् ॥९॥ द्विशालमध्ये षड्दारुः पटशालाग्रशोभिता ॥
मत्तवारणमग्रे च तदूर्ध्व पटभूमिषु ॥११॥ પ્રસાદની ઉત્તરે, દક્ષિણે, પૂર્વે અથવા પશ્ચિમે યતિઓના નિવાસાર્થે ઉપાશ્રય કરો અને તે બે કે ત્રણ ભૂમિવાળે કર. ૯૦.
મડ અથવા ઉપાશ્રયમાં બે શાળાઓ મધ્યે ષટ્ટારૂ (બે દિવાલમાં ભીંતાડા સ્તંભ ચાર અને બે પાટડીઓ મળી નંગ ૬ને પારૂ કહેવામાં આવે છે) મૂકવાં. આગળના ભાગે સુશોભિત પટશાળા કરવી અને તેના અગ્રભાગે પરશાળાની ઉપરની ભૂમિકામાં મત્તાવારણ (કઠેડા) કરવાં. ૯૧.
જાળી તથા ગેખ મૂકવાનું પ્રમાણું. द्वारोर्वे च त्रिभागेन द्वारं जालगवाक्षके ॥
दैध्ये हीनं प्रकर्तव्यं समसूत्रश्च मूर्धनि ॥१२॥ દ્વારની ઉંચાઈમાં ત્રણ ભાગ કરી બે ભાગની જાળી તથા ગોખ કરે. જાળી અને ગોળ લબાઈમાં નાના હોય તે દેષ નથી પરંતુ કાર, જાળી અને ગોખ એ ત્રણેના ઉપના વાઢ એકસૂત્રમાં રાખવા. ૯૨.
મંડપ પરિ ઘુમ્મટ વિધાન. ત્રાર્ધ પર પુનાદાગુરૂ I कलास्रं क्षेत्रषड्भागे षष्ठांशेन च संयुते ॥१३॥
ક્ષેત્રના અર્ધના છ ભાગ કરવા અને તેમાંથી એક ભાગ છોડતાં બાકી રહેલા પાંચ ભાગને અછાસ (અઠાંશ) તથા ક્ષેત્રના (જે જગ્યા હોય તેના) છ ભાગ કરી તેમાંના પાંચ ભાગ છેડી છઠ્ઠા એક ભાકાની કલાસ (સેળ હશ) થાય છે. ૯૩.
'ભમાં તેનો કો ભા ઉમે अष्टास्ने षोडशास्त्रश्च वृत्तं कुर्यात्तदूर्ध्वतः॥ उदयं विस्तरार्धेन षष्टयंशसंविभाजिते ॥१४॥