________________
ચતુશ રત્ન ] તિમુહૂર્ત લક્ષણાધિકાર રવિવારે ૧૧ પગલાં ! શંકથી છાયાનું પ્રમાણ જોવા માટે શંકુ આંગળ સોમવારે ૮ ,
સાત ૭ ને લાંબે કરાવવું અને તેને એક મંગળવારે ૯ )
{ પાટલીમાં બેસાડી શકુના મધ્ય ભાગથી પગલાંના બુધવારે ૮ ક. ગુરૂવારે ૭ ! બદલે આગળના આંકા કરી વાર પ્રમાણે છાયા શુક્રવારે ૮ ,, | જોઇ મુહૂર્ત જેવું. શનિવારે
नक्षत्राणि तिथि,रास्ताराश्चन्द्रबलं ग्रहाः ॥
दुष्टान्यपि शुभं भावं भजन्ते सिद्धछायया ॥१३६॥ નક્ષત્ર, તિથિ, વાર, તારા, ચંદ્ર અને ગ્રહ એમનાં દુષ્ટ સ્થાન હોય તો પણ સિદ્ધછાયાના પ્રભાવે શુભ ભાવને પ્રાપ્ત થાય છે. ૧૩૬.
વર્ગના સ્વામી. अकचटतपयशवर्गाः खगेशमार्जारसिंहशुनाम् ॥
साखुमृगावीनां निजपञ्चमवैरिणामष्टौ ॥१३७॥ અ વર્ગ, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, ૫ વર્ગ, ય વર્ગ અને શ વર્ગ એ આઠ વર્ગ છે અને તેના સ્વામી ક અ વર્ગને ગરૂડ, ક વર્ગને બીલાડે, ચ વર્ગને સિંહ, ટ વર્ગને શ્વાન, ત વર્ગને સપ, ૫ વર્ગને ઉંદર, ય વર્ગને હરણ અને શ વર્ગને સ્વામી મેં અર્થાત્ ઘેટે જાણ. ૧૩૭.
લેણદેણ જોવાનો વિચાર नामादिवर्गाङ्कमथैकवर्गे वर्णाङ्कमेव क्रमतोत्क्रमाच ॥ न्यस्योभयोरष्टहृतावशिष्टेशद्धिते विशोपाः प्रथमेन देयाः ॥१३८॥
બન્નેના નામના આદ્ય અક્ષરવાળા વર્ગના અંકને સામા રાખી પછી તેને આઠે ભાગ દે. જે શેષ રહે તેને અધે કરે અને જે બચે તેટલા વિશ્વા પ્રથમ અંકના વર્ગવાળા બીજા અંકને કરજદાર થાય છે. એવી રીતે વર્ગના અંકને ઉલટસુલટ ગણવા અર્થાત્ બીજા વર્ગને અંકને પહેલે લખી પૂર્વવત્ ગણ બનેમાંથી જેના વિશ્વા અધિક થાય તે કરજદાર જાણ. ૧૩૮.
ઉદાહરણઃ—-નર્મદાશંકરને વર્ગ પાંચમ છે માટે પ્રથમ પાંચને આંકડે મૂકે. અને અમદાવાદને આ વર્ગ પ્રથમ છે. તેને વર્ગ પહેલે આવ્યું તે